Page #1
--------------------------------------------------------------------------
________________ THE FREE INDOLOGICAL COLLECTION WWW.SANSKRITDOCUMENTS.ORG/TFIC FAIR USE DECLARATION This book is sourced from another online repository and provided to you at this site under the TFIC collection. It is provided under commonly held Fair Use guidelines for individual educational or research use. We believe that the book is in the public domain and public dissemination was the intent of the original repository. We applaud and support their work wholeheartedly and only provide this version of this book at this site to make it available to even more readers. We believe that cataloging plays a big part in finding valuable books and try to facilitate that, through our TFIC group efforts. In some cases, the original sources are no longer online or are very hard to access, or marked up in or provided in Indian languages, rather than the more widely used English language. TFIC tries to address these needs too. Our intent is to aid all these repositories and digitization projects and is in no way to undercut them. For more information about our mission and our fair use guidelines, please visit our website. Note that we provide this book and others because, to the best of our knowledge, they are in the public domain, in our jurisdiction. However, before downloading and using it, you must verify that it is legal for you, in your jurisdiction, to access and use this copy of the book. Please do not download this book in error. We may not be held responsible for any copyright or other legal violations. Placing this notice in the front of every book, serves to both alert you, and to relieve us of any responsibility. If you are the intellectual property owner of this or any other book in our collection, please email us, if you have any objections to how we present or provide this book here, or to our providing this book at all. We shall work with you immediately. - The TFIC Team.
Page #2
--------------------------------------------------------------------------
Page #3
--------------------------------------------------------------------------
________________
वीर सेवा मन्दिर
दिल्ली
क्रम सख्या
काल न०
खण्ड
Page #4
--------------------------------------------------------------------------
________________
广告版
Page #5
--------------------------------------------------------------------------
________________
જેન ચિત્રકલ્પદ્રુમ
વિક્રમના અગિયારમાથી વીસમા શતક સુધીની
ગુજરાતની જેનાશ્રિત કલાના લાક્ષણિક નમૂનાઓને
પ્રતિનિધિ-સંગ્રહ
સંપાદક અને પ્રકાશક સારાભાઈ મણિલાલ નવાબ અમદાવાદ
Page #6
--------------------------------------------------------------------------
________________
પ્રથસ્વામિત્વના સર્વ હક્ક સંપાદકને વાધીન
પાંચસો પ્રતમાં મર્યાદિત આ પહેલી આવૃત્તિની આ પ્રત
મી છે
ભલ્ય પચીસ રૂપિયા
પ્રથવિધાયક અને મુદ્રક બચુભાઈ પિપટભાઈ રાવત કુમાર પ્રિન્ટરી ૧૪૫૪ રાયપુર અમદાવાદ
Page #7
--------------------------------------------------------------------------
________________
*
*
*
તે
*,
કાક
*,,
:
શ્રીમન્ન સરકાર મહારાજશ્રી સર સયાજીરાવ ગાયકવાડ
અનાનાસખલ શમશેરબહાદુર - - એસ આઈ, ની આ એલ .
Page #8
--------------------------------------------------------------------------
________________
'
ત
પાપમાન
નન
નનન - - -
-
-
-
- I
1
કરાં
R
!
માદ:::::,
છે
-
-
- -
—
- -
-
:
-
-
-
-
-
S
-
-
-
-
-
-
- -
-
. જિ
-
IN
-
-
-
-
-
-
- ST" .
-
-
ને
-
-
-
-
-
-
-
જ
રમઝા
-
.
-
-
-
* *
-
-
સમર્પણ
-
.
y
-
------
-
-
છે * :-
-
-
.
----
-
-
*
-
-
* *
-
3
-
-
:
- -
*
-
-
-
-
ન
-
-
*
ગુર્જર સંસ્કૃતિ, સાહિત્ય અને સ્થાપત્યના સંરક્ષક અને પોષક તથા વિદ્વાનોનું બહુમાન કરનાર ગુર્જરેશ્વર મહારાજાધિરાજ સિદ્ધરાજ જયસિંહદેવ પછી આઠ વર્ષે ગુજરાતનાં સાહિત્ય, સંસ્કૃતિ ને સ્થાપત્યમાં રસ લઈને એ પ્રતાપી ગુર્જર નરેશનું મરણ કરાવતા અને ગુજરાતના ઇતિહાસમાં ગૂર્જર મમિના સ્વામી તરીકે સૌથી વધુ રાજ્ય કરનાર શ્રીમન મહારાજા સયાજીરાવ ગાયકવાડને તેઓશ્રીના રાજ્યારોહણના સાઠ વર્ષના હરક મહોત્સવ પ્રસંગે ગુજરાતની જૈનાશ્રિત કળાના
અમૂલ્ય હીરાઓનો આ થાળ તેઓશ્રીના કરકમળમાં સમર્પિત કરીને સંપાદક પિતાને કૃતકૃત્ય માને છે.
=
*
-
અન
-
-
* *
-
-
-
-
—
-
- -
-
*
- - -
-
-
-
- -
-
-
-
કોક
-
- - - -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
Sિ
*
જ
:
-
-
રાજક-
ઇન- મ છે
, શાક - -
- -
-
-
-
-
-
-
-
Page #9
--------------------------------------------------------------------------
________________
સળવ્યા જેને રસશણગાર લતામંડપ સમ ધમગાર.'
- કવિ નાનાલાલ
Page #10
--------------------------------------------------------------------------
________________
નિવેદન
Iકે વેતરાય નમઃ | on જરાતનાં મુખ્યમુખ્ય શહેરોમાં આવેલા જૈન ગ્રંથભંડારમાંના હસ્તલિખિન જૈન ધર્મગ્રંથ
મથેનાં ચિત્ર ઉપરથી આ ગ્રંથના રૂપમાં ગુજરાતની જૈનાશ્રિત કળા અને તેનો ઇતિહાસ
ગૂર્જર પ્રજા સમક્ષ મૂકવા માટે હું જે ભાગ્યશાળી થયો છું તે છેલ્લા પાંચ વર્ષના પ્રયત્નનુ ફળ છે. વિ. સં. ૧૯૮૭ના શિયાળામાં “શ્રી દેશવિરતિ ધમરાધક સમાજ' તરફથી અમદાવાદના શેઠ ભગુભાઈના વંડામાં “શ્રી જૈન સાહિત્ય પ્રદર્શન’ ભરવામાં આવ્યું હતું. તે સમયે “જૈન સાહિત્ય પ્રદર્શનની કાર્યવાહક સમિતિ તરફથી ચિત્રકળા તથા લેખનકળા વિભાગના ઓનરરી સેક્રેટરી તરીકે મારી નીમણુંક કરવામાં આવેલી. એ પ્રસંગે જૈન ભંડારોમાં છુપાએલી કળાલક્ષ્મીનું નિરીક્ષણ કરવાને સુગ મને અનાયાસ માપ અને જેમ જેમ તે કળાલક્ષ્મીનું હું નિરીક્ષણ કરતો ગયો તેમ તેમ તેને પૂજ્ય અને પવિત્ર ભાવથી આશ્રય આપનાર જૈન મંત્રીધરે તથા જૈન શ્રેણિઓ નરફ મને પૂજ્ય ભાવ ઉત્પન્ન થતો ગયો–એકલે પૃન્ય ભાવ ઉત્પન્ન થયે એટલું જ નહિ, પરંતુ તેઓએ નિસ્વાર્થ અને ઉદાર દિવ્યત્યાગથી આશ્રય આપીને પિલી એ કળાલક્ષ્મીના વારસાને નાશ થતો અટકાવવા, તના વારસદારોને તેની ખરી કિંમત સમજાવવા અને તેનો ફેલાવો કરવા માટે મારા મનમાં નિશ્ચય પણું બંધાયે. આમ આ ગ્રંથના અસ્તિત્વનું કારણ ઉપસ્થિત થયુ.
તે પછી એક સુવર્ણપ્રભાતે, ગુજરાતની પ્રાચીન કળાલક્ષ્મી તરફ ગુજરાતીઓનું સૌથી પ્રથમ ધ્યાન બેચનાર તથા બારબાર વર્ષથી “કુમાર માસિક દ્વારા ગુજરાતના નવયુવાનોને કળામકાન અમૃતપાન કરાવનાર મુરબી રવિશંકર રાવળ મારી સાથે, અમદાવાદના ઝવેરીવાડમાના શ્રા આજતનાથના દેરાસરમાં આવેલી, કાઉસગ્નધ્યાને ઉભી રહેલી માનુષી આકારની, વિસં. ૧૧૧મા પ્રતિષ્ઠિત કરાએલી અજિતનાથ ભગવાનની ધાતુની મૂર્તિનું નિરીક્ષણ કરવા આવ્યા. તે વખતે તે મૂર્તિનું મિત હાર્યા કરતુ મુખારવિંદ તથા તેના પ્રત્યેક અંગોપાગમાં તે મૂર્તિને ઘડનાર શિલ્પાએ જે સજીવતાની રજુઆત કરેલી તે તેના તથા મારા જોવામાં આવી. તે પ્રસંગનું સ્મરણ આજે પણ મને બરાબર યાદ છે. એ ભવ્ય અને સુંદર મૂર્તિનાં દર્શન કર્યા પછી દેરાસરની બહાર આવીને એમણે અને નાશ્રિત કળાનું એક સુંદર પ્રકાશન તૈયાર કરવાની પ્રેરણા કરી અને મારા મનમાં મે અગાઉ કરી રાખેલા નિશ્ચયને વધુ દઢ કથા, એટલું જ નહિ પણ તેના પિતાથી બની શકતિ સાથ આપવા તેઓશ્રીએ મને વચન આપ્યું. આ વચન મળતાંની સાથે જ મેં મારું આ કાર્ય શરૂ કરી દીધું. શરૂઆતથી માંડીને અંત સુધી મારા આ કાર્યમાં કિંમતી સૂચનાઓ આપીને તથા ભારે માદગીઓને બિછાનેથી પણ આ પ્રકાશનને લગતી વાટાધાટો કરવાના પોતાના સમય અને શક્તિનો ભોગ આપીને તેઓશ્રીએ મને જે અનહ, ઉપકારના બેજા નીચે દાબી દીધા છે તેનું ઋણ ને શી રીતે વાળી શકે ?
મારા આ નિશ્ચય પછી મારા આ પ્રકાશનકાર્યમાં સહાય આપવા માટે શેઠ આણંદજી કલ્યાણની પેઢીના હાલના પ્રમુખ શ્રીમાન શેઠ કસ્તુરભાઈ લાલભાઈને હું મળે, જેઓએ મને
Page #11
--------------------------------------------------------------------------
________________
નિવેદન પઢીના વહીવટદારે ઉપર પત્ર લખવા પ્રેરણા કરી અને મારા પત્રના જવાબમાં આ પુસ્તકના પ્રકાશન માટે રૂપિયા પાંચ હજારની લોન ત્રણ વર્ષ માટે વગર વ્યાજે આપવાનું વચન આપીને મારા નિશ્ચયને વધારે મજબૂત કર્યો. સંજોગવશાત તે લોનને લાભ મેન લીધે, તો પણ પેઢીના વહીવટદારોએ મારા આ ગ્રંથની સારા પ્રમાણમાં નકલો લેવાનું વચન આપીને મારા આ કાર્યની ઉમદા કદર કરી છે અને મારા હાલના ચાલુ અભ્યાસકાળ દરમિયાન પણ તેઓએ હૅલરશિપ આપીને મને વધુ અભ્યાસ કરવાની તક આપી છે તે માટે તેઓને હું આભાર માનું છું.
આર્થિક સહાયકામાં સર ચીનુભાઈ, શ્રી ચૈતન્યપ્રસાદ દીવાનજી, એક નામ નહિ આપવા ઇરછનાર સગ્રુહસ્થ તથા શેઠ બકુભાઈ મણિલાલ અને શેઠ જીવતલાલ પ્રતાપસીંગ વગેરે જેન તથા જૈનેતર સંગ્રહસ્થાએ મારા આ ગ્રંથના અગાઉથી ગ્રાહક થઈને મારા કાર્યને ઉત્તેજન આપ્યું છે તેમજ શ્રીયુત ચીમનલાલ કડીઆ તથા શ્રીયુત પિપટલાલ મોહનલાલભાઈ વગેરેએ જે અમૂલ્ય સહાય આપી છે તેઓનો પણ આ તકે ઉપકાર માનું છું.
પૂજ્ય મુનિમહારાજેમા આચાર્યદેવ શ્રીવિજયસિદ્ધિસૂરીશ્વરજી, શ્રીસાગરાનંદસૂરીશ્વરજી, શ્રીવિજયનીતિસૂરીશ્વરજી, શ્રી પ્રવર્તક છ કાંતિવિજયજી, સ્વર્ગસ્થ શાંતમૂર્તિ શ્રીહંસવિજયજી તથા પાટણ બિરાજતા વિર્ય શ્રીચતુરવિજયજી તેમજ તેઓશ્રીના વિદ્વાન શિવ શ્રીપુણ્યવિજયજી વગેરેએ પોતાના અમૂલ્ય સંગ્રહની પ્રતિનો ઉપયોગ કરવા સારૂ મને પરવાનગી આપવા માટે (ખાસ કરીને પ્રવર્તક છે કાતિવિજ્યજી તથા સ્વર્ગસ્થ શ્રીહવિજયજીના સંગ્રહનો તો આ પ્રકાશનમા ને વધારે ઉપયોગ કર્યો છે તે માટે) એ સઘળાને પણ આભાર માનું છું
પાટણના સમગ્ર જ્ઞાનભંડારોના દસદસ વર્ષના બારીક નિરીક્ષણ ઉપરથી રાત્રિદિવસે અથાગ મહેનત કરીને વિર્ય મુનિ મહારાજ શ્રી પુણ્યવિજયજીએ “ભારતીય જૈન શ્રમનસ્કૃતિ અને લેખનકળા નામને એક સ્વતંત્ર પુસ્તક જેટલા વિસ્તૃત નિબંધ તૈયાર કરીને, આધુનિક મુદ્રણયુગમાં પ્રાચીન સંસ્કૃતિના સ્મારકરૂપ અદશ્ય થતી પ્રાચીન લેખનકળા અને તેના સાધનો નશ્ક ગુજરાતની પ્રશ્નનું ધ્યાન દોરીને જે અમૂલ્ય ખજાને ગુજરાતની પ્રજા સમક્ષ મૂક્યા છે તેને માટે તે મારી સાથે સારુંયે ગુજરાત તેઓશ્રીનુ ઋણું રહેશે.
એ ઉપરાંત, આ ગ્રંથને આમુખ અમેરિકાની પેન્સિલવેનિયા યુનિવર્સિટીના સંસ્કૃત ભાષાના પ્રોફેસર તથા પેન્સિલવેનિયાના મ્યુઝિયમ ઍક ઈન્ડિયન આર્ટ'ના કયુરેટર પ્રોફેસર મર્મન બ્રાઉને લખી આપ્યો છે તેમને, પ્રથની પ્રાવેશિકા નોંધ લખી આપનાર બ્રિટિશ ગવર્મેન્ટ ઍક ઇન્ડિયાના રિટાયર્ડ એપિચાકિસ્ટ અને હાલમાં વડોદરા રાજ્યના પ્રાચીન શોધખોળ ખાતાના વડા અધિકારી ડૉ. હીરાનન્દ શાસ્ત્રી કે જેના હાથ નીચે છેલ્લા પાંચ મહિનાથી હું પ્રાચીન લિપિઓ તથા ધોળ ખાતાને અભ્યાસ વડોદરાના નામદાર દિવાન સાહેબની પરવાનગીથી કરી રહ્યો છુ તેમને, આ કાર્યમા મને અવારનવાર ઉપયોગી સુચનાઓ આપીને “બાલગોપાલ સ્તુનિ વગેરેના લોકે સમજાવીને તથા તેના અથાં વગેરે લખાવીને મને સહાય આપનાર ગુજરાતના વવદ્ધ સાક્ષરવર્ય દીવાન બહાદુર કેશવલાલ હર્ષદરાય ધ્રુવ સાહેબને, “પ્રાચીન ચિનુ કલાતત્ત્વ' નામનો
Page #12
--------------------------------------------------------------------------
________________
નિવેદન લેખ લખી આપવા માટે તથા મારે “ગુજરાતની જીવાશ્રિત કળા અને તેને ઈતિહાસ' નામને આખો નિબંધ પ્રેસમાં મોકલતાં પહેલાં જોઈ જઈ તેમાં એગ્ય સૂચનાઓ આપવા માટે પુરાતત્ત્વ ત્રિમાસિકના ભૂતપૂર્વ તંત્રી સાક્ષરવર્ય શ્રીયુત રસિકલાલ છોટાલાલ પરીખને, “પશ્ચિમ ભારતની મધ્યકાલીન ચિત્રકળા નામને લેખ લખી આપવા માટે પરમ મુરબ્બી શ્રી રવિશંકર રાવળને, “નાટ્યશાસ્ત્રનાં કેટલાંક સ્વરૂપ' નામનો અભ્યાસ પૂર્ણ લેખ લખી આપવા માટે શ્રીયુત ડોલરરાય રંગીલદાસ માંકડનો તથા “સંયેાજનાચિત્રો” નામને લેખ લખી આપવા માટે તેમજ પોતાના સંગ્રહની “સપ્તશતી'ની પ્રતમાંથી ચિત્ર પ્રસિદ્ધ કરવાની પરવાનગી આપવા માટે વડોદરા સરકારના ગુજરાતી ભાષાંતર ખાતાના મદદનીશ અધિકારી શ્રીયુત મંજુલાલ રણછોડલાલ મજમુદારને ખાસ આભાર માનું છું.
ખાસ કરીને મારા આ આખાયે ગ્રંથના પ્રકાશનકાર્યમાં આદિથી તે અંત સુધી સતત મહેનત કરીને આવું સવાંગ સુંદર પ્રકાશન તૈયાર કરી આપવા માટે તથા મને જોઇતી માહિતીઓ તેમજ સૂચનાઓ પૂરી પાડવા માટે અને આ ગ્રંથનાં પુફ સંશાધનાદિ કાર્યોમાં ઘણું મહેનત લઈને કોઈપણ જાતની ક્ષતિ નહિ આવવા દેવાનો પ્રયત્ન કરવાનો સુયશ ગુજરાતની મુદ્રણકળાના નિષ્ણાત અને પ્રાણ સમાન શ્રીયુત બચુભાઈ રાવતને છે. એમને મારા ઉપરના એ અસીમ ઉપકારને હું કેઈપણ રીતે ભૂલી શકું તેમ નથી.
તે સાથે “કુમાર કાર્યાલય'ના આખા યે સ્ટાફના માણસોએ જે ખંતથી મારું આ કાર્ય સુંદર રીતે તૈયાર કરી આપ્યું છે તેનો ખરો ખ્યાલ તો એ છાપકામ નજરે નિહાળનારને જ આવી શકે.
તેમ છતા, રથના અંતભાગની તૈયારી દરમિયાન હુ વડોદરે રહેતો હોવાથી તેમાં કેટલેક સ્થળે ક્ષતિઓ લાગે તો સુજ્ઞ વાચકો તે અલને ઉદારભાવે નિભાવી સુધારીને વાંચી લેશે એવી વિનતિ છે.
આ ગ્રંથના જેકેટ ઉપરનું શમનચિત્ર શ્રીયુત રવિશંકર રાવળના માર્ગદર્શન હેઠળ યુવાન જેન ચિત્રકાર ભાઈ જયંતીલાલ ઝવેરીએ તૈયાર કર્યું છે તેઓને પણ આ તકે આભાર માનું છું.
આ ગ્રંથમાં આપવામાં આવેલાં તીર્થકરો તથા દેવદેવીઓનાં ચિત્રોને ઉપયોગ લેબલ, પિસ્ટ અગર સીનેમા સ્ક્રીન ઉપર લાવીને જૈન કેમની ધાર્મિક લાગણી નહિ દુખાવવા વાચકોને નમ્ર વિનતિ છે.
મારા આ ગ્રંથના પ્રકાશનકાર્યમાં જે જે મુનિમહારાજે તથા વ્યક્તિઓ તરફથી પ્રત્યક્ષ અગર પરોક્ષ રૂપે મને સહાય મળી હેય તેઓનો પણ અત્રે હું આભાર માનું છું.
પ્રાને, આ ગ્રંથ ગૂર્જરેશ્વર સર સયાજીરાવ ગાયકવાડને તેઓશ્રીના હીરક મહેત્સવના શુભ પ્રસંગે અર્પણ કરવાને સંપાદકનો એક જ ઉદ્દેશ છે કે ગુજરાતની પ્રાચીન કળાના બાકી રહેલા બે વિભાગો “ગુજરાતનાં લાકડકામો અને સ્થાપત્યકા'ના ભવિષ્યના કાર્યમાં ઉત્તેજિત કરીને ગુજરાતના ઇતિહાસ'ના ઉપયોગી અંગોને તેઓશ્રી પ્રકાશમાં લાવવા માટે સહાયકર્તા થાય.
સારાભાઈ મણિલાલ નવાબ
માગશર સુદ ૧૦ ગુરુવાર સ. ૧૯૯૨ વડોદચ • આઑિફૅજિકલ ઓફિસ
Page #13
--------------------------------------------------------------------------
Page #14
--------------------------------------------------------------------------
________________
FOREWORD
11
drawing is the most important feature of these miniatures, we should perhaps plainly call the examples from that time the best paintings.
Equally interesting, but for different reasons, are the paintings taken from the Devashano pado bhandar manuscript of the Kalpasutra and Kalakacharyakatha, in which on the same page a miniature done in the Early Western Indian style will be supplemented with subsidiary side scenes of a Persian character. So pronounced are the Persian characteristics of the latter that even experts might be convinced that the paintings are something direct from Persia. This manuscript is the most elaborately decorated I have seen, and the very brilliance and abundance of the ornament would alone constitute the occasion for high interest, although ever remaining second to the unwelded association of styles; that is the manuscript's prime claim upon our attention.
The many variations of marginal ornamental arabesque and flower designs which Mr. Nawab has reproduced, especially those in full colour from the Kalpasutra manuscript of the Hamsavijayaji Jnana bhandar, Baroda, graphically reveal to us the mastery which the Gujarat artists of the 15th and 16th centuries had obtained over this means of enriching their pages.
Iconographically, this work shows us for the first time, in a 12th century manuscript, a set of illustrations of the sixteen Vidyadevis. Mr. Nawab tells me he has the sadhana verses for these deities, and doubtless he will publish them in his text.
On the technical side of painting and lettering, there should be much information in the article by Muni Punyavijayajı, whose profound knowledge of Jain literature should put him in possession of materials to throw important light upon early manuscript preparation and illustration.
This book represents a large expenditure of both labour and money by Mr. Nawab and his supporters. If it reveals to Jains alone
Page #15
--------------------------------------------------------------------------
________________
12
FOREWORD the extent of the treasures their community possesses in manuscript paintings and encourages them to publish more of them, the labour and money will have been well expended. Such amplification of this present work would be a worthy part of that great informal programme of publication with which modern Jains are continuing their ancient and distinguished tradition of learning.
W. Norman Brown
Benaras, February 1, 1935
Page #16
--------------------------------------------------------------------------
________________
INTRODUCTORY NOTE
M R. Sarabhai Nawab asks me to write a brief introductory note
I to bis Jainachitrakalpadruma which has been prepared at a considerable cost and labour. The work is bound to prove useful not only to scholars interested in Jainism but to every lover of Indian art.
Mr. Sarabhai Nawab is being trained under me in the Archaeological office at Baroda. He has been deputed for this purpose by the trustees of Seth Anandji Kalyanji of Ahmedabad. His work has come under my observation and I can say that he is trying to be thorough in his pursuits. This work of his testifies to his enthusiasm and carefulness.
The Jainachitrakalpadruma, true to its title, gives highly interesting chitras or illustrations of ancient paintings most of which are Jaina and the rest Vaishnavite. They range between the years 1100 and 1913 after Christ. The earliest painting represented in this work is from a manuscript of the Nishithachurni of the Sanghvi's pado bhandar at Patan and is dated in the year 1157 of the Vikrama era. The latest is a painting by Yati Himmatvijayji of Patan. These illustrations are of various kinds and the manuscripts from which these are taken all belong to Western India, or we can say, Gujarat. They are either on palm-leaf or on paper. The earliest is on palm-leaf. The editor has divided the works he notices in this book into water-tight compartments and is himself responsible for his opinion in the matter. Apparently he follows Professor W. Norman Brown of America. In my opinion no such division is possible. Works on palm-leaves and on papers were written side by side. One of the palm-leaf manuscripts noticed in this book is a copy of the famous work named Kalpasutra of Bhadrabahu and of Kalaka Katha belonging to the Ujamphoi's Dharmas'ala bhandar of Abmedabad and gives the year
Page #17
--------------------------------------------------------------------------
________________
14
INTRODUCTORY NOTE
927 of the Vikrama era at the end of the Kalpasutra Paintings and 1427 at the end of the Kalaka Katha (Plate XVIII, picture 68 to 72).
In connection with the date of the Kalpasutra portion viz. 927 V.S. a word might be said in passing. A view is held in certain quarters that this manuscript cannot be old and must be treated as a late copy of a manuscript which was written in this year i.e 927 V. S. This belief seemed to be based on the script and the technique of the paintings. It is also held that the script of this manuscript is of the fourteenth century and that the paintings found in this work are too fine to be of an earlier epoch, it was only in the 14th and the 15th centuries of the Christian era that such exquisite pictures were produced. In view of such considerations it is opined that this manuscript must be attributed to the 14th century, which is the date of the Kalaka Kathanaka portion. I must say: fanff :: The Devanagari script of the tenth and the late centuries became stereo-typed and no conclusion can be based on it, as regards the age of a work written in it. That the paintings are well executed and therefore must be of late origin, will be arguing in a circle It is not reasonable to believe that the art of painting in India reached perfection only under the Mohammedan influence or during Mohammedan rule only. Much finer paintings of considerably earlier days are known to us this is not the place to discuss such points.
now. But
The Kalpasutra portion of the manuscript under notice is entirely different from the Kalaka Kathanaka piece. The colour of the palmleaves in each case is also different. Both the works are written in different hand. The Kalaka Kathanaka portion is obviously later than the Kalpasutra. Besides, why did the copyist not say that it was a copy of an old work? The Jain writers were, as far as I am aware, very particular in such matters. They gave exact details and dates. I have got a manuscript of the Kalpasutra which shows the date when it was given to a monk. Such being the case there is no reason why we should not take the date given in the manuscript as the date of
Page #18
--------------------------------------------------------------------------
________________
15
INTRODUCTORY NOTE the manuscript itself. If we disbelieve it, to satisfy our own ideas (should I say preconceived ?) there will be no end; every such date will become spurious or untrust-worthy. This point I have also noticed in my memoir on "The art of painting as developed in India in bookillustracions." To me there is nothing inherently impossible in this date and I am quite prepared to believe in its accuracy. Just as I am in the case of my own manuscript dated in 1125 V.S.
The most interesting illustrations in this publication pertain to the copy of the Kalpasutra of the late Muni Hamsavijayji's collection in the Atmaram Jnanamandira at Baroda and of Devashah's pado in Ahmedabad. They are pre-Moghul in origin and would show that the art of painting in Gujarat had reached a very high degree of perfection before the Moghul rule in India. The Devashaha's pado manuscript is quite unique in that gives illustrations of different attitudes and poses of dances described in the Natyas'astra of Bharata. Similar ligures are to be seen in the Chidambaram temple where full descriptive stanzas are also given. These have been published in one of the annual Reports on South Indian Epigraphy, Madras. The Devshaha's pado manuscript where these pictures are drawn on the margins gives the labels showing the name of the pose or the dance represented.
These illustrations of the Ragas and the Raginis given in it are original and not copies. Evidently, it is very desirable that the manuscript is printed in its entirety and placed before scholars
interested in Indian Music and Dancing soon. It was prepared in · Gandhara-“frizrayit afasta tagamaaar" which is evidently identical with
the village near Cambay. It was a well known locality during the • rule of Akbar for it was from here that the Jagadguru Hiravijayji was invited. Possibly the painters of the old Lata hailed from here. There will be no wonder if they had their share in the paintings of Ajanta even
Several scholars have dilated upon the subjects connected with this publication hence I need not dilate upon them here.
--
Jabe 26
Page #19
--------------------------------------------------------------------------
________________
16
INTRODUCTORY NOTE Mr. Sarabhai Nawab and the colleagues are to be congratulated for bringing out this useful work. It throws a flood-light on the history of the art of painting in Gujarat and is sure to get a good reception, and it deserves it.
Hirananda Sastri
Page #20
--------------------------------------------------------------------------
________________
અનુક્રમણિકા વિષયાનુક્રમ
વિષય
સમર્પણ નિવેદન
Foreword Prof. W. Norman Brown Introductory Note Dr. Hiranand Shastri
લેખનકળા વિભાગ ભારતીય જૈન શ્રમણ સંસ્કૃતિ અને લેખનકળા મુનિશ્રી પુણ્યવિજયજી
ચિત્રકળા વિભાગ પ્રાચીન ચિનું કલાતત્વ
રસિકલાલ છો. પરીખ પશ્ચિમ ભારતની મધ્યકાલીન ચિત્રકળા
રવિશંકર મ. રાવળ ગુજરાતની જેનાશ્રિત કળા અને તેને ઈતિહાસ સારાભાઈ મ. નવાબ
પ્રસ્તાવ રાહ જીન સાહિત્યમાં ચિત્રકળાની પરંપરા પ્રાચીન અવશે
પ્રાચીન જૈન સાહિત્યમાં ચિત્ર ળાના મળી આવતા ઉલેખે ગુજરાતની જૈન સંસ્કૃતિ ગુજરાતની જૈનાશિત કળા
ગ્રંથસ્થ જૈન ચિત્રકળા કળાની દષ્ટિએ આ કળાનું વિવેચન ચિત્ર ચીતરવાની રીત
આ કળાની ખાસ વિશિષ્ટતાઓ ગુજરાતની તાડપત્રની પ્રાચીન કળા
પ્રાચીન તાડપત્રની કળાને પ્રથમ વિભાગ-૧. સ ૧૧૫૭ થી ૧૩૫૬ સુધી
પ્રાચીન તાડપત્રની કળાનો દ્વિતીય વિભાગ–વિ. સ. ૧૩૫૭ થી ૧૫૦૦ સુધી ગુજરાતની કપડા ઉપરની જૈનાશ્રિત કળા
વસંતવિલાસ ગુજરાતના લાકડા ઉપરના જૈનાશિત ચિત્રકામ તથા કતરકામે
અમદાવાદના જેન લાકડકામો
Page #21
--------------------------------------------------------------------------
________________
૭૨
સૂચિ
ચિત્રાનુક્રમ પાટણનાં જૈન મદિરાનાં લાકડકામે ખંભાતનાં જૈન દેરાસરોનાં લાકડાના કોતરકામ
સુરતનાં જન દેરાસરનાં લાકડાકામ ગુજરાતની કાગળ ઉપરની જનાશિત કળા (વિ. સં. ૧૬૬૮ થી ૧૯૫૦ સુધી)
મુગલ 1ળા ધન્ના સાલિભદ્ર રાસ
મુગલ સમય પછીનાં જેન ચિત્રો નાટયશાસ્ત્રનાં કેટલાંક સ્વરૂપે
ડોલરરાય રં. માંકડ સંયોજનાચિત્રો
મંજુલાલ ર. મજમુદાર સંગ્રહણી સૂત્રનાં ચિત્રો
મુનિશ્રી ધર્મવિજયજી ચિત્રવિવરણ
સારાભાઈ મ. નવાબ ૧૦૧
૨૧૯ ચિત્રાનુક્રમ મુખચિત્ર
માર્ણત કુમારપાળ શા.. ઉપરઃ સિદ્ધહેમ વ્યાકરણની હનિ પર સ્થાપના
૧૨ શ્રી હેમચંદ્રસૂરિ નં.પા. નીચે કલિકાલસર્વ શ્રી હેમચંદ્રસૂરિને શ્રીજય- ૧૩ પરમહંત કુમારપાળ , સિહદેવની વ્યાકરણ રચવા માટે પ્રાર્થના
૧૪ શ્રાવિકા શ્રીદેવી પૃ.૧૧૮ સામે
૧૫ ત્રિી શલાકા પુરા ચરિત્ર ચિત્ર ૧ થી ૨૧: લેખનકળા વિભાગને Plate V
લગતાં સાધને, નમુના વગેરનાં ચિત્રો ૧૬ રહિણી ઉ.શ્રી વી.શા . Plate 1
19 પ્રાપ્તિ ૧ શ્રી ભદેવને રાજ્યાભિષેક
૧૮ વજખલા Plate II
૧૯ વકુશી ૨ શ્રીઅમરચંદ્રસૂરિ
૨૦ અપ્રતિચક્ર (ચંદરી), ૩ શ્રીદેવચંદ્રસુરિ
૨૧ પુરુદત્તા (નત્તા) ૪ શ્રી પાર્શ્વનાથ
Plate VI ૫ લાકડાની પૂતળી
૨૨ કાલી ૬ દેવી પદ્માવતી
૨૩ મહાકાલી ૭ ગૂર્જરેશ્વર વનરાજ
૨૪ ગીરી Plate III
૨૫ ગાંધારી ૮ પ્રભુ શ્રી મહાવીર શાં. બં.
૨૬ મહાવાલા(સવીસ્મ-મહાજવાલા)
29 માનવી Plate IV
Plate VII ૧૦-૧૧ શ્રી હેમચંદ્રસૂરિ, શિવ અને પર
૨૮ વરિટ ઉ.શ્રી.વી.શા.સ
૯ દેવી સરસ્વતી
n
Page #22
--------------------------------------------------------------------------
________________
ચિત્રાનુક્રમ
૨૯ અધુમાં ઉશ્રી.વી.શા.સ. ૩૦ માનસી
૩૧ મહામાનસી Plate VIII
૭૨ બ્રહ્મશાંતિ યક્ષ ૩૩ કપર્દિ યક્ષ (કવડ યક્ષ) ૩૪ સરસ્વતી ૩૫ અંબાઈ (અંબિકા)
૩૬ મહાલક્ષ્મી (લક્ષ્મી) Plate IX '.
29 સેળ વિદાદેવીએ Plate X ૯૮ સરસ્વતી
ઉ.બી.વી.શા મં. Plate XI
૩૯ ચકેશ્વરી
૪૦ પુuદત્તા (નરદત્તા Plate XII
૪૧ બ્રહ્મશાંતિ યક્ષ
૪૨ અંબાઇ (અંબિકા) Plate XIII
૪૩ શાનદધી આબકા Plate XIV ૪૪ શ્રી નેમિનાથ
શ.ભ. ૪૫ દેવી અંબિકા ૪ શ્રી પાર્શ્વનાથ
૪૭ શ્રાવક શ્રાવિકા Plate XV
૪૮ બ્રહ્મશાંતિ યક્ષ ૪૯ લક્ષ્મીદેવી ૫૦ જૈન સાધ્વીઆ
સં.પા. ૫૧ જેન શ્રમણોપાસિકા શ્રાવિકાઓ Plate XVI
પર અરવિંદ રાજ અને ભરૂભૂતિ
૫૩ સાધુ, સાધ્વી,શ્રાવક અને શ્રાવિકા ૫૪–૫૫ મુગબળદેવમુનિ અને રથકારક ૫૬ તીર્થકર શ્રી શાંતિનાથ પાછું મેઘરથરાજાની પારેવા ઉપરકરણ ૫૮ શ્રી મહાવીરસ્વામી
૫૯ અષ્ટમાંગલિક Plate XVII
૬૦ ચકેશ્વરી ૬૧ શ્રી ઋષભદેવ ૬૨ દેવી અંબિકા ૬૩ લક્ષ્મીદેવી ૬૪ સરસ્વતીદેવી ૬૫ શ્રી પાર્શ્વનાથ ૬૬ એક ચિત્ર
૬૭ મેરુ ઉપર જન્માજિક Plate XVIII
૬૮ પ્રભુ શ્રી મહાવીરનું વન ૬૯ ગુરુમહારાજ શિષ્યને પાઠ આપે છે છે. પ્રભુ શ્રી મહાવીરનો જન્મ ૭૧ પ્રભુ શ્રી મહાવીરનું નિર્વાણ
પ્રભુ શ્રી મહાવીરનું સમવસરણ Plate XIX
૭૩ દેવાનંદા અને ચૌદ સ્વમ ૭૪ પ્રભુ શ્રી મહાવીરનું સમવસરણ ઉપ પ્રભુ શ્રી પાર્શ્વનાથ
૬ પ્રભુ શ્રી મહાવીર Plate XX 9૭ પ્રભુ શ્રી મહાવીરનું ચ્યવન
ગણધર સુધર્માસ્વામી Plate XXI
૭૯ પ્રભુ શ્રી મહાવીરનું દીક્ષા કલ્યાણક ૮૦ પ્રભુ શ્રીમહાવીરનું જન્મ કલ્યાણક ૮૧ પ્રભુ શ્રી મહાવીરનું કેવલ્ય કલ્યાણક
.પા.
Page #23
--------------------------------------------------------------------------
________________
૨૦
Plate XXII
૮૨ અષ્ટમંગલ Plate XXIII
૮૩ શ્રી મહાવીરને જન્મ Plate XXIV
૮૪ શ્રી પાર્શ્વનાથને જન્મ Plate XXV
૮૫ શ્રી મહાવીરનિર્વાણું Plate XXVI
૮૬ ઈન્કસભા ૮૭ શસ્તવ ૮૮ શક્રજ્ઞા ૮૯ પ્રભુ શ્રી મહાવીરના જન્મ સમયે
દેવોનું આગમન ૯૦ મેરુ પર્વત ઉપર સ્નાત્ર મહોત્સવ ૯૧ પ્રભુ શ્રી મહાવીરના જન્મ મહોત્સવની
ઉજવણું Plate XXVII
૯૨ સ્વજનો અને રાજા સિદ્ધાર્થ ૯૩ વર્ષીદાન ૯૪ દીક્ષા મહોત્સવ ૯૫ પંચમુખ્રિલોચ અને અર્ધવસ્ત્રદાન ૯૬ શ્રીમહાવીર નિર્વાણ
૯૭ શ્રી પાર્શ્વનાથને જન્મ Plate XXVIII
૯૮ પ્રભુ શ્રી પાર્શ્વનાથને પંચમુષ્ટિ લોચ ૯૯ શ્રીનેમિનાથને જન્મ અને મે
ઉપર સ્નાત્ર મહોત્સવ ૧૦૦ શ્રીઆદીશ્વરનું નિર્વાણ ૧૦૧ પ્રભુ શ્રી મહાવીરના અગિયાર ગણધરી ૧૦૨ ગુમહારાજ અને ધ્રુવનરાજ ૧૦૩ ગણધર શ્રીસુધર્માસ્વામી ૧૦૪ આચાર્ય શ્રીજિનેશ્વરસૂરિ
ચિત્રાનુક્રમ Plate XXIX ૧૦૫ કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રસૂરિને
શ્રીજયસિંહદેવની વ્યાકરણ રચવા
માટે પ્રાર્થના ૧૦૬ સિદ્ધહેમ વ્યાકરણની હનિ ઉપર
સ્થાપના ૧૦૭ પાર્શ્વનાથનું દેરાસરઃ શા.વિક્રમ,
શા. રાજસિંહ, શા. કર્મણ તથા હિરાદે શ્રાવિકા. ૧૦૮ આનંદપ્રભ ઉપાધ્યાયને સિદ્ધહેમ
વ્યાકરણની પ્રત લખાવવા માટે
ભત્રી કર્મણ વિનતિ કરે છે. Plate XXX
૧૦૯ શ્રી પાર્શ્વનાથનું અવન Plate Xxxi
૧૧૦ શ્રી પાર્શ્વનાથને પંચમુખિલોચ Plate XXXII ૧૧૧ જમણી બાજુ શ્રી પાર્શ્વનાથ
કાઉસગ્નધ્યાનમા; ડાબી બાજુ શ્રી પાર્શ્વનાથનું નિર્વાણ અને
ધરણેન્દ્ર પદ્માવતી Plate XXXIII
૧૧૨ શ્રીવભદેવનું નિર્વાણ Plate XXXIV
૧૧૩ શ્રી મહાવીર પ્રભુ Plate XXXV ૧૧૪-૧૧૫-૧૧૬ નયના જુદાં જુદા
સ્વરૂપો. ૧૧–૧૧૮ નૃત્યના જુદાં જુદાં સ્વરૂપ Plate XXXVI. ૧૧૯ થી ૧૩૦નાટયશાસ્ત્રનાં કેટલાંક
સ્વરૂપ
,
Page #24
--------------------------------------------------------------------------
________________
સંક્ષેપની સમજ સવિન–ડેદરામાં નરસિહજીની પિળમાં આવેલા આત્માનંદ જૈન જ્ઞાનમંદિરમાંના શ્રીહંસવિજયજી
શાકસંગ્રહની કલ્પસૂત્રની સુવર્ણાક્ષરી પ્રતઃ લિસ્ટ નંબર ૧૪૦૨. હરવિ ર–એ જ લિસ્ટ નંબર ૧૪૦૦ની કલ્પસૂત્રની સુવર્ણાક્ષરી પ્રત. હંસવિ૦ ૩–એ જ લિસ્ટ નંબર ૯૫૯ની ઉત્તરાધ્યયન સત્રની પ્રત. કાતિવિ. ૧–ઉપરોકત જ્ઞાનમંદિરમાં આવેલા પ્રવર્તક શ્રીકાંતિવિજયજીના સંગ્રહની સુવર્ણક્ષરી પ્રતઃ
લિસ્ટ નંબર ૨૧૮૯. કાંતિવિર—એ જ લિસ્ટ નંબર ૨૧૮૮ની કલ્પસૂત્રની પ્રત અતિ જીર્ણ. શાં. ભ–શાંતિનાથ ભીડર, ખંભાત. સ. પા–સંઘવીને પાડાને ભંડાર, પાટણ. મે. મો. ભં–મોકા મોદીને ભંડાર, પાટણ. ઉ. શ્રી. વી. શા –ઉપાધ્યાયજી શ્રી વીરવિજયજી શાસ્ત્રસંગ્રહ, છાણ. ઉ. કે. ધ.–ઉજમફઈની ધર્મશાળાને ઉપાશ્રય, અમદાવાદ. દે. પા.ના દયાવિ.–દેવસાના પાડા (અમદાવાદ)ને દયાવિમલજી શાસ્ત્રસંગ્રહ. જય–આચાર્ય મહારાજ શ્રી જયસૂરીશ્વરજીના સંગ્રહની કલ્પસૂત્રની પ્રા. સાહન–ઉપાધ્યાયજી શ્રી નવિજયજીના સંગ્રહની કલ્પસૂત્રની પ્રત. વિ. મ. વિક્રમ સંવત
. સ. –ઈસ્વી સન દી. બ.–દીવાન બહાદુર જૈન ગુ. ક. ભા. ૧–જૈન ગુર્જર કવિઓ ભા. ૧ લે.
