________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્મામાં લીન બનવું તે યંગ
૦ દવા શરીર ઉપરના રોગને દૂર કરે છે તેવી જ = = રીતે ભગવાનની વાણી, સંતોના શબ્દ આત્મામાં પડેલ = =
= = = જ વિષય-કષારૂપી રેગોને દુર કરે છે.
૦ જગત આખુંય ત્રણ પર્યાયમાં આવી જાય છે. આ જ ગતમાં પદાર્થો ઉત્પન્ન થાય છે. નાશ પણ થાય. છે અને મૂળ રૂપે તો જગતના સર્વ પદાર્થો સ્થિર છે. જેમ કે માણસનો જન્મ થાય તે ઉત્પત્તિ કહેવાય, મરી, ગયે તે નાશ અને મૂળ સ્વરૂપે રહેલે આત્મા તે અમર જ છે. તે તો કદી મરતો નથી. આત્મા સ્થિર છે એવી જ રીતે સર્વે પદાર્થોને ગણવા.
૦ આત્માની અંદર શેધ કરવાથી આત્માની પ્રાપિતા થાય છે. પરમાત્મા અરૂપી છે તે આંખથી દેખાતો નથી. પણ જ્ઞાનદષ્ટિથી આત્મામાં તેની અનુભૂતિ થાય છે.
૦ યોગ એટલે મન, વચન અને કાયાને સ્થિર કરી. દેવાં ને પછી આત્મામાં લયલીન બની જવું તે યોગ પણ. જીવનમાં મહત્વનો ભાગ ચગ ભજવે છે. ચેગ આત્મદશામાં. સ્થિર કરે છે.
- જ્યારે આત્માને સાચો અનુભવ થાય છે ત્યારે
For Private And Personal Use Only