________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સર્જન શાશ્વત : સહાર ક્ષણજીવી
♦
કાળ આપણી રાહ જોતા નથી. વધારે કીચડ અને આજી પાણી હાય તા ત્યાં હાથી ખુંચી જાય છે. પરંતુ એછે. કીચડ અને વધારે પાણી હાય તેા તે કાદવમાંથી નીકળી કિનારે પહોંચી જાય છે. માહુ અને મુનિમાં આ તફાવત છે.
O
આ શરીર અશુભ વધુ વિચારાથી ઠાંસી ઠાંસીને ભરેલ છે. વિચારા તે આઈલરમાં રહેલ વરાળ સમાન. છે. તેના ભરાવા થતાં બેઈલર ફાટી જાય છે. આવું જ શરીરનુ છે.
• વિદ્યાના અભ્યાસ કરીને નમ્ર અનાવવાનુ છે.. જેમ જેમ ફળ આવતાં જાય છે તેમ તેમ તાડ ઊંચુ થતુ જાય છે, પણ આમ્ર નમતુ જાય છે. આમ આમ્ર મધુર છે, તાડ માદક છે. જ્ઞાન આવતાં અભિમાન દૂર થાય. અને વિનય, વંદન, નમન આવે છે.
• ઘણાં બિંદુએનેા સગ્રહ એટલે સિંધુ છે. પૈસાએના સંગ્રહ તે રૂપિયે બની જાય છે. નાની નાની વાતાથી પણ ચેતીને ચાલવાનું છે. નાનકડી ભૂલ પણ મહાન ભયંકર પરિણામ લાવે છે.
For Private And Personal Use Only