________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઈચ્છાઓનો સ્વામિ તે જગતને સ્વામિ
૦ ઈચ્છાઓ અને તૃષ્ણાઓના કારણે જીવ સંસારમાં રખડે છે. ઈછા અને તૃષ્ણા જીવનમાં વધારવી કે ઘટાડવી તે પિતાના હાથની વાત છે. ઈચ્છાઓ જેટલી વધારે તેટલે સંસાર વધે છે, ઘટાડે તેટલે સંસાર ઘટે છે. આજ સુધી કેઈની પણ ઈચ્છાઓ સંતુષ્ટ થઈ નથી, તો પછી શા માટે બેટી ઈચ્છાઓને વળગી રહેવું ?
૦ ઈચ્છાઓને શાંત કરવા માટે માત્ર સંતેષ નહીં મળે ત્યાં સુધી જીવનમાં આનંદ નહીં આવે. જે પોતાની ઈચ્છાઓને સ્વામિ બને છે તે જગતનો સમ્રાટ બની શકે છે. જીવનમાં સંતેષ પ્રાપ્ત થવાથી જીવન સ્વર્ગ બની જાય છે.
૦ આ જીવન સમ્રાટ બનવા માટે મળ્યું છે, ઇન્દ્રિચેના ગુલામ બનવા માટે નહીં. આ કીમતી જીવન વિષયોમાં ન ગુમાવશે.
૦ યુવાનીના જોશમાં જેમ તેમ બોલશો નહી. ખરાબ રીતે વર્તન ન કરશે કારણ કે અત્યારે જે શક્તિ છે તેને રાષ્ટ્રના મહાન કાર્યમાં ઉપયોગ કરવાનું છે. યુવાનીનું બહુ અભિમાન ન કરશે. કારણ કે યુવાની એક દિવસ જવાની છે.
For Private And Personal Use Only