________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્મામાં એટલા બધા એકલીન થઈ જવાનુ છે કે ખાવાનું ભૂલી જવાય, પીવાનું ભૂલી જવાય, અરે ! જગત આખુ` વિસરી જવાય. માત્ર એક જ સ્મૃતિ અને સ ંવેદન રહે કે હું આત્મા છું.
આત્માનુલક્ષી તપ મનના વિકારાને ખત્મ કરે છે, અને મનને આત્માના અનુભવ કરાવે છે. આત્માને સાક્ષાત્કાર કરાવે છે,
તપથી આત્માને પામવાના છે. આત્મા આત્માને પામે છે ત્યારે તે પરમાત્મા અને છે.
For Private And Personal Use Only