________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સર્વ પ્રકારનાં દુખે શાંત થઈ જાય છે અને જ્યારે આત્મામાં આનંદના ફુવારા ફુટે છે ત્યારે આત્મા સાચો ચગી બની જાય છે.
૦ જંગલ કે બગીચાને પાણી ન મળે તે તે સુકાઈ જાય છે અને ફળ મળતાં નથી. એવી જ રીતે જીવન એ બગીચે છે. તેને પાણીરૂપી પ્રવચન ન મળે તે તે સુકાઈ જાય છે અને મોક્ષરૂપી ફળ મળતું નથી.
૦ જયાં આત્મચિંતન હોય ત્યાં ચિંતા હોય જ નહીં અને જ્યાં ચિંતા છે ત્યાં ચિંતન પણ ન હોય.
૦ ખરેખર જીવ એમ વિચારે કે હું અહીં ક્યાંથી આ છું, શું કરી કહ્યો છું, કેટલે રહેવાને છું, કયારે અને કયાં જઈશ તે જરૂર વૈરાગ્યભાવ આવે.
૦ માણસ વર્તમાનને વિચાર કરે છે પણ ભવિષ્યકાળનો વિચાર કરતા નથી, ભૂતકાળને દેખતે નથી પણ વર્તમાનમાં જે ભવિષ્યનો વિચાર આવી જાય તે આત્મામાં તુરત જ સ્થિરતા આવી જાય છે, પાપને વિચાર નાશ થઈ જાય છે.
૦ ખરાબ વિચાર કરવા એટલે હિંસાના વિચારે કરવા. બીજાને મારી નાખવાના વિચારો કરવા તે રૌદ્રધ્યાન છે. એ ધ્યાન જે જીવ કરે તે નરકમાં જાય છે અને ત્યાં ભયંકર દુખે ભગવે છે માટે એવા ધ્યાનમાં મનને ન ફસાવા દેવું.
For Private And Personal Use Only