Page #25
--------------------------------------------------------------------------
________________
: '''
'
'
'
જેનચિત્રકલ્પદ્રુમ
Page #26
--------------------------------------------------------------------------
________________
લેખનકળા વિભાગ
Page #27
--------------------------------------------------------------------------
________________
પ્રાકકથન
ના સ્તુત “જેન ચિત્રકળા' વિષયક પુસ્તકમાં જૈન લેખનકળાને લગતા વિસ્તૃત નિબંધ જોઈ
સોઇને એમ લાગ્યા સિવાય નહિ જ રહે કે આવા ચિત્રકળા’ વિષયક ગ્રંથમાં લેખનકળા વિષે આવડું વિસ્તૃત લખાણ શામાટે હેવું જોઈએ? આ પ્રશ્નના ઉત્તરમાં અમે ટૂંકમાં એટલું જ કહીશું કે પ્રસ્તુત જન ચિત્રકળા વિષયક પુસ્તકમાં આપેલાં ચિત્રો મુખ્યત્વે કરીને હસ્તલિખિત પુસ્તકમાં આવતાં જ ચિત્રો છે. એ ચિત્રોની ચિત્રકળાનો વિકાસ જૈન લેખનકળાના વિકાસ સાથે સંકળાએલો હેઈ “જેન ચિત્રકળા' વિષયક આ પુસ્તકમાં “જેને લેખનકળા’ વિષયક વિસ્તૃત નિબંધને સ્થાન આપવામાં આવ્યું છે.
જન લેખનકળા વિપક અમારા આ નિબંધમાં અમે જૈન લેખનકળાનો અને તે સાથે સંબંધ ધરાવતાં દરેક અંગેને જેટલું બને તેટલો ટૂંક છતાં વિશદ પરિચય આપ્યો છે. એ પરિચય આપવામાં અમે મુખ્યતયા જેને ધમનુયાયી શ્વેતાંબર અને દિગંબર સંપ્રદાય પૈકી શ્વેતાંબર સંપ્રદાયના જ્ઞાનભંડારોનાં વિસ્તૃત અવલોકન અને અભ્યાસને જ ધ્યાનમાં રાખ્યાં છે. શ્વેતાંબર સંપ્રદાય મૂર્તિપૂજક અને સ્થાનકવાસી એમ બે વિભાગમાં વહેંચાએલો હોવા છતા અમારો આ લેખ અમે
તાબર મૂર્તિપૂજક સંપ્રદાયના જ્ઞાનભંડારને લક્ષમાં રાખીને જ લખેલો છે કારણકે સ્થાનકવાસી સંપ્રદાય અતિ અર્વાચીન ઈ તેમજ ફક્ત જેન બત્રીસ આગમ મૂળમાત્રને જ માનનો હોઈ તેમના અર્વાચીન જ્ઞાનભંડારોમાં ભારતીય સાહિત્યની દષ્ટિએ કે લેખનકળાની દૃષ્ટિએ તાબર મૂર્તિપૂજક સંપ્રદાયના જ્ઞાનભંડારોના જેવો ખાસ કશો યે પ્રાચીન વારસ નથી, તેમ નથી એ જ્ઞાનભંડારોમાં ખાસ નોધવા લાયક કશી વિશેષતા. એ જ કારણથી અમે અમારા આ નિબંધમાં કચ્છ, કાઠિયાવાડ, ગુજરાત, રાજપૂતાના, પંજાબ આદિ દેશોમાંના વિદ્યમાન સ્થાનકવાસી સંપ્રદાયના જ્ઞાનભંડારને ઉલ્લેખ કર્યો નથી.
પ્રસ્તુત નિબંધમાં જોકે અમે દિગંબર સંપ્રદાયના જ્ઞાનભંડારોને લક્ષીને જૈન લેખનકળા વિષે ખાસ કશું કહેવા પ્રયત્ન સેવ્યો નથી, તેમ છતાં પ્રસંગે પાત દિગંબર સંપ્રદાયના જ્ઞાનભંડારોના સંબંધમાં અમારે અહીં સંક્ષેપમાં માત્ર એટલું જ કહેવાનું છે કે દિગબર સંપ્રદાયના જ્ઞાન ભંડાર મુખ્યતયા મુબાઈ, ઈડર, નાગોર, જયપુર, સહરાનપુર, આરા તેમજ દક્ષિણ હિંદુસ્તાનમાં ઘણે ઠેકાણે છે. આ ભંડારોને દૂર બેઠા જે પરિચય મળ્યો છે એ ઉપરથી તેમાની એક વસ્તુ આપણને સહેજે ખટકે તેવી છે. એ જ્ઞાનભંડારેના સંગ્રહમાં નાબર સંપ્રદાયના જ્ઞાનભંડારની જેમ સાંપ્રદાયિક્તાને કિનારે ન મૂક્તા તેને આગળ જ ધરવામા આવી છે. કન્વેતાંબર જૈનાચાર્યોએ તેમજ તેમના અનુયાયી વર્ગ સાહિત્યના સર્જનમાં તેમજ તેના સંગ્રહણમાં સાપ્રદાયિકતાને સદંતર એક બાજુએ રાખી છે,
જ્યારે દિગબર જૈનાચાર્યોએ અને તેમના અનુયાયી વર્ગે સાંપ્રદાયિક્તાને મોખરે રાખી છે. શ્વેતાંબર જૈનાચાર્યોએ સાહિત્યના સર્જનમાં દિગંબર સંપ્રદાયના તેમજ જૈનેતર સંપ્રદાયના સંખ્યાબંધ ગ્રંથને
Page #28
--------------------------------------------------------------------------
________________
પ્રાકુકથન છૂટથી અપનાવ્યા છે, સંખ્યાબંધ દિગંબરીય તેમજ જૈનેતર ગ્રંથો ઉપર ટીકાઓ રચી છે અને અતિ વિપુલ પ્રમાણમા એ સંપ્રદાયના સાહિત્યને સંગ્રહ પિતાનાં પુસ્તકાલયમાં કર્યો છે; જ્યારે દિગંબર આચાર્યોએ જેનેતર સાહિત્ય વગેરે ઉપર ટીકાદિ રચવાં, તેને ઉદારતાથી સાહિત્યસર્જનમાં ઉપયોગ કરવો તેમજ પોતાના ગ્રંથાલયોમાં એ સાહિત્યનો છૂટથી સંગ્રહ કરવો વગેરે તે દૂર રહ્યું પરતુ સ્વસમાન વેતાંબરીય સંપ્રદાયના સાહિત્યને અપનાવવું, તેના ઉપર ટીકા વગેરેનું સર્જન કરવું, પિતાને ત્યાં એ પ્રથાનો અધ્યયન-અધ્યાપન વગેરેમાં ઉપયોગ કરવો કે છેવટે અનેક દષ્ટિએ એ સાહિત્યનો સંચય કરવો એ આદિ પણ અતિ અલ્પ પ્રમાણમાં અથવા નહિ જેવું જ કર્યું છે. શ્વેતાબર જૈનાચાર્યોએ પિતાના સાહિત્યમાં ગુણગ્રાહી તેમજ તત્ત્વગ્રાહી દષ્ટિએ જેટલા વિપુલ પ્રમાણમાં દિગબર સાહિત્યને ઉપયોગ કર્યો છે તેના શનાંશ જેટલે યે દિગંબરાચાર્યોએ પિતાના સાહિત્યમાં વેતાંબરીય સાહિત્યને ગુણગ્રાહી તેમજ તત્વગ્રાહી દષ્ટિએ ઉપગ કર્યો નથી, એટલું જ નહિ પણ અધ્યયન-અધ્યાપનની નજરે કવેતાંબરીય સાહિત્યને પિતાના જ્ઞાનભંડારામા સ્થાન સુદ્ધાં પણ આપ્યું નથી. એ જ કારણું છે કે આજના શ્વેતાંબરીય જ્ઞાનભંડારોમાં સંખ્યાબંધ દિગંબરીય પુસ્તકોને સંગ્રહ છે, જયારે દિગંબરીય જ્ઞાનભંડારોમાં તાબરીય પુસ્તકે ભાગ્યે જ જોવામાં આવે છે. અસ્તુ. આટલું કહ્યા પછી અહીં એક વાત ઉમેરી દઈએ કે લેખનકળાના વિષયમાં દિગંબર જૈનાચાર્યો અને દિગંબર પ્રજાના કાળો ગમે તેટલો વિશાળ હોય તેમ છતા ગૂજરાત વગેરેમાં તેમને ફાળે લગભગ નથી એમ કહેવામાં જરાયે અણઘટતું કે વધારે પડતું નથી.
ભારતીય સમગ્ર સાહિત્યના સંગ્રહની દષ્ટિએ તેમજ લેખનકળાના વિધાનની દષ્ટિએ - તાંબર મૂર્તિપૂજક જૈનોના જ્ઞાનભંડારોમાં છે અને જેટલી વિવિધતા તેમજ અપૂર્વના પરાપૂર્વથી ચાલી આવી છે એની જોડ આજના પાશ્ચાત્ય પ્રજાના પુસ્તક સંગ્રહાલયને બાદ કરી લઈએ તો બીજે કયા યે નથી અને પ્રાચીન કાળમાં ક્યાં યે ન હતી, એને ખ્યાલ આજે પણ જૈન પ્રજા પાસે પુસ્તક-લેખનકળા, પુસ્તક-સંશોધનકળા તથા પુસ્તક-જ્ઞાનભંડારોના સંરક્ષણની કળાનો અને એ દરેકને લગતા વિવિધ પ્રકારનાં ઉપકરણે તેમજ સાધનોને જે પ્રાચીન મહાને વાર છે,–જેને વિસ્તૃત પરિચય અમે અમારા “જૈન લેખનકળા’ વિષયક આ નિબંધમાં આપ્યો છે – એ ઉપરથી સહેજે આવી શકશે.
પ્રસ્તુત નિબંધમાં અમે અમારા અલ્પ સ્વલ્પ અવલોકનને પરિણામે જૈન લેખનકળા અને તેના સાધન વગેરેના સંબંધમાં જે કાંઈ લખ્યું છે એ ઉપરથી સમજી શકાશે કે પ્રાચીન કાળમાં જૈન પ્રજા પાસે લેખનકળા અને તેનાં સાધન આદિના સંબંધમાં જે કળા અને વિજ્ઞાનને આદર્શ હતો એ ભારતીય લેખનકળામાં અતિ મહત્વનું અને બેનમૂન સ્થાન મેળવનાર હો.
આજના મુદ્રણયુગમાં ઓસરતી જતી લેખનકળાના જમાનામાં પણ શ્વેતાંબર જૈન પ્રજાને એ કળા તેમજ સાહિત્ય તરફ કેટલો આદર–પ્રેમ છે એ જાણવા માટે માત્ર એટલે જ નિદૈ પૂરતો છે કે ચાલુ છેલ્લી સદીમાં જૈન મુનિઓ, જેન તિઓ અને જૈન શ્રીસંઘે મળી લગભગ બે લાખની સંખ્યામાં પુસ્તક લખ્યા-લખાવ્યા છે અને હજુ પણ સંખ્યાબંધ પુસ્તકો લખાયે જાય છે. એ જ
Page #29
--------------------------------------------------------------------------
________________
ભારતીય જૈન શમણ સંસ્કૃતિ અને લેખનકળા
આજે અમે લેખનકળાના વિષયમાં કાંઈક લખવાને નિરધાર કર્યો છે તેને મુખ્ય ઉદ્દેશ એ છે કે આજે સકાઓ થયાં ચાલુ પતનને અંતે ભારતવર્ષે પિતાના પુનરુત્થાનનો આરંભ કર્યો છે. એ આરંભ કોઈ અમુક એક અંગ કે દિશાને લક્ષીને છે એમ નથી, પરંતુ એનું એ પુનત્યાન રાષ્ટ્રીય, સામાજિક, ધાર્મિક તેમજ વિજ્ઞાન, સાહિત્ય, કળા આદિ પ્રત્યેક વિભાગને લક્ષમાં રાખીને થઈ રહ્યું છે. સેંકડો વર્ષથી ભારતવર્ષમાં પ્રવર્તી રહેલ ભીષણ રાજકીય વિપ્લવ આદિને પરિણામે નાશ પામેલ પ્રત્યેક વિજ્ઞાન, સાહિત્ય, કળા વગેરેને જીવંત કરવા માટે જેમ અનેકાનેક પ્રયત્ન ચાલી રહ્યા છે એ જ રીતે વર્તમાન મુણુયુગને લીધે અદશ્ય થતી આપણી પરાપૂર્વથી ચાલી આવતી વિશિષ્ટ લેખનકળા, તેના સાધનો અને કલાધર લેખકે એ સૌને પુનરુદ્ધાર કરવાને પણ એક જમાને આવવાને છે એમાં જરા પણ શંકા નથી. તે સમયે આવી નિબંધ સંગ્રહ કરાએલી સાધન વગેરેને લગતી ને કાર્યસાધક બને એ મુખ્ય ઉદ્દેશને ધ્યાનમાં રાખીને અમે “લેખનકળા'ના સંબંધમા કાઈક લખવા પ્રેરાયા છીએ. નામ અને વિષય
ભારતવર્ષની ત્રણ મુખ્ય સંસ્કૃતિઓઃ જૈન શ્રમણસંસ્કૃતિ, બૌદ્ધ શમણુસંસ્કૃતિ અને વૈદિક સંસ્કૃતિ. આ ત્રણે મહાન સંસ્કૃતિઓએ આર્ય પ્રજાના આંતર અને બાહ્ય જીવનના વિકાસ માટે જેમ સતત અનેકવિધ પ્રયત્નો સેવ્યા છે એ જ પ્રમાણે પ્રસ્તુત લેખનકળાના વિકાસ માટે ભારતની ત્રણે સંસ્કૃતિઓએ સંયુક્ત પ્રયત્ન કરેલા હોવા છતાં જૈન શ્રમણસંસ્કૃતિએ એ કળા તેમજ તેનાં સાધન આદિના વિકા અને સંગ્રહમાં કેવી અનોખી ભાત પાડી છે એ વિષયને દર્શાવતો પ્રસ્તુત નિબંધ હાઈ એનું નામ અમે “ભારતીય જૈન મણસંસ્કૃતિ અને લેખનકળા' એવું આપ્યું છે.
ભારતીય લેખનકળા ભારતીય લિપિઓની ઉત્પત્તિ પ્રસ્તુત નિબંધમાં “જન લેખનકળા’ના સંબંધમાં કાંઈક લખવા પહેલાં ભારતીય લિપિ અને લેખનકળાની ઉત્પત્તિના વિષયમાં થે લખવું યેગ્ય છે. ભારતીય પ્રજાની લિપિ–વર્ણમાલા કયારે અને કેવી રીતે ઉત્પન્ન થઈ એ સંબંધમાં પાશ્ચાત્ય વિદ્વાનોના અનેક મતિ હેવા છતાં રાયબહાદુર થીયુક્ત ગૌરીશંકર હીરાચંદ એઝાઇએ પિતાના “ભારતીય પ્રાચીન લિપિમાલા' નામના પુસ્તકમાં એમ નક્કી કર્યું છે કે ભારતીય આર્ય સભ્યતા અતિ પ્રાચીન હોઈ એની લિપિ અત્યંત પ્રાચીન તેમજ સ્વતંત્ર છે. એની ઉત્પત્તિ ક્યારે અને શામાંથી થઈ એ કહેવું શકય નથી, તેમ છતાં ચાલું ઐતિહાસિક પદ્ધતિ મુખ્યત્વે કરીને દષ્ટ પ્રમાણે ઉપર આધાર રાખતી હોઈ ઉપલબ્ધ થતાં પ્રમાણેને
૨ આ વિભાગ લગભગ અક્ષર ભારતીય જ્ઞાન વિનામાંથી ફકરાઓ લઇને જ લખવામાં આવે છે. જેઓ ભારતીય પ્રાચીન–અર્વાચીન લિપિઓ, તેની ઉત્પત્તિ, આદિ વિવન અને વિષ્ટિ પશ્ચિય તેમ જ અરયાસ કરવા ઈચ્છતા હાથ તેમણે ભાપ્રા. લિ. પુસ્તક જ જોવું જોઇએ,
Page #30
--------------------------------------------------------------------------
________________
જેન ચિત્રકલપકુમ આધારે એટલું નિર્વિવાદ રીતે કહી શકાય છે ઈ.સ. પૂર્વે પાંચ સૈકા પહેલાં ભારતીય લિપિ પૂર્ણતાને પ્રાપ્ત કરી ચૂકી હતી. ઘણાખરા પાશ્ચાત્ય વિદ્વાનોએ ભારતીય લિપિમાત્રને “સેમેટિક લિપિમાંથી ઉત્પન્ન થયાનું મનાવવા પ્રયત્ન કર્યો છે, પરંતુ એ વાતને તેઓએ સચેટ દલીલો દ્વારા અસત્ય પુરવાર કરી છે.
ચાઈનીઝ ભાષામાં રચાએલા “ફ યુએન ચુ લિન' નામના બૌદ્ધ વિશ્વકોશમાં બ્રાહ્મી, ખરોષ્ઠી આદિ લિપિઓની ઉત્પત્તિ વિષે લખતાં તેમાં બૌદ્ધ ગ્રંથ “લલિતવિસ્તાર પ્રમાણે ૬૪ લિપિ”. એનાં નામ આપ્યાં છે, જેમાં પહેલું બ્રાહ્મી અને બીજું ખરોષ્ઠી (કિઅ-લુસે–=ક-લુસેરો= ખરોસ-દરખરોષ્ઠ) છે. “ખરેષ્ઠ'ના વિવરણમાં લખ્યું છે કે “લખવાની કળાની શોધ ત્રણ દેવી શક્તિવાળા આચાર્યોએ કરી છે. તેમાં સૌથી પ્રસિદ્ધ બ્રહ્મા છે, જેમની લિપિ (બ્રાહ્મી) ડાબી
૩ અત્યાર સુધીમાં અશકથી કહેલાના માત્ર બે નાનાનાના શિલાલેખે મળ્યા છે. જેમાં એક અજમેર જિલ્લાના વડલી' ગામથી શ્રીયુત ગે. હાએઝાછને મળે છે અને બીજે નેપાલમાના “પિઝાવા' નામના સ્થાનમાં આવેલ એક સપની અંદરથી મળેલ પાત્ર ઉપર ખોદાએ છે, જેમાં બુલદેવના અસ્થિ છે. આમાને પહેલા એક થાભલા ઉપર ખેાદાએલા લેખને હકડે છે, જેની પહેલા તમા “
વીર મ[a]” અને બીજી પત્તિમાં “ચતુરાણિતિ[]' ખેરાએલ છે. આ લેખનું રાસી થઈ જનાના છેલ્લા તીર્થકર વીર (મહાવીર)ના નિર્વાણ સંવતનું છે. એટલે આ લેખ ઈ. સ. પૂર્વે ૪૪૩ને છે. બીજે પિઝાવાના તૂપમાં લેખ બુહના નિવણસમય અર્થત ઈસ પૂર્વે ૪૮૭થી કાઈક પછી હવે જોઈએ. પહલે શિલાલેખ અજમેરના રાજપૂતાના મ્યુઝીઅમ'માં છે અને બીજે કલકત્તાના “ઇન્ડિયન મ્યુઝીએમમાં છે. ભા. પ્રા. લિ. ૫. ૨-૩. ૪ અરબી, ઈઆપિક, અરમ, સીરીઅફ, ફિનિશીઅન, હિલ આદિ પશ્ચિમી એશિયા અને આમિકા ખંડની ભાષાઓ તથા તેમની લિપિઓને સેમેટિક' અર્થાત બાઈબલપ્રસિદ્ધ નૂહના પુત્ર શમના સતાની ભાષા અને લિપિઓ કહે છે. ५ ग्रामी, खरोष्ठी, पुष्करसारी, अंगलिपि, बंगलिपि, मगधलिपि, मांगल्यलिपि, मनुष्यलिपि, अंगुलीयलिपि, शकारिलिपि, ब्रह्मवानीलिपि, द्राविडलिपि, कनारिलिपि, दक्षिणलिपि, उपलिपि, संख्यालिपि, अनुलोमलिपि, ऊर्ध्वधनुलिपि. दरदलिपि, खास्यलिपि, चीनलिपि, हूणलिपि, मध्याक्षर विस्तरलिपि, पुष्पलिपि, देवलिपि, नागलिपि, यक्षलिपि, गन्धर्वलिपि, किनरलिपि, महोग्गलिपि, असुरलिपि, गरुडलिपि, मृगचक्रलिपि, चक्रलिपि, वायुमरुलिपि, भौमदेवलिपि, अंतरिक्षदेवलिपि, उत्तरकुरुद्वीपलिपि, अपरगौडादिलिपि, पूर्वविदेहलिपि, उत्क्षेपलिपि, निक्षेपलिपि, विक्षेपलिपि, प्रक्षेपलिपि, सागरलिपि, वज्रलिपि, लेखप्रतिलेखलिपि, अनुगुतलिपि, शास्त्रावर्तलिपि, गणावर्तलिपि, उत्क्षेपावर्तलिपि, विक्षेपावर्तलिपि, पादलिखितलिपि, द्विरुत्तरपदसन्धिलिखितलिपि, दशोत्तरपदसन्धिलिखितलिपि, अध्याहारिणीलिपि, सर्वरुत्साहणीलिपि, विद्यानुलोमलिपि, विमिश्रितलिपि, ऋषितपस्तप्तलिपि, धरणीप्रेक्षणालिपि, सर्वोपनिष्यदलिपि, सर्वसारसग्रहणीलिपि अने सर्वभूतरूप्रहणीलिपि.
-ललितविस्तर अध्याय १० બા પ્રાલિ૦૫ ૧૦ કિ. ૩માં ઉપરત ના આપીને છેવટે ઉમેરવામાં આવ્યુ છે કે આમાનાં ઘણાંખરાં નામો કપિત છે.' 5 બ્રાહીલિપિની ઉત્પત્તિના સબંધમા જેન મા ચના આ પ્રમાણે છે
() ભગવાન ભદવે પિતાની પુત્રી બ્રાહ્મીને સે પહેલા લિપિ લખવાનું જ્ઞાન આપ્યું હતું તેથી એનું નામ "બ્રાહી લિપિ કહેવામાં આવે છે જે વિવિહાજ, જિનેન ની હાળિયારનો માનનિયુકિ-માગ જામા )
Page #31
--------------------------------------------------------------------------
________________
ભારતીય જન શમણુસંસ્કૃતિ અને લેખનકળા બાજુથી જમણું થવા લખી વાંચી શકાય છે. તેના પછી કિઅ-લું (કિઅ-લુન્સે ખરોષ્ઠનું
૫) છે, જેની લિપિ જમણી બાજુથી ડાબી બાજુ વાંચી શકાય છે. સૌથી ઓછા મહત્વને ત્યં-કી છે, જેની લિપિ (ચીની) ઉપરથી નીચે અર્થાત ઊભી વાંચી શકાય છે. બ્રહ્મા અને ખરાઇ ભારતવર્ષમાં થયા છે અને સં–કી ચીનમાં થએલા છે. બ્રહ્મા અને ખરેષ્ઠ તેમની લિપિઓ દેવલોકમાંથી મેળવી છે અને સંકીએ પક્ષી વગેરેનાં પગલાંના ચિલ ઉપરથી તૈયાર કરી છે.' ભારતીય લિપિ પ્રાચીન કાળમાં ભારતવર્ષમાં મુખ્યત્વે કરીને બ્રાહ્મી અને પછી એ બે લિપિઓ જ પ્રચલિત
(A) સમાયાજના રીમાં આચાર્ય શ્રીઅભયદેવનીચે મુજબ જણાવ્યું છે
'तथा 'मिनिब्राझी-आदिदेवस्य भगवतो दुहिता पानी वा-संस्कृतादिभेदा वाणी तामाश्रित्य तेनैव या दर्शिता भक्षरलेखनप्रक्रिया सा ब्राह्मी लिपिः। पत्र ३६।
આ ઉલ્લેખમાં એક વાત એ ઉમેરવામાં આવી છે કે “બ્રાહી એટલે રક્ત આદિ ભારતીય ભાષાઓને લખવા માટે અનુકળ લિપિ તે બ્રાહી લિપિ.'
() માવતરાના “નો બg શિવસૂત્રની વ્યાખ્યા કરતાં આચાર્ય અજય જણાવ્યું છે કે
'लिपिः-पुस्तकादावक्षरविन्यासः, सा चाष्टादशप्रकाराऽपि श्रीमन्नामेयजिनेन स्वसुताया ब्राह्मीनामिकाया दर्शिता तनो प्रामीत्यभिधीयते । माह च-लेहं लिवीविहाणं, जिणेण मीह दाहिणकरेण ।' इति, अतो ब्राह्मीति स्वरूपविशेषणं लिपेरिति । पत्र ५।
આમાં આચાર્યશ્રી જણાવે છે કે અહીં “બાશીએ નામમાં બ્રાહ્મી આદિ અઢારલિપિઓને સમાવેશ કરવાનો છે. રવતંત્ર બ્રાહ્મી લિપિ તરીકે આ નમરકાર નથી.'
[અહી પ્રસંગે પાત જણાવવું જોઈએ કે ભારતવર્ષમાં પ્રાચીન લિપિઓના વાચનનું વિમરણ આચાર્ય શ્રીમાન અભયદેવ પહેલાં અર્થાત વિકમની અગીઆરમી સદી પૂર્વે થઈ ચૂક્યું હતું. તે સમયે પ્રાચીન લિપિઓના વાચકો કે જાણકાર હોત તે શ્રીમાન અભયદેવસૂરિને સનવાવાંટાની ટીવલમાં અઢાર લિપિઓનું વ્યાખ્યાન કરતાં “
- Fતિ સરિતા અર્થાત આ લિપિઓનું વરૂપ કયાંય એવું બન્યું નથી માટે બનાવ્યું નથી' એમ લખવું ન પડત આ જ કારણથી કેવળ શાબ્દિક અર્થાટના ખાતર કરેલી ટકામાંથી નીકળના આશયો ઉપર ખાસ કશું જ ર રાખી ન શકાય, એટલે અમે માનીએ છીએ કે આચાર્ય શ્રી અભયદેવ આદિ વ્યાખ્યાકારોએ બ્રાહી, યવનાની, દયારિકા, ખરેડી આદિ લિપિઓને બ્રાહ્મી લિપિના ભેદ તરીકે જણાવી છે, પરંતુ વરતુતઃ તેમ ન રહેતાં ફક્ત સૂત્રકારના સમયમાં પ્રસિદ્ધગ્રાહતીપ્રધાન આહાર લિપિઓનાં નામે અથવા પ્રકારોને જ એ સંગ્રહ છે. અલબત એ ખ છે કે આ અઢાર નામે માં બ્રાહીલિપિના કેટલાક ભેદને સમાવેશ કરવામાં આવે છે.
માવતરના આરંભમાં કમ મg સિgિ એમ મૂકવામાં આવ્યું છે એ, જન આગમનુલેખન બ્રીલિપિમાં થએલું છે એની યાદગીરી તરીકે બ્રાહ્મીલિપિને નમસ્કાર કરવામાં આવ્યો છે, નહિ કે માત્ર સામાન્ય લિપિ તરીકે ] ૭ મહારાજા અશક પહેલાના જન પરવડદામાં અને પછી રચાએલા સિવિલમાં બ્રાહી ને ખરેઠીસિવાયની બીજી ઘણી લિપિઓનાં નમ મળે છે, પરંતુ તે લિપિનાકિઈ શિલાલેખો અત્યાર સુધી મળ્યા નથી. આનું કારણ એમ માનવામાં આવે છે કે એ બધી યે લિપિઓ પ્રાચીન સમયથી જ લુપ્ત થઈ ગઈ હશે અને એ બધીનું સ્થાન બ્રાહ્મી લિપિએ લીધું હશે. અને એ જ કારણે લિપિઓની નામાવલિમાં બ્રાહીલિપિને પ્રથમ સ્થાન આપવામાં આવ્યું હોવું જોઇએ.
Page #32
--------------------------------------------------------------------------
________________
ભારતીય જન શમણુસંસ્કૃતિ અને લેખનકળા
૧૭ ગણિ સમાહરણ અને પુરત કલેખન સ્થિવિર આર્ય દેવહિંગણિએ સંસમવાય કરી પુસ્તક લેખનની શરૂઆત કરી’ એ વાત સર્વત્ર પ્રસિદ્ધ હોવા છતાં તે પહેલાં જૈન આગમો લખાયાં હતાં કે નહિ એ જાણવું જરૂરી છે. આચાર્ય શ્રી હેમચંદ્ર શાણિની સ્વપજ્ઞ ટીકામાં જણાવ્યું છે કે વિરાવવી જ ગુમાવટ સરિઝમાયજિરિ મા માશકિનાનુન-નિવાર્યકતિમઃ પુરૂ ચત અર્થાત દુધમાકાળના પ્રભાવથી જિનવચનને નાશ પામતું જોઈ ભગવાન નાગાર્જુન, કંદિલાચાર્ય વગેરેએ પુસ્તકમાં લખ્યું. આ ઉપરથી એમ લાગે છે કે શ્રીમાન દેવહિંગણિ ક્ષમાશ્રમણ પહેલાં પણ જૈન આગમો પુસ્તક રૂપે લખાયાં હતા; તેમ છતાં જૈન આગમને પુસ્તકાઢ કરનાર તરીકે શ્રીમાન દેવગિણિ ક્ષમાશ્રમણનું નામ મશહૂર છે તેનું મુખ્ય કારણ અમને એ જણાય છે કે માથુરી અને વાલ્લભી વાચનાના સૂત્રધાર બે સ્થવિર – આર્યસ્કંદિલ અને આર્યનાગાર્જુન વૃદ્ધાવસ્થાદિ કારણોને લઈ પરસ્પર નહિ મળી શકવાને લીધે તેમની વાચનાઓમાં જે મહત્ત્વના પાઠભેદે રહ્યા હશે એ બધાનું, તે તે વાચનાના અનુયાયી સ્થવિરેને એકત્ર કરી સર્વમાન્ય રીતે પ્રામાણિક સંશોધન અને વ્યવસ્થા કરવાપૂર્વક તેમણે જૈન આગમને પુસ્તક પે લખાવ્યાં હશે, એ હેવું જોઈએ. બીજું કારણ સંભવતઃ એ હેવું જોઈએ કે દેવદ્ધિગણિના પુસ્તકલેખન પહેલાનું પુસ્તકલેખન સર્વમાન્ય અને સાર્વત્રિક નહિ થઈ શક્યું હોય, તેમજ આગમ સિવાયનાં બીજાં શાસ્ત્રોના લેખન તરફ લક્ષ્ય નહિ અપાયું હોય, જેના તરફ પણ શ્રીમાન દેવહિંગણિએ ખાસ ધ્યાન આપ્યું હશે. તેમ છતાં અમે ઉપર જણાવ્યું તેમ તેઓની પ્રસિદ્ધિ તે “પુર ગાન ઢિરિમો' એ વચનાનુસાર આગમલેખન માટે જ છે.
મનુયોજERપૂર૧માં પત્ર-પુસ્તક રૂપે લખેલ મુતને દ્રવ્યવૃત તરીકે ઓળખાવ્યું છે. એ જોતાં સહેજે એમ લાગે ખરું કે સ્થવિર આર્યરતિના જમાનામાં પણ આગ પુસ્તકરૂપે લખાતા હશે. પરંતુ અમને લાગે છે કે–એ ઉપલક્ષણ અને સંભવ માત્ર જ હોવું જોઈએ, સિવાય સ્થવિર આર્યરક્ષિતના જમાનામાં જૈન આગમ પુસ્તક રૂપે લખાવાને સંભવ અમને લાગતું નથી.
જૈન લેખનકળાનાં પ્રાચીન સાધનો જેને સંસ્કૃતિએ લેખનકળાને ક્યારે અને કેમ સ્વીકારી, એ જણાવ્યા પછી પુસ્તકલેખનના આરંભ સમયે તેણે કઈ લિપિને સ્થાન આપ્યું હશે, શાના ઉપર પુસ્તકો લખ્યાં હશે, પુસ્તકો લખવા માટે કઈ જાતની અને ક્યા રંગની શાહી પસંદ કરવામાં આવી હશે, શા વડે પુસ્તક લખ્યાં હશે, એ પુસ્તકને કેવી રીતે રાખવામાં આવતાં હશે, એના બચાવનાં સાધને કયાં કયાં હશે, ઇત્યાદિ અનેક જિજ્ઞાસાઓને પૂરે તેવી વ્યવસ્થિત નોંધ આપણને એકીસાથે કોઈપણ સ્થળેથી મળી શકે તેમ નથી; તે પણ જૈન સત્ર, ભાષ્ય, ચૂર્ણ આદિ જેવા પ્રાચીન ગ્રંથોમાં પ્રસંગવશાત જે
२१ 'से किंतं जाणयसरीर-भवियसरीरवहरितं दब्वमुय? पत्तयपोत्थयलिहिय।' पत्र ३४-१।
Page #33
--------------------------------------------------------------------------
________________
જેન ચિત્રકલ્પદ્રુમ કેટલીક સૂચક અને મહત્વની ને થએલી છે તેને આધારે તે સમયની લેખનકળા અને તેનાં સાધન ઉપર પ્રકાશ પાડે તેવું આપણને ઘણું ઘણું જાણવા મળે છે.
ભગવતીસૂત્ર નામના જૈન અંગઆગમના પ્રારંભમાં, પ્રથમ પંચપરમેષ્ઠિને નમસ્કાર કર્યા પછી તરત જ ન જમીપ સિવી એ રીતે બ્રાહ્મી” લિપિને નમસ્કાર કરવામાં આવ્યો છે. એ નમસ્કાર જૈન શમણસંસ્કૃતિએ પુસ્તકલેખનના આરંભ સમયે જે લિપિને સ્થાન આપ્યું તેને સૂચક છે. જેમ બૌદ્ધ સાહિત્ય બ્રાહ્મી, મરાઠી, બમઝ, સિંહાલીઝ, ટિબેટન, ચાઈનીઝ આદિ અનેક દેશવિદેશની ભિન્નભિન્ન લિપિમાં લખાયું છે એ રીતે જૈન પ્રજા દ્વારા જૈન આગમ આદિ સાહિત્ય બ્રાહ્મી લિપિ સિવાયની બીજી કોઈપણ લિપિમાં લખાએલું હોવાને કે મળવાનો સંભવ નથી. અમે પ્રથમ કહી આવ્યા તેમ બ્રાહ્મી લિપિમાંથી અનેક લિપિઓ જન્મી છે એટલે અહીં બ્રાહ્મી લિપિથી દેવનાગરીને મળતી બ્રાહ્મી લિપિ એમ કહેવાને અમારે આશય છે.
મગધની ભૂમિ પર ઉપરાઉપરી આવી પડતા ભયંકર દુકાળ અને દાર્શનિક તેમજ સાંપ્રદાયિક સંધર્ષણઅથડામણુ અને કલહને પરિણામે કમેક્રમે જૈન શ્રમણએ પોતાની માન્ય મગધભૂમિને સદાને માટે ત્યાગ કરી સૌરાષ્ટ્રની ભૂમિમાં કાંઈક સ્થાયી આશ્રય લીધા પછી એ ભૂમિમાં જૈન ધર્મનાં મૂળ ઊંડાં રોપી એને પિતાના કેન્દ્ર તરીકે બનાવી. એ જ ભૂમિમા પ્રસંગ પડતાં સ્થવિર આર્ય દેવદ્ધિગણિ ક્ષમાશ્રમણે પિતાના આધિપત્ય નીચે સંધસમવાય એકત્ર કરી નક્કી કર્યું કે જેને આગને લિપિબદ્ધ કર્યા સિવાય સાધુજીવીઓના સાધુજીવન અને જૈન ધર્મ લાંબા સમય સુધી ટકી શકશે નહિ. આ મુજબના સૌરાષ્ટ્રભૂમિમાં થએલા નિર્ણયને અંતે એ જ પ્રદેશમાં શરૂ કરેલ પુસ્તકલેખન ત્યાંની સંસ્કૃતિને અનુકૂળ લિપિમા જ થાય એ સ્વાભાવિક છે. એટલે જેન શ્રમણસંસ્કૃતિએ ગ્રંથલેખન માટે નાગરી લિપિને મળતી બ્રાહ્મી લિપિને પસંદ કરી હતી, જેનો પ્રચાર પ્રાચીન કાળમાં
અને અત્યારે પણ લાંબા વિસ્તારમાં હતો–છે' એમ માનવામાં અમને બોધ જણાતો નથી. પુસ્તકલેખન આદિનાં સાધન
નાસ્ત્રીયોપાંગ, જેને સમય બીજા કોઈ ખાસ પ્રમાણે ન મળે ત્યાસુધી વલ્લભવાચનાને મળતો એટલે કે વીરાત લગભગ હજાર અને વિક્રમની છઠ્ઠી સદીનો નિર્ણન છે, તેમાં એક સ્થળે દેવતાઓને વાંચવાનાં પુસ્તકોનું વર્ણન આવે છે. એ વર્ણન તે જમાનાને અનુકૂળ લેખનોપયોગી સાધનો દ્વારા કરેલું છે. સૂત્રકારે એ બધાં સાધનને સુવર્ણ-રત્ન-જમય વર્ણવેલા છે, પણ આપણે એને સાદી દષ્ટિએ વિચાર કરીએ તે એ ઉલ્લેખ તે જમાનામાં લખાતાં તાડપત્રીય પુસ્તકોને બરાબર બંધ બેસે તે છે. રાજપ્રક્રીયસૂત્રના એ ઉલ્લેખને અહીં બેંધી તેમાં દર્શાવેલા સાધનને આપણે જોઈએ
तस्स गं पोत्थरयणस्स इमेयास्वे वण्णावासे पण्णते, ते जहा-रयणामयाई पत्तगाई, रिट्रामईयो कबियाओ, तवणिज्जमए दोरे, नाणामणिमए गंठी, वेलियमणिमए लिप्पासणे, रिट्रामए छदणे, तवणिज्जमई સંદર, બ્રિામ મરી, હાઈ ફળ, બ્રિામા અથરાદ, ગ્નિ સત્ય . (É s૬).
Page #34
--------------------------------------------------------------------------
________________
ભારતીય જેને શમણુસંસ્કૃતિ અને લેખનકળા
પ્રસ્તુત ઉલ્લેખમાંથી આપણને લેખનકળા સાથે સંબંધ ધરાવતાં સાધને પણ પત્ર, કંબિકા-કાંબી, દે, ગ્રંથિ-ગાંઠ, લિપ્યાસન-ખડીઓ, છંદણ-છાંદણ-ખડીઆનું ઢાંકણું, સાંકળ, મણી– શાહી અને લેખણ એટલાં સાધનેનો ઉલ્લેખ મળી રહે છે. આ સાધનોમાં ચાર પ્રકારનાં સાધનોને સમાવેશ થાય છેઃ ૧ જે રૂપમાં ગ્રંથો લખાતા, ૨ જે સાધનોથી લખાતા, ૩ લખવા માટે જે સાધનનો–શાહીને ઉપયોગ કરાત અને ૪ તૈયાર ગ્રંથને જે રીતે બાંધીને રાખવામાં આવતા.
( પત્ર જેના ઉપર પુસ્તક લખાતાં એ સાધનને “પત્ર” તરીકે ઓળખવામાં આવે છે. આ “પત્ર' શબ્દથી અને આગળ ઉપર પુસ્તકને બાધવા માટેનાં જે સાધનને ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે ના સમજી શકાય છે કે પુસ્તકે મુખ્યતાએ છૂટાં પાનાં– પેજ લખાતા હતાં.
કેબિકા તાડપત્રીય લિખિત પુસ્તકના રક્ષણ માટે તેની ઉપર અને નીચે લાકડાની ચીપ–પાટી રાખવામાં આવતી તેનું નામ “કંબિકા' છે. જોકે આજકાલ તો “કંબિકા' શબ્દથી મુખ્યપણે એક ઈંચ પહોળી અને લગભગ એક સવા ફૂટ જેટલી લાંબી વાંસની, લાકડાની, હાથીદાંતની, અકીકની અગર ગમે તે વસ્તુની બનેલી પાતળી ચપટી ચીપ,–જેનો ઉપયોગ, અમે આગળ જણાવીશું તેમ, લીટીઓ દોરવા માટે (જુઓ ચિત્ર નં. ૨ માં આકૃતિ નં. ૨), પાનાને હાથને પરસેવે ન લાગે તે માટે (જુઓ ચિત્ર ન ૨ મા આકૃતિ નં. ૩-૪) અથવા કાગળ કાપવા માટે (જુઓ ચિત્ર નં. ૨ મા આકૃતિ ન. ૧) કરવામા આવે છે, –ને ઓળખવામાં આવે છે, તેમ છતાં આચાર્ય ભલયગિરિએ ટીકામા “ કૃ તિ માવઃ અર્થાત બે કંબિકા એટલે બે પૂંઠાં અથાત પુસ્તકની બે પડે એટલે કે ઉપર નીચે મુકાતી લાકડાની બે પાટીઓ કે પાઠાં અથવા પૂંઠાં’ એમ દ્વિવચનથી જણાવ્યું છે એટલે આ ઠેકાણે “કંબિકા' શબ્દનો અર્થ પુસ્તકના રક્ષણ માટે તેના ઉપર નીચે રખાતી પાટીઓ જ કરે જોઈએ. આ પાટીઓને ઉપયોગ તેના ઉપર પાનાં રાખી પુસ્તક વાચવા માટે પણ થઈ શકે છે.
