________________
Shri Mahavir Jain Aradhana Kendra
O
www.kobatirth.org
પ૩
આત્મવિશ્વાસથી આગળ વધવાનુ છે. જગૃત
૭
અને એકાગ્ર બનીને જ નાનું કે મેટું કામ કરવાનું છે. તે માટે તમારે જે આગળ વધવું હાય તે। તમારી જાતને તપાસતા રહેા. કોઈના કહેવા પ્રમાણે વર્તવું. તેને બદલે આત્મશ્રેય માટે આત્મા જે અને જેમ કહે તેમ કરવાનું છે. વર્તમાન જીવન સુંદર મનાવવાનું છે. સદ્ગૃહસ્થા માટે જીવનસુખના ચાર પાયા કહેવાય છેઃ (૧) વ્યાપારમાં અખંડ પ્રમાણિકતા (૨) પત્ની પ્રત્યે અણીશુદ્ધ સયમ, (૩) મિત્રાના હૃદયમાં નિષ્કપટ મિત્રતા અને (૪) જીવન પ્રત્યેના વ્યવહાર નીતિમય ને સરળ,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૦ જીવનમાં જે કાર્ય કરે તે નમ્રતાપૂર્વક કરેા. સચ્ચાઈના રણકાથી ને આંતરિક પ્રસન્નતાથી કરી. પ્રત્યેક શુભ પ્રવૃત્તિની જાગૃતિ આત્માના ઉદ્ધાર કરે છે.
૦ ધ્યાન રાખજો કે આત્મા ક્રિયા માટે નહીં, પણ ક્રિયા આત્મા માટે છે એક વાર આત્માની એળખાણ થઈ 'કે પછી ક'ની નિરા જ થવાની. દેહને સદુપયેાગ જીવનમાં દરેક પળે કર્યા જ કરવાના છે.
.
આજે માનવી સ્વદેહના ઉપયાગ ભૌતિક શક્તિ વધારવા માટે, વિકસાવવા માટે કરે છે અને આધ્યાત્મિક શક્તિને શેષહીન બનાવે છે. સર્જન કરતાં સહારમાં આછી શક્તિ વપરાય છે, સજ્જન શાશ્વત રહે છે, સહાર
For Private And Personal Use Only