________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૬
૦ સ’સાર એ તા નાટક છે અને આ મધાં માહ્ય રૂપા છે. કેાઈવાર જીવ ચક્રવતી બને છે, તેા કેાઇવાર ભિખારી. જીવ જ્યાં જાય ત્યાં પેાતાનાં કર્મ-બંધન જ લઈ જાય છે. એક વખત જેને ધકકે ચડવુ પડતુ હતુ તે આજે સ્વાગત-સન્માનના અધિકારી બને છે. પેાતાનાં બધા પુણ્યને ભાગવી નાખવાથી જીવ મૃત્યુના જડબામાં જાય છે, ત્યારે કોઈ તેને બચાવી શકાતું નથી.
૦ પડછાયાની માફ્ક આપણાં કર્મો આપણી સાથે જ આવે છે. હજારા ગાયામાં ગાય પેાતાના વાછરડાને શેાધી કાઢે છે. તેમ હજારેા માનવીમાંથી કમ જીવને પકડી લે છે.
છે.
આવા કસતા બિચારા જીવ પ્રત્યે કરૂણા આપવાની જ્ઞાનદાન, અભયદાન તે અન્નદાન કરતાં ચઢિયાતાં છે. તપશ્ર્ચર્યોની અનુમેાદના કરવાની છે. માટીના પાદ જેવું આપણું મન છે, તેને તપથી શુદ્ધ કરવાનુ છે; આંધવાનુ છે.
૦ ખાવામાં હિંમત નથી જોઇતી પણ તેને ત્યાગ કરવામાં હિંમત જોઈએ છે. ચિત્તને મળ્યું અને છેડી પણ દીધું'.
૦ મધની મીઠાશ અને ચીકાશ માખીને લાગી ગઈ છે. ઊડવું છે છતાં ઊડી શકાતું નથી. કદાચ ન ઊડી શકાય તે ફફડાટ થયા વગર રહે નહીં માટે મેહ તથા અજ્ઞાનને ત્યાગ કરવા માટે જીવનભર પુરુષાર્થ કરવાના છે.
For Private And Personal Use Only