________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪
જજ : કેમ ? એવુ' શું બન્યું, ચારી કરવા જતાં ? મુલ્લાંસા : હેબ, ચારી કરવા ગયા ત્યાં શેઠને નવી અને જૂની એમ બે સ્ત્રી. નવી માળ ઉપર રહે, જૂની નીચે રહે. શેઠ આવતાં જ દોડીને જયાં ઉપર જાય છે, ત્યાં નીચે રહેલ જૂનીએ જોયા; તે શેઠને પગ ખેંચી નીચે ઉતારવા પ્રયત્ન કરવા લાગી. ઉપલીએ જોયુ તે તે શેઠના હાથ ખે'ચી ઉપર લઈ જવા પ્રયત્ન કરવા લાગી. આમ ઉપર-નીચે શેઠ ખેચાવા લાગ્યા. શેઠ રાડા પાડે. પણ સાંભળે કોણ ?
શેઠ લોહીલુહાણ થઈ ગયા. આખી રાત વેદના સહન કરી. માટે સાહેબ, કોઈ પણ સજા કરાપણુ એ સ્ત્રીના પતિ થવાની સજા ન કરશેા.
સદાચાર વિનાનું જીવન બન્ને બાજુએ ખેં'ચાય છે. એક ખાજુ દુરાચાર, બીજી ખાજુ દુતિ ! જીવનમાં સદાચારનું પાલન ન કરે-પરમાત્માની આજ્ઞાનું પાલન ન કરે, તેની સ્થિતિ શેડ જેવી ભયંકર થાય છે. સદાચારથી ઉજ્જવળ ભાવિનું નિર્માણ થાય છે, મૃત્યુના ભય જાય છે.
જ્યાં સદાસાર નહું હાય, ત્યાં સદ્વિચાર નહિ હાય, ત્યાં પાપકાર નહિ હાય, ત્યાં મૃત્યુને ભય ભયંકર હશે.
એક રાજયમાં એવું કે રાજા પાંચ ના રાજ્ય કરે, પછી તેને જગલમાં કાઢી મૂકવામાં આવે. તે ગાદી પર
For Private And Personal Use Only