તાડપત્રીય પુસ્તકે સ્વાભાવિક રીતે પહોળાઈમાં સાકડાં અને લંબાઈમાં વધારે પ્રમાણના હેઈ તેમજ તેનાં પાનામાં કાગળની જેમ એકબીજાને વળગી રહેવાને ગુણ ન હોવાથી તેનાં પાના ખસી પડી વારવાર સેળભેળ કે અસ્તવ્યસ્ત થઈ ન જાય અને પઠન પાઠનમાં વ્યાઘાત ન પડે એ માટે પુસ્તકની લંબાઈના પ્રમાણમાં પાનાની વચમાં એક અગર બે કાણાં પાડી તેમાં કાયમને માટે લાંબો દોરો પરોવી રાખવામાં આવતો (જુઓ ચિત્ર નં. ૪). આ રિવાજ કાગળ ઉપર લખાતાં પુસ્તકો માટે શરૂશરૂમાં ચાલુ રહેવા છતાં, એનાં પાના પહેલાં હાઈ તાડપત્રીય પુસ્તકોની જેમ એકાએક તેના મસી પડવાનો કે સેળભેળ થઈ જવાનો સંભવ નહિ હોવાથી તાજેતરમાં જ લુપ્ત થઈ ગયો છે; તોપણ એ દોરો પરોવવાના રિવાજની યાદગીરી તરીકે કાગળ ઉપર લખાએલા ઘણાંખરા પુસ્તમા લહિયાઓ આજસુધી પાનાની વચમાં n o આવા સાદા ચેરસ કે ગોળ આકારની અથવા ચિત્રવિચિત્ર આકારની
Page #35
--------------------------------------------------------------------------
________________
૨૦
જેન ચિત્રકલ્પદ્રુમ કરી જગ્યાઓ (જુઓ ચિત્ર નં. ૫-૬) રાખતા આવ્યા છે. માત્ર આપણું ચાલુ વીસમી સદીમાં જ આ રિવાજ ગૌણ તેમજ લગભગ અદશ્ય થઈ ગયો છે. “લિખિત કાગળની પ્રતિઓના મધ્યભાગમાં જે ખાલી કરી જગ્યા જોવામાં આવે છે એ તાડપત્રીય પુસ્તકોને દોરાથી પરાવી રાખવાના રિવાજની યાદગારી ૫ છે.”
ગ્રંથિ તાડપત્રીય પુસ્તકમાં દોરો પરોવ્યા પછી તેના બે છેડાની ગાઠ પુસ્તકના કાણામાંથી નીકળી ન જાય, તેમજ પુસ્તકની ઉપર-નીચે લાકડાની પાટીએ ન હોય તો પણ તાડપત્રીય પ્રતિને દોરાને કાપ ન પડે તથા પુસ્તકનાં કાણું કે પાનાં ખરાબ ન થાય તે માટે તેની બંને બાજુએ હાથીદાંત, છીપ, નાળાઅરની કાચલી, લાકડા વગેરેની બનાવેલી ગાળ ચપટી કુદડીએ તેની સાથેના દોરામાં પરવવામાં આવતી. આ ફૂદડીઓને “ગ્રંથિ' અથવા “ગાઠ કહેવામાં આવે છે. અત્યારે મળતાં મધ્યમ કદની લંબાઇના તાડપત્રીય પુસ્તકો પૈકી કેટલાકની સાથે આ ગ્રંથિ જોવામાં આવે છે. (જુઓ ચિત્ર નં. ૨ માં આકૃતિ નં. ૫-૬-૭ અને ચિત્ર નં. ૩ મા આકૃતિ નં. ૨ ના વચમાં).
લિપ્યાસન જેને આપણે ખડીઓ કહીએ છીએ તેનું સૂત્રકારે લિપ્યાસન' એ નામ આપ્યું છે. લિપ્પાસનને સીધે અર્થ “લિપિનું આસન, એટલે કે જેના ઉપર લિપિ બેસી શકે એટલો થઈ શકે. આ અર્થ મુજબ “લિયાસનને અર્થ તાડપત્ર, કાગળ કે પડું આદિ થાય, જેના ઉપર લિપિ લખાય છે; પરંતુ આચાર્ય મલયગિરિએ ટીકામાં ચિકન નાગરિચર્થ એમ જ ગુવ્યું છે એટલે આપણે લિપિનું અર્થત લિપિને દશ્ય રૂપ ધારણ કરવા માટેના મુખ્ય સાધન શાહીનું આસન' એમ કરીશું તે “લિપ્પાસનને અર્થ ખડીઓ થવામાં બાધ નહિ આવે, જે આ સ્થળે વાસ્તવિક રીતે ઘટમાન છે.
છંદણ અને સાંકળ ખડીઓ ઉપરના ઢાંકણને સત્રકારે દણુ-છાદ-ઢાંકણ એ નામથી જણાવેલ છે. ખડીઆને લઇ જવા લાવવામાં કે તે ઠોકરે ન ચડે એ માટે તેને ઊંચે લટકાવવામાં સગવડ રહે એ સારૂ તેના ગળામાં સાંકળ બાંધવામાં આવતી. આના સ્થાનમાં અત્યારે આપણે કેટલાક લહીઓ અને બાળનિશાળીઆઓને ખડીઆના ગળામાં દોરો બાંધતા જોઈએ છીએ.
મણી
જે સાધનથી લિપિઅરે દસ્ય રૂપ ધારણ કરે તેનું નામ “મણી’ છે. મપી એટલે શાહી મષી–મેસ-કાજળ એ શબ્દ પિતે જ એ વસ્તુ સ્પષ્ટ કરે છે કે આપણે ત્યાં પુસ્તક લખવાના કામમાં કાળી શાહીને જ ઉપયોગ થતો હતો. સૂત્રકારે મિર નથી, મિયા મારે એ ઠેકાણે શાહી અને અક્ષરને રિઝરત્નમય જણાવેલ છે, એ રિઝરત્ન કાળું હોય છે એટલે આ વિશેષણ જોતાં પણ ઉપરોક્ત હકીકતને ટેકો મળે છે.
Page #36
--------------------------------------------------------------------------
________________
ભારતીય જન શમણુસંસ્કૃતિ અને લેખનકળા
૨૧ લેખણ જેનાથી પુસ્તક લખી શકાય છે તે સાધનનું નામ લેખણ છે. લેખણ એ સર્વત્ર પ્રસિદ્ધ હસ્ત છે. આથી એક વસ્તુ ઉપર પ્રકાશ પડે છે કે તે યુગમાં પુસ્તક લખવા માટે કલમનો જ ઉપયોગ કરવામાં આવ્યો હશે. બર્મીઝ આદિ લિપિ લખવા માટે લોઢાના સયા વગેરેને ઉપયોગ કરવામાં આવે છે તેવા કોઈ સાધનને ઉપયોગ કરાય નહિ હેય; કારણકે જન સંસ્કૃતિએ માત્ર નાગરીને અનુકૂળ બ્રાહ્મી લિપિમાં જ પુસ્તકો લખાવ્યાં હોઈ એના મરેડને લેખણ સિવાય બીજું કોઈ સાધન માફક જ ન આવી શકે. જેના ઉપર પુસ્તકો લખાયાં હતાં જૈન સંસ્કૃતિએ પુસ્તકલેખનને આરંભ કર્યો ત્યારે શાના ઉપર કર્યો હશે એને લગતે સ્પષ્ટ ઉલ્લેખ ક્યાં યે જોવામાં નથી આવતો, પણ અનુયોજૂિ , નિરીયqf૨૨ વગેરેમાં આવતા ઉલ્લેખને અનુસારે કલ્પી શકાય છે કે ત્યારે પુસ્તકો લખવા માટે મુખ્યત્વે કરીને તાડપત્રને જ ઉપયોગ થયે છે. કપડાનો કે લાકડાની પાટી વગેરેને પુસ્તંક લખવા માટે કેટલીક વાર ઉપયોગ થતો હશે, પરંતુ તે કરતાં યે અમે આગળ ઉપર જણાવીશું તેમ ટિપ્પણ, ચિત્રપટ, ભાંગા, યંત્રો વગેરે લખવા માટે જ તેને ઉપયોગ વધારે પ્રમાણમાં થતો હે જોઈએ. આજે પણ જૈન જ્ઞાનભંડારેમાં પુસ્તકો કરતા ટિપ્પણ, ચિત્રપટ, યંત્રો વગેરે જ વધારે પ્રમાણમાં મળે છે.
ભાજપત્રને ઉપયોગ પુસ્તક લખવા માટે જૈન સંસ્કૃનિએ કર્યો હોય તેવો સંભવ નથી. તેમ છતાં કવચિત એને ઉપયોગ થયો હોય તે અશક્ય પણ નથી. હિમત થેરાજજી પૃ. ૧૧માં ભોજપત્ર અને બીજાં ઝાડની છાલ ઉપર કલિગાધિપતિ રાજ ખારવેલે જૈન પુસ્તકો લખાવ્યાની વાત જણાવી છે, પરંતુ આ થેરાવલી અને તેમાંની હકીકતો વિશ્વાસપાત્ર નથી મનાતી એટલે એના ઉપર અમે ભાર મૂકતા નથી.
२६ (क) 'वरितं इम-तालिमादिपत्तलिहितं, ते चेव तालिमादिपत्ता पोत्थकता तेसु लिहितं, वत्थे वा लिहितं ।'-अनुयोगद्वारचूणी पत्र १५-१. (૩) “ત્રણ રસ્તારિસન, તરંપારિજાતુ પુસ્ત, વસ્ત્રાપાને જે '
-अनुयोगद्वारसूत्र हारिभद्री टीका पत्र २१. (1) “પુસ્તપુ વજે રા યં–નિશીથવૂળ ૩૦ ૨. () કુમારિકા સંપુટનિશીયfી.
(ड) 'शरीरभव्यशरीरव्यतिरिको द्रव्यव्यवहारः खल्वेष एव ग्रन्थः पुस्तकपत्र लिखितः, आदिशब्दात् काष्ठसम्पुट फलक-पटिकादिपरिग्रहः, तत्राप्येतद्ग्रन्थस्य लेखनसम्भवात् ।'
-व्यवहारपीठिका गा. टीकायाम् पत्र ५. (च) 'पूर्वाचार्योपदेशलिखितपटकादिचित्रबलेन तु सर्वा एव देव्यो न निषीदन्ति ।'
-आवश्यक हारिभद्री टीका पत्र २३३.
Page #37
--------------------------------------------------------------------------
________________
૨૨
જન ચિત્રકલ્પમ નિઆઈસર અને જમૅસ્થિનિસના ૨૪ કથનાનુસાર ઈ.સ. પૂર્વે ત્રણ કે પહેલાંથી જ ભારતીય પ્રજા ને અથવા સ્નાં ચીથરાને કૂટીફૂટીને લખવા માટેના કાગળો બનાવવાનું શીખી ગઈ હતી. તેમ છતાં એ વાત તો નિર્ણત જ છે કે તેને પ્રચાર ભારતવર્ષમાં સાર્વત્રિક થયો નથી; એટલે જૈન પ્રજાએ એને ઉપયોગ કર્યાનો સંભવ જ નથી. તેમ લેખનના સાધન તરીકે તાડપત્ર, વસ્ત્ર, કાષ્ઠપદિકાને જેમ ચૂર્ણ આદિ ગ્રંથોમાં ઉલ્લેખ છે એ રીતે ભાજ૫ત્ર કે કાગળને અંગે કોઈ પ્રાચીન ઉલ્લેખ કે પુસ્તક મળતાં નથી. પુરતોના પ્રકારો નાનાં મોટાં પુસ્તકેની જાતો માટે જેમ અત્યારે રૈયલ, સુપર રૅયલ, ડેમી, ક્રાઉન વગેરે અંગ્રેજી શબ્દોને આપણે ત્યાં પ્રચાર છે તેમ પ્રાચીન કાળમાં અમુક આકાર અને માપમાં લખાતાં પુસ્તક માટે ખાસ ખાસ શબ્દો હતા. આ વિષે જૈન ભાષ્યકાર, ચૂર્ણકાર અને ટીકાકારે જે માહિતી પૂરી પાડે છે તે જાણવા જેવી છે.
તેઓ જણાવે છે કે પુસ્તકના પાંચ પ્રકાર છે. ૨૫ ગંડી, કરછપી, મુષ્ટિ, સંપુટફલક અને છેદપાટી ૨૧ આ સ્થળે ચૂર્ણકાર-ટીકાકાએ ફક્ત પાંચ પ્રકારનાં પુસ્તકની આકૃતિ અને તેનાં માપને
૨૩ નિઆઈસ. ઇસ પૂર્વ ક૨૬માં ૯તાન પર ચડાઈ લઈ આવનાર બાશાહ ઍલિકઝાંડરના સેનાપતિઓમાંના એક હતો, એણે પિતાની ચડાઈનું વિસ્તૃત વર્ણન લખ્યું હતું, જેની ધ એરીઅને પોતાના “ડિકા' નામના પુસ્તકમાં કરી છે. ૨૪ મંગધિનિસ, સીરિયાના બાદશાહ સેવ્યસનો રાજદૂત હને જે ઈસ પૂર્વે ૩૦૦ની આસપાસ મોર્યવંશી રાજા ચંદ્રગુખના દરબારમાં બાદશાહ સેલ્યુકસ તરફથી આખ્યો હતો. એણે ‘ઈડિકા' નામનું પુસ્તક લખ્યું હતું જે અત્યારે મળતું નથી, પણ બીન લેખએ તેના જે ઉતારાઓ કર્યા હતા તે મળે છે. २५ (क) "गंडी कच्छवि मुट्ठी, संपुडफलए तहा छिवाडी य । एयं पुत्थयपणयं, वक्खाणमिणं भवे तस्स ।।
बाहल-पुहत्तेहिं, गंडीपुत्यो उ तुलगो दीहो । कच्छवि अंते तणुओ, मझे पिहुलो मुणेयव्यो । चउरंगुलदीहो बा, वागिइ मुट्रिपुत्थगो अहवा । चउरंगुलदीहो चिय, चउरमो होइ बिओ। संपुडगो दुगमाई, फलगा बोर्छ छिवाडिमेत्ताहे । तणुपत्तसियरूपो, होह छिवाडी बुहा बेति ॥ दीहो वा हस्सो वा, जो पिहलो होइ अप्पबाहालो । तं मुणियसमयसारा, छिवाडिपोत्थं भणतीह ॥'
– કારિક દમકી ટીવ, પત્ર ૨૬. (ख) 'पोत्थगपणग-दीहो बाहलपुहत्तेण तुलो चटरसो गंडीपोत्थगो । अंतेसु तणुओ मज्झे पिहुलो अप्पबाहलो कच्छमी । चउरेगुलो दोहो वा वृत्ताकृती मुदिपोत्थगो, अहवा चउरेगुलरीहो चउरसो मुट्रिपोत्यगो । दुमादिफलगा संपुडग । दोहो हस्सो वा पिहुलो अप्पबाहल्लो छिवाडी, अहवा तणुपत्तहिं उस्सितो छिवाडी ॥'
– નિશીયપૂff. ૨૬Bટલાક વિદ્યાનો ગાથામાં આવતા વિાક શબ્દનું એટિ ૨૫) સંસ્કૃત પવૃષ્ટિ કરે છે પરંતુ અમે હૃદqદર, ચાનાંnત્રટીશ તિવારી આદિ માન્ય પ્રાચીન ગ્રંથોને આધારે છિયાથી શબ્દનું રત છેવટી આપ્યું છે.
(૬) “નહી જછવિ મુઠ્ઠી, વિષ્ટિ સંપુ વત્યા જરા'
Page #38
--------------------------------------------------------------------------
________________
ભારતીય જેન શ્રમણ સંસ્કૃતિ અને લેખનકળા
૨૩ જ પરિચય આપે છે. એટલે અહીં જે કેટલુંક વિગતવાર લખવામાં આવે છે તે, તે તે પુસ્તકના નામ અને વ્યુત્પત્તિને અનુસરીને લખવામાં આવે છે.
ગંડી પુસ્તક જે પુસ્તક જાડાઈ અને પહેળામાં સરખું અર્થાત ચેખ હેઈ લાંબુ હોય તે “ગંડી પુસ્તક કહેવાય છે. ગંડી' શબ્દનો અર્થ ગંડિકા-કાતળી થાય છે, એટલે જે પુસ્તક મંડિકા-ગંડી જેવું હોય તેને મંડી પુસ્તક કહેવામાં આવ્યું હોય. આજકાલ જે હસ્તલિખિત નાનાંમોટાં તાડપત્રીય પુસ્તકો મળે છે તેનો અને તાડપત્રની ઢબમાં લખાએલાં કાગળનાં પુસ્તકોનો આ ગંડી પુસ્તકની જાતમાં સમાવેશ થઈ શકે.
ક૭પી પુસ્તક જે પુસ્તક બે બાજુને છેડે સાકડું હોય અને વચમાંથી પહેલું હોય તેનું નામ “કચ્છી પુસ્તક છે. આ પુસ્તકના બે બાજુના છેડા શંકુના આકારને મળતા લંબગોળ અણીદાર હોવા જોઈએ. આ જાતનાં પુસ્તકો અત્યારે ક્યાંય દેખાતાં નથી.
મુષ્ટિ પુસ્તક
જે પુસ્તક ચાર આંગળ લાંબુ હોઈ ગોળ હોય તેને “મુષ્ટિ પુસ્તક કહે છે; અથવા જે ચાર આંગળનું ચતુર–હોય તે “મુષ્ટિ પુસ્તક'. મુષ્ટિ પુસ્તકના ઉપરોક્ત બે પ્રકાર પૈકી પહેલા પ્રકારમાં ગાયકવાડ ઓરીએન્ટલ ઈન્સ્ટીટયૂટ વડોદરાના સંગ્રહમાં વિદ્યમાન ૭૫૭૭ નંબરના મવકતા જેવાં પુસ્તકોને સમાવેશ થઈ શકે. આ પુસ્તક મૂડીમાં રાખી શકાય તેવું હોવાથી અથવા મૂડીની જેમ ગેળ વાળી શકાતું હોવાથી તેને મુષ્ટિ પુસ્તક કહી શકાય. જોકે અહીં લબાઇનું માપ માત્ર ચાર આંગળનુ જ જણાવ્યું છે, તેમ છતાં નાનાંમોટાં ટિપણાકારમાં લખાતાં પુસ્તકોનો આમાં સમાવેશ કરી શકાય. બીજા પ્રકારમાં અત્યારની નાનીનાની રોજનીશી-ડાયરીઓને મળતા નાની હાથથી જેવા લિખિત ગુટકાઓ ગણી શકાય. તેમજ મૂડીની બેવડમાં રાખી–પકડી શકાય તેવા દરેક નાના ક મોટા, ચરસ કે લંબચેરમ ગુટકાઓને આ બીજા પ્રકારના મુષ્ટિપુસ્તકમાં સમાવેશ કરી શકાય.
સંપુટફલક લાકડાની પાટીઓ૮ ઉપર લખેલા પુસ્તકનું નામ “સંપુટાલક છે. યંત્ર, ભાંગાઓ, જેઠીપ, वृत्तिः–'गडीपुस्तकः कच्छपीपुस्तकः मुष्टिपुस्तकः सम्पुटफलक छेदपाटीपुस्तकश्चेति पश्च पुस्तका।'
बृ. क. सू. उ. ३. (ख) 'तनुमिः पत्ररुच्छ्रितरूपः किञ्चिदुमतो भवति छेदपाटीपुस्तक इति ।' स्था० अ० ४ उ० २.
अभिधानराजेन्द्र भाग ३ पत्र १३५८. ૨૭ આ પુરતક સેનેરી શાહીથી ચિત્રટિપણા પે બે કૅલમમાં લખાએલું છે. એની લંબાઈ ૧૦ ફીટની અને પહોળાઈ ઈચની છે એક ઈચમાં લીટીઓ છે અને એ દરેક લીટીમાં ૧૯ થી ૨૧ અક્ષરે છે. બે કલમમાં થઈને ૩૮ થી ૪૨ અક્ષર છે. કલમની પહોળાઇ લગભગ સવાસવા ઈચની છે અને બાકીને ભાગ બે બાજુ અને વચમાં માજન તરીકે છે. ૨૮ જુઓ ટિપણ ૨૨ ૫
Page #39
--------------------------------------------------------------------------
________________
જૈન ચિત્રકલ્પદ્રુમ
૨૪
અઢી દીપ, લેાકનલિકા, સમવસરણુ વગેરેનાં ચિત્રવાળા કાટ્ટિકાઓને સંપુટલક પુસ્તક તરીકે કહી શકાય; અથવા લાકડાની પાટી ઉપર લખાતા-લખેલા પુસ્તકને સંપુટ લક પુસ્તક કહી શકાય.
મૅપાટી
જે પુસ્તકનાં પાનાં ચેડાં હાઈ ઊંચું ચેડું હોય તે ‘છેદપાટી’ પુસ્તક; અથવા જે પુસ્તક લંબાઇમાં ગમે તેવડું લાંબું કે ટૂંકુ હાય પણ પહેાળું ઠીકઠીક હૈાવા સાથે જાડાઇમાં (પહેાળાઈ કરતાં) આછું હોય તે છેદપાટી' પુસ્તક. આપણાં કાગળ ઉપર લખાએલાં અને લખાતાં પુસ્તકોને આ છેદપાટી પુસ્તકમાં સમાવેશ થઇ શકે.
ઉપર પ્રાચીન લેખનસામગ્રીની નોંધ જે ઉલ્લેખાને આધારે લેવામાં આવી છે, એ બધા યે વિક્રમની સાતમી સદી પહેલાંના છે. એ ઉલ્લેખાને આધારે તારવેલી વિવિધ અને બુદ્ધિમત્તાભરી લેખનકળાનાં સાધનાની નોંધ શ્વેતાં એમ અનુમાન થઈ શકે છે કે ગ્રંથલેખનના આરંભકાળમાં આ જાતની કેટકેટલી યે વિશિષ્ટ લેખનસામગ્રી અને સાધના હશે ! પરંતુ ગ્રંથલેખનના આરંભકાળ પછીના છ સૈકા સુધીમાં લખાએલા ગ્રંથસંગ્રહમાંના કશા જ અવશેષે અમારી નજર સામે ન હેાત્રાને કારણે અમે એ માટે ચૂપ છીએ.
છેલ્લાં એક હાર વર્ષની લેખનસામગ્રી
ઉપર જણાવવામાં આવ્યું તેમ પુસ્તકલેખનના આરંભકાળ પછીના છ સૈકા સુધીના જૈન લેખનકળાના વાસ્તવિક ઇતિહાસ અંધારામાં ડૂબેલે હાવા છતાં પ્રાચીન ઉલ્લેખાને આધારે તેના ઉપર જેટલા પ્રકાશ પાડી શકાય તેટલા પાડવા યત્ન કર્યાં છે. હવે તે પછીના એક હજાર વર્ષના અર્થાત વિક્રમની અગિયારમી સદીથી આરંભી વીસમી સદી સુધીના લેખનકળા, તેના સાધન અને તેના વિકાસને લગતા ઇતિહાસ અહીં આપવામાં આવે છે. આ લેખનકળા અને તેનાં સાધન આદિના ઐતિહાસિક પરિચય આપવામા અનુકૂલતા રહે એ માટે એની નીચેના વિભાગામાં ચર્ચા કરીશું. ૧ લિપિનું આસન અથવા પાત્ર—તાડપત્ર, કપડું, કાગળ, ભૂપત્ર આદિ; ૨ જે વડે લિપિ લખી શકાય તે—લેખણ, જીજવળ, એળિયું આદિ; ૩ લિપિ રૂપે દેખાવ દેનાર—શાહી, હીંગળેક આદિ; ૪ જે લખાય તે~~ જૈનપ; ૫ જૈન લેખ; } પુસ્તકલેખન અને ૭ પુસ્તકસંશાધન અને તેનાં સાધન, સંત વગેરે. (૧) લિષિનું આસન અથવા પાત્રતાડપત્ર, કપડું, કાગળ અાદિ
રાજપ્રશ્નીય સૂત્રમાં ‘લિપિ + આસન–વ્યિાસન' એ નામથી ડિયા ' અર્થ લેવામા આવ્યે છે, તેમ છતાં અમે અહીં લિપિના આસન અથવા પાત્ર તરીકેના સાધનમાં તાડપત્ર, કપડું, કાગળ, કાપટ્ટિકા, ભૂર્જપત્ર, તામ્રપત્ર, રૌપ્પપત્ર, સુવર્ણપત્ર, પત્થર આદિના સમાવેશ કરીએ છીએ. ગુજરાત, મારવાડ, મેવાડ, કચ્છ, દક્ષિણ આદિમાં અત્યારે જે જૈન જ્ઞાનભંડારા વિદ્યમાન છે એ સમગ્રનું અવલાકન કરતાં સ્પષ્ટપણે સમજી શકાય છે કે જૈન પુસ્તકો મુખ્યપણે વિક્રમની
Page #40
--------------------------------------------------------------------------
________________
૨૫
ભારતીય જૈન શ્રમણ સંસ્કૃતિ અને લેખનકળા તેરમી સદી પહેલાં તાડપત્ર તેમજ કપડા ઉપર જ લખાતાં હતાં, ખાસ કરી તાડપત્ર ઉપર જ, પરંતુ તે પછી કાગળને પ્રચાર વધતાં તાડપત્રને જમાને કમેકમે કરી સદંતર આથમી ગયો અને એનું સ્થાન કાગળે લીધું. એક તરફથી તાડપત્રની મોંઘવારી અને તેને મદ્રાસ, બ્રદેશ
૨૯ પાટણ, ખંભાત, લીબડી, જેસલમેર, પૂના વગેરેના પુસ્તકસંગ્રહો, તેની વેપ, રિપિટ આદિયા પછી એમ ખાત્રીપૂર્વક જણાયું છે કે જેને જ્ઞાનભંડારોમાં અત્યારે મળતી તાડપત્રીય પ્રતિ –ના જેના અંતમાં સંવતને ઉલ્લેખ થએલે છે એ બધી–૫છી એક પણ ગત વિકાસની બારમી સદી પહેલાંની લખાએલી નથી.
ભા. પ્રા. લિ ૫ ૨૮ ૩ માં તાડપત્ર ઉપર લખાએલા થી પ્રાચીન એક ગુટિત નાટકની પ્રતિ મળ્યાની ને આપી છે, જે ઈ સ ના બીન સકાની આસપાસમાં લખાએલું મનાય છે. ૩૦ હારતીય પ્રજા કાગળ બનાવવાની કળા ઈસ. પૂર્વે ત્રણ સૈકા પહેલાં પ્રાપ્ત કરી ચુકી હતી, તેમ છતાં ભારતમાં એને લેખન માટે સાર્વત્રિક પ્રચાર થઇ શક નહોતે.
આરએ ઈસ ૭૦૪માં સમરકંદ નગર સર કર્યું ત્યારે તેઓ પહેલવહેલાં ૨ અને ચીંથરામાંથી કાગળ બનાવવાનું શીખ્યા તે પછી તેઓ મારકસમાં કાગળ બનાવવા લાગ્યા અને ઈસ. ની નવમી શતાબદીથી એના ઉપર અરબી પુરત લખવાં વાર કયાં. ઈસ ની બારમી સદીમાં આરઓ દ્વારા યુરોપમાં કાગળનો પ્રવેશ થશે અને તે પછી પપાયરસ બનાવાં બધ થઈ લખવાના સાધનરૂપ કાગળ મુખ્ય થયા. આ રીતે વિદેશમાં કાગળને પ્રચાર વધવા છતા ભારતમાં લેખન માટે એને ખાસ પ્રચાર કપ નહોતો એ જ કારણથી કાગળ ઉપર લખાએલાં પ્રાચીન પુસ્તકે અહીના જ્ઞાનસંગ્રહમાં ક્યાંય દેખાતા નથી.
ભા પ્રા. લિ માં કાગળ ઉપર લખાએલા પ્રાચીન ભારતીય લિપિના ચાર સંસ્કૃત ગ્રંથે મધ્ય એશિયામાના યારકંદ નગરની દક્ષિણે ૬૦ માઈલ ઉપર આવેલ કુગિયર' સ્થાનમાંથી વેબરને મળ્યાનું જણાવ્યું છે, જે ઈસ. ની પાંચમી સદીમાં લખાએલા મનાય છે
જૈન માના પુસ્તકલેખન માટે કામને કયારથી કામમાં લેવા લાગી એ કહેવુ શકય નથી, તેમ છતાં શ્રીમાન જિનમંડનગણિત ગુમારપાવ (રચના સં ૧૪૯૨) અને શ્રી રત્નમદિગણિત વાતમાં (સાળા સંકે) આવતા ઉલ્લેખો મુજબ આચાર્ય શ્રી હેમચંદ્ર અને મહામાત્ય શ્રીવાસ્તુપ પુરતો લખાવવા માટે કાગળને ઉપયોગ કર્યો હતો એટલે ગુજરાતની ભૂમિમાં વસતી જેને પ્રજા વિક્રમની બારમી સદી પહેલાથી થલેખન માટે કાગળને વાપરતી થઈ ગઈ હતી એમ કહી શકાય કે આજ સુધીમાં કઈ પણ જન જ્ઞાનભંડારમાં બારમી તેરમી સદીમાં અગર તે પહેલાં કાગળ ઉપર લખાએલું એક પણ પુરતક ઉપલબ્ધ થયું નથી જેના જ્ઞાનભંડારના અમાસ આજ પર્યંતના અવલોકન દરમિયાન ચિદમી સદીના ઉત્તરાર્ધમાં લખએલ કાઈ કાઈ પુરતઃ અમે એલું છે, પણ તે પહેલાં લખાએલું એક પણ પુરતક અમારા જોવામાં આવ્યુ નથી.
(क) 'एकदा प्रातगुरून सर्वसाधूच बन्दित्वा लेखकशालाविलोकनाय गतः । लेखकाः कागदपत्राणि लिखन्तो दृष्टाः। ततः गुरुपाचे परछा। गुरुमिरूचे-श्रीचौलुक्यदेव ! सम्प्रति श्रोताडपत्राणां त्रुटिरस्ति ज्ञानकोशे, अतः कागदपत्रेषु अन्यलेखनमिति ।' कु०प्र० पत्र ९६.
(ख) 'श्रीवस्तुपालमन्त्रिणा सौवर्णमधीमयाक्षरा एका सिद्धान्तप्रतिखिता । अपरास्तु श्रीताड. कागदपत्रषु मषीवाचिताः ६ प्रतयः। एवं सप्तकोटिद्रव्यव्ययेन सप्त सरस्वतीकोशाः लेखिताः।' उ०त. पत्र १४२.
પાટણ વીના પાડાના જેન જ્ઞાનભંડારમાં વિક્રમ સંવત ૧૨૧૧માં લખાએલી આચાર્ય શ્રી બપભકિત તિવતવિરાતિમ સટીની પ્રતિ છે, પરંતુ પ્રતિમાને એ સિવત વિશ્વસનીય માનો કે નહિ એ માટે અમે પોતે રાંકાશીલ છીએ ૩૧ પાટણના જન જ્ઞાનઉડાભ્યાંથી ચિદમી સદીને એક તાડપત્રનો ટુકડે મળે છે, જેમાં તાડપત્રના હિસાબની નેધ કરી છે. તેમાં એક પાનું લગભગ છ માને પડયાનું જણાવ્યું છે કે હમેશને માટે આવી મેઘવારી ન હોય એ સહજે સમજી શકાય છે, તેમ છતાં કયારેક કયારે ઉપરાંત પ્રાચીન તાડપત્રીય પાનામા જણાવ્યા પ્રમાણેની મેઘવારી થઈ જાય એમાં પાકા જેવું નથી
Page #41
--------------------------------------------------------------------------
________________
જેન ચિત્રકલ્પમ આદિ જેવા દૂર દેશમાંથી મંગાવવાની હાડમારી ઉપરાંત તેના ઉપર લખવાની કડાકુટ તે હતી જ, તેમાં રાજપૂતોની અરસ્પરસની સાઠમારી તેમજ મોગલ બાદશાહના ઉપરાઉપરી થતા હુમલાઓને પરિણામે એ દરેક હાડમારીમાં સવિશેષ ઉમેરો થતો ગયો; જ્યારે બીજી બાજુથી કાગળના સાધનની સુલભતા અને સેવવારી ઉપરાંત તેના ઉપર લખવાની પણ દરેક રીતે સગવડ હતી. આ કારણને લીધે જન પ્રજામાં સકાઓ થયાં ચાલ્યું આવતું તાડપત્ર પરનું લેખન કાગળના પ્રચાર પછી પત બેત્રણ સકામાં જ આથમી ગયું; તે એટલે સુધી કે આજે એ તાડપત્રને લખવા પહેલાં કેમ કેળવવાં, તેના ઉપરની સહજ કુમાશ-જે તેના ઉપર લખાતી શાહીને ટકવા દેતી નથી તેને કેમ દર કરવી વગેરેની માહિતી સરખી કોઈને રહી નથી; એટલું જ નહિ પણ તાડપત્ર ઉપર લખવા માટેની શાહી બનાવવાની જે અનેક રીતો મળે છે, એ બધી રીતે પૈકીની કઇ રીત સરળ હેવા સાથે કાર્યસાધક છે એ પણ આજે કઈ કહી શકે તેમ નથી. કપડા ઉપર પુસ્તક કવચિત પત્રાકારે લખાતાં હતાં,
કર અમારા અનુભવ છે ત્યાં સુધી પરમી સદીના અંત સુધી તાપ પર લખવાનું ચાલુ રહ્યુ છે. પંદરમી સદીના અરત સાથે તાડપત્ર ઉપરનું લેખન પણ આથમી ગયું છે.
કપડા પર લખાએલી છ પાનાંની એક પિથી પાટણમાં વખતછની શેશમાંના નાનભંડારમાં છે, જેમાં પરિષિપ્રારા તાહિક રાણીવાસ અને વિદિશાના પુલદિવ્ય પર્વ આ ત્રણ પુસ્તક છે. એ વિક્રમના ઉદરમાં સકામાં લખાએલાં છે. શિવ ને. ) એની લંબાઈ-પહોળાઈ ર૫૪૫ ઇષની છે, દરેક પાનામાં સાળસેળ હીરોએ છે s, પિ. ૪ના અંતમાં નીચે પ્રમાણે લેખકની પુપિકા છે.
संवत् ११०८ (१४०८४१४१०१) वर्षे चीवापामे श्रीनरचंद्रसूरीणां शिष्येण श्रीरत्नप्रभसूरीणां पाधवेन परितगुणभद्रेण कालोधीपार्श्वनाथगोष्ठिक लीवाभार्या गौरी तत्पुत्र श्रावक असा डूंगर तद्भगिनी श्राविका बीसी तिल्ही प्रमृत्येषां साहाय्येन प्रमुधी श्रीप्रभसूरिविरचितं धर्मविधिप्रकरणं श्रीउदयसिंहसूरिविरचितां वृत्ति श्रीधर्मविप्रन्यस्य कार्तिकवविदशमीदिने गुरुवारे दिवसपाश्चात्यपटिकाद्वये स्वपितृमात्रोः श्रेयसे श्रीधर्मविधिअन्यमलिसत् ॥ उदकानलचौरेभ्यो मूषकेभ्यस्तथैव च। कष्टेन लिखितं का यत्नेन परिपालयेत् ॥७॥
આજ પર્યંતની વિદ્યાની શોધ દરમિયાન કપડા ઉપર લખાએલુ પુસ્તક પત્રાકારે માત્ર આ એક જ મળી શકહ્યું છે.
કપડા ઉપર લખાએલા લોકનાલિકા, અઢાઢીપ, બૂદીપ, નવપદ, કાર, ધંટાકર્ણ આદિમત્ર-ચંદ્રના ચિત્રપટ મને છે તેમજ રાજકીય વિષયના, જેવા કે સંગ્રહણ, ત્રસમાસ, પ્રાયશ્ચિત્ત, સંયમીનાં સ્થાન, બાસઠ માગણી થતીથી વગેરેના અનેક ટિપણાકાર પટ મળે છે.
આજ સુધીમાં કપડા પર લખાએલાં જે પુસ્તકો અને મંત્ર-યંત્રચિત્રપટ સેવામાં આવ્યાં છે તે પછી તેથી પ્રાચીન પરમી સદીમાં લખાયેલાં એક પુસ્તક અને બે ષિત્રપટો મળ્યાં છે. પુસ્તક પરિચય અને ઉપર આપે છે બે ચિત્રપટ પછીના એક બાળબિનટ સંવત ૧૪૫૩માં લખાએ છે, જે પ્રવર્તક શ્રીકાંતિવિજયજી મહારાજના પ્રશિષ્ય મુનિ જસવિજયના સંગ્રહમાં છે. એની હોબાઇ-પહોળાઈ ૧૬sx૧૧ ઈચની છે. ૫ટના અંતમાં લેખકની પુપિકા આ પ્રમાણે છે
सं. १४५१ वर्षे चैत्रमासे शुकृपक्ष द्वादश्यां तिथौ रविवारे अरोह श्रीमदणहिलपरपत्तने साभर्णिमापक्षीयभधारकधीअभयचंद्रसूरिपट्टे श्रीरामचंद्रसूरियोग्य संग्रहणीटिप्पनकं लिखितमस्ति लालाबालेखि
બીપાટણના સવવાના પાડાના જન તાડપત્રીય પુસ્તકભકારમાનો છે ને. ૨૪૦ તરીકે રાખેલ બે ટકા પ
Page #42
--------------------------------------------------------------------------
________________
પત્રજોજ
ભારતીય સેન અમસંસ્કૃતિ અને લેખનકળા
૨૭. તેમ છતાં અમે અગાઉ જણાવી ગયા છીએ તેમ એને ઉપયોગ ટિપ્પણુપે લખવા માટે તેમજ ચિત્રપટ કે મંત્ર-ત્રપટો લખવા માટે જ વધારે પ્રમાણમાં થતો અને થાય છે. સૂર્જપત્ર પત્રનો ઉપયોગ બાહો અને વૈદિકની જેમ જૈન પુસ્તક લખવા માટે થયો જણાતો નથી, તેમ એના ઉપર લખાએલ કોઈ નાનમેટે જૈન ગ્રંથ કોઈ જ્ઞાનભંડારમાં જોવામાં પણ નથી આવતું. માત્ર અઢારમીઓગણીસમી સદીથી પતિઓના જમાનામાં અત્રતત્ર-મંત્રાદિ લખવા માટે તેને કાંઇક ઉપયોગ થએલો જોવામાં આવે છે, પણ તે બહુ જ ઓછા પ્રમાણમાં, તેમ ખાસ વ્યવસ્થિત પણ નહિ. મંત્રતંત્ર-મંત્રાદિના લેખન માટે કાંસ્ય પાત્ર તામ્રપત્ર, રીપત્ર, સુવર્ણપત્ર અને પંચધાતુનાં પત્ર વગેરેને ઉપગ જેનોએ ખૂબ છૂટથી કર્યો છે, પણ જેના પુસ્તકોના લેખન માટે એને ઉપયોગ કર્યો દેખાતો નથી.સીલોન આદિમાં
ઉતીથી વિરાટ છે, જે સંવત ૧૪૯૦માં લખાએલે છે એની લંબાઇ-પહોળાઈ ૩૮ કરાઈચની છે. એના અંતમાં નીચે મુજબની લખાવનારની પુપિકાનો છે
संवत् १४९० वर्षे फा० ब० ३ चंपकनेरवासि प्राग्वाटशातीय सा• खेता भा० लागसुत सा• गुणमिकेन રણઃ હિતો !
संवत् १४९० वर्षे फा० ब०३ चंपकनेरवासि म० तेजा भा. भावदेसुत को० वाषाकेन प्राग्वाटशातीयेन श्रीशान्तिप्रासादालेखः कारितः ।।
આ પટ પંચતીર્થ પટ નથી, પણ ટીપમાં તેનું નામ લખ્યું છે તે અમે નાખ્યું છે. આ પટ અમે શ્રીયુત એન.સી. મહેતાને પ્રસિદ્ધ કરવા માટે આપે છે જે અત્યારે તેમની પાસે જ છે. આ ચિત્રપટને પશ્ચિય તેઓએ ફોટોગ્રાફ સાથે ઈસ. ૧૯૩૨ના “ડિયન માટે ઍન્ડ લેટર્સના પેજ ૦૧-૭૮માં A picture roll from Gujarat (AD. 1439) રીક લેખમાં આપેલા છે. ૩૪ ભાજપત્ર સામાન્ય રીતે તાડપત્ર જેટલાં ટકાઉ નથી હોતાં ખાસ કરીને સમા વાતાવરણમાં એ વધારે ટકતાં નથી. એની ઉત્પત્તિ ઉત્તર હિંદરતાનમા થતી હોઈ લખવા માટે એને ઉપયોગ તે પ્રદેશમાં જ થતા હતા. જેને પ્રનએ એના ઉપયોગ કર્યો જણાતું નથી
ભાજપત્ર ઉપર લખાએલાં પુરતમાં સૌથી પ્રાચીન પુસ્તક એક ખેતાન પ્રઢશમાંથી મળેલ ધમપદ' નામના બ્રાહ ગ્રથને કેટલેક અંશ છે, જે ઈસ ની બીજી અથવા બીજી શતાબ્દીમાં લખાએલ મનાય છે, અને બી; “સંયુક્તાગમ' નામનું બહુ સૂત્ર છે, જે 3 ટાઈનને ખાતાના પ્રદેશમાના ખલિક ગામમાંથી મળ્યું છે અને એની લિપિ ઉપરથી એ ઈસની ચેાથી સદીમાં લખાએલું મનાય છે. ૭૫ કાંસ્યપત્ર, તામ્રપત્ર, પ્રપત્ર અને સુવર્ણપત્રમાં તેમજ કેટલીકવાર પંચધાતુના મિમિતપત્રમાં લખાએલા વિમલ, વિંટાકર્ણ,
સદ્ધિયો યંત્ર, વીસા યંત્ર વગેરે મંત્ર-મંત્રાદિ જેન મંદિરમાં ઘણે ઠેકાણે હોય છે. જેના પુસ્તકો લખવા માટે આ તનાં કેબી કઈ ધાતુના પતરાંઓને ઉપગ ક્યારે ય થશે જણા નથી,
- ભા. મા. લિ૫. ૧૫૨-૫૩માં તામ્રપત્રમા કાતરાએલાં દાનપાની મહત્વપૂર્ણ ગોષ આપે છે. એ દાનપત્ર પૈકીનાં કેટલાંક દાનપો ૨૧ પતરાંમાં સમાપ્ત થાય છે, એવા માટે છે
વહુ પ્રથમ ખંડમાં તામ્રપત્ર ઉપર પુસ્તક લખાવાનો ઉલ્લેખ છે
'इयरेण तपपत्तेसु तणुगेसु रावलक्खणं रएऊणं तिहलारसेणं तिम्मेऊण तंवमायणे पोत्पओ पक्सित्तो, निक्खित्तो नयरबाहिं दुव्यावेढमजो।' पत्र १८९.
