________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૦
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હલવાઈને ત્યાં.
એટલે એ કે તમારા જોડા પેલા ગીરો મૂકયા છે. જોઈએ તે તેને પૈસા આપી, તેની
પાસેથી લઈ લા.
આવુ. દાન તે દાન નથી.
તત્ત્વજ્ઞાન સ્વય’ની ચીજ છે. અણુ કરવુ હાય તે પ્રેમથી થાય. પ્રેમથી કરેલ દાન ઉચ્ચ છે.
પરમાત્માની આજ્ઞા મુજબ યથાશક્તિ દાન કરવું. કન્યપાલનમાં ત્યાગ તે દાન છે.
અભયદાન-સાધર્મિક-ભક્તિ તે ઉત્તમ દાન છે. ત્યાગ ને તપ આમ એક પથ ને દો કાજ છે.
જ્યાં ત્યાગ છે, જ્યાં તપ છે, ત્યાં દેવા દોડી આવે છે. દેવા ચાર કારણે આવે છે :
૧. પરમાત્માના કલ્યાણનુ' પ્રસંગ હોય તેા દેવે આવે છે.
૨. ઉપકારી આત્માના ત્યાંગના દર્શન માટે દેવા આવે છે.
૩. શુભ કાર્યની અનુમેાદના કરવા દેવા આવે છે. ૪. રાગને કારણે સહાયક બનવા દેવા આવે છે. તપમાં સ’વર ને નિર્જરા થાય છે.
સાધુસાધ્વી, ગ્લાન, વૃદ્ધ, બાળકની સેવા તે વૈયાવચ્ચ ઉત્તમ કેટિના છે. અરિહંત, સિદ્ધ, આચાય, ઉપાધ્યાય,,
For Private And Personal Use Only