________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દરરોજ પ્રાતઃ કાલે યાદ કરવાની વિર વંદના
(રાગ : પદ્મ પ્રભુ પ્રાણસે પ્યારા) જગતના સર્વ દ્ધામાં, પ્રભુ મહાવીર ! તું મોટે, હઠા મેહને જલદી, મને હૈ, વીરનું શરણું....૧ જણાવી માતૃભક્તિ બહુ, અરે ! જનની ઉદર માંહી, પ્રતિજ્ઞા-પ્રેમ જાળવવા, મને હૈ, વીરનું શરણું...૨ અતિ ગંભીરતા તારી, ગમન શાળા વિશે કીધું, જણાવ્યું નહીં સ્વયં જ્ઞાની, મને હો, વીરનું શરણું...૩ અરે! ઓ ! જયેષ્ઠ બંધુની, ખરી દાક્ષિણ્યતા રાખી, ગુણ ગણતાં હું નહિ પાર, મને હૈ, વીરનું શરણું...૪ થશેદા સાથે પરણને, રહ્યો નિલેપ અંતરથી, થશે જ્યારે દશા એવી, મને હૈ, વીરનું શરણું..૫ જગત ઉદ્ધાર કરવાને, યતિને વેશ લીધે તે, સહ્યા ઉપસર્ગ સમભાવે, મને હા, વીરનું શરણું.. અલૌકિક ધ્યાન તેં કીધું, ગયા છે, થયા નિર્મળ, થયા સર્વજ્ઞ ઉપકારી, મને હૈ, વીરનું શરણું..૭ ઘણા ઉપદેશ દીધા તે, ચતુર્વિધ સંઘને સ્થા, તને મેં ઓળખી લીધાં, મને હૈ, વીરનું શરણું...૮ અનંતાનંદ લીધા તે. જીવન તારું વિચારૂં, હું, “બુદ્ધબ્ધિ બાળ હું તારે, શરણ તારું, શરણ તારું,...૯
( રચયિતા : પૂ. આ. ભગવંત શ્રીમદ શ્રી બુદ્ધિસાગરજી મ. સાહેબ.)
For Private And Personal Use Only