________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પર્વના દિવસોમાં અભયદાન આપવાના રિવાજથી કસાઈ જાણી જોઈને વધારે વકરો કરવા માટે વધારે પશુઓ લાવી મનગમતાં દામ લે છે અને પૈસાથી પાપ-વ્યાપારને પુષ્ટિ મળે છે. આના કરતાં જાનવરોને કસાઈને ત્યાં જતાં જ અટકાવી દેવાની તજવીજ અગાઉથી કરાય તે છેડે પૈસે વધારે લાભ મળે. આ બાબતમાં મુંબઈની જીવ દયા જ્ઞાનપ્રચારક મંડળની સલાહ મેળવી આપણા પૈસાનો બરોબર ચોગ્ય સદવ્યય કરવો ! પશુઓને છોડાવી જીવદયા મંડળને સોંપવાં જોઈએ, નહીં તો એ જ પશુઓને ફરી લાવી ફરી વેચીને ઘણા પૈસા કસાઈઓ મેળવે છે. એવી જ રીતે પક્ષીઓ છોડવાવાળા કમાવે છે.
૯) આખા વર્ષમાં ચાર મહિનાનું મહત્ત્વ છે તેમાં પણ આઠ દિવસને મહિમા છે અને તેમાં પણ એક અંતિમ દિવસનું વધુ મહત્વ છે અને તેમાં પણ ત્રણ કલાકનું મહત્ત્વ છે. અને તેમાં સર્વ જીવોને ખમાવવાની ક્ષણ છે તે જીવનના વર્ષનો પ્રાણ આત્મા છે માટે સંવત્વરી પ્રતિક્રમણ દરેક જેને કરવું જ જોઈએ.
આત્માને પ્રતિક્રમણ કરવાથી પિતાની શુદ્ધિ પ્રાપ્ત કરે છે અને જીવનમાં નિર્મળ થવાથી આત્મસ તેષ, આત્મઆનંદ પ્રાપ્ત કરે છે. સંવસ્તરી પ્રતીકમણ કરતા પૂર્વે જગતના પ્રાણીમાત્રને ક્ષમાવવા જોઈએ, પછી તે નાને હેય કે માટે હેય તે જોયા વિના પરમાત્માની આજ્ઞા છે એમ માનીને કોઈ પણ આમાને દુઃખ પહોંચાડ્યું
For Private And Personal Use Only