________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તે અનેક રત્ના સાથે પારસમણિ હાથમાં આવ્યા. તેણે કહ્યુ : શેઠ, લઈ લે! તમારે પથ્થર !
શેઠે તે લઈ લીધેા ને એકનાથે રત્ના વગેરે નદીમાં નાખી દીધાં.
શેઠ મેલ્યા : અરેરે ! આ શું કર્યું ? રત્ના અંદર નાખ્યાં! મને દેવાં હતાંને !
એકનાથ : મારી પાસે પ્રભુના નામના હૃદયમાં અમૂલ્ય પત્થર છે, તે આની શી જરૂર ?
જ્યાં સદચાર-જ્યાં સત્યનિષ્ઠા ત્યાં અંદરથી શુભ સ્ફૂરણા થાય છે.
પછી આવે છે. જ્ઞાનાપયેાગ સવેગ.
સવેગ એટલે મેક્ષ પ્રતિ રૂચિ-રાગ. ત્યાં આનંદની સીમા નહિ. પરમ આનંદની પ્રાપ્તિ થાય, તેની અનુભૂતિ થાય. બૈરાગ્યથી સ'વેગ આવશે. વૈરાગ્યના આનંદની કઈ સીમા નથી.
સસારમાં મધે ભય છે. વૈરાગ્યમાં અભય છે. ભતૃ હિરને પેાતાની રાણી પ્રત્યે અનુરાગ હતેા. તેણે “ શૃંગારશત ક” રચેલ. પણ જેના પ્રતિ વધુ રાગ-વધુ અનુરાગ-તે બૈરાગ્યનું કારણ અને છે.
જેના પ્રતિ વધુ રાગ હાય તેને ખીજા પ્રતિ અનુરાગ હાય છે. ભર્તૃહરિને રાણી પિંગલા પ્રત્યે ખૂબ રાગ હતા તે રાણીને મહાવત પ્રત્યે અનુરાગ હતા
For Private And Personal Use Only