Page #43
--------------------------------------------------------------------------
________________
૨૮
જેન ચિત્રકલ્પદ્રુમ વસતા બાહોએ પુસ્તકે લખવા માટે જેમ હાથીદાંતને-હાથીદાંતનાં પાનાંઓને મોટા પ્રમાણમાં ઉપગ કર્યો છે તેમ જેનાએ પુસ્તકનાં સાધનો જેવા કે આંકણી, કાંબી, ગ્રંથિ-કૂદડી, દાબડા આદિ, માટે હાથીદાંતને ઉપગ છૂટથી કર્યા છતાં પુસ્તક લખવા માટે એને ઉપયોગ કદી કર્યો નથી. આ સિવાય રેશમી કપડું, ચામડું આદિને ઉપયોગ જૈન પુસ્તકો લખવા માટે કદી થયો નથી. અલબત્ત, એમ બન્યું છે ખરું કે પુસ્તકના ઉપર તેના રક્ષણ માટે રેશમી કપડાની કે ચામડાની પાટલીઓ કે પદીઓ મૂકી હેય તેના ઉપર તે પિથીમાંના ગ્રંથોનાં નામ, કર્તા વગેરેની નોંધ કરેલી હોય છે, (જુઓ ચિત્ર નં. ૩ માં આકૃતિ નં. ૨). ૫થ્થરનો ઉપયોગ મુખ્યત્વે કરીને જૈન પ્રજાએ શિલાલેખ માટે જ કર્યો છે, તેમ છતાં કવચિત ગ્રંથલેખન માટે પણ એને ઉપયોગ થએલો જોવામાં આવે છે. ઓરીએન્ટલ ઇન્સ્ટીટ્યુટ વડોદરામાં ન. ૧૦૦૭૨મા વિ.સં. ૧૭૭૦માં લખેલ બ્રહ્મવૈવર્ત પુરાણની પ્રતિ છે, જે અગત્વક ઉપર લખાએલી છે. જૈન પ્રજાએ આવી કોઈ વક-છાલ–નો પુસ્તક લખવા માટે ઉપયોગ કર્યો દેખાતું નથી. ટૂંકમાં અહીં એટલું જ કહેવું બસ થશે કે જૈન પુસ્તકના લેખન માટે તાડપત્ર, કપડું અને કાગળનો જ ઉપયોગ થયો છે; શાસ્ત્રીય વિષયોના યંત્ર-ચિત્રપટ તેમજ મંત્રતંત્ર-યંત્રાદિના આલેખન માટે પડું, લાક્કાની પાટી, તામ્રપત્ર, રીયપત્ર વગેરે વપરાએલાં છે; યતિઓના જમાનામા યનિવર્ગે મંત્ર-યંત્રાદિ લખવા માટે ભૂર્જપત્રભોજપત્ર કામે લીધાં છે; અને શિલાલેખો લખવા માટે તેમજ કવચિત્ ગ્રંથલેખન માટે પણ પથ્થર, તામ્રપત્ર આદિને ઉપયોગ કર્યો છે. આ સિવાય બીજા કોઈ સાધનને ઉપયોગ થયો જણાતો નથી.
૩૬ લેખનસામગ્રીની સુલભતા ન હોવાને લીધે યુરોપવાસીઓએ કેળવેલાં ચામડાંને લખવાના કામમાં લીધાં છે, પરતુ ભારતીય જનતાએ પોતાને ત્યાં લેખનસામગ્રીની વિપુલતા હોવાને લીધે તેમજ ચામડાને અપવિત્ર માનતી હોવાને લીધે પુસ્તકલેખન માટે એના ઉપયોગ કયીને સંભવ નથી તેમ છતાં ભારતીય માન પુસ્તકાના સાધન તરીકે એને ઉપયોગ કરવાથી વિચિન નથી રહી શકી. આ ગ્રંથમાં થામડાને લેખન સામગ્રીમાં ગણાવ્યું છે. જેના પ્રત પુનમના રક્ષણ માટે એટલે કે ચામડાના દાબડા, પાટીઓ, પદીઓ આદિ તરીકે પ્રાચીન કાળથી એને ઉપગ છડેચોક કરતી આવી છે (જુઓ ચિત્ર ન. ૮ મા આ. - ૧ અને ચિત્ર નં.8 માં આ. ન. ૨). વૈદિક પિતાને ત્યાં મૃગચમદિને ઉપગ ખૂબ છૂટથી કરે જ છે કછ જન સંરકતિએ પાષાણ-પથ્થરનો ઉપયોગ પુસ્તક લખવા માટે વિરલ કર્યો છે. ખાસ કરી જન સતિના મહકિક એકઅંશભત દિગંબર સંરકૃતિએ એને પુસ્તકલેખન માટે ઉપગ કર્યો છે. પ્રાગ્વાટ (પરવાડ) જ્ઞાનીય એડી લાકે (લલિગે) મેવાડમાંના બીલ્યાંની નજીકના જૈન મંદિરની પાસે રહેલી પથ્થરની શિલાડી ઉપર રજતરિાણપુળ નામના દિગબર જૈન ગ્રંથને વિ . ૧૦૨૬માં કોતરાવ્યું હતું, જે આજે પણ ત્યાં વિદ્યમાન છે.
ભવેતાંબર જેને પ્રજા તરફથી પથર પર લખાએલ ઈ પુરતક મળતું નથી, પરંતુ આબુ, જેસલમેર, લોઢવા આદિ અનેક રથમાં કલ્યાણકપદક, તપપદક, રવિરાવણિપદક આદિ પદકે પથ્થર પર લખાએલા મળે છે તેમજ લોકનાલિકા, અતીતી૫, સમવસરણ, નંદીશ્વર આદિના ચિત્રપટ પણ આખાએલા મળે છે (જુઓ બાબુજી શ્રીયુત પૂર્ણચંદનહાર સંદિત ઉન સેલસબ લિંક ૩).
આ સિવાય વિગ્રહરાત હરલિનાટક, સોમેશ્વરકવિવિરચિત લલિતવિગ્રહરાજ નાટક, સન ભોજવિરચિત કર્મશતક નામનાં બે પ્રાકૃત કાવ્યો રાજકવિ મદનકૃત પારિત્નતમજીવિજયશ્રીનાટિકા વગેરે અનેકાનેક નેતર ગ્રંથે પથ્થર ઉપર લખાએલાકાતરાએલાન ઠેકાણે મળે છે. તેઓ ભા. પ્રા. લિ. ૫. ૧૫૦ કિ.s).
Page #44
--------------------------------------------------------------------------
________________
ભારતીય જેન શ્રમણુસંસ્કૃતિ અને લેખનકળા
આટલું સામાન્ય વિવેચન કર્યા પછી અમે અહીં તાડપત્ર, કાગળ, કપડા આદિને લગતી કેટલીક વિશિષ્ટ માહિતી આપીએ છીએ.
તાડપત્ર તા૫ત્ર એ ઝાઝાં પાંદડાં છે. એના ઝાડનું સંસ્કૃત નામ તજ અથવા તાઇ છે અને ગુજરાતી નામ તાડ છે. એ બે જાતનાં થાય છેઃ ૧ ખરતાડ અને ૨ શ્રી તા. ૧ ગૂજરાત વગેરે પ્રદેશની ભૂમિમાં તાડનાં જે ઝાડ જોવામાં આવે છે એ બધાં ય ખરતાડ છે. એનાં પત્ર–પાંદડાં જાડાં, લંબાઈપહોળાઇમાં ટૂંકાં અને નવાં તાજ હોય ત્યારે પણ આંચ કે ટક્કર લાગતાં ભાંગી જાય તેવાં બરડ હોવા સાથે જલદી સડી જીર્ણ થઈ જાય એવાં હોય છે, એટલે એ તાડપત્રને ઉપયોગ પુસ્તક લખવા માટે થતું નથી. ૨ શ્રીતાડનાં વૃક્ષો મદ્રાસ, બ્રહ્મદેશ આદિમાં મોટા પ્રમાણમાં થાય છે. તેના પત્ર–પાંદડાં શ્લષ્ણુ, ૩૭x૭ ઈચ કરતાં પણ વધારે લાંબા-પહોળાં ૮ તેમજ સુકુમાર હોય છે. તેને સડી જવાનો કે ખૂબ લચકાવવામાં અગર વાળવામાં આવે તો પણ એકાએક તૂટી જવાનો ભય રહેતો નથી, દલાંક મીતાની જાતિનાં તાડપત્ર લાંબા-પહોળા હોવા છતાં સહજ બરડ હોય છે, તેમ છતાં તેના ટકાઉપણા માટે જરાય અંદેશો રાખવા જેવું નથી. પુસ્તક લખવા માટે આ શ્રીનાડના પાને જ ઉપયોગ કરવામાં આવતા.૨૯
બ્રહ્મદેશ આદિમાં પુસ્તકને ટકાઉ બનાવવા માટે ત્રણ, ચાર અગર તેથી પણ વધારે તાડપાને એકીસાથે સીવી લઈ તેના ઉપર લખવામાં આવે છે, પણ જૈન પુસ્તકે એવી રીતે ક્યારેય લખાયાં નથી. જૈન પુસ્તકો એકવડાં તાડપત્રમાં જ લખાયાં છે.
તાડપત્ર જૂનાં થતાં તેનો સ્વભાવ કાગળ અને કપડાને ખાઈ જવાને હેય તેમ લાગે છે, કેમકે જે તાડપત્રીય પુસ્તકની વચમાંનાં ગૂમ થએલાં કે તૂટી ગએલાં પાનાને બદલે કાગળના જે નવા પાનાં લખાવીને પાછળથી ઉમેરવામાં આવ્યાં છે એ, અત્યારે એટલી જીર્ણ સ્થિતિમાં નજરે પડે છે કે જે જાતની છણે અવસ્થા મૂળ પ્રતિની પણ નથી. સંભવ છે કે તાડપત્રીય પુસ્તકની શાહીમાં લાખ વગેરે પડના હોવાથી તેના સંસર્ગને લીધે પણ કાગળ ખવાઈ જતા હોય. એ ગમે તેમ છે, પણ એક વસ્તુ તે અમારા અનુભવની છે કે તાડપત્રીય પુસ્તક ઉપર બાંધવામાં આવેલાં કપડાં થોડાં વર્ષમાં જ કાળા પડી જાય છે.
કાગળ કાગળને માટે આપણા પ્રાચીન સંસ્કૃત ગ્રંથોમાં અને ર શબ્દો વપરાએલા
૩૮ પાટણમાં સંઘવીના પાડાના જન જ્ઞાનભંડારમાં યમરાનાતિકની પ્રત છે, જે ૩૭ ઈચ લાબી છે. ૩૯ તાડપત્રને ઝાડ ઉપર જ પ્રઢ થવા દેવામાં આવે છે અને એ ઘરડા થાય તે પહેલાં તેને ઉતારી, સીધાં કરી એકસાથે જમીનમાં દાટવામાં અાવે છે. ત્યાં એ તાડપત્ર પોતાની મેળે સૂકાઈ ગયા પછી એને લખવા માટે ઉપયોગ થાય છે આ રીતે સૂકાએલું તાડપત્ર, તેની લીલાશ તેના પિતાનામાં મરેલી-સમાએલી હાઈવધારે કામળ બને છે. ૪૦ એ ટિ. નં ૩૦ (દસ).
Page #45
--------------------------------------------------------------------------
________________
જેન ચિત્રકલ૫મ જોવામાં આવે છે. જેમ આજકાલ જુદાજુદા દેશમાં નાના મોટા, ઝીણા જાડા, સારા નરસા આદિ અનેક જાતના કાગળો બને છે તેમ જુના જમાનાથી માડી આજ પર્યત આપણા દેશના દરેક વિભાગમાં અર્થાત કાશ્મીર, દિલ્હી, બિહારના પટણા શાહાબાદ આદિ જિલ્લાઓ, કાનપુર, સુંડા (મેવાડ), અમદાવાદ, ખભાત, કાગળપુરા (દેલતાબાદ પાસે) આદિ અનેક સ્થળોમાં પોતપોતાની ખપત અને જરૂરીઆતના પ્રમાણમાં કાશ્મીરી, લુંગળીઆ, અરવાલ, સાહેબખાની, અમદાવાદી, ખંભાતી, શણુઆ, દેલતાબાદી આદિ જાતજાતના કાગ બનતા હતા અને હજુ પણ ઘણે ઠેકાણે બને છે, તેમાંથી જેને જે સારા ટકાઉ અને માદક લાગે તેનો તેઓ પુસ્તક લખવા માટે ઉપયોગ કરતા. આજકાલ આપણુ ગૂજરાતમાં પુસ્તક લખવા માટે કાશ્મીરી, કાનપુરી, અમદાવાદી આદિ કાગળને ઉપયોગ થાય છે, તેમાં પણ અમદાવાદમાં બનતા કાગળો વધારે પ્રમાણમાં વપરાય છે.
કાગળનાં પાનાં કાગળ આખા હેય તેમાંથી જેઇતા માપનાં પાનાં પાડવા માટે આજે આપણી સમક્ષ જેમ પેપરકટર મશીને-કાગળ કાપવાનાં પા–વિદ્યમાન છે તેમ જૂના જમાનામાં તેવાં ખાસ મંત્રા ન હતાં. તેમજ આકાલ જમ જે સાઈઝ-માપના જેટલા કાગળ જોધએ તેટલા એકીસાથે મળી શકે છે તેમ ૫ણું ન હતું; એટલે ગમે તે માપના કાગળોમાંથી જોઇતા માપનાં પાનાં પાડવા માટે તે કાગળોને હિસાબસર વાળવામાં આવતા હતા અને લોઢા વગેરેના તૈયાર કરેલા તે તે માપના પતરાને
૧ તા. ૨૪ માર્ચ ૧૯૩૫ના “હરિજનબંધુ'ના : ૩ અંક ૨ માં “બિહારમાં કાગળ ઉગ' શીર્ષક લેખમાબિહારના પટણા, શાહાબાદ, અરવાલ વગેરે જુદા જુદા પ્રદેશમાં બનતા જથ્થાબંધ કાગળને અંગે જે ટૂંકી નોધ આપવામા આવી છે એ ઉપરથી તેમજ બીજી નધિને આધારે આપણને ખ્યાલ આવી શકે છે કે ભારતવર્ષના જુદા જુદા વિભાગે અને નગરોમાં કાગળને ઉગ કેટલે રાજ્ય હતું ૪૨ કાગળનાં નામે કેટલીકવાર જે ગામમાં પ્રદેશમાં તે બનતા હોય તે ઉપરથી પડતાં અને કેટલીક્વાર તેના માવામાં પડતી મુખ્ય ચીજને લક્ષ્યમાં રાખીને પડતાં, કેટલીકવાર એ નામો એના બનાવનારના નામથી પ્રચલિત થતાં, જ્યારે કેટલોકવાર એ તેના ગુણ-સ્વભાવ ઉપરથી પણ ઓળખાતા. ૪૭ રશી કાગળ કેમ બનતા એની ટૂંકમાં તે સસ માહિતી મેળવવા ઇચછનારને તા ૨૫ નવેમ્બર ૧૯૭૪ના “હરિજનબંધુ'ના ૫ ૨ અંક ૩છમાં સ્વામી આનંદે લખેલો ખાદી કાગળ' શીર્ષક લેખવા ભલામણ છે. જ કામમીરી કાગળે રેશમના કચામાંથી બનતા હોઈ અત્યંત કામળ તેમજ એટલા મજબૂત હોય છે કે તેને બે આનાથી પકડી
રથી આંચકા મારવામાં આવે તેપણતે એકાએક ફાટતા નથી. આકાગળોમાં જે સાથી સારા અને ટકાઉdય છે એ બધાયને કાશ્મીરની સરકાર વીણીવીણુને પોતાના દફતરી કામ માટે ખરીદી લે છે, એટલે ત્યાની સરકાર સાથે લાગવગ પહોંચી શકતી હોય તે જ અમુક પ્રમાણમાં એ કાગળે ત્યાંથી મળી શકે છે. ૪૫ અમદાવાદી કાગળની મુખ્ય ઓળખ એ છે કે તેને પ્રકાશ સામે રાખીને જોતાં તેમાં ઝીણાં ઝીણાં સંખ્યાબંધ કાણાં રખાશે. આ કાણાં ખાવાનું કારણ એ કહેવાય છે કે એ કાગળોના માવાને સાબરમતી નદીના પાણીથી લેવામાં આવે છે, એટલે એ પાણી સાથે ભળેલાં રતીનાં ઝીણાં રજકણે એ માવામા શાળી બય છે, જે કાગળ બન્યા પછી સુકાઈને સ્વયં શ્રેયં પડી જાય છે અને બદલામાં તેમાં ઝીણાં ઝીણા કાણાં રખાય છે આ કાગળો ટકાઉ છે તેને વ્યાપારી લે થાપડા માટે પણ વાપરતા-વાપરે છે.
Page #46
--------------------------------------------------------------------------
________________
ભારતીય જન શ્રમણ સંસ્કૃતિ અને લેખનકળા આધારે તેને કાપી લેવામાં આવતા હતા. એ કાગળ ખસી ન જાય એ માટે વાંસની ચીના કે લોઢાના ચીપિયા તેમાં ભરાવવામાં આવતા હતા. બીજી દરેક જાતના કાગળે માટે અત્યારનાં પેપરકટર મશીને કામ આવી શકે છે, પણ કાશ્મીરી કાગળો અત્યંત સુંવાળા હોઈ અણધારી રીતે સહજમાં ખસી જાય છે અને તેથી ગમે તે હોશિયાર મશીન ચલાવનાર હોય તે પણ તે એ કાગળોને બેટે ભાગે આપણે ઈચ્છીએ તેમ વ્યવસ્થિત રીતે કાપી શકતો નથી, એટલે એ કાગળને વ્યવસ્થિત કાપવા માટે ઉપરોક્ત રીત જ વધારે અનુકૂળ છે.
પુસ્તક લખવા માટેના બધા દેશી કાગને, તેના ઉપર કલમ ઠીક ચાલે તેમજ શાહી એકસરખી રીતે ઊતરે એ માટે, કાગળ બનાવનાર કે વેચનારને ત્યાંથી ચૂંટાઈને જ આવે છે. તેમ છતાં એ કાગળો ઘણો સમય સુધી પડી રહેતાં અથવા ચેમાસાની શરદી વગેરે લાગતાં તેને લૂંટ આછો થઈ જાય છે-ઊતરી જાય છે. ઘટે આછા થઈ ગયા પછી અક્ષરો ફૂટી જાય છે અથવા શાહી બરાબર ન ઊતરતાં એક ઠેકાણે ઢગલે થઈ જાય છે, એટલે તેને ફરી લૂંટ ચડાવવો પડે છે. એ લૂંટ ચડાવવા માટે કાગળોને કે પાનાંને ફટકડીના પાણીમાં બાળી સૂકવ્યા પછી કાંઈક લીલા-સુકા જેવા થાય ત્યારે તેને અકીકના, કસોટીના અગર કોઈ પણ જાતના ઘંટાથી કે કેડાથી લૂંટી લેવામાં આવે છે, જેથી અક્ષરો ફૂટી જવા આદિ થવું અટકી જાય છે. (જુઓ ચિત્ર નં. ૩માં આકૃનિ ન. ૧).
અત્યારના વિલાયતી તેમજ આપણા દેશમાં બનતા કેટલાક કાગળોને ભાવ તેજાબ, સ્પિરિટ અગર તેવા કોઈ પણ જાતના ઉગ્ર પદાર્થમાં સાફ કરાતા હોવાથી તેનું સર્વ પહેલેથી જ નષ્ટ થઈ જાય છે, એટલે એ બધા કાગળ આપણા દેશી કાગળાની જેમ દીર્ધાયુષી ન હોવાથી તેનો ઉપયોગ પુસ્તક લખવા માટે કરાતો નથી. આપણે એવા અનેક જાતના કાગળને અનુભવ કરી ચૂક્યા છીએ, જે શરૂઆતમાં મજબૂત, ઉજળા તેમજ કોમળ દેખાવા છતાં થોડાં જ વર્ષો વીત્યા બાદ કાળા અને સહજ વળતાં તૂટી જાય તેવા નિસર્વ થઈ જાય છે. જોકે આ દેશ આપણે દરેક જતના વિલાયતી કાગળને નથી આપતા, તેમ છતાં એટલી વાત તો ખરી જ છે કે વિલાયતી કાગળો દેશ કાગળ જેટલા ટકાઉ જવલ્લે જ હોય છે.
પુસ્તક લખવા માટે અગર ચિત્રપટ-ચંત્રપટ આદિ આલેખવા માટે કપડાને કામમાં લેવા પહેલાં એ કપડાની બંને બાજુએ તેના છિદ્રો પૂરાય તેમ એકસરખી રીતે ઘઉંની કે ચોખાની ખેળ લગાડી, તે સુકાઈ ગયા પછી તેને અકીક, કસોટી આદિના ઘેંટા વડે ઘૂંટવાથી તે કપડું લખવા લાયક બને છે. પાટણના વખતછની શેરીમાંના સંધના જેન ભંડારમાં કપડા ઉપર લખેલાં જે પુસ્તક છે તે ખાદીના કપડાને બેવડું ચોડી તેના ઉપર લખેલાં છે.
ટિપ્પણું ટિપ્પણાં બનાવવા માટે કાગળના લીરા કરી, તેના છેડાઓને એક પછી એક ચેડીને લાંબા
Page #47
--------------------------------------------------------------------------
________________
કર
જેન ચિત્રકલ્પમ ભેગળા જેવા બનાવવામાં આવે છે. કપડું એ સ્વાભાવિકરીતે લાંબા તાકા ૫ હોય છે, એટલે તેને જેવડે લાંબો-પહાળે લીરો જોઈએ તેવડ લઈને, તેને ઉપર કહ્યા પ્રમાણે ખેળ લગાડીને ભૂંગળારૂપે બનાવવામાં આવે છે. આ ટિપ્પણુઓને ઉપગ શાસ્ત્રીય વિષયના પ્રકીર્ણક વિસ્તૃત સંગ્રહે, બારવ્રતની ટીપ-ચાદી, આચાર્યોને ચોમાસાની વિજ્ઞપ્તિ કે સાંવત્સરિક ક્ષમાપના કરવા માટેના વિજ્ઞપ્તિપટે તેમજ ચિત્રપટો આદિ લખવા માટે કરવામાં આવે છે.
કાષ્ઠપદ્રિકા લેખનના સાધન તરીકે કાઠ૫દિકા–લાકડાની સાદી કે રંગીન પાટી–૫ણું વપરાતી હતી. જેમ જૂના જમાનામાં વ્યાપારી લોકો તેમના રોજિંદા કાચા નામા વગેરેને પાટી ઉપર લખી રાખતા હતા તેમ આપણા ગ્રંયકારો ગ્રંથરચના કરતી વખતે પોતાના ગ્રંથના કાચા ખરડાઓ લાકડાની પાટી ઉપર કરતા હતા અને બરાબર નક્કી થયા પછી તે ઉપરથી પાકી નકલે ઉતારવામાં આવતી હતી.
કાઈપદિકાઓને સ્થાયી ચિત્રપદ કે મંત્રયંત્રપટ ચિતરવા માટે ઉપયોગ થતો હતો. એ સિવાય પાંચ કક્કા (જુઓ ચિત્ર નં. ૯–૧૦) ચીતરેલી જૂની કાપદિકાઓ પણ જોવામાં આવે છે.
છે કે હિપ હી શકાય ત–લેખણ, જુજવળ આદિ જે વડે લિપિ લખી શકાય એ જાતના સાધનોમાં સેઈ, બરની લેખણ, જુજવળ, ઓળિયું વગેરેને સમાવેશ થાય છે.
કર્ણાટક, સિંહલ, બ્રહ્મદેશ આદિ દેશમાં જ્યાં તાડપત્ર ઉપર કોતરીને પુસ્તક લખવામા આવે છે ત્યાં લખવાના સાધન તરીકે અણીદાર સોઇયાની જરૂરત હોય છે; પરંતુ મુખ્યતયા બ્રાહ્મીદેવનાગરી લિપિમાલખાએલાં જૈન પુસ્તકો માટે, એ લિપિને મરેડ જુદા પ્રકારનો ઈતેને સાઈયાથી કોતરીને લખવી શકય ન હોવાથી, જૈન સંસ્કૃતિએ લખવાના સાધન તરીકે ઉપરોક્ત સેઇયાથી અતિરિક્ત બરની લેખણે પસંદ કરી છે; અને લીટીઓ દોરવા માટે તેણે જુજવળ, ઓળિયુ, કાબીઆંકણું વગેરે સાધને ઊભાં કર્યા છે. કેટલાક મંત્ર, તંત્ર, યંત્ર આદિ લખવા માટે સોના-ચાંદીની કે દર્ભ વગેરેની કલમે પણ કામમાં લેવામાં આવે છે.
લેખણ માટે બરૂ અને તેની પરીક્ષા બરૂ' શબ્દ આપણામાં મેગલ સાથેના સહવાસને કારણે પડે છે. આપણે ત્યાં એને કા-કાઠા તરીકે ઓળખવામાં આવે છે. લેખણે માટે અનેક જાતનાં બરૂઓ પસંદ કરવામાં
। पट्टिकातोऽलिखच्चेमां, सर्वदेवाभिधो गणिः । आत्मकर्मक्षयायाथ, परोपकृतिहेतवे ॥१४॥
उत्तराध्ययनटीका नेमिचन्द्रीया (रचना संवत् ११२९) ખાતાનના પ્રદેશમાંથી ખરાઠી લિપિમાં લખાએલી કેટલીક પ્રાચીન કાઝપડિકાઓ મળી આવી છે ૪૭ સંવત ૧૫૯૦માં લખાએલી કહ૫સૂત્રની પ્રતિના અંતમાં પુરતીને લગતા કેટલાક ઉપકરણે–સાધને–નાં નામે છે તેમાં કાંઠાનું નામ મળે છે. બાલટ ૧, પાટીઉં ૨, પાટલું ૩. ક૫ડવું , ચલોટ૬ ૫, મુહપતી , ઠવણી ઝલમલ ૮, વીટાંગણમાં ૯, ૫૧૦,૬૧, કોબી ૧૨, ઉપલુ ૧૩, તુકારવાલી ૧૪, કાં ૧૫, દોર ૧, ઇતિ નંગસંખ્યા.'
Page #48
--------------------------------------------------------------------------
________________
૩૩
ભારતીય જન શમણુસંસ્કૃતિ અને લેખનકળા આવ્યાં છે. જેવાંકે ધોળાં બર, કાળાં બરૂ, વાંસની જાતનાં બર, તજીઆં બરૂ વગેરે. તછ બર તતી માદક પિલાં હોવાથી તે બ' એ નામથી ઓળખાય છે. આ બર, જાતે સહજ બરડ હોય છે એટલે તેની બનાવેલી લેખણને અથડાતાં કે કપડામાં ભરાઈ જતાં એકાએક તૂટી જવાના ભય રહે છે, તેમ છતાં જો તેને સાચવીને વાપરવામાં આવે તો તેમાં બીજાં બધા બરૂ કરતાં ખાસ વિશેષતા એ છે કે તેની લેખણથી ગમે તેટલું લખવામાં આવે તે પણ તેની અણીમાં ન પડત નથી. કાળાં બરની કલમે વધારે મજબૂત, સરસ અને એકાએક તેની અણીમા કુચે ન પડે તેવી જ થાય છે. વાંસનાં બરૂ અને ધળાં બરૂ પણ એકંદર ઠીક જ હોય છે. ખાસ કરી કાળાં બરૂ અને વાંસની જાતનાં બરૂની લેખણેને ઉપયોગ વધારે અનુકૂળ રહે છે અને એ જ વપરાય છે. જે બરૂઓને મજબૂત પત્થરીઆ કે ઈટ-ચૂનાની જમીન ઉપર પીઆની જેમ ખખડાવતાં તેમાથી તાંબા જેવો અવાજ નીકળે તો તે બર લખવા લાયક અને સારા સમજવાં; જેમાંથી બેદે અવાજ
નીકળે એ બરૂ કાચાં, જી ગએલાં અથવા સડી ગએલાં જાણવાં. આવાં બર લખવા માટે નિગી તેમજ અપલક્ષણ પણ મનાય છે.
લેખણ ઉપર જણાવેલ બને છલી, જેવા નાના-મોટા અક્ષરે લખવા હેય તે પ્રમાણે તેની અણીને ઝીણી કે જાડી બનાવવામાં આવે છે અને લખનારના હાથના વળાક અને કલમ પકડવાની ટેવ મુજબ તેની અણુ ઉપર સીધો કે વાંકે કાપ મૂકવામાં આવે છે.
શાહીના અટકાવ આદિ માટે કેટલીકવાર, લેખણને વચલો કાપ બરાબર છૂટા ન પડતા હોય, અથવા શાહીમાં પાછું જોઈએ તે કરતાં ઓછું હાઈ શાહી જાડી થઈ ગઈ હોય ઈત્યાદિ કારણોને લીધે લેખણુથી લખાતું ન હોય કે શાહી બરાબર ઊતરતી ન હોય તો તેના વચ્ચેના ઊભા કાપને પહેળા કરી તેના માથાને વાળ ભરાવવામાં આવે તો તે લેખણથી બરાબર લખાવા લાગે છે. જે લેખણનો વચલો કાપ જોઇએ તે કરતાં વધારે ફાટી ગયો હોય અને તેથી લખવામાં શાહી વધારે પડતી ઊતરી આવતી હેય તે તેમજ લેખણ ઉપર શાહી વધારે ઝીલાઈ રહેતી ન હોય તે તેના મોઢા ઉપર દોરે બાધવામાં આવે છે, જેથી શાહી વધારે ઊતરતી નથી અને એક વાર બોળેલી કલમમાં શાહી ઝીલાઈ રહીને વધારે વાર સુધી લખી શકાય છે.
લેખણના ગુણદોષ પ્રાચીન તાડપત્રીય પ્રકરણપથીમાં લેખણના ગુણદોષની પરીક્ષાને લગતા નીચેના પ્રકરણ
પૂરવ લિખિત લખે સવિ ઇ, મિસી કાગળને કાઠે ભાવ અપૂરવ કહે તે પડિત, બહુ બોલે તે બા '
શ્રીયવિજયજીત પ્રીપલરાસ ખંડ ૪ ઢાલ ૧૩ ૪૮ આ બર સામાન્ય રીતે કાળાં બા' તરીકે ઓળખાય છે, પરંતુ ખાતાં એને રંગ તપખીરી છે, અષત નથી એ હાલ
Page #49
--------------------------------------------------------------------------
________________
ભારતીય જેને શમણુસંસ્કૃતિ અને લેખનકળા ખરલમાં નાખી સાકરના પાણી સાથે ખૂબ ઘૂંટવો. પછી તે હિંગળકને કરવા દઈ ઉપર જે પીળાશપડતું પાણી તરી આવે તેને ધીરેધીરે બહાર કાઢી નાખવું. અહીં પણ પીળાશપડતા પાણીને બહાર કાઢતાં એ ધ્યાનમાં રાખવું કે એ પાણીની સાથે હિંગળકનો લાલાશપડતો શુદ્ધ ભાગ બહાર નીકળી ન જાય. ત્યાર બાદ તેમાં ફરીથી સાકરનું પાણી નાખી છંટો અને ઠર્યા પછી ઉ૫ર તરી આવેલા પીળાશપડતા પાણીને પૂર્વવત્ ફરી બહાર કાઢી નાખવું. આ પ્રમાણે ત્યાં સુધી પીળાશ દેખાય ત્યાં સુધી કર્યા કરવું. ધ્યાનમાં રહે કે આમ બે પાંચ વખત કર્યું નથી ચાલતું, પણ લગભગ દસથી પંદર વાર આ રીતે ધાયા પછી જ શુદ્ધ લાલ સુરખ જેવો હિંગળક તેયાર થાય છે. ઘણે મેટો ઘાણ હોય તે આથી પણ વધારે વાર હિંગળકને ધે પડે છે. ઉપર પ્રમાણે ધોવાઈને સ્વચ્છ થએલા હિંગળોકમાં સાકર અને ગુંદરનું પાણી નાખતા જવું અને ઘૂંટતા જવું. બરાબર એકરસ થયા પછી જે હિંગળાક તૈયાર થાય તેને વડીઓ પાડી સુકવો. કામ પડે ત્યારે જેવો જાડો પાતળો રંગ જોઈએ તે પ્રમાણે તેમાં પાણી નાખી તેને વાપર.
આ બનાવટમાં ગુંદરનું પ્રમાણ ઓછુંવતું ન થાય એ માટે વચમાં વચમાં તેની પરીક્ષા કરતા રહેવું; એટલેકે તૈયાર થતા હિંગળકના આંગળી વડે એક પાના ઉપર ટીકા કરી એ પાનાને ભેજવાળી જગ્યામાં પાણઆરામાં અગર પાણીની હવાવાળા ઘડામાં) બેવડું વાળી મૂક્યું. જે તે પાનું એકાએક ન ચેટ તે ગુંદરનું પ્રમાણ વધારે નથી થયુ એમ સમજવું અને એ ટીકાને સુકાઈ ગયા પછી નખથી ખેતરતાં સહજમા ઉખડી જાય તે ગુંદર નાખવાની જરૂરત છે, એમ જાણવું.
અષ્ટગંધ ૧ અગર ૨ તગર ૩ ગોરોચન ૪ કસ્તૂરી ૫ રક્તચંદન ૬ ચંદન ૭ સિંદુર અને ૮ કેસર, આ આઠ સુગંધી દ્રવ્યોના મિશ્રણથી અષ્ટગંધ બને છે. અથવા ૧ કપૂર ૨ કસ્તૂરી ૩ ગોરોચન ૪ સંધરફ ૫ કેસર ૬ ચંદન ૭ અગર અને ૮ ગેહૂલા, આ આઠ કિંમતી દ્રવ્યના મિશ્રણથી પણ અષ્ટગધ બનાવવામાં આવે છે.
યશ્નકર્દમ ૧ ચંદન ૨ કેસર ૩ અગર ૪ બરાસ ૫ કસ્તૂરી ૬ ભરચકેલ ૭ ગોરોચન ૮ હિંગક ૯ રતજણી ૧૦ સોનેરી વરક અને ૧૧ અંબર, આ અગિયાર સુગધી અને બહુમૂલાં દ્રવ્યોના મિશ્રણથી યક્ષકર્દમ બને છે. અષ્ટગંધ અને યક્ષકમાં આ બંનેયને ઉપયોગ મંત્ર-તંત્ર-મંત્રાદિ લખવા માટે થાય છે.
“મણી” શબ્દનો પ્રયોગ ઉપર અમે કાળા, લાલ, સેનેરી, રૂપેરી શાહીઓ બતાવી ગયા, એને આપણે ત્યા મણી એ નામથી ઓળખવામાં આવે છે. ખરું જોતાં “મણી' શબ્દને વાર્થ મેષ-કાજળ થાય છે, એટલે
૧૦ સાકરનું પાણી ઘણી સાકર નાખીને ન બનાવવું પણ મધ્યમસર સાકર નાખવી.
Page #50
--------------------------------------------------------------------------
________________
પુરી પ
જેન ચિત્રકલ્પદ્રુમ એ શબ્દ પ્રયોગ કાળી શાહી માટે જ ઘટી શકે; તેમ છતાં એ શબ્દ લખવાના સાધન તરીકે વપરાતી દરેક જાતની શાહી માટે રૂઢ થઈ ગયો છે અને તેથી કાળી મરી, લાલ મણી, સોનેરી ભષી, પેરી મળી એમ દરેક સાથે “મણી” શબ્દ પ્રયોગ થએલો આપણે જોઈએ છીએ. આનું કારણ એ છે કે આપણે ત્યા લખવાના સાધન તરીકે મુખ્યત્વે કરીને મણી-કાજળ-પ્રધાન કાળી શાહીને ઉપયોગ થત; કાળાંતરે એ જ “મણી’ શબ્દ દરેક લખવાના સાધનના અર્થમાં, પછી તે સોનેરી છે, પેરી છે કે લાલ એ દરેકમાં, રૂ થઈ ગયો છે. ઘણાખરા શબ્દો કે નામ માટે એમ જ બને છે કે જે એક વખત મુખ્ય કે લાક્ષણિક હોય તે કાળાંતરે ઢિ૫ બની જાય છે. દા. ત. મશીભાજન (કાળી શાહી માટે), ખડિયા (ખડી માટે), લિપ્યાસન (ગમે તે રંગની શાહી માટે) વગેરે જુદાજુદા અર્થને સૂચવતા શબ્દોને આપણે એકસરખી રીતે “ખડિયા અર્થમાં પ્રવેગ કરીએ છીએ.
મષભાજન ઉપર જણાવેલી શાહીઓ ભરવાના પાત્રનું નામ “મકીભાજન’ છે. ખાસ કરી આ નામને પ્રયેકાળી શાહી ભરવાના પાત્ર માટે થતો. આ નામ આપણને ૨
પાડે છે કે આપણે ત્યાં પ્રાચીન કાળમાં મુખ્યપણે કાળી શાહીથી જ પુસ્તક લખવાનો રિવાજ હતો. સેનેરી આદિ શાહીથી લખવાની પ્રથા પાછળથી જન્મી છે. “ભષીભાજન' શબ્દ “ખડિયો’ શબ્દની જેમ દરેક રંગની શાહીના પાત્ર માટે એકસરખી રીતે વાપરી શકાય છે. રાગીયરમાં આનું નામ ત્રિyક્ષર આપ્યું છે એ આપણે ઉપર જોઈ ગયા છીએ. અત્યારે આપણું જમાનામાં કેટલીયે જાતના ખડિયા બને છે, પણ જાના જમાનામાં તે કેવી જાતના બનતા હશે એ જાણવાનું ખાસ સાધન આપણું સામે નથી; તેમ છતાં આપણા કેટલાક જૂના સંગ્રહે, લેખકે, વ્યાપારીઓ વગેરે પાસે જેતા જાણી શકાય છે કે જૂના વખતમાં આપણે ત્યાં પિત્તળના નાના મોટા અનેક જાતના ખડિયાઓ બનતા હતા. કેટલાક લોકો એ માટે પિત્તળની દાબડીઓને કામમાં લેતા, અને કેટલાએક માટી વગેરેના બનાવેલા પણ વાપરતા હોવા જોઈએ; પણ અમને લાગે છે કે પ્રાચીન કાળમાં આપણે ત્યાં ધાતુના ખડિયા જ વધારે પ્રમાણમાં વપરાતા હશે.
ચિત્રકામ માટે રંગે પુસ્તકના ચિત્રકામ માટે ઉપયોગી રંગ તરીકે ઉપર અમે જે શાહીઓ જણાવી આવ્યા છીએ એ કામમાં લેવામાં આવતી હતી. કાળા રંગ તરીકે કાળી શાહી, સેનેરી-પેરી રંગ તરીકે સેનેરી-પેરી શાહી અને લાલ રંગ તરીકે હિંગળોક વાપરવામાં આવતું હતું. પીળા અને ધેળા
૧ જુએ ટિપ્પણી ૩૦ () નર રાજકીયસત્રની ટીકામાં આચાર્ય શ્રીમગિરિએ સ્ક્રિપ્પાનાનુ છે. ૦૫ થિાન આપ્યું છે, પરંતુ પંડિતવર્ય બીયત સુખલાલજીનું કહેવું છે કે ક્ષણ એ નામ સં. વ્યાસન ઉપરથી બન્યું હતું જોઈએ અથનું અનુસંધાન અને રેગ્યતા વિચારતાં આ કહપના વધારે સમત જણાય છે.
Page #51
--------------------------------------------------------------------------
________________
ભારતીય જેને શમણસંસ્કૃતિ અને લેખનકળા રંગ તરીકે અમે આગળ સંશાધનવિભાગમાં જણાવીશ એ હરતાલ અને સફેદાને ઉપગ કરાત હતો. આ સિવાયના બીજા રંગે એકબીજી શાહીઓના મિશ્રણથી ઉપજાવવામાં આવતા હતા. દા. ત. હરતાલ અને હિંગળોક મેળવી નારંગી રંગ બનાવતા હતા; હિંગળક અને સફેદ મેળવી ગુલાબી રંગ બનાવતા હતા; હરતાલ અને કાળી શાહી મેળવી લીલે રંગ બનાવતા હતા ઇત્યાદિ. કેટલીકવાર ચિત્રકામ માટે ઉપયોગી કેટલાક રંગે એકબીજા પદાર્થોના મિશ્રણથી તૈયાર કરવામાં આવતા હતા. અમારી પાસે એક પાનું છે જેમાં એવા કેટલાક રંગની બનાવટને લગતી નેધ છે. જે અહીં આપીએ છીએ?
