________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એક તે રકમ આપવી નથી ને ઉપરથી જૂહું !
લેણદાર તેના માથાને હતું. તેણે કહ્યું કાં તો તું ૧૦૦ લાલ મરચાં ખા અથવા તે ૧૦૦ રૂ. આ પ.
પેલાને થયું કે આ સરસ ! ૧૦૦ મરચાં ખાવાથી ૧૦૦ રૂપિયા તે બચી જશે ! તેણે હા કહી. અને જ્યાં પાંચ-સાત મરચાં ખાધાં ત્યાં ત્રાહિ ત્રાહિ પિોકારી ગયે. તેણે ના પાડી–માફી માંગી.
“તે પછી તું ૧૦૦ કાંદા ખા તે ૧૦૦ રૂ. માફ.”
અહો ! સરસ ! પાંચેક કાંદા ખાધા તે આંખ ને નાકમાંથી પાણી નીકળ્યાં. તેથી તે ત્રાસી ગયે. તેની પણ ના પાડી.
તે પછી ૧૦૦ જેડા ખા, ને મારા ૧૦૦ રૂપિયા નહીં લઉં.
પેલાને થયું કે આમાં શું છે ટું. એક વખત જેડા ખાઈ લઈએ. પણ ૧૦૦ રૂ. તો મળી જશે. તેણે કહ્યું:
ભલે.
તેણે જ્યાં પાંચ-સાત જેડા ખાધા કે રાડ પાડી ઉઠશે. ભાઈસા'બ, બંધ કર ને લઈ જા તારા ૧૦૦ રૂપિયા. બે-પાંચ જેડા ખાધા ત્યાં તે તેનું શરીર ફૂટબેલ જેવું થઈ ગયું.
એક તે ૧૦૦ રૂપિયા આપવા પડ્યા ને ઉપરથી મફતના જોડા ખાવા પડ્યા ! અભિમાન મૃત્યુ સુધી જ.
For Private And Personal Use Only