________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પુરાવચન
પરમ પૂજ્ય ગુરુદેવ આચાય દેવ શ્રી પદ્મસાગરસૂરીશ્વરજી મહારાજ સાહેબનાં અમૃતતુલ્ય વ્યાખ્યાના શ્રોતાએને મત્રમુગ્ધ કરે છે. તેમનાં વ્યાખ્યાનેાનું શ્રવણ-ચિ ંતન અને અધ્યયન તે જીવનને અમૂલ્ય લ્હાવા છે, તેથી જીવનને ઊધ્વગામી માર્ગદર્શન પ્રાપ્ત થાય છે. તેમની સરળ, સહેજ હિંદી ભાષામાં અપાતાં વ્યાખ્યાના સંસારની આધિ, વ્યાધિ અને ઉપાધિને દુર કરવામાં સહાયભૂત બને છે. શ્રોતાએ તેથી આન અને આશ્વાસન પામે છે. તે વ્યાખ્યાને સાંભળ્યા પછી તેનું ગૂંજન કાન પર સતત થયા કરે છે.
આવાં વ્યાખ્યાનાના લાભ પ્રાપ્ત કરવા દૂર દૂરથી આવત જિજ્ઞાસુવર્ગો નિશ્ચિત સમય પૂર્વે પેાતાની બેઠક જમાવે છે. નિશ્ચિત સમયમર્યાદામાં અપાતું વ્યાખ્યાન લેકને અલ્પ વાણીપ્રવાહ વધુ ને વધુ સમય ચાલુ રાખવા તે કર્યાં કરે છે.
લાગે છે, તેથી તે વારવાર વિનતી
તે વાણીમાં તત્ત્વ છે, સત્ત્વ છે, એંજસ છે; ત્યાં જ્ઞાન છે, દર્શન છે, ચારિત્રની સૌરભ છે. ત્યાં પરમાત્માના ઉચ્ચતમ વિચારે છે, ગુરુભગવંતની વિશુદ્ધ આયાર-ભૂમિકાની સેાડમ છે.
આ વાણીના લાભ લેવા નગર-અગ્રણીએ, શિક્ષિત યુવાવગ, પાટ વૃદ્ધો તથા થનગનતા ખાલવર્ગ ધસી આવે છે, ત્યાં તેમન સમયની મર્યાદા દુઃખદાયી લાગે છે.
For Private And Personal Use Only