અથ૭ ચીત્રામણ રંગ ભર્યાની વધીઃ (૧) સફેદ ટાં. ૪–માવડી (પીઉડી) ટાં. ૧, સીંધુર ટાં. ૧–ગેરો રંગ હઈ. (૨) સીંદુર ટાં.૪,પોથી ગલી ટાં. ૧–ખારીક રંગ હઈ. (૩)હરતાલ ટા. ૧, ગલી ટાં. બા–નીલો રંગ હઈ. (૪) સફેદ ટાં. ૧, અલતે ટાં. ૧–ગુલાબી રંગ હેઈ. (૫) સફેદ ટાં. ૧, ગલી. ૧–આકાશી (આસમાની) રંગ હેઇ. (૬) સીંધુર ટાં. ૧, ખાવડી (પીઉડી) ટાં. નારંગી રંગ હાઇ.”
- ઉપરક્ત રંગેને, તેની સાથે સ્વચ્છ ગુંદરનું પાણી નાખી હસ્તલિખિત પુસ્તકના ચિત્રકામ માટે વાપરવામાં આવે છે. () જે લખાય તે–નિ લિપિ
લિપિને વાર જે લખાય તે એ સાધનમાં લિપિનો સમાવેશ થાય છે. અમે અગાઉ જણાવી ચૂક્યા છીએ કે જૈન પ્રજા એક કાળે મગધવાસિની હતી, પરંતુ તે પછી ભયંકર દુકાળો અને સાંપ્રદાયિક સાઠમારી વગેરેને પરિણામે એ ભૂમિને ત્યાગ કરીને રાષ્ટ્ર-ગૂજરાતની ભૂમિમાં સ્થાયી નિવાસ કર્યો છતા એ પ્રજા ત્યાંની સંસ્કૃતિ અને સંસ્કારને વિસરી ગઈ નહોતી. એ સંસ્કૃતિ અને સંસ્કાએ જૈન પ્રજાની લેખનકળામાં પિતાનું અસ્મિત્વ સ્થાપિત કર્યું છે, જેને પરિણામે મગધની મુખ્ય લિપિ બ્રાહ્મીબંગલાની છાયા જૈન લિપિમાં ઊતરી આવી છે. એ છાયા એટલે અક્ષરના ભરેડ, યોજના પડિમાત્રા વગેરે. બ્રાહ્મીદેવનાગરી અથવા દેવનાગરી લિપિમાંથી પમિાત્રાની પ્રથા વિક્રમની દસમી શતાબ્દી પહેલાથી ઘટતાં ઘટતાં આજે એ સદનર લુપ્ત થઈ ગઈ છે, જ્યારે અત્યારની બ્રાહ્મીબંગલા અથવા બંગાળી લિપિમાં પડિમાત્રાની એ પ્રથા એકધારી ચાલુ જ છે. આ કારણથી પ્રાચીન લિપિના જૈન ગ્રંથો વાંચનારને માટે સૌ પહેલાં બંગાળી લિપિ જાણી લેવી એ વધારેમાં વધારે સગવડતાભર્યું છે. સેંકડો વર્ષના અનેકાનેક સંસ્કારને અંતે આજે જૈન લિપિ ગમે તેટલું પરિવર્તન પામી હોય, તેમ છતાં જૈન ગ્રંથની લિપિ અને બંગાળી લિપિ એ ઉભયની તુલના કરનાર સહેજે સમજી શકશે
૧૩ ૨ ગની નોંધનું આ પાનુ પાટનિવાસી મારા શિષ્ય મણિલાલ પાંડ પાસેથી ઉપલબ્ધ થયું છે.
૪ ભારતવર્ષની પ્રચલિત અત્યારના સવનાગરી, બંગાળી આદિ તમામ લિપિઓ બ્રાહ્મી લિપિના જ નકારાંતર હોઈ અમે એ લિપિઓનો મહા બ્રાહીબગલા, બ્રાહીવનાગરી એ નામથી ઉલેખ કર્યો છે.
Page #52
--------------------------------------------------------------------------
________________
જેન ચિત્રક૯૫૬મ કે જેને લિપિમાં મગધની સંસ્કૃતિને જ મલિક વારસો છે
જેન લિપિ અમે ઉપર જણાવી ગયા તે મુજબ અને હજી આગળ વિસ્તારથી જણાવીશું તેમ લેખનકળામાં જૈન શ્રમણ સંસ્કૃતિએ પિતાને અનુકૂળ લિપિના ફેરફાર, સુધારાવધારા, અનેક જાતના સંકેતેનું નિર્માણ વગેરે કરેલાં હેઈ એ લિપિએ કાળે કરી જુદુ સ્વરૂપ ધારણ કર્યું અને તે “જેન લિપિ એ નામે ઓળખાવા લાગી. આ લિપિનું સૈદ્ધવ અને વ્યવસ્થિતતા જેટલા પ્રમાણમાં જૈન સંસ્કૃતિમાં જળવાયા અને કેળવાયાં છે એટલાં ભાગ્યે જ બીજે હશે. એ ઉપરાંત જૈન લેખનકળાનાં સર્વદિગ્ગામી વિવિધ સાધનને સંગ્રહ અને તેનું નિષ્પાદન, લેખકોને ઉત્પન્ન કરી તેમને અને તેમની કળાને નિર્વાહ કર, લિખિત પુસ્તકોના સંશોધનની પદ્ધતિ તેનાં સાધનો અને ચિહ-સંકેત, જેન લિપિના વર્ણો સંગાક્ષરો અને મરોડ વગેરે દરેક જુદા પડતા તેમ જ નવીન છે.
જેન લિપિનો મોડ જેમ બ્રાધીદેવનાગરી લિપિ એક જ જાતની હોવા છતાં જુદીજુદી ટેવ, પસંદગી, સહવાસ, સમયનું પરિવર્તન, મરેડ આદિને લીધે અનેક ૫માં વહેંચાઈ ગઈ છે તેમ એક જ જાતની જૈન લિપિ પણ જુદીજુદી ટેવ, પસંદગી આદિને કારણે અનેક વિભાગમાં વહેંચાઈ જાય છે. જેમ આજની જૈન લિપિમા યતિઓની લિપિ, ખરતરગચ્છીય લિપિ, મારવાડી લેખકેની લિપિ, ગુજરાતી લેખકેની લિપિ, કોઇના લાંબા અક્ષરો તે કોઇના પહેલા અક્ષરે ત્યારે કેઈના ગેળ અક્ષરો, કોઈના સીધા અક્ષરો તે કોઈના પુંછડા ખેંચેલા અક્ષરે, કોઈના ટુકડા૫ અક્ષરો તે કોઇના એક જ ઉઠાવથી લખેલા અક્ષરો એમ અનેક પ્રકારો છે, તેમ પ્રાચીન કાળમાં પણ આ પ્રકારો વિદ્યમાન હતા (જુઓ ચિત્ર નં. ૧૧ વગેરેમાની લિપિઓ); એટલે અહીં યતિઓની લિપિ વગેરે જે નામ આપવામાં આવ્યાં છે તેને અર્થ એટલો જ સમજવાનું છે કે લિપિ લખવાના અમુક પદ્ધતિના પ્રાચીન વારસાને તેણે તેણે વધારે પ્રમાણમાં જાળવી રાખેલ છે. યતિઓની લિપિ મોટે ભાગે અક્ષરના ટુકડા કરીને લખેલી હોય છે, જ્યારે બીજા બધા લેખકેની લિપિ મોટે ભાગે એક જ ઉપાડથી લખાએલી હોય છે. બધા યે લહિયાઓની લિપિમાં અ, સ આદિ અક્ષરે અને લિપિને મરોડ અમુક જાતને જ હોય છે, જ્યારે ખરતરગચ્છીય લિપિમાં એ અક્ષરો તેમ જ લિપિને મરોડ કાંઈ જુદાઈ ધરાવતો જ હોય છે. યતિઓના ટુકડા લખાએલા અક્ષરે મોટે ભાગે અત્યંત શોભાવાળા, પાંખડ સુડોળ અને સુરેખ હોય છે. મારવાડી લેખકે અક્ષરના નીચેનાં પાંખડાં પૂંછડાંની જેમ ઓછાં ખેંચે છે
૧૫ વગરથ પાટણવાસી શિલ્પશારાપારંગત વિદ્વાન યાતિવર્ય શ્રીમાન હિમ્મતવિજયજી એમ કહેતા હતા કે આજથી લગભગ ત્રણ વર્ષ પહેલાં એક ખરતર ગચછીય આચાર્ય–જેમનું નામ અમે વીસરી ગયા છીએ, થયા હતા તેમનાથી ચાલુ થએલ અમુક પદ્ધતિની વિપિને ખરતરગચ્છીય' લિપિ કહેવામાં આવે છે જ કઠા કરવાનો અર્થ એ છે કે અક્ષર લખતાં તેનાં સીધાંવાંકાં, આડાઊભાં, ઉપરનાં અને નીચેનાં પાંખડાં અને વળાકને vટા પાડીને લખનાં અને વાં, જે જતાં રહેજે સમજી શકાય કે લેખ અમુક અક્ષરને અમુક વિભાગે લખેલો છે.
Page #53
--------------------------------------------------------------------------
________________
ભારતીય જન શમણ સંસ્કૃતિ અને લેખનકળા અથવા લગભગ સીધાં જ લખે છે, જ્યારે બીજા લેખકો કાંઈક વધારે પડતાં ખેંચે છે. આ બધા અવાંતર લિપિભેદેને નહિ જાણનારાલિપિને આધારે સમયનિર્ણયનાં અનુમાન કરવામાં ઘણીવાર ભૂલ કરી બેસે છે.
લિપિનું સૌષ્ઠવ 'भक्षराणि समशीर्षाणि, वर्तुलानि धनानि च । परस्सरमलग्नानि, यो लिखेत् स हि लेखकः ॥' 'समानि समशीर्षाणि. वर्तलानि धनानि च । मात्रासु प्रतिबदानि, यो जानाति स लेखकः॥' 'शीषर्कोपतान् सुसंपूर्णान् , शुभश्रेणिगतान् समान् । अक्षरान् वै लिखेद् यस्तु, लेखकः स वरः स्मृतः।'
આ શ્લોકો લિપિ અને લેખક એ બંનેયના આદર્શના સૂચક છે. અર્થાત અક્ષરો સીધી લીટીમાં ગોળ અને સધન, હારબંધ છતાં એકબીજાને અડકે નહિ તેવા છૂટા, તેમજ તેનાં માથાં, માત્રા વગેરે અખંડ હોવા સાથે લિપિ આદિથી અંત સુધી બરાબર એકધારી લખાઈ હોય તેવા હેય તે તે “આદર્શ લિપિ” છે; અને આ જાતની લિપિ અક્ષરો લખી શકે એ જ “આદર્શ લેખક કહી શકાય. જૈન જ્ઞાનભંડારનું નિરીક્ષણ કરનારને એમ કહેવાની જરૂરત ભાગ્યે જ હેઈ શકે કે જૈન સંસ્કૃતિએ આદર્શ લેખકે અને આદર્શ લિપિને ઉત્પન્ન કરવા અને તેને ટકાવી રાખવા કેટલી કાળજી રાખી હતી.
લિપિનું માપ લિપિની સુંદરતાને અંગે ટૂંકમાં જણાવ્યા પછી તેને માટે એક ખાસ વસ્તુ કહેવાની બાકી રહે છે અને તે તેનું માપ છે. લગભગ વિક્રમની અગિયારમી સદીથી શરૂ કરી આજ સુધીમાં લખાએલા જે ઢગલાબંધ પુસ્તકે આપણી સામે હાજર છે તે તરફ બારીકાઈથી નજર કરતાં લિપિની સુંદરતાને
મળ્યા પછી આપણું ધ્યાન તેમના અક્ષરો અને લીટીલીટી વચ્ચેના અંતરના માપ તરફ જાય છે. પ્રાચીન લહિયાઓ અક્ષરનું માપ મોટું રાખતા અને લીટીલીટી વચ્ચેનું અંતર અક્ષરના માપ કરતા અનુમાને ત્રીજા ભાગનું અથવા કેટલીકવાર તે કરતાં પણ ઓછું રાખતા (જુઓ ચિત્ર નં. ૫-૭-૯-૧૦-૧૧ વગેરે); જયારે અત્યારના લેખકો અને કેટલાક જૂના લહિયાઓ પણ અક્ષરનું અને લીટીલીટી વચ્ચેના અંતરનું માપ એકસરખું રાખે છે. આ કારણને લીધે એકસરખી ગણતરીની પતિઓવાળી અને એકસરખા લાંબા પહોળા માપની પ્રાચીન હસ્તલિખિત પ્રતિઓના અક્ષરો મેટા જણાશે, જ્યારે અર્વાચીન તે જ માપની હસ્તલિખિત પ્રતિઓમાંના અક્ષરે નાના દેખાશે. ચાલુ વીસમી સદીમાં કેટલાક પ્રાચીન પ્રણાલિને વારસ ધરાવનારા યતિલેખકો ઉપર જણાવ્યા પ્રમાણે લીટીલીટી વચ્ચેનું અંતર ઓછું રાખી મોટા માપના અક્ષરે લખતા હોવા છતાં ચાલુ સદીમાં લિપિની એ પ્રથા અને એ વારસ એકંદર અદશ્ય થઈ ચૂકેલાં છે.
અઝમાત્રા અને પડિમાત્રા લિપિના માપ સાથે સંબંધ ધરાવતી અઢમાત્રા ૨૭ અને પડિમાત્રાને અંગે અહી કાંઈક
અગમાત્રા અને ખડિમાવા એ શબ્દો પૈકી “ડિમાત્રા' શબ્દસર્વત્ર પ્રચલિત છે, પણ “અઝમાત્રાશબ્દ પ્રચલિત નથી “અગ્રમાત્રા' શબ્દ “પડિમાત્રા' શબ્દના અને લયમાં રાખી અમે ઉપજાવી કાઢે છે. “પડિમાગાશ કયા શબ્દ ઉપરથી બને છે અને
Page #54
--------------------------------------------------------------------------
________________
૫૦
જૈન ચિત્રકલ્પદ્રુમ કહેવું ઉચિત છે. આપણા પ્રાચીન લેખકા બે લીટી વચ્ચેનું અંતર ઓછું રાખતા હોઈ તે ઠેકાણે લખાતાં હસ્વ-દીર્ઘ ઇ-ઉનાં પાખડાં (f ↑。。 ), માત્રા (` ↑ ) વગેરેને નાના માપમાં અથવા અમમાત્રા પૃષ્ઠિમાત્રા રૂપે લખતા હતા. એટલેકે હવ-દીર્ઘ કારનાં પાંખડાંને અત્યારે આપણી ચાલુ લિપિમાં લખીએ છીએ તેમ અક્ષરની નીચે ન લખતાં જે રીતે દીર્ઘ અને હસ્વ-દીર્ઘ ૬૫ માં ઉકાર જોડવામાં આવે છે તેમ દરેક અક્ષરની આગળ જોડતા, અને અત્યારે પણ કેટલાએક લેખકા એ રીતે જોડે છે. આને અમે અગ્નમાત્રા' તરીકે ઓળખાવીએ છીએ. આ અદ્મમાત્રા આજે અધેમાત્રાના રુપમાં ફેરવાઇ ગએલી છે. અત્યારે અક્ષરની સાથે જોડાતા હસ્વદીધું ઉકાર
•) એ પ્રાચીન આકૃતિઓના પરિણામરૂપ છે. જેમ હસ્વ-દીર્ઘ ઉકાર ‘અગ્રભાત્રા’ તરીકે લખાતા હતા તેમ આપણી માત્રા, ચાલુ લિપિમાં લખાય છે તેમ ‘ઊર્ધ્વમાત્રા' તરીકે અર્થાત્ અક્ષરની ઉપર ન લખાતાં અક્ષરની પાછળ લખાતી હતી, અને એ જ કારથી આપણે ત્યાં એ માત્રાઓને ‘ડિમાત્રા’ (સં॰ દૃષ્ટિમાત્રા૰ પરિમાત્રાનુ૦ વષ્ટિમાત્રા) તરીકે ઓળખવામાં આવે છે. એ પડિમાત્રાએ કાળે કરી ઊર્ધ્વમાત્રા તરીકે અટલે અક્ષરની ઉપર લખાવા લાગી છે. દા. ત. વેદ, ચેય, નો=ાના, મૌ=ામો ઇત્યાદિ. ટૂંકમાં અમારા કથનના આશય એ છે કે પ્રાચીન કાળમા લખાતી અગ્રભાત્રા અને પૃષ્ઠિમાત્રા (પશ્ચિમાત્રાઓ) પાછળના જમાનામા અધેમાત્રા અને ઊર્ધ્વમાત્રાના રૂપમાં ફેરવાઇ ગઇ છે.
અહીં અમે પ્રાચીન વર્ણમાળાના વિકાસને અંગે લખવા નથી ખેડા, તેમ છતાં આ વિષયને અહીં આટલા ચર્ચવાનું કારણ એ છે કે પ્રાચીન લેખકાએ પાતાના લેખનમાં સુગમતા અને લિપિમાં
એના ખરા અર્થ રો। હશે એ માટે કાઇ પ્રાચીન ઉલ્લેખ મળતા નથી તેના નકારીને એ માટે પૂછતા તે સું॰ પ્રતિમાત્રા શબ્દના નિર્દેશ કરે છે, પરંતુ ‘પ્રતિમાત્રા’ શબ્દથી વાસ્તવિક અર્થે પ્રગટ થતા નથી એમ અમને લાગે છે, એટલે અમે ‘પડિયાત્રા' શબ્દને સઁ દૃષ્ટિમાત્રા શબ્દ ઉપરથી આવેલા માનીએ છીએ, જેનો અક્ષરની પાછળ લખાતી માત્રા' એ વાસ્તવિક અર્થઘટમાન છે. આ રીતે ‘અક્ષરની આગળલખાતી માત્રા' એ અન્યને ધ્યાનમા રાખી અમે અગ્નમાત્રા શબ્દ ઉપજાવી કાઢયે છે પ્રાચીન લિપિમા પડિમાત્રાને જેટલેા અવકાશ હતા અને તેના પ્રચાર હને તેના દાંશ જેટલા યે અપ્રમાત્રાને અવ કાશ કે તેના પ્રચાર નહોતા, એ પ્રાચીન શિલાલેખા અને પુસ્તકા એના સમજી શકાય છે. પડિમાત્રાના પ્રચાર એક કાળે લગભગ સાર્વત્રિક અને નિયત હતા, ત્યારે અગ્રભાત્રા માટે તેમ ન હતુ પડિમાત્રા લખવાની પદ્ધતિ એ, લિપિના એક વિશિષ્ટ વારસે છે, ત્યારે અગ્રમાત્રાની પદ્ધતિ એ લિપિ લખવાની સુગમતા અને સુઘડતાને આભારી છે એમ અમે માનીએ છીએ, પડિમાત્રાનું શેખન આજે સર્વથા આથમી ગયુ છે, જ્યારે અગ્રભાત્રાનુ તેખન આજે કેટલાક લેખક઼ામાં ચાલુ છે.
કેટલાક વિદ્વાનાનું માનવુ એવુ છે કે વિક્રમની તેરમી સદી પહેલાં પડિમાત્રા જ લખાતી હતી, ઊર્ધ્વમાત્રાના ત્યારે પ્રચાર જ ન હતા, આ માન્યતા તદ્ન ભૂલભરેલી છે વિક્રમની બારમી સદી અને તે પહેલાં લખાએલા એવા અનેક શ્રધા અને શિલાલેખા આજેમળે છે, જેમાં પડિમાત્રાને બદલે ઊર્ધ્વમાત્રાએ પણ લખેલી છે
પાટણના સથવીના પાડાના જૈન જ્ઞાનભરમાના પંચસંગ્રહ વેપજ્ઞ ટીકા વગેરે અગિયારમા સૈકામાં લખાએલા જેવા લાગતા ગ્રન્થેામા ઊર્ધ્વમાત્રાએ જ લખાએલી છે (જુએ ચિત્ર નં ૧૧મા ઉપરનુ પહેલુ ૧પ૯ નમ્બરનુ પાનુ),
રાંતેજ'ના જૈન મંદિરમાં એક પ્રતિમાના પરિકર ઉપર થત ૧૧૨૪ના લેખ છે, તેમાં પડિમાત્રા બીલકુલ ન હોતાં બધીયે ઊર્ધ્વમાત્રાએ જ લખેલી છે.
Page #55
--------------------------------------------------------------------------
________________
ભારતીય જૈન શ્રમણુસંસ્કૃતિ અને લેખનકળા
૫૧
ગારવ જળવાય એ માટે કેવીકેવી પદ્ધતિ સ્વીકારી હતી તેના ટૂંક ખ્યાલ આવે. જેમજેમ લેખનમાંથી અગ્નમાત્રા અને સૃષ્ટિમાત્રા ઓસરતાં ગયાં અને તેનું સ્થાન અધામાત્રા-ઊર્ધ્વમાત્રાએ લીધું તેમતેમ લિપિના ભાપમાં ટૂંકાપણું અને અામાત્રા-ઊર્ધ્વમાત્રામાં મોટાપણું આવતાં રહ્યાં છે, જેના પરિપાક આપણે આજની લિપિમાં અનુભવીએ છીએ.
(૫) જૈન લેખકો
પ્રાચીન કાળના જૈન લેખકા, તેમની લેખનપતિ, તેમનાં લેખન વિષયક સાધના, તેમની ટેવે, તેમને લેખનવરામ વગેરે કયા પ્રકારના હશે, એ આપણે આપણી સમક્ષ વિદ્યમાન પ્રાચીન હસ્તલિખિત સાહિત્ય, લેખક આદિને લગતા કેટલાક પ્રાચીન ઉલ્લેખા અને અત્યારના લેખકોની ખાસ ખાસ ટેવેા, વર્તણૂક આદિને લક્ષમાં લઈ તારવી શકીએ છીએ.
જૈન લેખક
પ્રાચીન હસ્તલિખિત પુસ્તકેાના અંતમાંની લેખકેાની પુષ્ટિકાઓ જોતાં સ્પષ્ટપણે રામજી શકાય છે કે પુસ્તકલેખન નિમિત્તે જૈન પ્રજાના આશરા નીચે કાયસ્થ, બ્રાહ્મણ, નાગર, મહાત્મા, ભાજક વગેરે અનેક જાતિઓનાં૮ કુળાનાં કુળા નભતા હતાં. જૈન પ્રજાનું મનરંજન કરવા માટે એ જાતિએ પેાતાનું સમગ્ર જીવન જૈન લેખનકળાવિષયક કુશળતા મેળવવા પાછળ એવારી નાખતી અને જૈન પ્રશ્ન એ કલાધર લેખકોનાં આખાં કુળાનાં કુળાને પેાતાની ઉદારતાથી અપનાવી લેતી; જેને પિરણામે એ કલાવિદ્ લેખકા જૈન પ્રજાને આશ્રિત રહેવામાં અને પેાતાને ‘જૈનલેખક–જૈનક્રિયા’ તરીકે એળખાવવામાં આત્મગૌરવ માનતા. એ લેખકોએ જૈન પ્રજાનાં પુસ્તકો લખવામાં જેટલું ાિંપનું સીવ, કળા અને નિપુણતા દાખવ્યાં છે એટલાં ભાગ્યે જ ખીજી પ્રજાનાં પુસ્તકે લખવામાં દાખવ્યાં હશે; તેમજ તેમની એ કળા અને એ હેાશિયારીનાં મૂલ્ય જૈન પ્રજાની જેમ ભાગ્યે જ કોઇ પ્રજાએ આંક્યા હશે. મહારાજા શ્રીહર્ષ, ગૂર્જરેશ્વર મહારાજ શ્રીસિદ્ધરાજ જયસિંહદેવ, મહારાજા શ્રીભાજ દેવ આદિ જેવા અપવાદોને બાદ કરી લઈએ તા આ વસ્તુની કિંમત આકવામાં ઘણીખરી વાર મેટામોટા રાજા-મહારાજાઓ પણ નિષ્ફળ નીવડતા. આ બાબતની ખાતરી આપણને આજે જૈન પ્રજા પાસે વિદ્યમાન સેંકડા વિશાળ જ્ઞાનભંડારે નિહાળતાં સહેજે થઇ શકે તેમ છે. કાળના પ્રભાવ, મેાગલાની વિદ્રેષિતા, ઉધેઈ, ઉદર, અગ્નિ, વરસાદ આદિના ભાગ થવું, જૈન યતિ અને ભંડારના કાર્યવાહકાની બેવફાદારી અગર બિનકાળજી ત્યાદિ અનેક કારણાને પ્રતાપે આજ સુધીમાં સંખ્યાતીત
९८ ' संवत् ११३८ वैशाख शुदि १४ गुरौ लिखितं श्रीमदण हिलपाटके वालभ्यान्वये कायस्थभाइलेन.' 'संवत् १५७२ वर्षे वैशाख वदि चतुर्दशी बुधे मोढज्ञातीय पंडया लटकणकेन लिखित समाप्तमिति.' 'संवत् १५२७ वर्षे माघमासे कृष्णपक्षे दशम्यां तिथौ गुरुवासरे अधेह श्रीस्तंभतीर्थे वास्तव्य औदीच्य - જ્ઞાતીયોતિ વેિન જિજિતં ॥ ચાદશ પુખ્ત દા॰ | વં॰ કુશલયમેન મુળા પ્રતિ ' ઇત્યાદિ, આજપર્યંત અમે એવા સંખ્યાબંધ જૈન સાધુ જોયા છે, જે દરેકના હાથ નીચે પંદરપંદર વીસવીસ ક્રિયા પુતક લખવાનું કામ કરતા હતા.
Page #56
--------------------------------------------------------------------------
________________
૫૯
ભારતીય જૈન શ્રમણ સંસ્કૃતિ અને લેખનકળા આવે છે. એને આધારે અત્યારના જન લહિયાઓ અને જેન મુનિઓ સુદ્ધાં ઉપરોક્ત ચિહને ભલે મા તરીકે ઓળખે છે; પરંતુ આ નામ ઉપરોક્ત ચિહના વાસ્તવિક આશયને પ્રગટ કરવા માટે પૂરતું નથી. બે લીટી, ભલે, મીઠું, બે પાણ” એ માત્ર ઉપરોક્ત ચિહની આકૃતિ કેવી છે એની અપૂર્ણ માહિતી પૂરી પાડે છે; એટલે ખરું જોતા આ ચિંહ કયા અક્ષરની કઈ આકૃતિમાંથી જન્મ્ય છે એ જાણવું બાકી જ રહે છે. એ જાણવા પહેલાં આપણે પ્રાચીન શિલાલેખો અને હસ્તલિખિત પ્રતિઓના આરંભમાં લખાએલા ઉપરોક્ત ચિત્રને મળતાં, જુદા જુદા ક્રમિક ફેરફારવાળાં ચિહ્નો
તરફ નજર કરી લઈએ. ૧ (1) ૦, (૨) ''5'' , (૩) ],છ
'' .
(૫) 9' , (૬) 'જ' , ,/૧,ઈ દિ. ૨૮૧)૨, (૨)*# si,૩) ૧, ૬ULL ggni 31)૭૭૧૮'ના,(૨) કાંદાઝી . 3)qo
ના વાળા, જીગા UU IIg0ા.
લાડવારૂપ વિસ છે. પછી તે છે અને તેના પાછળ કુંડાળીપ દૂર ઈકાર ડેલ છે. એ પછી ઘમાં થ ડેલો છે તે ઉપર અનુસ્વાર છોકરે ચડીને ઊભો છે. આગળ પૂર્ણવિરામસુચક લીટી છે, જેની સાથે જોડાએલી હેઈ ઉપર ઊભેલ અનુરવારપ છોકરાએ હાથમાં ડાંગ પકડી હોય તેના જેવી લાગે છે ઇત્યાદિ.
આ રીતે જોતાં એ પણ જણાય છે કે આ પાટી જોડણીપ તેમજ લિપિના આકારને દર્શાવનાર છે આ પાટીએમા જોડણી, વણમાલાને આકાર વગેરેનું વર્ણન કરવામાં પ્રાચીન શિક્ષણશારીઓએ વિનાની ઊર્મિઓથી બાળમાનસ નાચી ઉઠે એ વસ્તુને ધ્યાન બહાર જવા દીધી નથી
વિરતૃનિક આચાર્ય શ્રી જેન્દ્રસૂરિએ હાજરત્રના ભાષાંતરમા ઉપરોક્ત ત્રણ પાટીઓના જુદી રીતે અર્થો આપ્યા છે, જે માત્ર આધ્યાત્મિક અર્થની અધકચરી કલ્પનારૂપ હોઈ ખરું જોતા એને એ સાથે કશો જ મેળ નથી, એ નીચે આપેલા પહેલી પાટીના અર્થ ઉપરથી સમજી શકાશે.
“બે લિટિ–-જીવની બે રાશિ છે, સિદ્ધ સસારી ભલે–અરે જીવ તુ સિદ્ધની રાશિમાં ભળવા ઇચ્છે છે મડ–સંસાર એ ઊંડો કૂવા છે તેમાથી તુ નીકળવા ઇછે છે. બડ બિલાડી–સામાથી જીવને કાઢવા માટે બે બિલાડી છે ઓગણ ચીઓ માથે પડઓ–ચિરાજકની ચોકી ઉપર સિહના જીવ રહેલ છે અને વીટ–છવ નું કામગથી વિટાએલો રહેશે તે અગતિ થશે અને માઉ-સસારમાં જીવને મેહ મામો છે અમારે હાથ દાય લાડુ–મેહના હાથમાં કામભાગરૂપ બે લાડુ છે તેથી જીવને મેહ પમાડે છે.'
આ મુજબ બીજી પાટીઓના અર્થો પણ આપવામાં આવ્યા છે, જે અહનિશ્યાગી સમજી જતા કરવામાં આવે છે
ચેથી પાટી કાતરવ્યાકરણપ્રથમપદના સૂની છે, જે બાળકોની કક્ષ સ્વરછ તેમજ છૂટી થાય એ ઉદેશથી ગોખાવવામાં આવતી, પરંતુ આજે એ સૂરપાટી અનધડ શિક્ષકાથી અને બાળજિવા ઉપર ટકરાઈ ટકરાઈને કેવી ખડી બાંધી થઈ
Page #57
--------------------------------------------------------------------------
________________
જેન ચિત્રકપ્પમ ઉપર અમે પ્રાચીન શિલાલેખો અને હસ્તલિખિત પુસ્તકોના આરંભમાં લખાતાં જુદી જુદી જાતનાં દિલને ત્રણ વિભાગમાં આપ્યાં છે. (૧) પ્રથમ વિભાગમાં આપેલાં ચિહ્નો ભારતીય પ્રાચીન લિપિમાલામાંથી લીધાં છે, જે ઈસ. ની પાંચમી સદીથી લઈ તેરમી સદી સુધીના લેખો, તામ્રપત્ર આદિમાં મળે છે. એમાં અવાંતર નવ વિભાગે પાડ્યા છે તેનું કારણ એ છે કે તે તે અવાંતર વિભાગમાં આપેલી આકૃતિઓ તે તે સેકાના શિલાલેખ વગેરેમાં મળે છે. (૨) બીજા વિભાગમાં આપેલી આકૃતિઓ વિક્રમની અગીઆરમી સદીથી આરંભી આજ પર્યંતની ધાતુની મૂર્તિઓ ઉપરથી લીધેલી છે. એમા અવાર ચાર વિભાગ પાડવા છે તે એટલા માટે કે તે તે અવાંતર વિભાગમાં આપેલી આકૃતિઓ તે તે સૈકામાં બનેલી ધાતુની મૂર્તિઓ ઉપરના લેખોમાં મળે છે. આ વિભાગમાંના ચેથા અવાર વિભાગમાં આપેલી આકૃતિઓ વિક્રમની તેરમી સદીથી શરૂ કરી આજ સુધીની મૂર્તિઓના લેખમાં એકસરખી રીતે મળે છે. (૩) ત્રીજા વિભાગમાં આપેલી આકૃતિઓ વિક્રમની બારમી સદીથી આરંભી આજ સમય સુધીનાં હસ્તલિખિત પુસ્તકને આધારે તારવેલી છે. આ વિભાગમાંના અવાર ચાર વિભાગે શતાબ્દીને કમ બતાવે છે. ચોથા અવાંતર વિભાગમાંની આકૃતિઓ પંદરમી સદીથી લઈ આજ સુધીમાં લગભગ એકસરખી રીતે ચાલુ છે.
ઉપરોક્ત ત્રણ વિભાગમાં એકંદર ગુપ્ત, કુટિલ, નાગરી, શારદા, બગલા, પશ્ચિમી વગેરે ભારતીય પ્રાચીન લિપિઓના શિલાલેખો, મૂર્તિ અને હસ્તલિખિત પ્રતિઓના આરભમાં લખાતી આકૃતિઓનો સમાવેશ થઈ જાય છે. એ આકૃતિઓ તરફ ઊડતી નજર ફેંકતાં તેમાં આપણને આપણા ચાલુ દેવનાગરી ૧ ૫ ૬ ૭ અને ૬ અંકેને મળતી આકૃતિઓ વધારે દેખાય છે. કાળનું અતિક્રમણ, જનસ્વભાવ અને લિપિઓ તેમજ લેખકોના હાથને વળાટ આદિ કારણોને લઈ ઉપરોક્ત આકૃતિઓમાં વિધવિધ પ્રકારનું પરિવર્તન થવા છતાં પ્રાચીન લિપિમાલાને આધારે જોતા એ બધી યે આકૃતિઓ કકારનાં જ વિવિધ ક્ષે છે એમ લાગ્યા સિવાય નથી રહેતું. પ્રાચીન શિલાલેખાના ઉકેલનાર વિદ્વાને પણ આ આકૃતિઓને કાર તરીકે જ માને છે–વાચે છે અને અમે પણ ઉપરોક્ત ભલે મીડા'ની આકૃતિને ઉકારના સાંકેતિક બની ગએલા ચિહ્ન તરીકે જ સ્વીકારીએ છીએ.
કેટલાંક લિખિત પુસ્તકોના આરંભમાં લખાએલ છો આ જાતની આકૃતિને જોઈ કિઈ કઈ એમ કલ્પના કરવા લલચાય છે કે જૈન સંસ્કૃતિએ વીર સં૦ ૯૮ભા શાસ્ત્રલેખનની
ગઈ છે એ આ નીચ આપવામા આવતા શુદ્ધ સૂત્રપાઠથી આપણે ખ્યાલમાં આવશે
सिद्धो वर्णः समानायः । तत्र चतुर्दशादौ स्वरा। दश समानाः। तेषां द्वौ द्वावन्योऽन्यस्य सवर्णों । पूर्वो ह्रस्वः। परो दीर्घः। स्वरोऽवर्णवजों नामी। एकारादीनि सभ्यक्षराणि । कादीनि व्यजनानि । ते वर्गाः पञ्च पश्च पञ्च । वर्गाणा प्रथमद्वितीयाः शषसाश्चाघोषा । घोषवन्तोऽन्ये। अनुनासिका अणनमा । अन्तस्था વરયા: સમાજ: હાસ:
આ ચાર પાટીઓ પછી બાળકને કળા ને દેવે ભાગે જ નહિ. ઈત્યાદિ “ચાણક્યનીતિના પચીસ પચાસ કિલકાની પાટી ગોખાવવામાં આવે છે. આજે એ પાટી પણ આપણા અનધડ વ્યાસકે કે કથાકારે જે રીતે ચ્ચિાર કરે છે તેના જેવી અશુદ્ધ અને ખાડી ભાંડી થઈ ગઈ છે
Page #58
--------------------------------------------------------------------------
________________
ભારતીય જેન મણસંસ્કૃતિ અને લેખનકળા શરૂઆત કરી તે સંવતનું સૂચક આ ચિહ્ન છે, અર્થાત એ ચિહ ૯૮૦ ને એક છે; પરંતુ અમે આ બ્રાંત માન્યતા અને કલ્પના સાથે બીલકુલ મળતા નથી. ઉ૫ર અમે ત્રણ વિભાગમાં જે ચિહ બતાવી ગયા છીએ એમાં એવી એક પણ આકૃતિ નથી જે આપણને પ્રાચીન લિપિમાલાને આધારે ૯૮૦ અંકની કલ્પના કરવા પ્રેરે. ઊલટું તેમાની ઘણીખરી આકૃતિઓ એકાક્ષરાત્મક હેઈએ કલ્પનાને પાયા વિનાની જ ઠરાવે છે. અત્યારની, લગભગ છ સાત સૈકાથી એકસરખી રીતે ચાલી આવતી ‘ભલે મીંડા'ની આકૃતિ (વા) એ, પ્રાચીન કારના ચિહ્નમાંથી પરિવર્તન પામેલા કારની સાંકેતિક આકૃતિ છે.
લેખકેની ગ્રંથલેખનસમાપ્તિ જેમ લેખકો ગ્રંથલેખનના આરંભમાં દેવ, ગુરુ, ધર્મ, ઇષ્ટદેવ વગેરેને લગતાં અનેક જાતનાં મંગલો ઉપરાંત “ભલે ભીષા' તરીકે ઓળખાતી એંકારની આકૃતિ લખે છે તેમ પુસ્તક લેખનની समातिमा शुभं भवतु, कल्याणमस्तु, मंगलं महाश्री., लेखकपाटकयोः शुभं भवतु, शुभं भवतु सघस्य ઇત્યાદિ અનેક જાતના આશીર્વાદ ઉપરાંત , પાત્રા આ જાતનાં ચિહ્નો લખે છે. આ ચિહ્નો મુખ્યત્વે કરીને ગ્રંથની સમાપ્તિમાં જ લખાય છે, તેમ છતાં ઘણી યે વાર એ, ગ્રંથના વિષય, અધિકાર કે વિભાગની સમાપ્તિ થતી હોય ત્યાં પણ લખાય છે. આ ચિહ્ન શાનું હશે અને કયા દષ્ટિબિદુને લક્ષમાં રાખી તેને ઉપયોગ કરાતો હશે એ માટે કશો ઉલ્લેખ મળતો નથી. સામાન્ય નજરે જોતાં એ “છ” અક્ષર જણાય છે, પરંતુ અક્ષરના મરડનું ઔચિત્ય વિચારનાં એ “પૂર્ણકુંભ'નું ચિહ્ન હવાની અમારી કલ્પના છે. પૂર્ણકુંભને આપણે ત્યાં દરેક કાર્યમા મંગલ તરીકે પસંદ કરવામાં આવે છે, એ જ રીતે એની આકૃતિને અહીં અંય મગલ તરીકે પસંદ કરવામાં આવી હોય એમ અમારું અનુમાન છે.
ઉપર જણાવેલ ચિહથી અતિરિક્ત -દર-કે-આ જાતનાં ચિહ્નો પણ પ્રાચીન પુસ્તકના અંતમાં મળે છે (જુઓ ચિત્ર નં. ૧રમા ૨૬૩ પાનાની છેલ્લી લીટીમાં). આ ચિહ્નો શાનાં છે એ અમે સ્પષ્ટ કહી શકતા નથી, પરંતુ અમને લાગે છે કે જેમાં કેટલીક પ્રાચીન હસ્તપ્રતિમા પ્રથના ખારા ખાસ વિભાગે–જેવા કે અધ્યયન, ઉદ્દેશ, શ્રુતસ્કંધ, સર્ગ, ઉસ, પરિચ્છેદ, લંભક, કાંડ વગેરેની સમાપ્તિને એકદમ ધ્યાનમાં લાવવા માટે અનેક જાતની ચિત્રાકૃતિઓ આલેખવામાં આવે છે (જુઓ ચિત્ર નં. ૧૨-૧૩) તેમ આ પણ કોઈ પસંદ કરેલી અમુક જાતની ચિત્રાકૃતિઓ જ હોવી જોઈએ.
લેખકને એક પ્રયોગ રોમનલિપિમાં જેમ '12345 IIIIIIIVV ઇત્યાદિ આ પ્રમાણેના અંકાત્મક(સંખ્યા સુચક ચિહ૫) અને અક્ષરાત્મક એમ બે જાતના એકે વપરાય છે તેમ આપણ નાગરીલિપિના પ્રાચીન લહીઆઓ પણ તેમણે લખેલા પુસ્તકના પત્રકો માટે અંકાત્મક અને અક્ષરાત્મક એમ બે જાતના અંકનો પ્રયોગ કરતા હતા. આ બંને ય પ્રકારના અંકોનો ઉપયોગ પ્રાચીન શિલાલેખો અને પ્રાચીન
Page #59
--------------------------------------------------------------------------
________________
ભારતીય જૈન શ્રમણ સંસ્કૃતિ અને લેખનકળા
૭૩ ટીકા કે ટ લખવામાં આવે, એવા પ્રકારના પુસ્તકને, તેની વચમાં, ઉપર અને નીચે એમ ત્રણ પટે–વિભાગે અથવા ત્રણ પાઠે તે લખાતું હોવાથી, ત્રિપાટ અગર “ત્રિપાઠ' કહેવામાં આવે છે. (જુઓ ચિત્ર નં. ૧૪).
- પંચપાટ કે પંચપાઠ જે પુસ્તકની વચમાં મોટા અક્ષરથી મૂળ ગ્રંથ અને તેની ઉપર, નીચે તથા બે બાજુના હાસિયામાં તેની ટીકા કે ટબાર્થ લખવામાં આવે, એ જાતના પુસ્તકને, વચમા, ઉપર, નીચે અને બે બાજુના હાંસિયામાં એમ પાચ પટે–વિભાગે અથવા પાંચ પાડે તે લખાતું હોવાથી, “પંચપાટ' અથવા “પંચપાઠ' કહેવામાં આવે છે. (જુઓ ચિત્ર નં. ૧૫).
