________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દિવ્યતા પ્રગટે ગુરુ સમાગમથી
૦ સંસારનું સાથે કાંઈ આવતું નથી કે કોઈ આવતું નથી. અંત સમયે મુંઝવણની પરંપરા સજાય છે તો તે વખતે જે જ્ઞાનદષ્ટિ હશે તે મરણ પણ માણવા. જેવું લાગશે.
૦ આ આત્મા ઉપર અનાદિકાળથી મેલ જામ્યું છે.. તે મેલના પિપડા ઉખેડવા માટે ત્યાગ, તપ ન સંયમની જરૂર છે, આથી મન અધ્યાત્મમાં રંગાઈ જશે અને જીવનદૃષ્ટિ બદલાઈ જશે.
૦ મોક્ષ એ તે મારે જન્મસિદ્ધ હકક છે.
૦ લોકો ધર્મની વાતો તો ઘણું કરે છે પણ આત્માને સમજ્યા વગર કદી ધર્મ થતું નથી અને કદી મોક્ષ મળતો નથી. આત્માની ઓળખાણ થાય તે દરેક ક્રિયા ધર્મમય. બની જાય છે. ત્યાર પછી જગત સાથે વ્યવહાર નિર્મળ બનશે.
૦ પથ્થરમાંથી મૂતિ ઘડનાર શિપીને ધન્ય છે. તે સમજણપૂર્વક પથ્થર ઘડે છે. તેની સાધના સફળ બને. છે. તેમ અજ્ઞાનીને જ્ઞાની બનાવનાર ગુરુને ધન્ય છે. ગુરુને સમાગમ અને તેમનું સાન્નિધ્ય પારસમણિ સમાન છે.
For Private And Personal Use Only