________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે. અહીં ભગવાન ધર્મરૂપી રથના સારથી તે સદષ્ટાંત. નિરુપાયેલ છે.
પર્યુષણ પર્વના ચોથા દિવસે સાંજે બીજું વ્યાખ્યાન આપવામાં આવે છે તેમાં જનશાસનમાં બનેલ દશ મહાઆશ્ચર્ય દર્શાવવામાં આવેલાં છે.
આ વ્યાખ્યાનમાં શ્રી મહાવીર ભગવાનના પૂર્વના. ૨૬ ભવનું વર્ણન કરવામાં આવે છે.
ભગવાન ગર્ભમાં આવ્યા ત્યારે ત્રિશલાદેવીને ૧૪ ઉત્તમોત્તમ સ્વનો આવે છે. પહેલા સ્વપ્નમાં ચાર દંતશળવાળે હાથી, બીજા સ્વપ્નમાં સફેદ વૃષભ, ત્રીજામાં સિંહ ને ચોથામાં લક્ષ્મીદેવી જુએ છે. તેનું અદ્ભુત તાદશ્ય વર્ણન કરવામાં આવે છે.
આ પ્રમાણે મહાપવિત્ર અને મૂલ્યવાન ગ્રંથ કલ્પસૂત્ર”ના વાંચનની અને તેના રહસ્યમય અર્થની આજે શરૂઆત થાય છે.
For Private And Personal Use Only