ચૂડ કે સૂઢ જે પુસ્તક હાથીની શુડની-સૂદની પેઠે મૂળ સૂત્ર, ટીકા આદિનો કોઈ પણ જાતનો વિભાગ પાડવા સિવાય સળંગ લખવામાં આવે તેને “શાડ” અથવા “શઢ’ પુસ્તક તરીકે ઓળખવામાં આવે છે.
ત્રિપાટ અને પંચપાટ તરીકે તે જ ગ્રંથ લખી શકાય છે જેના ઉપર ટીકા ટિપણી હેય. જે ગ્રંથો ઉપર ટીકા ટિપ્પણી નથી હોતી તે “શડ' પે જ લખાય છે, પણ તેને માટે “શડ' શબ્દનો પ્રયોગ થતા નથી. “શડ’ શબ્દનો પ્રયોગ સાંગ લખાએલા ટીકાત્મક ગ્રંથો માટે જ થાય છે. મૂળરૂ૫ ગ્રંથ સદા એ સાંગ એકાકારે લખાના હાઈ એને માટે ત્રિપટ, પંચપાટ આદિ પૈકીના કેઈ સંકેતને અવકાશ જ નથી.
ત્રિપાટ-પંચપાટ પુસ્તક લખવાની પદ્ધતિ અમારી માન્યતાનુસાર વિક્રમની પંદરમી સદીના પ્રારભથી ચાલુ થઈ છે. તે પહેલાં સત્ર, નિયુક્તિ, ભાષ્ય, ટીકા વગેરેના પુસ્તકો જુદાં જુદા જ લખાતા હતાં અને ત્યારે એક ગ્રંથ વાંચનારને વારંવાર જુદી જુદી પ્રતમાં નજર નાખવી પડતી હતી.
ચિત્રપુસ્તક ચિત્રપુસ્તક' એ નામ સાભળી, પુરતજેમા ચીતરવામાં આવતાં અનેકવિધ ચિત્રાની કલ્પના કોઈ ન કરી લે. ‘ચિત્રપુસ્તક” એ નામથી અમારો આશય મુખ્યત્વે કરી લખાણુની ખૂબીથી સ્વયં ઉત્પન્ન થનાં ચિત્રાથી છે. કેટલાક લેખકે પુસ્તક લખના અક્ષરોની વચમાં એવી ચીવટથી અને ખૂબીથી ખાલી જગ્યા છોડે છે કે જેથી અનેક જાતની ચિત્રકડીઓ, વજ, છત્ર, સ્વસ્તિક વગેરેની આકૃતિઓ તેમજ લેખકે ધારેલી વ્યક્તિનું નામ, બિલક, ગાથા વગેરે આપણે જોઈ વાંચી શકીએ. (જુઓ ચિત્ર નં. ૫-૬-૧૬-૧૭). આ જ પ્રમાણે કેટલાક લેખકો ઉપર જણાવ્યું તેમ લખાણની વચમાં ખાલી જગ્યા ન મૂક્તાં, કાળી શાહીથી સળંગ લખાતા લખાણની વચમાના અમુક અમુક અક્ષરને એવી ચીવટથી અને ખૂબીથી લાલ શાહી વડે લખે છે કે જેથી તેને જેનાર એ લખાણમાં અનેક પ્રકારની ચિત્રાકૃતિઓ તેમજ નામ, કલોક વગેરે જોઈ શકે. આ ઉપરાંત કેટલાક લેખકો પુસ્તકની વચમાં જ્યાં કાણું પાડવા માટે જગ્યા રાખવામાં આવે છે ત્યા અને બે બાજુના હાસિયાના મધ્ય ભાગમા, અમે અગાઉ જણાવી ગયા છીએ તે મુજબ, સળંગ અંકે લખવાના ન હોય ત્યારે ત્યાં હિંગળાક, હરતાલ, વાદળી આદિ રંગથી મિશ્રિત કૂલ, ચોકડી, કમળ, બદામ આદિની વિધવિધ આકૃતિઓ કરતા. કેટલીકવાર કલ્પસૂત્ર
Page #60
--------------------------------------------------------------------------
________________
૭૪
જેન ચિત્રકલ્પમ જેવાં પુસ્તકોમાં, વચમાં જ્યાં કાણું પાડવાની જગ્યા રાખવામાં આવે છે ત્યાં, કલ્પસૂત્રને લગતાં સુંદર નાનાં ચિત્રો પણ દોરવામાં આવતાં.
સુવર્ણાક્ષરી–રોપ્યારી પુસ્તક સોનેરી (નાની) અને રૂપેરી (ચાંદીની) શાહીથી પુસ્તકો કેમ લખાતાં એ જાણવું અતિ મહત્વનું છે. આપણું ચાલુ વેળા કાગળ ઉપર સેનેરીપેરી શાહીનું લખાણ લેશ પણ દીપી ઊઠે તેમ નહિ હોવાથી આ બે જાતની શાહીથી પુસ્તક લખતાં પહેલાં કાગળને-પાનને “બેંક ગ્રાઉન્ડ તરીકે લાલ, કાળા, વાદળી, જામલી વગેરે ઘેરા રંગથી રંગીન બનાવવામાં આવતાં અને તેમને અકીક, કસોટી, કપડા વગેરેના ઘૂંટાથી ઘૂંટીને મુલાયમ બનાવી લેવામાં આવતાં હતાં. તે પછી એ પાનાં ઉપર, અમે અગાઉ જણાવી ગયા છીએ એ રીત પ્રમાણે તૈયાર કરેલી સોનેરી–પેરી શાહીની ભૂકીને અત્યંત સ્વચ્છ ધવના ગુંદરના પાણી સાથે ભેળવી, શાહી રૂપે તૈયાર કરી પછી વડે અથવા તેને લાયક કલમથી ગ્રંથ લખવામાં આવતું. આ અક્ષરે સુકાયા પછી તેને અકીક વગેરેના ટાથી ઘટતાં એ લખાણ બરાબર તૈયાર ઓપદાર બની જતું. આ લખાણની વચમાં અને તેની આસપાસ અનેક જાતનાં રંગબિરંગી ચિત્ર, વેલો વગેરે કરવામાં આવતાં હતાં. લખવામાં પણ અનેક જાતની ભાત અને ખૂબીઓ દર્શાવવામાં આવતી.
સોનેરી રૂપેરી શાહીથી લખેલું તાડપત્રીય પુસ્તક આજ સુધીમાં ક્યાંયે જોવામાં કે સાભળવામાં આવ્યું નથી. કહેવામાં આવે છે કે પરમહંત ગૂર્જરેશ્વર મહારાજ શ્રી કુમારપાલદેવે જૈન આગમોની તેમજ આચાર્ય શ્રી હેમચંદ્રકૃન ગ્રંથની સુવર્ણાક્ષરી પ્રતિઓ પોતાના જ્ઞાનકોશ માટે લખાવી હતી;૮૯ એ જ પ્રમાણે મહામાત્ય શ્રીવાસ્તુપાલે જૈન આગમોની એકેક પ્રતિ સુવર્ણાક્ષરે લખાવ્યાનું પણ કહેવામાં આવે છે. એ પ્રતિઓ તાડપત્ર ઉપર લખાઈ હશે કે કાગળ ઉપર એ નિશ્ચિત પે કહેવાનું કે જાણવાનું અમારી પાસે કશું જ સાધન નથી. અમારા જેવામાં જે અનેકાનેક સુવર્ણક્ષરી સુંદર પુસ્તકે આવ્યાં છે એ બધાં યે કાગળ ઉપર અને વિક્રમની પંદરમી–સોળમી આદિ સદીમાં લખાએલા છે. અમારી માન્યતા તે એવી છે કે તાડપત્ર ઉપર સુવર્ણાક્ષરી જૈન પુસ્તકે લખાયાં જ નથી, એટલું જ નહિ પણ વિક્રમની પંદરમી શતાબ્દી પહેલાં સુવર્ણાક્ષરી પુસ્તકે લખાતાં હોય એમ પણ અમને લાગતું નથી રીપ્યાક્ષરી પુસ્તક લખવાની પ્રથા સુવર્ણાક્ષરી પુસ્તક કરતા યે
૮૮ શ્રી હસવિજયજી મહારાજના વડોદરાના નપુસ્તકસગ્રહમા કહપસૂત્રની એક પ્રતિના મધ્યમાં આ પ્રમાણેનાં ચિત્ર છે ८९ (क) "जिनागमाराधनतत्परेण राजर्षिणा एकविंशतिःज्ञानकोशा. कारापिताः। एकादशा-द्वादशाहोपाहादिसिलान्तप्रतिरेका सौवर्णाक्षरेलेखिता, योगशास्त्र-वीतरागस्तवद्वात्रिंशत्प्रकाशाः सौवर्णाक्षरा हस्तपुस्तिकायां लेखिताः। सप्तशतलेखकाः लिखन्ति ।' कुमारपालप्रबन्ध पत्र ९६-९७ ॥
(ख) 'श्रीकुमारपालेन सप्तशतलेखकपार्थात् ६ लक्ष ३६ सहस्रागमस्य- सप्त प्रतयः सौवर्णाक्षराः श्रीहेमाचार्यप्रणीतव्याकरण-चरितादिप्रन्थानामेकविंशतिः प्रतयो लेखिताः ॥' उपदेशतरङ्गिणी पत्र १४०॥ હ૦ જુઓ ટિપ્પણ ન. ૩૦ (ત્ર).
Page #61
--------------------------------------------------------------------------
________________
ભારતીય જૈન શ્રમણસંસ્કૃતિ અને લેખનકળા
Gu
અર્વાચીન છે. ઈડરના જૈન જ્ઞાનભંડારમાં કલ્પસૂત્રની સચિત્ર તાડપત્રીય પ્રતિ છે તેનાં ચિત્રામાં સાનેરી સાહીના ઉપયાગ કરવામાં આવ્યા છે, સાનવી શાહી કરતાં ચાંદીની શાહીના ઉપયાગ પુસ્તક લખવા માટે તેમજ ચિત્રકામ માટે અનેકગણા ઓછે! થયા છે. ચાંદીની શાહીથી લખાએલી પ્રતિ ક્વચિત ચિત જ મળે છે, જ્યારે સોનેરી શાહીથી લખાએલી પ્રતિ અનેક સ્થળે અને અનેક જ્ઞાનભંડારામાં મળે છે. આ બંને પ્રકારની શાહીથી લખાએલાં પુસ્તકામા મુખ્યત્વે કરીને કલ્પસૂત્ર અને કાલિકાચાર્ય કથા ઢાય છે, અને કવિચત્ ભગવતીત્ર,૯૪ ઉત્તરાયન સૂત્ર વગેરે જેવાં માન્ય જૈન આગમા પણ હૅય છે. કેટલીક વાર નવસ્મરણાદિ સ્તોત્રપ વગેરે પણ
૧૧ આ પાથી વિક્રમની ચાદમી સદીમાં લખાએલી હૈવાની અમારી સંભાવના હૈ.
૨
(5) ચાદીની રાહીથી લખાએલી કલ્પસૂત્રની એક સચિત્ર પ્રતિ શ્રીવિજય મૈસૂરિ મદ્યારાજના જ્ઞાનભંડારમાં છે, એમ તેમના શિષ્ય શ્રીધિવાવિંચજી મહારાજ જણાવે છે.
(શ) એક કલ્પસૂત્રસુબેાધિકાટીકાની ગતિ મમારા 14 ગુરુ પ્રવર્તક શ્રીકાંતિવિજયજી મહારાજ પાસે છે, જે સમત ૧૮૧૪માં બુરાનપુરમાં લખાએલી કે આ પ્રતિ ખુદાજુદા લેખાએ પૂર્ણ કરેલી છે. પ્રતિના પત્ર ૨૮, ૧૬૫ અને ૭૦૬માં લેખકની જુદીજુદી આ પ્રમાણેની પુષ્પિકાએ છે.
(१)...... कल्पसुबोधिकायां प्रथमः क्षणः समाप्तः सुभाशुभं लिपीकृतं ऋष समरथः नाडीवाल गच्छे श्रीजिन्सासनार्थाय १:
(२)...... कल्पसुबोधिकायां षष्ट क्षणः समाप्तः ६ लिषितं ऋष समरथ नागोरी गछे: मांनपुरे: लेषाक दा पं० दानविमलजीः ॥ च्छः च्छ श्रीः
(३)...... इति श्रीकल्पसुबोधिका समाप्ता संवत् १८१४ना वर्षे पौष वदि ५ बार रवौ पं० रामकुशलेन વીત શ્રી
(T) મેરના ગોઢ કલ્યાણમલજી ફ્રાના ઘરમાં એક પ્રાચીન ચાપડી છે, જેમા ચંદ્રાવસૂરી નામના ગ્રંથ ચાંદીની શાહીથી લખાએલા હેાવાનુ ભા પ્રા. લિ, મા. પૃ. ૧૫૬માં જણાવેલું છે. આ પુસ્તકમાં લેખકની પુપિકા વગેરે કશુ ચે નથી, તેમ છતાં તેની લિપિ વગેરે નેતાં એ સેાળમી સદીમાં લખાએલું માનવામા આવે છે.
આા સિવાય બીજે પણે ટેકાને ચાદીની શાહીથી લખેલાં પુસ્તકા મળે છે.
*૩ પ્રવર્તક શ્રીકાનિવિજ્યજી મહારાજ, શ્રીહંસવિજયજી મ, શ્રીઅસરવિજયજી મ૰, શ્રીવિજચકમાસૂરિ મ॰, શ્રીવિજધર્મસૂરિ મ॰ થગેરેના શાસસંમહેમાં તેમજ લીંબડીના જૈન જ્ઞાનભંડારમાં, અમદાવાદ રુનશાના પાઠાના પુસ્તકસંસદમાં, પાટણ વાડીપાÀનાથના ભંડારમાં, સુરતના મેાહનલાલજી મ૦ ના જ્ઞાનભંડારમાં ઇત્યાદિ અનેક જૈન મુનિના પુસ્તકસંગ્રહેમા તેમજ ગુજરાતનાં અનેક ગામ-નગરાના જ્ઞાનબકારામા કતપસૂત્ર અને કાલિકામાર્થે કથાની સખ્યાબંધ પ્રતા વિદ્યમાન છે, એ જ રીતે મારવાડ, માળવા, મેવાડ, બગાળ, દક્ષિણ વગેરે દશામાના જૈન જ્ઞાનભઠારામ, જૈન મુનિાના પુસ્તકસંગ્રહામાં અને જે ગૃહસ્થાના પરસઁહારામા આ બંને ચાની સખ્યાબંધ સુસાની પ્રતા વિમાન છે.
૯૪ લીંબડી જૈન જ્ઞાનભંડારની બની ટીપમા ‘સુષમી ભગવતીસૂત્ર'ની ગતિનુ નામ હતું જે અત્યારે ત્યાંનથી તપગચ્છના શ્રીપુયના જ્ઞાનબહારમ સુવર્ણાક્ષરી ભગવીત્રની પ્રતિ દાવાનું ખાગીદાર સમજ્જન પાસે સાંભળવામાં માન્યું છે. અમદાવાદના દેવશાના પાડાના જૈન જ્ઞાનકેંઢારમાં ઉત્તરાધ્યયનસૂત્રની સુવર્ણાક્ષરી મતિ વિદ્યમાન છે.
પ પાથપુરવાસી ભાઈ નાથાલાલના સંગ્રહમાં સુવર્ણક્ષરી નામરની ચામડી છે, જે અત્યંત સુંદર હેાવા ઉપરાંત એ પ્રતિ
Page #62
--------------------------------------------------------------------------
________________
૮૭
ભારતીય જૈન શમણુસંસ્કૃતિ અને લેખનકળા
આ સિવાય આ ચિહ્ન, વાક્યર્થની સમાપ્તિ તેમજ શોક કે ગાથાના પહેલા અને ત્રીજા ચરણને વિભાગ જણાવવા માટે પણ વાપરવામાં આવે છે. જેમકે
प्रथमप्रकाशेतावदशेषद्रव्याणांप्रधानमात्मस्वरूपभेदैःप्रमाणप्रतिष्ठितंकृतंतदनुद्वितीयप्रकाशेतदत्यंतोपकारकाःपुद्गलाः।संप्रतिपुनर्गतिस्थित्यवगाहदानेनोमयोपकारकाणाधर्मादीनामवसरस्ततस्तेपिस्वरूपतःप्रमाणप्रतिष्ठिता.क्रिय
તો ઈત્યાદિ.
"અચાનવનાશારિતિનિતિ પિતાનાંના જિન ઇત્યાદિ.
આ ચિહને અમે “પદછંદદર્શક ચિહ્ન' તરીકે ઓળખાવ્યું છે, તેમ છતાં એ વાક્યર્થની સમાપ્તિ દર્શાવવા માટે તેમજ લોકના ચરણ વિભાગ દર્શાવવા માટે કામ આવતું હેઈ એને વાક્યાર્થસમાણિદર્શક સિક” તેમજ “પાદવિભાગદર્શક ચિહ’ એ નામ પણ આપી શકાય.
૧૦ વિભાગદર્શક ચિ દશ સંખ્યામાં આપેલ ચિહ્ન વિભાગદર્શક ચિહ્ન છે, જેને ઉપગ જ્યાં કોઇ ખાસ સંબંધ, વિષય, કલોક કે લોકાર્ધની શરૂઆત કે સમાપ્તિ થતી હોય ત્યાં કરવામાં આવે છે. ઉદાહરણ માટે જુઓ નવમા ચિમાં આપેલા ઉદાહરણો.
૧૧ એકપદદર્શિક ચિ અગિયારમા વિભાગમાં આપેલ ચિહ્ન “એકપદદર્શક ચિહ્ન' છે. આ ચિને ઉપયોગ જ્યાં એક પદ હેવા છતાં પદરચ્છેદની ભ્રાતિ પેદા થાય તેમ હોય ત્યાં કરવામાં આવે છે. જેમકે જરૂછ. આ ઠેકાણે ચાર એ અખંડ પદમાંના પ્રચારને કોઇ ક્રિયાપદ તરીકે ન માની લે એ કારણસર તેની આસપાસ આવું ! ! એકપદદર્શક ચિઠ કરવામાં આવે છે અને એ જ રીતે આવા દરેક સ્થળે વિદ્વાન શોધકે આ જાતનું ચિહ્ન કરે છે.
૧૨ વિભક્તિ-વચનદર્શક ચિ બારમા વિભાગમાં વિભક્તિદર્શક ચિહ્ન આપવામાં આવ્યું છે, જે આકડાપ છે. સંસ્કૃતમાં નામને સાત વિભક્તિ અને આઠમી સંબેધન મળી એકંદર આઠ વિભક્તિઓ, અને એક્વચન દિવચન તથા બહુવચન એમ ત્રણ વચને છે, અને ધાતુને ક્રિયાપદને ત્રણ વિભક્તિ અથવા ત્રણ પુરુષ અને ત્રણ વચન છે. આ વિભક્તિ જણાવવા માટે એકથી આઠ સુધીના અને વચન જણાવવા માટે ૧, ૨, ૩ આંકડાનો ઉપયોગ કરવામાં આવે છે અને તે જે પદના વિભક્તિ-વચન જણાવવાનાં હોય તેના ઉપર લખવામાં આવે છે. આ ચિહ્નનો ઉપગ ગમે ત્યારે અને ગમે તે પદની વિભક્તિ-વચન સૂચવવા માટે કરી શકાય છે, તેમ છતાં આને ઉપગ મુખ્યત્વે કરીને જાતિજનક સ્થળમાં જ કરવામાં આવે છે. જેમકે અર્થતિ ગુજિતસ્થાન પછી વિભક્તિનું એકવચન, તથા અનર્થ પ્રથમાનું દ્વિવચન, કથા જ કરે અનર્થ દિતીયાનું દ્વિવચન, દિત્તોડમિશન
૮૩
Page #63
--------------------------------------------------------------------------
________________
જૈન ચિત્રકલ્પદ્રુમ
૮૮
૧
સંમેાધનનું બહુવચન, મિસ્તિષ્ઠતિતિન્તિ, મતિયાન્તિનિશ્ચિતં સપ્તમીનું એકવચન, માલે મંગ્વે ત્રીજા પુરુષનું દ્વિવચન, ચાલતળર્ભવે ત્રીજા પુરુષનું બહુવચન ઇત્યાદિ. સંમેાધન માટે કેટલીકવાર માત્ર દે પણ કરવામાં આવે છે. જેમકે: પાવિદ્રોસિમિક્ષવઃ ઇત્યાદિ સંસ્કૃતાદિ ભાષાઓના કેટલાક પ્રાથમિક અભ્યાસીએ પ્રારંભમાં અભ્યાસ કરાતા કાવ્ય આદિમાં આ ચિહ્નો: માત્રિક ઉપયેગ પણ કરે છે, ૧૩ અન્વયદર્શક ચિન્
તેરમા વિભાગમાં ‘અન્વયદર્શક ચિહ્ન છે; એ પણ આંકડારૂપ છે. એના ઉપયાગ તર્કગ્રંથામાં ત્યા અર્થની ભ્રાતિ થવાના સંભવ હેાય ત્યાં તેમજ સંસ્કૃત-પ્રાકૃતાદિ ભાષાના શ્લોકોમાં પદે આડાંઅવળાં હેાઈ તેના અન્વય દર્શાવવા માટે કરવામાં આવે છે. જેમકે: સતત ડીલરેવલવૈજ્ઞત્યાં આ વાકયમા આંકડા મૂકવામાં ન આવ્યા હાય તેા જરૂર અર્થની ભ્રાંત થયા સિવાય ન જ રહે. આ વાક્યમાં તેથી અર્થાતર, એ સ્વર્ઝવેદનપ્રત્યક્ષ નથી' અને ‘તેથી સ્વસંવેદનપ્રત્યક્ષ, એ અર્થાતર નથી' એમ બે પ્રકારના અર્થની ભ્રાંતિ થાય છે. આ એ અર્થમાથી વાસ્તવિકરીતે અીં કયા અર્થ ઘટમાન છે એ દર્શાવવા માટે આ વાક્યમાં ‘અન્વયદર્શક ચિત્' એટલે કે અન્વયદર્શક અંકો કરવામા આવ્યા છે. આ જ રીતે આવા દરેક સંશયજનક સ્થળે તેમજ ક્ષેાકોમા પદોના અન્વય દર્શાવવા માટે અંકે કરવામા આવે છે.
૧૪ ટિપ્પનકદર્શક ચિઠ્ઠું
ચૌદમા વિભાગમા ‘ટિપ્પનકદર્શક ચિહ્ન' છે. એ ચિહ્ન, ચાલુ કોપણ પાને અંગે પાકભેદ, પર્યાયાર્થ કે વ્યાખ્યા આદિ આપવાના હોય તેના ઉપર કરવામાં આવે છે અને એ પારંભેદ આદિની નોંધ પુસ્તકના હાંસિયામાં કરવામાં આવે છે.
૧૫ વિશેષણવિશેષ્યસંબંધદર્શક ચિ
પદરમા વિભાગમાં આપેલ ચિહ્નો ‘વિશેષણ-વિશેષ્યસંબંધદર્શક ચિહ્નો' છે. આ ચિહ્નોના ઉપયેગ, લાખા લાંબા વાક્યમા દૂર દૂર રહેલાં વિશેષણ અને વિશેષ્યનેા પરસ્પર સંબંધ બતાવવા માટે કરવામાં આવે છે. વિશેષણ અને વિશેષ્ય ઉપર ગમે તે એક આકારનું ચિન્ મૂકવાથી વિચક્ષણ વાચક બંનેના સંબંધને સહજમા પકડી લે છે.સમજી લે છે.
૧૬ પૂર્વપદપરામર્શક ચિહ્ન
સેાળમા વિભાગમાં ‘પૂર્વપદપરામર્શક ચિહ્નો' આપવામાં આવ્યા છે. તર્કશાસ્ત્રના ગ્રંથેામાં એક જ વાક્યમાં વારંવાર આવતા અને જુદા જુદા અર્થના નિર્દેશ કરતા સત્ શબ્દથી શું સમજવું એ માટે ટિપ્પણો ન કરવાં પડે અને વસ્તુ આપેાઆપ સમજાઇ જાય એ હેતુને લક્ષમાં રાખી આ ચિહ્નો પસંદ કરવામાં આવ્યાં છે. તર્કશાસ્ત્રીય ગ્રંથામા આવતા એ તત્ શબ્દોથી જે જે અર્થ લેવાના
Page #64
--------------------------------------------------------------------------
________________
ભારતીય જૈન શમણુસંસ્કૃતિ અને લેખનકળા હેય છે તે તે અર્થને સૂચવનાર પદો પહેલાં આવી ગએલાં જ હેય છે, એટલે જે તા શબ્દથી જે અર્થ લેવાને હેય એ બંને પદો ઉપર ગમે તે પ્રકારનું એકસરખું ચિહ કરવામાં આવે છે, જેથી વસ્તુ સ્ત્ર સ્પષ્ટ થતાં નકામાં ટિપણે કરવાને શ્રમ બચી જાય છે.
આ સિવાય દાર્શનિક ગ્રંથમાં ત્યાં અમુક વિષયને લક્ષીને લાંબા સંબંધે ચાલુ હેય, એકબીજા દર્શનકારના પક્ષો ઉપર કે જુદાજુદા વિકલ્પો ઉપર ચર્ચા ચાલતી હોય ત્યાં એવાં સંકેતચિહ્નો કરવામાં આવે છે, જેથી તે તે વિષયની ચર્ચા ક્યાંથી શરૂ થાય છે અને ક્યાં વિરમે છે એ સમજી શકાય.
ઉપર અમે ટૂંકમાં અનેક જાતનાં ચિહ્નોનો પરિચય આપ્યો છે. એ ચિઠ્ઠો પૈકીનાં કેટલાંયે ચિલો અગિયારમી સદીમાં લખાએલાં પ્રાચીન તાડપત્રીય પુસ્તકોમાં મળે છે, અને કેટલાંક પ્રાચીન શિલાલેખ અને તામ્રપત્રમાં પણ મળે છે. છેવટે, આમાં આપેલાં ચિહ્નો પૈકીનું એવું એક પણ ચિહ્ન નથી જે વિમના સાળા સૈકા પહેલાનું ન હોય. આ બધાં ચિહ્નો પૈકીનાં ઘણાંખરાં ચિહોને ઉપયોગ
ખ્યાલમાં આવી શકે અને એનું મહત્ત્વ સમજાય એ માટે અમે લીંબડીના જૈન જ્ઞાનબ્રડારમાંના પ્રમાણપરીક્ષા ગ્રંથની પ્રતિના એક પાનાનું પ્રતિબિંબ ફેંટો) આપીએ છીએ (જુઓ ચિત્ર નં. ૧૮).
એ પ્રતિ સર્વોત્કૃષ્ટ અને પાંડિત્યપૂર્ણ સંશોધનકળાના આદર્શ નમૂન એપ છે. અત્યારના કેટલાક વિદ્વાન જૈન સાધુઓ પિતાના સંશોધનકાર્યમાં ઉપરોક્ત ચિહોને આજે પણ ઉપયોગ કરે છે.
જૈન લેખનકળા, સંશોધનકળા અને તેનાં પ્રાચીન અર્વાચીન સાધન, ચિહ્ન, સંક્ત વગેરેને લગતે જેટલે આપી શકાય તેટલો વિશદ પરિચય આપ્યા પછી પ્રસંગવશાત તેની સાથે સંબંધ ધરાવતા (૧) જૈન જ્ઞાનભંડારો અને પુસ્તલેખન તથા (૨) જૈન પુસ્તક અને જ્ઞાનભંડારનું સંરક્ષણ, એ બે મુદ્દાઓ વિષે કાંઈક લખવાની અમારી ઇચ્છાને અમે રોકી શકતા નથી.
જેન જ્ઞાનભંડારો અને પુસ્તકલેખન પ્રારંભમાં અમે જણાવી ગયા છીએ કે સ્થવિર આર્ય દેવગિણિ ક્ષમાશ્રમણે સંઘસમવાય એકત્ર કરી સર્વસમ્મતરીતે શાસ્ત્રલેખન આરંભ કર્યો હતે. એ શાસ્ત્રલેખન પ્રસંગે પુસ્તકલેખનને અંગે શી શી વ્યવસ્થાઓ હશે, કઈ કઈ જતનાં પુસ્તક લખાયાં હશે, કેટલા લખાયા હશે, એ પુસ્તકના લેખકે કેણ હશે, પુસ્તકે શાના ઉપર લખાયાં હશે, શાથી લખાયાં હશે, પુસ્તક માટેના ઉપકરણો– જુદીજુદી જાતનાં સાધને કેવાં હશે, ખવાઈ ગએલાં પુસ્તકે કેમ સાધવામાં આવતા હશે, પુસ્તકસંશોધનની પદ્ધતિ, સંકેત અને તેનાં સાધને કેવા પ્રકારનાં હશે, પુસ્તકોના અંતમાં પુસ્તક લખાવનારની પ્રશસ્તિ, પુપિકા વગેરે કેવી રીતે લખાતાં હશે, પુસ્તકસંગ્રહની અભિવૃદ્ધિ અને તેની રક્ષા માટે કેવા ઉપાય જવામાં આવ્યા હશે, જ્ઞાનભંડારને કેવા સ્થાનમાં અને કેવી રીતે રાખતા હશે, એ જ્ઞાનભંડારોની ટીપ વગેરે જેવા પ્રકારની કરવામાં આવતી હશે, ઈત્યાદિ હકીક્ત જાણવા માટે તે જમાનામાં લખાએલા જ્ઞાનસંગ્રહે કે તેમને એક પણ અવશેષ આજે આપણી સામે નથી; તેમ છતાં તે જમાનાના પ્રભાવશાળી સમર્થ જૈન સ્થવિર ભિક્ષુએ, તે જમાનાને સમર્થ ભિક્ષપાસક જૈન શ્રીસંઘ, સમર્થ
Page #65
--------------------------------------------------------------------------
________________
છે
જેન ચિત્રક૯૫૬મ ભિક્ષુસ્થવિરેના આધિપત્ય નીચે મળેલ જેન ભિક્ષુ અને ભિક્ષપાસકેન સંધસમવાય અને તે ઉપરાંત સર્વમાન્યપણે શાલેખનનો પ્રથમારંભ તેમજ ભાષ્યચૂર્ણ આદિ માન્ય ગ્રંથોમાં મળતા અનેક જાતના ઉલ્લે, આ બધી પરિસ્થિતિ અને વસ્તુને વિચાર કર્યા પછી આપણે એટલું વિશ્વાસપાત્ર અનુમાન દેરી શકીએ છીએ કે તે યુગમાં મા પાયા ઉપર પુસ્તકલેખનને સમારંભ ઉજવાયે હશે, સ્થાનસ્થાનમાં જ્ઞાનકેશની સ્થાપના કરવામાં આવી હશે, પુસ્તકલેખન અને રક્ષણને અંગે ઉપયોગી તાડપત્ર, કપ, લેખણ, શાહી, કાંબી, ખડિયા, પદિકાઓ, દાબડાઓ, બંધને આદિ દરેક સાધન વિપુલ પ્રમાણમાં એકત્ર કર્યા હશે અને સર્વોત્કૃષ્ટ વિશિષ્ટ લેખકે પણ એકઠા કર્યા હશે, એટલું જ નહિ પરંતુ પોતાની ઢબે તૈયાર પણ કરવામાં આવ્યા હશે. સર્વમાન્ય જૈન ગ્રંથલેખનના આરંભકાળ પછીનાં છ વર્ષ સુધીના ગ્રંથલેખન વિષે આપણે આથી વધારે કશું જ કહી તે જાણી શકીએ તેમ નથી; પરંતુ તે પછીનાં છેલ્લા એક હજાર વર્ષમાં લખાએલાં પુસ્તકો અને ગ્રંથાલયોના મહત્તભર્યા જે અનેકવિધ અવશે આપણી સમક્ષ જીવતાજાગતાં ઊભાં છે તેનું અવલોકન કરતાં આપણે પુસ્તકલેખન અને જ્ઞાનભંડારે આદિના સંબંધમાં ઘણીધણી વાતો જાણી શકીએ છીએ; જેમાંની કેટલી યે અમે ઉપર નોંધી ગયા છીએ, કેટલી યે આગળ ઉપર નેધીશું અને કેટલીક આ વિભાગમાં નોધવામાં આવે છે. રામભકારની સ્થાપના અને અભિલિ પ્રાચીન હસ્તલિખિત પુસ્તકોના અંતમાં દષ્ટિગેચર થતી સંખ્યાબંધ પ્રશસ્તિઓ તથા આચાર્ય શ્રીઉદયપ્રભકૃત ધર્મભુદયમહાકાવ્ય (વસ્તુપાલચરિત્ર), પ્રભાવક ચરિત્ર, જિનહર્ષકૃત વસ્તુપાલચરિત્ર, કુમારપાલપ્રબંધ, સુકૃતસાગરમહાકાવ્ય, ઉપદેશતરંગિણ, કુમારપાલરાસ, વસ્તુપાલતેજપાલરાસ આદિ ઐતિહાસિક ચરિત્ર અને રાસાઓ તેમજ છૂટક જૂનાં પાનાંઓમાં મળતી વિવિધ નોધે જોતાં જાણુ શકાય છે કે જૈન શ્રમણએ જ્ઞાનભંડારની અભિવૃદ્ધિ માટે સર્વતોમુખી ઉપદેશપ્રણાલી સ્વીકારી છે. જે લોકો સમજદાર હોય તેમને પ્રાચીન માન્ય ધુરંધર આચાર્યોની કૃતિઓ અને શાસ્ત્રોનું મહત્વ સમજાવવામાં આવતું, એટલું જ નહિ પણ તે કૃતિઓ અને શાસ્ત્રો સંભળાવવામાં પણ આવતાં; જે લોકો એ સમજી શકે તેમ ન હોય તેમને જ્ઞાનભક્તિનું રહસ્ય અને તે દ્વારા થતા લાભ સમજાવતા ૮ અને જે લોકે કીર્તિ તથા નામનાના ઇછુક હોય તેમને તે જાતનું
૯૮ શ્રીમાન સૂરાચાર્યે વિઠમને બારમે છે) નાવિકજનના પાકમાં અવસરમાં પુસ્તકલેખન સંબંધમાં ઘણુંઘણું લખ્યું છે ત્યાં તેઓએ પ્રસંગોપાત નીચે પ્રમાણે જણાવ્યું છે.
ये लेखयन्ति सकलं सुधियोऽनुयोग, शब्दानुशासनमशेषमलकृतीथ । छन्दांसि शाखमपरं च परोपकारसम्पादनकनिपुणाः पुरुषोत्तमास्ते ॥१४॥
किं कि तेर्न कृतं ? न कि विवपित ? दान प्रदत्तं न कि ? केवाऽऽपर निवारिता तमुमता मोहार्णवे मज्जताम् ।। , नो पुण्यं किमुपार्जितं ? किमु यशस्तार न विस्तारितं ? હતાશાળાકark : શાસન વિતા | | ઇત્યાદિ.
Page #66
--------------------------------------------------------------------------
________________
ભારતીય જન શમણુસંસ્કૃતિ અને લેખનકળા પ્રલોભન આપવામાં આવતું; અર્થાત પુરતકના અંતમાં તેના તેના નામની પ્રશસ્તિ વગેરે લખવામાં આવતાં. આ રીતે જ્ઞાનવરંડારની સ્થાપના તેમજ અભિવૃદ્ધિ કરવા તરફ સૌને વિવિધ રીતે દેરવામાં આવતા. આ સિવાય જ્ઞાનહિ નિમિત્તે ઉજમણું, શાનપૂજાદ૯ આદિ જેવા અનેક મહોત્સવ અને પ્રસંગે યોજવામાં આવ્યા છે. એ બધાને પરિણામે અનેક જૈન રાજાઓ, મંત્રીઓ અને સંખ્યાબંધ ધનાઢય ગૃહસ્થાએ,–તપશ્ચર્યાના ઉજ્ઞાપન નિમિત્તે, પિતાના જીવનમાં કરેલ પાપોની આલોચના નિમિતે, જૈન આગમેના શ્રવણ નિમિતે, પિતાના કે પિતાનાં પરલોક્વાસી માતા પિતા ભાઈ બહેન પત્ની પુત્ર પુત્રી આદિ સ્વજનના કલ્યાણ માટે, માન્ય ધર્મશાસ્ત્ર તેમજ પ્રાચીન સર્વદેશીય સાહિત્ય પ્રત્યેની અભિરુચિને લીધે અગર તેવા કોઈપણ પ્રસંગને આગળ કરી,--નવીન પુસ્તકો લખાવીને અથવા ઉથલપાથલના જમાનામાં આમતેમ અસ્તવ્યસ્ત થઈ ગએલા જ્ઞાનભંડારોને કઈ વેતું હોય તેને ખરી કરીને જ્ઞાનભંડાર સ્થાપ્યા છે અને ઘણી વાર આવી જાતના પુસ્તકસંગ્રહ પિતતાના શહેય અને માન્ય શ્રમણોને અર્પણ પણ કર્યા છે, જેને ટૂંક પરિચય અહીં આપવામાં આવે છે:
આચાર્ય શ્રી હરિભકામરિએ ગારષ્ટિસમુચ્ચયમાં સિલના જૂના સાન એ ૨૮મા ઢાકથી પુસ્તકaખનને પાગભમિકાના વિકાસના કારણ તરીકે જણાવ્યું છે જજ વિશાળ બાળ સઝાયમાં પુરતકલેખનને પુષ્ટિ . મારા તિ સન પિચ નિરર્જ કુવો " ' એ શરતે શ્રાવકના નિત્યકૃત્યમાં ગણાવ્યું છે. આ પ્રમાણે વણે ઠેકાણે કોઈ ને કોઈ પ્રસંગમાં પુસ્તક લેખનના ઉપદેશને નાચાર્યોએ સ્થાન આપ્યું છે. હક છે જે નિમિતે પુરત લખાવાનાં એને લગતા કેટલાક ઉલ્લેખ સ્વાભાવિક રીતે જ આગળ ટિણીમાં આવશે અને બાકીના આ નીચે આપવામાં આવે છે
(क) 'संवत् १३०१ वर्षे कात्तिक शुदि १३ गुरावधेह सलषणपुरे आगमिक पूज्यश्री धर्मघोषसूरिशिष्य श्रीयशोभदसूरीणामुपदेशेन कुमरसिंहमालपुत्रिकया जसवीरभार्यया सोलणभगिन्या जालनामिकया पुत्रराणिगपाल्हणयोः स्वस्य च श्रेयोऽर्थ पाक्षिकतिपुस्तिका पंडि० पूनापात् लिखापिता ।।।
-ताडपत्रीयपाक्षिकसूत्रटीका लीबी शानभंडार. (ख) 'संवत् १६५१ वर्षे श्रावण शुदि ११ सोमे श्रीभावडारगच्छे धीभावदेवसूरितपट्टे श्रीविजयसिहसूरि प्राझेचागोत्रे संघवी हरा भार्या हासलदेपुत्र सघवी वीरा भार्या वील्हणदेपुत्र संघवी भोजाकेन ज्ञान लखापितं दशसहस्र आलोचनानिमित्तं ॥' -सूत्रकृदंगसूत्र डा० ७ नं. २० पाटण-मोदीनो भंडार. १०० (क) 'संवत् १३४३ वैशाष शुदि ६ सोमे धांधल सुत भा० भीम भा० छाहडसुत भां० जगसिंह भा० खेतसिह सुभावकः श्रीचित्रकूटवास्तव्यैर्मूल्येनेयं पुस्तिका पुनर्गहीता।'
-ताडपत्रीय वृदावनयमकादिकाभ्यो ने० १९८ जेमलमेर भंडार. (ख) 'संवत् ५३१९ वर्षे माधवदि १० शुके विक्रमसिंहेन पुस्तकमिदं लिखित इति । इदं पुस्तकं संस्कृतप्रधानाक्षर नं. १३८६६ शेन सं० रत्नसिंहेन सपरिवारेण मूल्येन गृहीत्वा श्रीखरतरगच्छे श्रीतरुणप्रभसूरिभ्यः प्रादायि।'
-ताडपत्रीय त्रिषष्टि न. १८१ जेसलमेर भंडार.
Page #67
--------------------------------------------------------------------------
________________
૨
જેન ચિત્રકલ્પમ રાજાઓ અને જૈન મંત્રીઓ તરફથી લખાએલા જ્ઞાન ભંડાર
રાજાઓ પૈકી જેને જ્ઞાનકોશની સ્થાપના કરનાર બે ગૂર્જરેશ્વર મશહૂર છેઃ એક વિકત્મિય સાહિત્યરસિક મહારાજ શ્રીસિદ્ધરાજ જયસિંહદેવ અને બીજા જેનધર્માવલંબી મહારાજ શ્રી કુમારપાલ દેવ. મહારાજા સિદ્ધરાજે ત્રણસો લહિયાઓ રાખી પ્રત્યેક દર્શનના પ્રત્યેક વિષયને લગતા વિશાળ સાહિત્યને લખાવી રાજકીય પુસ્તકાલયની સ્થાપના કર્યાના તથા આચાર્ય શ્રી હેમચંદ્રત સાગપાંગ સપાદલક્ષ (સવાલાખ) સિદ્ધહેમવ્યાકરણની એક નકલ કરાવી તેના અભ્યાસીઓને ભેટ આપ્યાના તેમજ જુદા જુદા દેશે અને રાજ્યમાં ભેટ મોકલાવ્યાના અને તે તે વિષયના અભ્યાસીઓને તે તે વિષયના ગ્રંથો પૂરા પાડ્યાના ઉલ્લેખો પ્રભાવક ચરિત્ર, કુમારપાલપ્રબંધ વગેરેમાં મળે છે.
