________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શિકારી આવ્યું. બધું મધ લઈ ગયે, ને હું હાથ ઘસતી રહી ગઈ.
તેમ તમે જે પોપકાર નહીં કરે તો હાથ ઘસતા. રહેવું પડશે.
ત્યાગ નહિ કરે તે પસ્તાવું પડશે.
પાપની લક્ષ્મી પાપ ઉત્પન્ન કરે છે. સદાચારનું પાલન નહિ કરો તે સર્વનાશ નિશ્ચિત છે.
મુલ્લાં ફખરૂદીને ચોરી કરી. પકડાઈ ગયા. ૮૦ વર્ષના હતા. જે ઘરમાં ચોરી કરવા ગયા, તે શેઠને બે. સ્ત્રી હતી. તે શેઠની વેદના જોઈ મુલ્લાં ચોરી કર્યા વગર નાસી છૂટયા, પણ ત્યાં પકડાઈ ગયા. જજ સામે ખડા કરવામાં આવ્યા.
જજે કહ્યું : ૮૦ વર્ષની ઉમરે ચોરી કરી ! તમારી આ ઉંમર જોતાં શું સજા કરવી?
મુલાં : સાહેબ, ચોરી કરવા ગયે હતું, પણ ચોરી ન કરી શકાય. આપ સજા ફરમાવે તે.
જજ : ચોરી કરી હતી તે હું સજા ફટકારત.. ચેરી નથી કરી, ને પકડાયા છે. તે તમે સજા પસંદ કરી લે.
મુલ્લા : સાહેબ, આપ જે સજા આપે તે સહન કરવા તૈયાર છું. ફાંસી પણ સ્વીકાર્ય છે, પણ જગતમાં બે સ્ત્રીના પતિ થવાની સજા ન કરશે.
For Private And Personal Use Only