જોકે આજે આપણી સમક્ષ મહારાજા શ્રીસિદ્ધરાજ જયસિંહદેવે લખાવેલાં પુરત પછીના પુસ્તકની એક પણ નકલ હાજર નથી, તેમ છતાં પાટણના તપગચ્છના જૈન જ્ઞાનભંડારમાં આશરે ચૌદમી શતાબ્દીમાં લખાએલા સિનવ્યાણપુરની તાડપત્રીય પ્રનિ છે, તેમાંનાં ચિત્ર જોતાં એમણે જ્ઞાનભંડારો લખાવ્યાની આપણને ખાત્રી થાય છે, એટલું જ નહિ પણ પ્રભાવક ચરિત્રમાંની મહવની હકીકતને આ ચિત્ર ટે આપે છે. ઉપરોક્ત પ્રતિમાંના એક ચિત્રની નીચેના ભાગમાં ક્ષતિજ્ઞાન શાઝ પઠતિ એમ લખેલું છે. એ ચિત્રમાં એક તરફ પંડિત સિદ્ધહેમવ્યાકરણની પ્રતિ લઈ વિદ્યાર્થીઓને ભણાવે છે અને સામી બાજુ વિદ્યાર્થીઓ સિદ્ધહેમની પ્રતિ લઈ ભણી રહ્યા છે, એ ભાવને પ્રગટ કરતું ચિત્ર દોર્યું છે. (જુઓ ચિત્રને. ૧૯ભા આ.નં. ૧ના નીચેના ભાગમાં.)૧૦૧
મહારાજા શ્રી કુમારપાલદેવે એકવીસ જ્ઞાનભંડારો સ્થાપ્યાના તેમજ આચાર્ય શ્રી હેમચંદ્રવિરચિત ગ્રંથની સુવર્ણાક્ષરી એકવીસ પ્રતિ લખાવ્યાના ઉલ્લેખ કુમારપાલપ્રબંધ૧૦૨ અને ઉપદેશતરંગિણમાં મળે છે. આ સિવાય બીજા કોઈ રાજાઓએ જ્ઞાનભંડારો લખાવ્યા–સ્થાપ્યા હશે, પતુ તેને લગતો કોઈ ઉલ્લેખ અમારા જેવામાં નહિ આવ્યાથી અમે એ માટે મૌન ધાર્યું છે.
જૈન મિત્રીઓમાં જ્ઞાનભંડાર સ્થાપનાર–લખાવનાર પ્રાગ્વાટ પિરવાડ) જ્ઞાતીય મહામાત્ય શ્રીવસ્તુપાલ-તેજપાલ, એસવાલ જ્ઞાતીય મંત્રી પેથડશાહ, મંડનમંત્રી વગેરેનાં નામો ખાસ પ્રસિદ્ધ છે. મહામાત્ય વસ્તુપાલ-તેજપાલ, નાગૅદ્રગથ્વીય આચાર્ય શ્રી વિજયસેન અને ઉદયપ્રભસૂરિના ઉપાસક હતા. એમના ઉપદેશથી તેમણે જ્ઞાનભંડારે લખાવ્યાની નોંધ શ્રીજિનહર્ધકૃત વસ્તુપાલચરિત્ર,
૧૧ “શઃ પુઃ પુૉલ વિદ્રિવર્તિ તતડા ર વર્ષની થઈ (વા), પુસ્તકને ૧૦૨ .
राजादेशाभियुक्तंच, सर्वस्थानेभ्य उद्यतैः । तदा चाहूय सबके, लेखकानां शतत्रयम् ॥ १०४॥ पुस्तकाः समलेख्यन्त, सर्वदर्शनिनां ततः । प्रत्येकमेवारीयन्ताध्येतृणामुद्यमस्पृशाम् ।। १०५॥'
-प्रभावकचरित्र हेमचन्द्रप्रवन्धे જિનમકનગણિત કુમારપાલપ્રબંધ' પત્ર ૧૭માં “પ્રભાવક ચરિત્રને મળે જ ક ઉલ્લેખ છે. ૧૦૧મ અને ચિત્રકળા વિભાગ ચિત્ર ને ૧૦૨. ૧૦૨ આ ટિપ્પણી નં. ૮૯.
Page #68
--------------------------------------------------------------------------
________________
ભારતીય ન શમણસંસ્કૃતિ અને લેખનકળા ઉપદેશતરંગિણ૦ આદિમાં જોવામાં આવે છે. માંડવગઢને મંત્રી પેથડશાહ તપાગચ્છીય આચાર્ય શ્રીધમષને ઉપાસક હતા. એણે જૈન આગમ સાંભળતાં ભગવતીસૂત્રમાં આવતા વીર-ગૌતમ નામની સેનાનાણથી પૂજા કરી, એ દ્વારા એકઠા થએલા દ્રવ્યથી પુસ્તક લખાવી ભરૂચ આદિ સાત નગરામાં કંડાર સ્થાપ્યા હતા. આ સિવાય મંત્રી વિમલશાહ, મહામાત્ય આમભટ (અબડ), વાટ (બાયડ), કર્મશાહ આદિ અનેકાનેક જૈન મંત્રીવરીએ જેમ જૈન મંદિર બંધાવ્યાં છે તેમ તેમણે જૈન પુસ્તકસંગ્રહ જરૂર લખાવ્યા હશે, કિંતુ તેને લગતાં કશાં યે પ્રમાણે કે ઉલ્લેખોને સંગ્રહ અમારી સામે નહિ હોવાથી એને ઉલલેખ કરતાં અટકીએ છીએ.
ધનાઢ્ય જેન ગૃહસ્થાએ સ્થાપેલા જ્ઞાન ભંડાર રાજાઓ અને મંત્રીએ પછી જ્ઞાનભંડાર લખાવનાર તરીકે ધનાઢય ન ગૃહસ્થે આવે છે. એ ધનાઢય ગૃહસ્થોનાં જે નામે આજે અમારી સમક્ષ વિદ્યમાન છે એટલાની નોંધ આપવી એ પણું અશક્ય છે; એટલે ફક્ત સાધારણ રીતે ખ્યાલમાં લાવવા ખાતર તેવા બે પાંચ ધર્માત્મા ધનાઢય જેન ગૃહસ્થોનાં નામને પરિચય આપવો એટલું જ બસ ગણાશે.
જેમ મહામાત્ય વસ્તુપાલ આદિએ પિતાપિતાના કુલગુરુ, ધર્મગુન્ના ઉપદેશથી જ્ઞાનસંગ્રહો લખાવ્યા હતા તેમ ખરતરગચ્છીય આચાર્ય શ્રીજિનભદ્રના આદેશથી પારી ધરણાશાહે, ૧૦૫ - હેપાધ્યાય શ્રીમહીસમુદ્રગણિના ઉપદેશથી નંદુરબાર નિવાસી પ્રાગ્વાટ જ્ઞાતીય સં. ભીમના પૌત્ર
૧૦૩ “વસ્તુપાલચરિત્ર'માં ત્રણ જ્ઞાનભઠારે લખવાનું જણાવ્યું છે જ્યારે “ઉપરશતરંગિણી“માં નીચે પ્રમાણે જણાવ્યું છે.
'श्रीवस्तुपालमन्त्रिणा सौवर्णमषीमयाक्षरा एका सिद्धान्तप्रतिलेखिता। अपरास्तु श्रीताड-कागदपत्रेषु मपीवर्णाश्चिताः ६ प्रतयः । एवं सप्तकोटिद्रव्यव्ययेन सप्त सरस्वतीकोशाः लेखिताः ॥' पत्र १४२ ॥ १०४ 'श्रीधर्मघोषसूरिप्रदत्तोपदेशवासितचेतसा स० (म.) पैथडदेवेन एकादशाङ्की श्रीधर्मघोषसूरिमुखात् श्रोतुमारब्धा । तत्र पश्चमाजमध्ये यत्र यत्र 'गोयमा' आयाति तत्र तत्र तमामरामणीयकप्रमुदितः सौवर्णटाके: पुस्तकं पूजयति । प्रतिप्रश्नमुक्तहाटक ३६ सहस्रादिबहुव्यव्ययेन समागमादिसर्वशाखासंख्यपुस्तकलेखन-तत्पष्टकृलवेष्टनक-पट्टसूत्रोत्तरिका-काश्चनवातिकाचारवः सप्त सरस्वतीभाण्डागाराः भृगुकच्छ -सुरगिरि-मण्डपदुर्ग-अर्बुदाचलादिस्थानेषु विमराम्बभूविरे।'
–૩પતજિળી પન્ન ૧૨૧. “સુકૃતસાગરમહાકાવ્યના સાતમા તરંગમાં પથડપુરતાપૂનમબંધમાં પણ આને મળો ઉલ્લેખ છે માત્ર ત્યાં ધર્મ. ધોવરિની આજ્ઞાથી કાઈ સાપુએ આગમ સંભળાવ્યાનું જણાવ્યું છે
માહિતીst તતો ગુકિયરિજિતમ્મા ગુમાવે છે ૬૦' ઇત્યાદિ. ૧૦૫ ધરણાશાહે લખાવેલ છવાભિગમસુત્રફત્તિ, એથનિયુક્તિસરક, સૂર્યપ્રજ્ઞપ્તિસટીક, અંગવિદ્યા, કહાભાષ્ય, સર્વસિાતવિષમપદપર્યાય, ઇરાનશાસન આદિ પુસ્તક જેસલમેરના તાડપત્રીય ભંડા વિદ્યમાન છે, જેના અતમાં નીચે લખેલને મળતા નાના મોટા ઉખે છે.
संवत् १४८७ वर्षे श्रीखरतरगच्छे श्रीजिनराजसूरिपघलकारश्रीगच्छनायकत्रीजिनभद्रसूरिगुरूणामादेशेन पुस्तकमेतल्लिखित शोधितं च । लिखापितं शाहधरणाकेन सुतसाइयासहितेन ।'
Page #69
--------------------------------------------------------------------------
________________
ભારતીય જૈન શ્રમણસંસ્કૃતિ અને લેખનકળા
૧૦૧
સૂકા કે ભીના વાતાવરણુની અસર ન થાય, એ પુસ્તકો ગેશાં ન થાય તેમજ હવાથી એનાં પાનાં ઊડવા ન પામે, એ માટે એ પુસ્તકાને બંધન બાંધવામાં આવતાં. આ બંધના સામાન્યરીતે સુતરાઉ જ ાતાં, તેમ છતાં ખાસ માનનીય કલ્પાદિ જેવાં શામે! માટેનાં બંધને રેશમી હૈાનાં. દાખડા ઉપર અને તાડપત્રીય પાથીઓ ઉપર બાંધવાનાં બંધના જાડા ખાદીના કપડાનાં બનતાં, મુખ્યત્વે કરીને એ એકવડાં જ હાતાં, તેમ છતાં ધણીવાર એ બેવડા ખાદીના કપડાનાં પણુ થતાં અને કેટલીકવાર ખાદી અને મારૂનાં કપડાંને મેવડાં સીવીને તૈયાર કરવામાં આવતાં.
પાટી-પટ્ટી
પુસ્તકની પાથીઓ, દાખડા આદિ ઉપર બાંધેલાં બંધને છૂટાં ન પડી જાય એ માટે તેના ઉપર એકસવા આંગળ પહેાળા પાટી—પટ્ટી વીંટવામાં આવતી. આ પાટી ઘણીવાર રેશમી પશુ હાતી અને ઘણીવાર એ સુતરાઉ પણ હતી. આ પાટીઓમાં કેટલીકવાર તેના ગૂંથનારાઓ સુંદર દુહા, પદ્દો, પાટી-પટ્ટીના માલિકનાં નામેા વગેરે પણ ગૂંથતા હતા, જેના નમૂના આજે પણુ ઘણે ઠેકાણે તેવામાં આવે છે
દાબડાએ
પુસ્તક રાખવા માટેના દાબડાએ લાકડાના, કાગળના તેમજ ચામડાના બનાવવામાં આવતા હતા. એ બધાના અહીં ટૂક પરિચય આપવામાં આવે છે:
લાકડાના દામડાઓ
લાકડાના દાબડાની બનાવટથી તે। આપણે સૌ પરિચિત જ છીએ, એટલે એને અંગે માત્ર એક જ વાત જણાવવાની રહે છે કે જેમ આજકાલ કબાટ, ખુરસી, મેજ, બાંકડા વગેરે દરેક જાતના ર્નિચરને પાલિશ કરવામા આવે છે તેમ જૂના જમાનામાં આપણે ત્યાં દરેક લાકડાની વસ્તુને વાત ન લાગે તથા ભેજ વગેરેથી એ તરડાઈ કે કાટી ન જાય એ માટે ચંદ્રસના રાગાન તેમજ તેનાથી મિશ્રિત ર્ગા લગાવવામા આવતા હતા અને એ જ રીત આપણા પુસ્તક ભરવાના ડબ્બા માટે અખત્યાર કરવામાં આવી છે. આ ગેંગ દાખડાના બહારના ભાગ ઉપર લગાવવામાં આવે છે.
કાગળના દાખડા
નકામા પડી રહેતા કાગળાને ઉપરાઉપરી ચેાડીને અથવા એ કાગળાને ફૂટીને તેમાં મેથી વગેરે ચિકાશવાળા પદાર્થોં ભેળવી એ કૂટાના સુંદર સાદાર દાબડાએ બનાવવામાં આવતા અને તેના ઉપર રેશમી કે સુતરાઉ કપડું વગેરે મઢવામાં આવતું. કેટલીક વાર કપડું વગેરે ન મઢતાં તેના ઉપર રેગાન મિશ્રિત રંગ ચડાવવામાં આવતા અને તે ઉપર ચૌદ સ્વપ્ન, અષ્ટમંગલ, નેમિનાથની જાન, તેતે સમયના વર્તમાન આચાર્યાંની ધર્મદેશના,તીર્થંકરનાં કલ્યાણુકા અને જીવનપ્રસંગા વગેરે ખાસ ખાસ ધાર્મિક પ્રસંગાનાં સુંદર ભાવવાહી ચિત્રા ચીતરવામાં આવતાં. (જીએ ચિત્ર નં. ૮ આ. નં.ર).
Page #70
--------------------------------------------------------------------------
________________
૧૦૨
જેન ચિત્રકામ તાડપત્રીય પુસ્તકોની લાંબી કતેની ઉપરનીચે લાકડાની પાટીઓ મૂકી, તેને દોરી વડે બાંધી, તેના ઉપર કપડાનું બંધન બાંધવામાં આવતું અથવા એ પોથીઓને લાકડાના ડબામાં રાખતા; પરંતુ નાના માપની તાડપત્રીય પ્રતા ઉપર કેટલીક વાર લાકડાની પાટી ન રાખતાં કાગળના પૂઠાના તૈયાર કરેલા અર્ધાખડા, –નેવાંનું પાણી ઝીલવા માટે રાખવામાં આવતા પરનાળાનાઆકારના દાબડામાં એને રાખતા અને તેની વચમાં પરોવી રાખેલી દેરી એના ઉપર વીંટવામાં આવતી. આ જાતના દાબડાઓની વચમાં રાખેલાં પુસ્તકો અત્યંત સુરક્ષિત રહેતાં. આ કાગળના દાબડા ઉપર માત્ર બંધન બાંધવામાં આવતું; લાકડાના દાબડાની એને માટે જરૂરત રહેતી નહિ. પરનાળા આકારના આ કાગળના દાબડા ઉપર મોટે ભાગે લાલ અને કોઇક વાર ધોળા રંગનું ખાદીનું કપડું મઢવામાં આવતું. પાટણ વગેરેના જ્ઞાનભંડારમાં આ જાતના દાબડા કેટલી યે પોથીઓ માટે બનાવેલા છે, જેમાંના કેટલાક તો પાંચ પાંચ શતાબ્દીઓના વાયરા ખાઈ ચૂક્યા છે અને કેટલાકે તો એ કરતાં પણ વધારે શતાબ્દીઓ વીતાવી છે.
ચામડાના દાબડાઓ ઉપર જણાવેલા કાગળના દાબડા ઉપર જેમ કપ વગેરે ભજવામાં આવે છે તેમ તેના ઉપર ચામડું પણ મઢવામાં આવતુ અને તેના ઉપર આજકાલ જેમ પ્રેસમાં પૂઠાં ઉપર ગૈાર વગેરેની ભાત પાડવામાં આવે છે તેમ ભાત પણ પાડવામાં આવતી. (જુઓ ચિત્રનં. ૮ આ નં. ૧) આ પ્રમાણે ચામડું મઢેલા દાબડાઓને અમે ચામડાના દાબડા તરીકે ઓળખાવીએ છીએ. આ દાબડાઓને જુદો પરિચય આપવાનું કારણ એ છે કે આજકાલ છાપેલાં પુસ્તકે ઉપર ચામડાનાં પૂઠાં જોઈ કેટલાક લોકો અપવિત્રતાની વાત કરી એ સામે ખૂબ જ અણગમો ઊભો કરે છે, એટલું જ નહિ પણ કેટલીક વાર એ સામે તેમજ તેવી બીજી વસ્તુઓ સામે અણઘટતી ધમાલ કરી છે છે. તેમનું ધ્યાન અમે દેરીએ છીએ કે પ્રાચીન જ્ઞાનભંડારોમાંના પુસ્તકો, ગુટકાઓ વગેરેનાં પૂઠાં પાટીઓ માટે ચામડાને ઉપયોગ બહુ જ છૂટથી થએલો જોવાય છે. પ્રાચીન તાડપત્રીય પુસ્તકનાં આદિ અંતનાં પાનાંને ઘસારો ન લાગે તેમજ તે જીર્ણ ન થાય એ માટે તેની ઉપરનીચે તાડપત્રનાં પાનાંના અભાવમાં ચામડાની પટ્ટીઓ મૂકવામાં આવતી હતી. (જુઓ ચિત્ર નં. ૩મા આકૃતિ ને. ૨)
ચંદનના દાબડા સામાન્ય રીતે પુસ્ત રાખવા માટે લાકડાના જે ડબાઓ બનાવવામાં આવતા તે સાગ વગેરે ચાલુ લાકડામાંથી બનાવાના, પરંતુ સુવર્ણાક્ષરી કે રીપ્લાક્ષરી કલ્પસત્રાદિ જેવા કિમતી તેમજ માન્ય ગ્રંથ રાખવા માટે ચંદન, હાથીદાંત વગેરેના દાબડાએ તૈયાર કરવામાં આવતા અને તેમાં એ મહાદ્ધ પુસ્તકોને રાખવામાં આવતાં–આવે છે. આ દાબડાએ કેટલીક વાર તદ્દન સાદા હોય છે અને કેટલીક વાર તેના ઉપર સુંદર કારણ અને સુંદર પ્રસંગે કોતરેલા પણ હોય છે.
પિથી અને દાબડા ઉપર નંબરે ઉપર પ્રમાણે તૈયાર થએલી પોથીઓ અને દાબડા ઉપર પોથી નંબર અને દાબડા નંબર
Page #71
--------------------------------------------------------------------------
________________
ભારતીય જૈન શમણુસંસ્કૃતિ અને લેખનકળા
૧૦૩ નોંધવામાં આવતા. આ નંબરે ઘણું કરીને ૧,૨,૩,૪ વગેરે સંખ્યામાં જ લખાતા હતા; તેમ છતાં કેટલીક વાર એ દાબડાઓ ઉપર જૈન ચોવીસ તીર્થંકરો, વીસ વિહરમાન તીર્થકરો, ભગવાન મહાવીરના અગિયાર ગણધરે (મુખ્ય શિષ્યો) આદિનાં નામે પણ નિર્દેશ કરવામાં આવતા હત. દા.ત. જેને વીસ તીર્થંકરોનાં નામ અનુક્રમે ઋષભદેવ, અજિતનાથ, સંભવનાથ, અભિનંદન, સુમતિનાથ વગેરે છે. જેને જ્ઞાનભંડારોમાંના દાબડાઓ ઉપર નંબર કરવા હોય ત્યારે એક, બે આદિને બદલે પહેલા દાબડા ઉપર ઋષભદેવ, બીજા ઉપર અજિતનાથ, ત્રીજા ઉપર સંભવનાથ થાવત્ ચોવીસમા દાબડા ઉપર ચોવીસમા જૈન તીર્થંકર મહાવીરનું નામ લખવામાં આવતું. આથી વધારદાબડાઓ હોય ત્યારે વીસવિહરમાન તીર્થકરોનાં નામોને ઉલ્લેખ કરવામાં આવતું. આ પ્રમાણે, દાબડા ઉપર સંખ્યા લખવાને બદલે આવાં તીર્થંકર આદિન વિશેષ નામો પણ લખવામાં આવતાં.
પેટી પટારા ભંડકિયાં વગેરે ઉપર અમે જે પિથીઓ અને દાબડાઓને નિર્દેશ કરી ગયા એ બધાને ઉંદર આદિથી સુરક્ષિત રાખવા માટે લોઢાના કે પિત્તળના ચાપડાવાળી મેટી મેટી મજબૂત પેટીઓ અને પટારાઓ બનાવવામાં આવતા અને તેમાં એ પથીદાબાઓને સુરક્ષિત રીતે રાખવામાં આવતાં હતાં. કેટલેક ઠેકાણે આને માટે મજબૂત કબાટો અથવા ખાનાંવાળા ભંડકિયા બનાવવામાં આવતા હતા. પુસ્તક રાખવા માટે તેમજ કાઢવા માટે પેટી પટારા કરતાં આ કબાટો અને બંડકિયાં વધારે અનુકુળ રહેતાં. પાટણ વગેરે કેટલા એ સ્થળના પ્રાચીન સંપાને પટારામાં રાખવામાં આવતા હતા અને કેટલાંયે સ્થળોના ભંડારને કબાટ તેમજ ભંડકિયામાં રાખવામાં આવતા હતા. આજકાલ ઘણેખરે સ્થળે આ પરિપાટી બદલાવા છતાં હજુ પણ ઘણે સ્થળે જ્ઞાનભંડારો રાખવા માટે પેટી પટારા ભંડકિયાં વગેરે વાપરવામાં આવે છે. પેટીને આકાર અને તેનું માપ નાનું હોય છે જ્યારે પટારાનું માપ મેટુ હોય છે. પટારાને “પટારા” અને “મજૂસ' તરીકે પણ ઓળખવામાં આવે છે. ચોમાસાને ભેજ વગેરે પુસ્તકને ન લાગે તેવી સુરક્ષિત રીતે ભીંતમાં કરેલાં ઊંડાં કબાટોને ‘ભંડકિયાં કહેવામાં આવે છે.
જ્ઞાનભંડારની ટીપ પ્રાચીન સમયમાં જ્ઞાનભંડારાની ટીપે એટલે કે પુસ્તકોની યાદી કેવા રૂપમાં થતી હશે એ જાણવાનું આપણી પાસે ખાસ કશું જ સાધન નથી; તેમ છતાં લગભગ બસે-ત્રણ વર્ષ પહેલાની જે પ્રાચીન ટીપ જોવામાં આવી છે એ ઉપરથી એટલું અનુમાન થઈ શકે છે કે આજકાલ જેવી વિશદ ટી થાય છે–અર્થાત એમાં જેમ દાબડાને નંબર, પ્રતને નંબર, ગ્રંથનામ, પત્રસંખ્યા, ભાષા, કર્તા, રચનાવત, લેખનસંવત, વિષય, ગ્રંથની લંબાઈ-પહોળાઈ વગેરેની માહિતી આપવામાં આવે છે, તેવી નહતી જ થતી. એ ટીપામાં માત્ર દાબડે, પ્રતનો નંબર, ગ્રંથનામ, પત્રસંખ્યા અને કેઈકોઈ વાર ગ્રંથકારનું નામ એટલું જ નેંધવામાં આવતું. અહીં એક વાત સ્પષ્ટ કરવી ઉચિત જણાય છે કે આજકાલ જેવી વિશદ રીપો થાય છે તેવી ટીપ જૂના જમાનામાં નહિ જ થતી હોય અથવા આ જાતને કોઈને સર્વથા ખ્યાલ સરખોયે નહિ હોય એમ માનવાને
Page #72
--------------------------------------------------------------------------
________________
ભારતીય જન એમણુસંસ્કૃતિ અને લેખનકળા
૧૧૫ કે મજબૂત બંધાએલાં પુસ્તકોમાં શરદી દાખલ થવા ન પામે. અધ્યયન-વાચન આદિ માટે બહાર રાખેલાં પુસ્તકનાં આવશ્યકીય પાનાં બહાર રાખી બાકીના પુસ્તકને રીતસર બાંધીને જ રાખવું જોઈએ અને બહાર રાખેલાં પાનાને પણ હવા ન લાગે એ માટે કાળજી રાખવી જોઈએ. ચોમાસાની ઋતુમાં ખાસ કારણ સિવાય જેન જ્ઞાનભંડારે એકાએક ઉઘાડવામાં નથી આવતા તેનું કારણ માત્ર એ જ છે કે પુસ્તકને ભેજવાળી હવા ન લાગે.
એંટી જતાં પુસ્તક માટે કેટલાંક હસ્તલિખિત પુસ્તકની શાહીમાં–શાહી બનાવનારની અણસમજ અથવા બિનકાળજીને લીધે,–ગુંદર વધારે પ્રમાણમાં પડી જવાથી જરા માત્ર શરદી લાગતાં તેના એંટી જવાને ભય રહે છે. આ પ્રસંગે એવા પુસ્તકના દરેક પાના ઉપર ગુલાલ છાટી દેવો-ભભરાવે, જેથી તે ચોંટશે નહિ.
ચેટી ગએલાં પુસ્તક માટે કેટલાંક પુસ્તકોને વધારે પ્રમાણમાં શરદી લાગી જવાથી એ ચડીને રોટલા જેવાં થઈ જાય છે. તેવાં પુસ્તકને ઉખેડવા માટે પાણઆરામાંની હવાવાળી સુકી જગ્યામાં અથવા પાણી ભર્યા બાદ ખાલી કરેલી ભીનાશ વિનાની છતાં પાણીની હવાવાળી માટલી કે ઘડામાં જલમિશ્રિત શરદી લાગે તેમ મૂકવાં. આ હવા લાગ્યા પછી એંટી ગએલા પુસ્તકનાં પાનને ધીરેધીરે ઉખેડવાં. જે પુસ્તક વધારે પડતું ચેટી ગયું હોય તો તેને વધારે પ્રમાણમાં શરદી લાગ્યા પછી ઉખેડવું, પણ ઉખેડવા માટે ઉતાવળ કરવી નહિ. આ સિવાય એક ઉપાય એ પણ છે કે ત્યારે એમાસાની ઋતુમાં પુષ્કળ વરસાદ વરસતે હેય ત્યારે ચાંદી ગએલા પુસ્તકને ભેજ લાગે તેમ મકાનમા ખુલે મૂકી દેવું અને ભેજ લાગ્યા પછી ઉપરની જેમ ઉખેડવું. ઉખેળ્યા પછી પાછું ફરીથી તે ચોંટી ન જાય તે માટે તેના દરેક પાના પર ગુલાલ છાટી દેવો. આ ઉપાય કાગળના પુસ્તકે મારે છે.
તાડપત્રીય પુસ્તક એંટી ગયું હોય તે એક કપડાને નીતરે તેમ પાણીથી ભીંજાવી તેને પુસ્તકની આસપાસ લપેટવું. જેમજેમ પાનાં હવાતાં જાય તેમ તેમ તેને ઉખેડતા જવું. તાડપત્રીય પુસ્તકની શાહી પાકી હેઈ તેની આસપાસ પાણી નીતરતું કપડું વીંટવાથી તેના અક્ષરો ભૂંસાઈ જવાને કે ખરાબ થવાનો ભય હોતું નથી. માત્ર ઈરાદાપૂર્વક અક્ષર ઉપર ભીનું કપડું ઘસવું જોઈએ નહિ. આ પાનાં ઉખેડતા તેની સ્લણ ત્વચા એકબીજા પાના સાથે ચૂંટીને તૂટી ન જય એ માટે કાળજી રાખવી. તાડપત્રીય પુસ્તક ઉખેડવા માટે આ ઉપાય અજમાવવાથી એ પુસ્તકનું સત્વ ઊડી જાય છે અને એ તદ્દન અલ્પાયુ થઈ જાય છે. અમારા અનુભવ પ્રમાણે આ રીતે ઉખેડેલું તાડપત્રીય પુસ્તક પચીસ પચાસ વર્ષથી વધારે ટકી શકે એવો સંભવ નથી.
પુસ્તકની રક્ષા અને લેખકો પુસ્તકોનું શાથી શાથી રક્ષણ કરવું એ માટે કેટલાક લેખકોએ હસ્તલિખિત પુસ્તકોના અંતમાં જુદી જુદી જાતના સંસ્કૃત શ્લોક લખેલા હોય છે, જે ઉપયોગી હોઈ અહીં આપવામાં આવે છે
Page #73
--------------------------------------------------------------------------
________________
૧૧૬
જેન ચિત્રકલપકુમ जलाद् रक्षेत् स्थलान् रक्षेत्, रक्षेत् शिथिलबन्धनात् । मूर्खहस्ते न दातव्या, एवं वदति पुस्तिका ।। अग्ने रक्षेत् जलाद् रक्षेत्, मूषकेभ्यो विशेषतः । कप्टेन लिखित शास्त्र, यत्नेन परिपालयेत् ॥ उदकानिलचौरेभ्यो, मूषकेभ्यो हुताशनात् । कष्टेन लिखित शावं, यत्नेन परिपालयेत् ।।
આ સિવાય જ્ઞાનભંડારને રાખવાનાં સ્થાને ભેજરહિત હોવાં જોઈએ એ કહેવાની જરૂરત ન જ હેય. મનપંચમી અને જ્ઞાનપૂજા ઉપર અમે પુસ્તક અને જ્ઞાનભંડારોને જે જે વસ્તુઓથી હાનિ પહોંચે છે તેને તેમજ તેનાથી જ્ઞાનભંડારને કેમ બચાવવા એ વિષે ઉલ્લેખ કર્યો હવે એ જ્ઞાનભંડારોની રક્ષા માટે જેને સંસ્કૃતિએ એક ખાસ પર્વની,–જેનું નામ “જ્ઞાનપંચમી' કહેવાય છે તેની,–જે પેજના કરી છે અને અહીં પરિચય આપવામાં આવે છે.
જન સંપ્રદાયમાં કાર્તિક શુક્લ પંચમીના દિવસને “જ્ઞાનપંચમી તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસનું માહાસ્ય દરેક મહિનાની શુક્લ પંચમી કરતા વધારે ગાવામાં આવ્યું છે, એનું કારણ એ છે કે વર્ષાઋતુમાં જ્ઞાનભંડારામ પેસી ગએલી થોડી કે ઘણી ભેજવાળી હવાથી પુસ્તકને નુકસાન ન પહોચે અને સાધારણ રીતે પુસ્તકે તેમની મૂળ સ્થિતિમાં ચાલુ ટકી રહે એ માટે તેમને તાપ દેખાડવો જોઈએ; તેમજ ચેમાસાની ઋતુમાં જ્ઞાનભંડારાને,–ભેજવાળી હવા ન લાગે એ માટે,–બંધબારણે રાખેલા હેઈ તેની આસપાસ વળેલ ધૂળકચરાને સાફ કરવો જોઈએ, જેથી ઉધેઈ આદિ જીવજંતુઓની ઉત્પત્તિ ન થાય; તદુપરાંત પુસ્તકમાં જીવાત વગેરે ન પડે એ માટે મૂકેલી ઘોડાવજ આદિની પિટલીએ વર્ષ આખરે નિર્માલ્ય બની ગઈ હઈ તેને બદલવી જોઈએ; પુસ્તક રાખવાનાં મકાન, દાબડા, કબાટ, પાટી-પાઠાં, બંધન વગરે ખરાબ થઈ ગયાં હોય તેને સુધારવાં કે બદલવાં જોઈએ. આ બધુ કરવા માટે સૌથી વધારે અનુકૂળ અને વહેલામાં વહેલો સમય કાર્તિક મહિનો ગણાય, જ્યારે શરદ ઋતુની પ્રૌઢાવસ્થા હેઈ સૂર્યને તીખો તાપ હોવા ઉપરાત ભેજવાળી હવાને તદ્દન અભાવ હોય છે. વિશાળ જ્ઞાનભંડારોના હેરફેરનું શ્રમભર્યું તેમજ ખરચાળ કાર્ય સદાય અમુક એકાદ વ્યક્તિને કરવુ કંટાળાજનક તેમજ અગવડતાભર્યું થાય'—જાણી કુશળ જૈનાચાર્યોએ કાર્તિક શુક્લ પંચમીને દિવસે પ્રાપ્ત થતી અપૂર્વ જ્ઞાનભક્તિ અને જ્ઞાનપૂજાનું રહસ્ય, તેનાથી થતા લાભે આદિ સમજાવી એ તિથિને “જ્ઞાનપંચમી' તરીકે ઓળખાવી એનું માહામ્ય વધારી દીધું અને જૈન પ્રજાને જ્ઞાનભક્તિ-સાહિત્યસેવાના માર્ગ તરફ દોરી. જૈન જનતા પણ તે દિવસને માટે પોતાના સંપૂર્ણ ગૃહવ્યાપારને ત્યાગ કરી યથાશય આહારાદિકને નિયમ, પૌપધવત આદિ સ્વીકારી જ્ઞાનરક્ષાના પુણ્ય કાર્યમાં સહાયક થવા લાગી, એટલું જ નહિ પણ જ્ઞાનપૂજાને બહાને જ્ઞાનભંડાર અને પુસ્તકને માટે ઉપયોગી એવા સાધને પણ હાજર થવા લાગ્યાં જે ઉદ્દેશથી ઉક્ત પર્વનું માહાભ્ય વર્ણવવામાં આવ્યું છે એને તે આજની જનતાએ પોતાના સ્વભાવ પ્રમાણે અભરાઈ ઉપર મૂક્યું છે; અર્થાત જ્ઞાનભંડારો તપાસવા, તેમાં કચરો વાળી સાફ કરો, પુસ્તકોને તડકો દેખાડો, બગડી કે ચાંટી ગએલાં પુસ્તકો સુધારવા, તેમાં જીવાત ન પડે એ માટે મૂકેલી ઘોડાવજ
Page #74
--------------------------------------------------------------------------
________________
ભારતીય જૈન શ્રમણ સંસ્કૃતિ અને લેખનકળા
૧૧૭ વગેરેના ભૂકાની નિર્માલ્ય પિટલીઓ બદલવી, જ્ઞાનભંડાર અને પુસ્તકોને ઉપયોગી સાધન વગેરે હાજર કરવાં આદિ કશું જ ન કરતાં માત્ર “સાપ ગયા અને લીસોટા રહ્યા' એ કહેવત મુજબ આજકાલ વેતાંબર મૂર્તિપૂજક જેની વસ્તીવાળાં ઘણુંખરાં નાનાંમોટાં નગરોમાં થોડાંધણાં જે કામચલાઉ પુસ્તકો હાથ આવ્યાં તેને આડંબરથી ચંદરવા-પંઠિયાની વચમાં ગોઠવી તેના અતિસાધારણ પૂજાસત્કારથી જ માત્ર સંતોષ માનવામાં આવે છે. “જ્ઞાનપંચમી' પર્વના ઉપરોકત મૌલિક રહસ્ય અને તે દિવસના કર્તવ્યને વિચારવાને કારણે આજ સુધીમાં આપણું સંખ્યાબંધ જ્ઞાનભંડારો ઉધઈ આદિના ભક્ષ્ય બની ચૂક્યા છે.
જ્ઞાનપંચમીને આરંભ પ્રસ્તુત “જ્ઞાનપંચમી પર્વને આરંભ અમારા અનુમાન મુજબ પુસ્તકલેખનના આરંભની સાથેસાથે થવાને સંભધિaધારે છે. એટલે એ પર્વની ઉત્પત્તિ, સ્થવિર આર્ય દેવહિંગણિ ક્ષમાશ્રમણ જેવા પ્રૌઢ અને પ્રતિભાસંપન્ન જૈન સ્થવિરેના વિશાળ દીર્ધદશીપણાને જ આભારી છે એમ અમે એ દિવસના ઉદ્દેશ અને વ્યવસાયને ધ્યાનમાં લઈ ખાત્રીપૂર્વક કહી શકીએ છીએ. પારિભાષિક શો પ્રસ્તુત નિબંધમાં લેખનકળા સાથે સંબંધ ધરાવતાં અનેકવિધ સાધનો અને તેનાં પારિભાષિક નામ વગેરેને તે તે સ્થળે વિસ્તૃત પરિચય આપ્યા પછી જે કેટલાક ઉપયોગી પારિભાષિક શબ્દ રહી જાય છે તેમને અહીં પરિચય આપવામાં આવે છે?
૧ હસ્તલિખિત પુસ્તકને “પ્રતિ’ નામથી ઓળખવામાં આવે છે. આ “પ્રતિ’ શબ્દ “પ્રતિકૃતિ શદ ઉપરથી ટુંકાઈને બન્યાનું કહેવામાં આવે છે. ૨ હસ્તલિખિત પુસ્તકની બે બાજુએ રખાતા ભાજીનને “હાસિયા' કહેવામાં આવે છે અને તેની ઉપરનીચેના ભાગમાં રખાતા માર્જીનને “
જિલ્પા (. M=ા. મા=જીભ) તરીકે ઓળખવામાં આવે છે. ૩ પુસ્તકના હાંસિયાની ઉપરના ભાગમાં પ્રથનું નામ, પત્રાંક અધ્યયન, સર્ગ, ઉચ્છસ વગેરે લખવામાં આવે છે તેને “ડી” કહે છે. ૪ ગ્રંથના વિષયાનુક્રમને “બીજક' નામથી ઓળખવામાં આવે છે. ૫ પુસ્તકની અંદર અક્ષર ગણીને ઉલિખિત લોકસંખ્યાને “ગ્રંથાર્ગ” કહે છે અને પુસ્તકના અંતમાં આપેલી ગ્રંથની સંપૂર્ણ લોકસિંખ્યાને “સર્વાગંત્ર” અથવા “સર્વગ્રંથાચં' નામથી ઓળખવામાં આવે છે. ૬ જૈન મૂળ આગમો ઉપર રચાએલી ગાથાબદ્ધ ટીકાને નિક્તિ' કહેવામાં આવે છે. ૭ જૈન મૂળ આગમ અને નિર્યુક્તિ એ બંને ઉપર રચાએલી વિસ્તૃત ગાથાબહ વ્યાખ્યાને ‘ભાષ્ય” અને “મહાભાર્થ” નામથી ઓળખવામાં આવે છે. કેટલીક વાર મૂળ આગમ ઉપર નિયુક્તિ અને ભાળ્યું હોય એના ઉપર વિસ્તૃત ગાથાબહ ટીકા રચવામાં આવે છે તેને “મહાભાખ્ય” નામથી ઓળખવામાં આવે છે. કેટલીક વાર ભાષ્ય અને મહાભાષ્ય સીધી રીતે મૂળ સત્ર ઉપર પણ લખવામાં આવે છે. એકંદર રીતે નિયુક્તિ, ભાષ્ય અને મહાભાષ્ય એ ગાથાબદ્ધ ટીકાગ્રંથ છે. ૮ મૂળસૂત્ર, નિર્યુક્તિ, ભાગ્ય અને મહાભાષ્ય ઉપરની પ્રાકૃત-સંસ્કૃત મિશ્રિત ગાબંધ ટીકાને “ચૂર્ણ અને વિશેષચૂર્ણા નામથી ઓળખવામાં આવે છે. ૯ જૈન આગમાદિ ગ્રંથ ઉપર જે નાનીમોટી સંસ્કૃત વ્યાખ્યાઓ હોય છે તેને વૃત્તિ, ટીકા, વ્યાખ્યા,
Page #75
--------------------------------------------------------------------------
________________
उच
merola
ચિત્ર ૨૦ ચિત્ર અને કારીગીનાળા પાટી-પાળ પૂર્યા
13/08
T
तिम
"
निमाविम मामामिदिम 2
काठम
lar
महि
मात्र विकिमिति
IT
$
ચિત્ર ર૧ "ાગણ્ યાપનાયુક્ત અતિ વિસ્તવ પડેલ પા
1
PE
Page #76
--------------------------------------------------------------------------
________________
પી
પૂર્તિ
[૧] ‘જૈન લેખનકળા’વિષયક નિબંધના પૃષ્ઠ ૩૫માં ‘એળિયું—તેની બનાવટ અને ઉત્પત્તિ’ વિભાગમાં અમે જણાવ્યું છે કે ‘આળિયા’ને મારવાડી લહિયાઓ કાંટિયુ' એ નામથી આળખે છે, પણ એનેા વાસ્તવિક અર્થ શે! છે એ સમજાતું નથી.' આ સંબંધમાં અમારા માનીતા લેખક શ્રીયુત ગાવર્ધનદાસ લક્ષ્મીશંકર ત્રિવેદીનું કહેવું છે કે ‘કાંટ’ના અર્થ ‘વિભાગ' થાય છે. જે સાધનથી લખવા માટે પાનામાં ફ્રાંટ-વિભાગ-લીટીએ દારી શકાય એ સાધનનું નામ ાંટિયુ’.
[૨] પૃષ્ઠ ૩૮માં ‘તાડપત્ર ઉપર લખવાની શાહી'ના પ્રથમ પ્રકાર'માં ‘સીમં=કસીસું’ એટલે ‘હીરાકસી' સમજવું.
[૩] પૃષ્ઠ ૪૧ની ટિપ્પણી નં. ૫૬માં અમે ‘સ્વાગના' અર્થ ‘ટંકણખાર’ આપ્યા છે તેને બદલે કેટલાક ‘ખિંડયા ખાર' એમ પણ કહે છે. આ બંને ખાર ગરમી ને પવનથી ફુલાવેલા સમજવા, [૪] પૃષ્ઠ ૪૫માં હિંગળાકને ધાવા માટે અમે ‘સાકરના પાણી’ના પ્રયાગ જણાવ્યા છે તેને બદલે ‘લીંબુના રસ’થી ધાવાના પ્રયાગ વધારે માફક છે એમ અમારા લેખક કહે છે. વિંગાકમાં પારા હાઈ લખતી વખતે ગુરુપણાને લીધે હિંગળાક સાથે પારા એકદમ નીચે ઊતરી પડે છે. એ પારા અશુદ્ધ હાઈ કાળાશપડતા દેખાય છે. લીંબુને રસ એ અશુદ્ધ પારાને શુદ્ધ બનાવે છે જેથી તેમાની કાળાશ નાબુદ થઇ જાય છે. પરિણામે હિંગળાક શુદ્ધ અને લાલ સુરખ બની જાય છે. [૫] ગૃહ ૪૬-૪૭માં ‘ચિત્રકામ માટે રગા’ વિભાગમા અમે રગેાની બનાવટના કેટલાક પ્રકારે। આપ્યા છે તે કરતાં વધારાના બીજા ઘણા પ્રકારો અમને મળા આવ્યા છે જે આ નીચે આપીએ છીએ
“અથ ચીત્રામણમાં રંગ ભર્યાંની વિધિઃ ॥
(૧) મફ્રેશ ટાક ૪, પાવડી (પીઉડી) ટાંક ૧, સિંદુર ટાંક ના—ગેરે રંગ હાઈ. (૨) સફેદ ટાક ૪, પૌથી ગલી ટાક ૧—પારીક રંગ હોઈ. (૩) સિંદુર ટાંક ૧, પાવડી ઢાંક ગા~~ નારંગી રંગ હાઈ. (૪) હરતાલ ઢાંક ૧, ગુલી ટાક બા—નીક્ષેા રંગ હાઈ. (૫) સફેદેા ટાંક ૧, અળતા ઢાંક ૧૫-ગુલાબી રગ હૈઈ. (૬) મ્યાઉડી (પીઉડી) ટાંક ૧, ગુલી ટાક ૧—પાન રગ હાઈ (૭) સર્ફા ટાક ૧, ગલી ઢાંક ૧—આકાશી રંગ હાઈ. (૮) સફેદો ટાંક ૧, મિદુર ટાંક ૧~~ ગાડુ રગ હાઇ. (૯) સિંદુર ટાંક ૧, સફેદો ટાક ૪, પોથી ટાંક ૧—ગાડુ રંગ ડાઈ. (૧૦) જંગાલ ટાક ૧, ખાવડી ટાંક ૧—સુયાપંપા રંગ હાઇ. (૧૧) અમલસારા ગંધક તાક ૪, ગુલી ટાક ૨-~~ આસમાની રગ હાઈ. (૧૨) હિંગુલ ટાક ૧, ગુલી ઢાંક ૨, પાથી રિત ૧, સફેદે ટાક ૧—વેંગણી રંગ હાઈ. (૧૩) કુંદો ટાંક ૪, પેવડી (પાઉડી) ટાંક ૨—પંડુરા રંગ હેાઈ (૧૪) ગુલી ટાંક ૧, પેવડી ટાંક ૨, અળા ટીપાં ૩, સ્યાહીરા ટીપા ૭, સિંદુરરા ટીપા ૩-આંબા રગ હાઈ. (૧૫) સ્યાહી ટાંક ૧, પાથી ઢાંક ૧~~~કસ્તૂરી રંગ હાઈ. (૧૬) સિંદુર ટાક ૪, ગુલી ટાંક ૭-—પાષી રગ
Page #77
--------------------------------------------------------------------------
________________
૧૨૦
જૈન ચિત્રકલ્પમ હે ઈ. (૧૭) સફેદ ટાંક ૭,અંબા રંગ ટાંક ૧ અરગજા રંગ હોઈ (૧૮) પેઆવડી (પીઉડી) ટાંક ૨, પિથી ટાંક –ચાષા રંગ હેઈ, (૧૯) સફેદ ટાંક ૩, યાવડી ટાક ૧,–ગોહે રંગ હુઈ તે ઘાલિઇ ત્યારે કાઠી રંગ હુઈ. (૨૦) સફેદે સિંદુર બેલીઈ–મુગલી રંગ હઈ. (૨૧) ગેસ સફેદ ભૂલીઈ -મુગલી રંગ હુઈ. (૨૨) સફેદે માવડી ભેલીઈગેરે રંગ (ઈ. (૨૩) સિંદુર હરતાલ ભેલીઈ-ગેહું રંગ હુઈ. (૨૪) પેવરી (પીઉડી) મુલી ભેલીઈ-નીલો રગ (ઈ. (૨૫) હરતાલ ગુલી બેલીઈ અંબપત્ર રંગ હુઈ (૨૬) સફેદ ગુલી બેલીઈઆસમાની રંગ હઈ. (૨૭) સફેદ પેવરી ગેસ ભેલી ઈજટા રંગ હઈ. (૨૮) સિંદુર ખાવડી બેલીઈ–નર રંગ હુઈ. (૨૯) સફેદ ગુલી સિંદુર ભેલીઈ-અબજિ રંગ હુઈ. (૩૦) સફેદ હરતાલ ગુલી બેલીઈ-હસ્તિ રંગ હુઈ (૩૧) સફેદે સિંદુર હરતાલ મેલી ઈહસ્તિ રંગ હુઈ. (૨) ગુલી સ્યાહી સિંદુર હરતાલ સફેદ લી–પેવરી રંગ હઈ. ઈતિ સમાપ્ત.”
ઉપરોક્ત ચિત્રકામ માટે ઉપયોગી રંગોની નેધનું જૂનું પાનુ જૈન મૂર્તિઓની અંગરચના કરવામાં નિપુણ મારા શિષ્ય મણિલાલ લક્ષ્મીચંદ પાડે પાસેથી મળ્યું છે.
“ચિત્રામણના રંગની વિધિઃ (૧) પહાડનો વા (રંગ)–મિમિ, વાની. (૨) ભભુતીના રંગ ગુલી, ખડી, થેડે અળ. (૩) મેઘવર્ણ–ગુલી, ખડી. (૪) વેંગણીઓ રગ–ગુલી, અબતે. (૫) ધૂમ્રને ર–ગુલી થાડી, ખડી, અળતો ડો. (૬) પિસ્તાને રંગ-ખડી, સિંદુર, થડે અળ. (૭) ગોરે રંગ–ખડી, સિંદુર, અળવો. (૮) ધંધલા પહાડી–ગુલી થેડી, ખડી, અળતે અલ્પ. (૯) ઘઉને ગ–હરતાલ, સિંદુર, ખડી. (૧૦) કાળો રીંગણીઓ ર–ગળી ઘણી, અળ.
ડે. (૧૧) નીલ ચાસને ગ–ટીકડી, જગાલ. (૧૨) ને રંગ–હરનાલ, સફે. (૧૩) નીલા રંગ-ગળી, હરતાલ. (૧૪) ગુલાબી રંગ–સફેદ, અતિ. (૧૫) ગડી નીલા–ટીકડી, ગુલી.
આ રંગેના પ્રકારમાં જ્યાં માપ લખ્યું નથી તે ઘણું, થાઈ તે થે, બીજુ તેલ-માપ લખ્યું નથી તે કારીગરને ઠીક પડે તેમ લે. તેલ હોય પણ રગ ન હોય તે ફર પડે".
ચિત્રરંગાનું આ પાનું અમને અમારા લેખકરત્ન શ્રીયુત ગોવર્ધનદાસ લમીબંકર ત્રિવેદીના સંગ્રહમાંથી મળ્યું છે.
[૬] પૃષ્ઠ ૫૫માં “લેખકના સાધન' વિભાગમાં અમે લેખકને પુસ્તકલેખનમાં ઉપયોગી સાધનને લગતો “ી ૧ સંગર ૨ રા' ક આપ્યો છે તેને લગભગ મળતું એક કવિત મળી આવ્યું છે, જે અહી આપીએ છીએ:
“મસી-કાજલ' માંહિ મેલી ૧, ઘાલ “કાચલી’ ધાતિ ૨. કટકે એક કાબલિ' ગ્રહ ૩, “કાલિ' ગુજરાતિ ૪. સુરંગ “કાબી’ સમી ૫, “કાંઠારી લેખણ કાલિ ૬. “કો’ ઊંચે કરે છે, “કડિ બેવડી વાલિ ૮. કરી નીચી “કલાઈ ૯, કરી કર બે ૧૦ ને “કીકી' ભલે ૧૧. ઈગ્યાર “કકા’ વિન એક ઠ, અક્ષર એક ન નીકલે. ૧.
Page #78
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ ૧
જન લેખનકળા” વિષયક નિબંધમાં આવતાં લેખનકળાના સાધનો, સકેત આદિને લગતાં નામ અને શબ્દોની અનુક્રમણિકા
[આવા ગેળ () સમાં આપેલા અંકે ટિપણુક સૂચક છે]
અક્ષરાત્મક અને
૬૫,૬૨,
૧૨૦
અક્ષરાંક ૬૨,૬૪,૬૫,૭૧,૭ર અગુરુત્વક
૨૮ અગમાત્રા ૪૯(૬૭),૫૫૫ અમાત્રા ૫૦,૫૧ અન્યાક્ષરવાચનદર્શક ચિક
૮૪, ૮૫ અન્વયદક ચિને ૮૪,૮૮ અબજ રગ અમદાવાદી (કાગળ) ૩૦(૪૫) અરગજા રંગ ૧૨૦ અરમઈક (લિપિ) ૮ અરવાલ (કાગળ) ૩૦(૪૧) અર્ધ ચાખડા ઘબડા
૧૦૦,૧૦૨ અવચૂરી અવચૂર્ણ
૧૧૮ અવતરણ આદગંધ અકલિપિ
૭-૮ (૭) અંકવિદ્યા અબપત્ર ૨
૧૨૦ આકાશી રંગ ૪૭, ૧૧૯ આશાતના ૧૧૦,૧૧૧ આસમાની રગ ૪૭,૭૧
૧.૯, ૧૨૦ આંકણી ૨૮,૩૭,૫૫,૧૧૧ આંખ
૫૫ આંબા રંગ
૧૧૯
લગ
ઉગ્રગંધા
૧૧૪ ઉજમણું ઉતરી ૧૧૧ (૧૩૦ ) ઉત્તરી શૈલી ઉજ્ઞાપન
૯૧ ઊર્ધ્વમાત્રા ૫૦,૫૧ એકપદદશેક ચિ ૮૪,૮૭ આળિયું ૨૪,૩૨,૩૫,૩૬,
૫૬,૧૧૧ ક નમ: સિદ્ધા'ની પાટી
૫૮ (૩) ઔષધલિપિ કક્કાની પાટી પ૮ (૩) કચછપી પુસ્તક ૨૨,૨૩,૭૨
પપ
૧૨૦ કતરણું
૫૫ કન્ગલ કપડાની પટ્ટી
૯૮ કપડું ૨૧(૨૨),૨૪,૨૫(૩૦), ૨૬ (૩૩) ૨૮,૨૯,૩૧,
૯૦,૧૧૨ કપૂર
૧૧૪ કબલી ૧૧૧ (૧૩૦ ૧), ૧૧૩ કબાટ ૧૦૩,૧૧૪,૧૧૬ કબૂતરનું પીધું ૮૨ કમલી ૧૧૧(૧૩૦૧-૨), ૧૧૩
૧૨૦ કલમ ૩૨,૩૩,૩૪,૩૫,
૫૫,૫૬,૧૧૩
કલાઈ
૧૨૦ ક૫ડલ
૩૨(૪૭) કલમદાન કવલિઆ ૧૫૧ (૩૦) કવલી
૧૧૨,૧૧૩ કસ્તૂરી રંગ
૧૨૦ કંધ કંબિકા ૧,૩૬,૩૭,૧૩ કંબિકાવલી
૧૧૩ ખ્યાલી
૧૧૩
* ૨૯ કાગલિ
૧૨૦ કાગળ ૧૨,૨૨,૨૪,૨૫(૩૦), ૨૬,૨૮,૨૯,૩૦(૪૧,૪૨,૪૩,
૪૪,૪૫),૫૫,૭૧ કાગળના દાબડા ૧૦૧ કાગળનાં પુસ્તક ૬૯,૭૦,
૭,૭૬,૯૭ કાગળની ચીપ કાચલી
૧૨૦ કાજલ
૫૫,૧૨૦
કવિ
૯૮
૪૫
કાતર
૫૫ કાતંત્ર વ્યાકરણ પ્રથમ
પાદની પાટી ૫૮ (૭૩) કાનપુરી (કાગળ) ૩૦ કાનદર્શક ચિ ૮૪,૮૫ કારમીરી (કાગળ) ૩૦ (૪૪) કાશ્મીરી લહિયા કાક
૫૫
કર બે
Page #79
--------------------------------------------------------------------------
________________
૧૨૨ કાષ્ઠપદિકા ૨૨,૨૪,૩૨(૪૬) કાઠગ
૧૨૦ કાળાં બ૩ ૩૩(૪૮) કાળી શાહી ૩૭,૩૮,૩૯,૪૦
૪૧,૪૨,૭૦,૭૧,૭૨,૭૩ કાળે રગ કાળા રીંગણીઓ રગ ૧૨૦ કાંકરે
૫૫ કોઠારી લેખણું ૧૨૦
૩૨ (૪૭) બિલિ કાંબળ
૫૫ કાંબી ૧૯ ૨૮,૩૨(૪૭),૩૭ ૫૫,૯૦,૯૮,૧૧૧,૧૧૩,૧૨૦ કાંસ્યપત્ર ૨૭(૩૫) કીકી
૫૫,૧૨૦ કુબડીને પત્થર ૫૫
૧૩(૧૧) કુશ
૫૫ કૃપાણિકા
૫૫ ૫૫
પપ કેટરી
પષ કૌટિલીય (લિપિ) ૬-૭ (૭) કમણ
૫૫ ખડિ ૧૯,૨૦,૨૪,૪૧,
૫૫,૯૦,૧૧૧,૧૧૩ ખરતરગચ્છીલિપિ ૪૮(૬૫) ખરતાડ
૨૯ ખરેણી (લિપિ) ૪,૫,૮,
ગુલાબી રંગ ૪,૧૧૯,૧૨૦ ગુલાલ
૧૧૫ ગુજરાતી લેખકોની લિપિ ૪૮
૮૨,૮૩ ગેરે રંગ ૪૭,૧૧૯,૧૨૦ ગોહી નીલો (ગ) ૧૨૦
હું ૨ગ ૧૧૯,૧૨૦ ગડી પુસ્તક ૨૨,૨૩,૭૨ ગ્રથામ ૧૦,૧૧૭ ગ્રથિ ૧૯,૨૦,૨૮,૧૧૩ ધઉંને રંગ
૩૧,૮૨ ધાડાવજ ૧૧૪,૧૧૬ ઘોડાવજના ભૂકાની
પોટલી ૧૧૪,૧૬,૧૧૭ ચિનના દાબડા ચાણાથી લિપિ ૬ ૭(૩) વ્યાપ ચામડાના દાબડા
૨૮ (૩૬),૦૨ ચામડાની પટ્ટી ૨૮(૩૬),૧૦૨ ચામડાની પાટી ૨૮ (૩૬) ચામડું ૨૮ (૩૬).૧૦૦,૧૦૨ ચાંદીની શાહી ક૭,૪,૫
જૈન ચિત્રકલ્પદ્રુમ જટા રંગ
૧૨૦ જિન્ના
૧૧૭ જીભ
૧૧૭ જુજબળ
૩૫ જજવળ ૨૪,૩૨,૩૫ જેનલિપિ જ્ઞાનપચમી જ્ઞાનપૂન ઝલમલ ૩૨૪૭).૯૪(૧૧૦) ટબાઈ
૧૧૮ બે
૧૧૮ ટિપ્પણાં ૨૭ (૩૩), ૩૧ ટપ્પનક ૨૬ (૩૩), ૧૧૮ ટિપ્પનકદર્શક ચિ ૮૪,૮૮ ટીકા
૭૦,૭૧,૧૧૭ ઠવણી ૩૨(૪૭),૧૧૧(૧૩) ઢાકણ
૧૯,૨૦ તજ બક
૨૬ તાડપત્ર ૧૧,૨૧,૨૨,૨૪,૨૫ (૨૯,૩૧), ૬ (૩૨), ૨૭ (૩૪), ૨૮, ૨૯ (૩૮,૬૯),
૩૮,૭૧,૯૦, ૧૦૨ તાડપત્રીય પુસ્તક ૬૯,૭૦,
ચાંદલા
ચિત્રાકૃતિ ૬૧,૭૦,૭૧ ચૂર્ણ ચૈત્ય ૧૦૪,૧૦૬(૧૧૦) ચૈત્યવાસી મનિઆનાં
સ્થાન ૧૦૬ (૧૨૦) ચારક ચોબા ૨)
તામ્રપત્ર ૨૪,૨૭ (૩૫), ૨૮
૨ ત્રિપાટ
૭૨,૭૩,૭૬ ત્રિપાઠ ૭૨,૭૩,૭૬ દક્ષિણી શેલી દબડી હરતાલ
સ્તરી ૧૧૧ (૧૩૦ ) દાતાસી લિપિ ૮ (૭) દાબડાં ૨૮,૯૦,૪૮,૯,૧૧,
૧૦૨,૧૧૧,૧૧૩,૧૧૪,૧૧૧ દેવનાગરી(લિપિ)૧૮,૫૮(૭૩)
૧૨૦
ખભાતી (કાગળ). ખારેકી રગા ખિસલીના વાળ ગણું
૧૩(૧૧) ગુરમ
૨૩,૧૦૨
છદણ
૧૦.
છોદણ
છેદપાટી પુસ્તક
૨૨, ૨૪
Page #80
--------------------------------------------------------------------------
________________
જેન ચિત્રકલ્પદ્રુમ ૪ ઓધનિયુક્તિ સટીક ટી. દ્રોણાચાર્ય
(૧૫) * ઔપપાતિક સુત્ર
૫(૧૨) ૪ કલી રાસ
૨૫(૩૩) * કર્મપ્રકૃતિ અવસૂરિ (અપૂર્ણ) યશોવિજપાધ્યાય
૫૪(૭૨) * કર્મપ્રકૃતિ ટીકા
૫૩(૭૨) * કર્મસ્તવ-કવિપાકટીબ
પર(૬૯),૫૩(૧૯૫),૧૦૬(૧૮) કલ્પરિણાવલી ધર્મસાગરોપાધ્યાય (૧૭મો સંકો)
૯૪(૧ઋ૨) * કલ્પચૂર્ણ
પર(૬૪),૫૩(૧૫) કલ્પભાષ્ય સિંધદાસગણિ ક્ષમાશ્રમણ
૧૨(૧૦),૯૩(૧૫) * કક૫ત્ર
૭૫(૯૧,૯૩),૭૬,૯૪(૧૧૦ ) ભાષાંતર રાજેદ્રસૂરિ ત્રિસ્તુતિક
૫૯(૭૩) * , સુબાધિકાટીકા વિનયવિજપાધ્યાય (સ. ૧૬૯૬)
૭૫(૨) * કયાણુકપટ્ટક
૨૮(૩૭) કહાવલી ભદ્રેશ્વરસૂરિ
૧૧(૧૯) કાંતત્રખ્યાકરણ
૫૯(૭૩) કાત્યાયનત્રોતસૂત્ર
૬૬(૮૦) કામસૂત્ર સટીક વાગ્યાચન ટી. જયમગલ
૬(૭) * કાલિકાચાયૅકથા
૭૫(૯૩),૭૬,૭૭. કુમારપાલપ્રબન્ધ
જિનમડનગણિ (સ ૧૪૮૧) ૨૫(૩૮),૭૪(૮૯ ),૯૨(૧૦૧) * કુપદષ્ટાંતવિશદીકરણ યશોવિજાપાધ્યાય
૫૪(૨) કમિશતક ભોજરાજ
૨૮(૩૭) * ગણધરસાર્ધશતકવૃત્તિ
પર(૬૯),૫૩(૬૮૬) * ગીતગોવિદ
૭છે * ગુતરવવિનિશ્ચય પક્ષટીકાયુક્ત ચશેવિજાપાધ્યાય
૫૪(૭૨) ગુર્નાવલી
મુનિસુદરસૂરિ (૧પ સિક) ૬૬(૮૧),૬૯(૮૪૫-૪) ગ્રહલાધવ ગણેશ
૬૬(૮૧),૬૭(૮૨) ચન્દ્રપ્રમચરિત્ર પ્રાકૃત યદેવ (સ. ૧૧૭૮)
૧૦૬(૧૧૯) ચાણક્યનીતિ
૬૦(૩) છંદશાસ પિગલાચાર્ય
૧૦૪ * દાનુશાસન હેમચંદ્રાચાર્ય
૯૩(૧૦૫) જંબુદ્વીપપ્રશસિટીકા (પ્રમેયરનમયા) શાંતિચંદ્રમણિ (સ. ૧૬૬૦) ૬૯(૮૪),૧૦૮(૧૨૫) * જંબુસ્વામિરાસ યશોવિજયે પાધ્યાય (સ ૧૭૩૯)
૫૪(કર) જિનાગમસ્તવન જિનપ્રભસૂરિ (૧૫મે સેક).
૧૧૦(૧૨૯) છતપસૂત્ર ભાષ્ય જિનભદ્રમણિ ક્ષમાશ્રમણ
૧૨,૭૨(૮૭) * જીવસમાસવૃત્તિ માલધારી હેમચંદ્ર (૧૨ સેક)
૫૩(૭૧). જીવાનુશાસનટીકા (પજ્ઞ) દેવસૂરિ (૧૧૬૨)
૧૪(૧૬)
Page #81
--------------------------------------------------------------------------
________________
૧૩૩
પરિશિષ્ટ ૩ * છવાભિગમસત્રથતિ જેન કૅન્ફરન્સ હેરલ્ડ જન સાહિત્યસંશોધક તાતાધર્મકથાન
• ટીકા જ્ઞાનપંચમી સ્તવન જ્ઞાનસારટીકા * જ્ઞાનાર્ણવ
તિષ્કરંડકટીકા * ત૫૫દક * તિડ-ન્તાન્યુક્તિ : તૈત્તિરીય બ્રાહ્મણ ત્રિભુવન સ્વયંભૂ ત્રિશતી (ગણિતાદિવિષયક સંગ્રહગ્રન્થ) * ત્રિષ્ટિશલાકાપુચરિત્ર દશવૈકાલિક ચૂર્ણ
ટીકા * દશાર્ણભદ્રસ્વાધ્યાય
દાનાદિ પ્રકરણ * દ્રવ્યગુણપર્યાયરાસટ પણ
દ્રૌપદી સ્વયંવરનાટક પ્રસ્તાવના - ધર્મવિધિપ્રકરણ સટીક » ધર્મ ગ્રહટિપ્પન
નવતાભાવિવરણું ૨ નવસ્મરણ
નંદી ચૂર્ણ નાગરીપ્રચારિણી પત્રિકા નિરયાવલિકાવત્તિ * નિશાભક્તિવિચારપ્રકરણ નિશીથચૂર્ણ
૯૪(૧૦૭) સંપાદક જિનવિજય
૯૪(૧૦૧),૧૦૪ (૧૪)
૬૪ (૧૭) અભયદેવાચાર્ય (સં ૧૧૨૦)
૧૦૭(૧૨૪ ) જિનવિજય (સં. ૧૭૯૭)
૧૧૧(૧૩૦૪) દેવચન્દ્ર (સં ૧%6) યશોવિજાપાધ્યાય
પ૪ (૭૨) મલયગિરિ (સે ૧૨)
૧૬ (૧૯)
૨૮ (૩૭) યશોવિજયપાધ્યાય
૫૪ (૨)
૬૬ (૮૦ ) સ્વયંભૂકવિ (દશમા સિકે)
૬૭(૮૧ )
૬૫(૮) હેમચન્દ્રાચાર્ય
૨૬ (૩૩),૪૧(૧૦૦)
૧૩(૧૦) ૧૫ (૧૭) હરિભદ્રાચાર્ય
૨૨(૨૫)
૫૪ (૨) સુરાચાર્ય (૧૨ સે) ૬૦ (૪૮),૧૧૦ (૧૨૯ ૨) યશવિજાપાધ્યાય
પ૪ (ડર) સિદ્ધપાલ (૧૩મે સેક) પ્ર. જિનવિજય ૧૦૫ (૧૫૬)
૨૬ (૩૩) યશોવિજપાધ્યાય
૫૩ (૨) યશોદેવ (સં. ૧૧૭૪)
૧૦૬ (૧૧૯ )
૭૫ (૫) ૧૪ (૧૪),૧૬(૧e )
૧૬ (૨૦) શ્રીચન્દ્રસૂરિ (સ. ૧૨૩૮)
૧૦૫(૧૧૫છે). યશોવિજપાધ્યાય
૫૪ (૨) જિનદાસ મહત્તર ૧૫ (૧૭ સ),૨૧ (૨૨-૫),૨૨(૨૫ વ),
પર (૫૯), ૪ (૧૧૦)
૧૨ (૧૦) ૧૫ (૧૭ ) યશોવિજપાધ્યાય
૫૩ (૨) ૫૩(૭૨)
નિશીથ ભાવ્ય * ન્યાયખડખાધા * ન્યાયાલોક પાવણુસૂત્ર પર્યતારાધના
શ્યામાર્ય
સોમસૂરિ
૧૧૬ (૧૩૦ )
Page #82
--------------------------------------------------------------------------
________________
૧૩૪
જૈન ચિત્રકલ્પમ પંચસિદ્ધાંતિકા વરાહમિહિર
૬૬ (૮૧) પંચાશકટીકા અભયદેવાચાર્ય (સં.૧૧૨૪)
૧૦૬(૧૧) પાક્ષિકસૂત્રટીકા
યદેવસૂરિ (સ.૧૧૮૦) ૯૧ (૯૯ ) ૧૦૫ (૧૫ ૨) * પારિજાતમંજરી વિજયશ્રીનાટિકા રાજકવિ મદન
૨૮ (૭) પુરાતત્વ ત્રિમાસિક
૯૪ (૧૦૮) પૃથ્વીચંદ્રચરિત્ર જયસાગર (સં.૧૫૦૩)
૧૦૬ (૧૬) * પ્રતિમાશતક યશોવિજાપાધ્યાય
૫૪ (૭૨) પ્રભાવક ચરિત્ર પ્રભાચંદ્રસૂરિ (૧૩૩૪)
૯૯૨ (૧૦૧) * પ્રમાણુ પરીક્ષા * પ્રમેયકમલમાડ પ્રભાચ
૨૯ (૩૮) પ્રશ્નોત્તરરત્નમાલિકાટીયા (સ.૧૨૪૩)
૬૯ (૮૪) પ્રાચીન ગુજરાતી ગદ્યસંદર્ભ જિનવિજયજી સંપાદિત
૩૬ ૫) પ્રાચીન જ્ઞાનભંડારાના રિપોર્ટ ફ યુએન ચુ લિન (ચાઈનીઝ બૌદ વિશ્વકોશ) બંધસ્વામિત્વવૃત્તિ
બૃહદ્ગછીય હરિભદ્રસૂરિ (સ ૧૧૭૨) ૧૦૫ (૧૧૫ સ) બૃહક્રિપનિકા (૧પમ સેકે)
૧૦૪ (૧૧૪) બૃહકલ્પ
ભદ્રબાહુ
મલગિરિ- મક િ(૧૨અને ૧૪મસ) ૧ (૧),૨૨(૨૬) ભાખ્ય
સધદાસગણિ સટીક
ભદ્રબાહુ-સઘદાસ-મલયગિરિ મક િ૬૨ (૭૪),૭૮ (૭) ભગવતીસૂત્ર સટીક
શ્રી અભયદેવાચાર્ય (૬),૧૦(૮),૧૮,૭૫(૯૪), ( ૧૧૨૮)
૧૫(૧૧૫૨), ૧૦૭(૧૨૪૪),૧૦૮
(૧૨૬ ,૧૨૮) * ભગવદ્દગીતા ભારતીય પ્રાચીનલિપિમાલા ગૌરીસાકર હીરાચદ ઓઝા
૩(૨),૬૨,૬૬ ભાવપ્રકરણાવચૂરિ વિજયવિમલ (સં.૧૬૨૩)
૬૯ (૮૪૪) મહજિણાણુ સજઝાય
૯૧ (૮) મહાવીરચરિત્ર પ્રાકૃત ગુણચંદ્રસૂરિ (સ ૧૧૩૯) ૧૦૫(૧૧૫T),૧૦૬ (૧૨૦).
૧૦૮(૧૨૬૩) યોગદષ્ટિ સમુચ્ચય હરિભદ્રાચાર્ય
૯૧ (૪૮) ૪ ગવિશિકાટીકા યશોવિજાપાધ્યાય
૫૩(૭૨) ગિશાસ્ત્રટીકા
હેમચંદ્રાચાર્ય રાજપ્રમીયસૂત્ર
૧૮,૪૬,૯૫(૧૨) , ટીકા મલયગિરિ (૧૨ સિકો)
૧૯,૨૦,૪૬ (૧૨) લલિતવિસ્તર * લલિતવિગ્રહરાજનાટક રમેશ્વર કવિ
૨૮ (૩૭)
• ટીકા
૨૩
Page #83
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ ૩
લીંબડી જૈનજ્ઞાનભંડારનું લીસ્ટ લેખપતિ
x
લેખિનીવિચાર વસુદેવહડી વસ્તુપાલચરિત્ર
વિચારબિંદુ
વિન્નાહલ વિશેષાવશ્યક ટીડા
વીનિવાઁસંવત ઔર લગબુના
વૃત્તરત્નાકર
* 'ઢાયનયમાદિ કાન્ય વ્યવહારપીઠિકા ટીડ
ભાષ્ય
શતપથ બ્રાહ્મણ
* શાલિભદ્રરાસ * શીતલજિનસ્તવન
શીલત
メ
,,
શ્રાવકપ્રતિક્રમણવૃત્તિ શ્રાવકાતિચાર
શ્રીપાલરાસ
શ્રેયાંસનારિત્ર પ્રાકૃત સન્મતિતકેંસટીક
પ્રસ્તાવના (ગુજરાતી)
""
* સમિતના ૬૭ ખેલની સઝાય
* સમયસારપ્રકરણસટી સમવાચાંગસૂત્ર ટીકા સમ્યકત્વ કૌમુદી * સર્વસિદ્ધાંતવિષમપપર્યાય * સવાસ ગાથાનું સ્તવન * સંગ્રહણી પ્પિન
x
સિદ્ધહેમન્યાકરણલક્ષુવૃત્તિ
સિ॰ હું
સુકૃતસાગર
સુમતિનાથચરિત્ર પ્રાકૃત સૂત્રકૃતાંગસૂત્ર
31
""
ટીકા
મુનિચતુરવિજયજી સંપાતિ (ગાયકવાડ આ.એ.સી.માં પ્રકાશિત)
સંધદાસગણિવાચક (૧૦૬ । સેા) જિનહ
યશે:વિજ્યે પાધ્યાય
મલધારી હેમચન્દ્ર કલ્યાણવિજય
મગિરિ
દેવચન્દ્ર
પાર્શ્વસાધુ (સ. ૮૨૦) ૧૪૬૬માં કાગળ ઉપર લખેલ યશોવિજયાપાધ્યાય અજિતસિહસ્રાર
પં. સુખલાલજી-બેચરદાસજી યશોવિજયાપાધ્યાય
અભયદેવ
યશોવિજયાપાધ્યાય
હેમચન્દ્રાચાર્ય
..
સામપ્રભ
શીલાંકાચાર્ય
૧૩૫
૭૬ (૯૫)
૫૪
૩૪
૨૭ (૩૩),૭૮ (૯૭) ૯૨,૯૩ (૧૦૩,૧૦૪),
૫૩ (૭૨)
૫૪
૬ (૭ ૩)
૬૬ (૮૧),૬૯ (૮૪ ૩ 7),૧૦૪
૯૧ (૧૦૦ )
૨૧ (૨૨ ૪)
૧૬ (૨૦)
૨૪ (૧૦૬)
૬૬ (૮૦૧)
૭૬ (૨૫)
૭૬ (૯૫)
૬૬(૮૧ ૩) ૧૦૬ (૧૧૯ ) ૩૬ (૫૧) ૩૩ (૪૭)
૧૦૭ (૧૨૨ ૩), ૧૦૮ (૧૨૮ ૧)
૭૮ (૯૭) *
૫૪ (૭૨) ૧૦૮ (૧૨૭)
૫ (૬), ૬ ( ), ડ (૭)
૬૭ (૮૪ ૨)
૯૩ (૧૦૫) ૫૪ (૭૨) ૨૬ (૩૩)
૨
Ch
૯૩ (૧૦૪) ૧૦૫ (૧૧૫ C) ૬૬ (૭૯ ), ૯૧ (૯૯ ૩) ૯૪ (૧૦૬)
Page #84
--------------------------------------------------------------------------
________________
પશ્ચિમ ભારતની મધ્યકાલીન ચિત્રકળા
આપે એવા છે. તેનું આશ્ચર્યકારક, વિપુલ અને વૈવિધ્યપૂર્ણ સર્જન અજંતાના ભંડારને પડકારે એવું છે. લૂંટાતાં, એરાતાં, વેચાતાં વધેલા પણ સંસ્કૃતિના આ થાળ એટલા બધા સમૃદ્ધ છે કે આજના કલ્પનાકૃતિ (designs) માગનારાઓની ભૂખને તે સહજમા સંતાણે છે.
ઘણી વખત ગ્રંથનાં પાનાંઓમાં હાંસીઆમા એક ખૂણા પર લહીઆએ ચિત્રપ્રસંગની ટૂંકી નોંધ કરેલી જણાય છે. તે ઉપરથી લાગે છે કે અક્ષરા લખનાર પોતાનું કામ પૂરૂં કરી ચિતારાને ખાલી જગ્યા ભરવા સોંપી દેતા હશે; એટલે ચિતારા કવિતાની પાદપૂર્તિની પેઠે પ્રસંગના સૂચક આકારાવાળી વેલપટ્ટી અને ચિત્રા ઉમેરવાનું કામ કરતા હશે. કવિતાની કડીઓ છંદમા બંધાતી આવે તેવી રૂપ અને આકૃતિમાળાઓની સમતાલ વહેંચણી કરતા તે છેવટના પાના સુધી પાઠ અને ચિત્રાના એકસરખા રસ સાચવી લે છે. આવી એકધારી યેાજનાવાળાં પ્રકાશને આજના સાધનસંપન્ન યુગમાં પણ્ વિરલ છે.
ધાર્મિક ચિત્રામા કથાપ્રસંગનાં પાત્રાના સ્વરૂપે આદ્ય કલાગુરુએ બાંધેલાં તેનાં તે જ નાચવવાને સંપ્રદાય આગ્રહપૂર્વક પળાતા હાય તેમ લાગે છે, કારણકે તેમાં ભાગ્યે જ નવા પ્રકાર નજરે પડે છે. છતાં કવચિત્ ચાર કળાકારા નવી મૈિં અને છટા બતાવ્યા વિના રહેતા નથી; અને જ્યાંજ્યાં કંઇક સામાજિક વાતાવરણ બતાવવાનું હોય છે ત્યાંત્યાં તે તેમણે અવસ્ય છૂટ લખને પેાતાના સમાજ ઉતાર્યાં છે.
શ્રીપાલ રાસનાં ચિત્રો એ રીતે ચિત્રકારની સમકાલીન સૃષ્ટિતુ ચિત્ર છે. (જુએ નં. ૨૮૮થી ૨૯૭) આ ચિત્રાની ચિત્રકળાની કદર કરતા સાથેસાથે તેમણે જે સાહિત્યા અને ક્રિયાએથી આ પ્રો તૈયાર કરી હશે તે પણ આશ્ચર્યકારક પ્રકાર ગણાવે જે એ. તાડપાને ચૂંટીને ચિત્ર યેાગ્ય સકાઈ પર લાવવાં તેમજ ચિરસ્થાયી બનાવવાં, અને વિવિધ રંગા ઉખડી ન જાય એવી ક્રિયાથી ભૂમિકા પર તેમને સક્ષમ કરવા એ બધી વાતા આજના કલાકારને મહાન ભેદો જ રહેવાની. આજે ચિત્રના ચિરંજીવપણા માટે સાધના કે રંગાની લેશમાત્ર પરવા કાઇ રાખતું નથી. તેઓને સેંકડો વર્ષોથી તેમના સર્જકાની પ્રતિભાની સાખ પુરતા આ નમૂના શરમમાં નાખે એવા છે. આ બાબતમા તા કુશલ વૈજ્ઞાનિક, કલાકારે અને પ્રાચીન શાસ્ત્રવિશારદોનું મંડળ એકાગ્ર થઇ કામે લાગે તાજ
પુનરુદ્ધાર થઇ શકે.
જૂનાં ચિત્રો બધાં ચે સરખી ઉચ્ચ કક્ષાના નથી. છતાં યે દરેક ચિત્રકાર વૃત્તાંતની સચ્ચાઇ અને ચિત્રનું ચિરંજીવપણું સાચવવાના પ્રયત્ન કર્યા વિના તેા રહ્યો નથી. ગમે તેવાં કાલા ખાબડાં લાગતાં આ ચિત્રોમાં શૈલીનું અનુકરણ, ઘૂંટણ અને કેટલાક આકારાનાં બીબા બરેાબર સચવાયાં હોય છે. એટલે આપણને વૃત્તાંતના ઉકેલ જરા યે મુશ્કેલ પડતા નથી. વૃત્તાંત સાથે આપણને રિવાજો, વસ્ત્રા, ધરા, ઉપસ્કરા વગેરેના સારામાં સારા ખ્યાલ મળે છે. બારમીથી અઢારમી સદી સુધીનું લેાકજીવન જેવું હેય તા આમાં મળી શકે.
આ ચિત્રની બીજી ખૂબી એ છે કે સાધારણમા સાધારણ માણસને પણ ચિત્ર સમજાય એવી * સાહિત્યા અને ક્રિયાઓ માટે જીએ મુનિશ્રી પુયવિજયજીના ભા. જૈ, શ્ર, સંસ્કૃતિ અને લેખનકળા' વિષેના લેખ.-સપાદક
Page #85
--------------------------------------------------------------------------
________________
૧
જૈન ચિત્રકલ્પદ્રુમ
રીતના તેમાં પ્રયેાણ કરવામાં આવ્યા છે. તડકા હેાય ત્યારે આખું ચિત્ર પીળા રંગમાં જ ચીતર્યું હાય. રાત્રિ હોય ત્યારે ભૂરા રંગ પર જ ચીતરાયું હોય. ઘરમાં રાત્રિ હોય અને દીવા ચીતી હાય તે બધું લાલ ભૂમિ ઉપર આલેખ્યું હાય. વળી પ્રસંગ પ્રમાણે ઋતુ કાળ દર્શાવતાં માણસા અને જનાવરાથી આપણે બધું તરત અટકળી શકીએ છીએ. નદી સરાવર કે કુંડ, તેના પાણીનાં વમળાની રેખાએથી જ સમજાઇ જાય. વૃક્ષા ળે વનસ્પતિઓ વગેરે ખરેાખર એળખાય તેમ તેનાં પાન થય વગેરે ચીતરાએલાં નજરે પડે છે. વાસ્તવિક દર્શન કરતા આ લાક્ષણિક દર્શન ચિત્રણાના નિયમમાં વધુ ઉપયેગી ગણાયું છે.
આજ સુધી ભારતીય ચિત્રકળાના ઇતિહાસમાં ગુજરાતના નામેાલ્લેખ નહેાતા, પરંતુ મધ્ય યુગના આ ચિત્રકળાના નમૂના માત્ર ગુજરાતમા જ મળ્યા હેાવાથી ગુજરાતને તેથી ગૌરવ પ્રાપ્ત થયું છે. આ પ્રાચીન ચિત્રાકૃતિઓની છાયા રાજપૂત કળામાં કેમ ઊતરી અને મુગલ કળાને સમૃદ્ કરવામાં આનુવંશિક ઉપકાર કેવી રીતે થયા તેના અંકાડા તેા હજી ખેસાડવાના રહે છે જ; તાપણુ જે સ્થાપત્યરચનાઓ અને વચ્ચે આ ચિત્રમાં દેખાય છે તે આજે પણ નહિ બદલાએલા સમાજમાં નજરે પડે છે.
ચતુર દૃષ્ટિવાળા કલાવિવેચકા આ કળાના નમૂના જોતાં જ તેની potency—સર્જક અને પ્રેરક શક્તિ સ્વીકારશે, એટલું જ નહિ પણ દેશની કળાને તેમાથી નવા માર્ગ જડશે એમ માનવું ભૂલભરેલું નહિ ગણાય. આજે કળા એટલે શાળાપાદિત વસ્તુ નહિ, પણ પ્રજાની ઊર્મિ અને ઉલ્લાસમાંથી સર્જાએલી નવષ્ટ એમ સ્વીકારીએ તે નવસર્જનના પાયામાં યે આ કળાનાં તત્ત્વા ઉપયેગી થઇ પડવાના જ.
રવિશંકર મ. પ્રવી
Page #86
--------------------------------------------------------------------------
________________
ગુજરાતની જૈનાશ્રિત કળા અને તેને ઈતિહાસ
પ્રસ્તાવ
ના
Dા નિબંધને ઉપર પ્રમાણે નામ આપવાનો ઉદ્દેશ દેશની એકતાના સ્થાને સાંપ્રદાયિક તત્વ
Mઉપર ભાર મૂકવાનું નથી. ભારતવર્ષની સમગ્ર કલામાં ભાવના અને ઉદ્દેશનું અમુક પ્રકારનું એક્ય છે; છતાં તેના સમયયુગોની દષ્ટિએ, રાજ્યકર્તી પ્રજાની દષ્ટિએ, ધાર્મિક સંપ્રદાયની દષ્ટિએ, આશ્રયદાતાઓની દષ્ટિએ ભેદ પાડી પ્રકારે બનાવવામાં આવે છે. ઉદાહરણ તરીકે હિંદુ કલા, ઇસ્લામી કલા, રાજપુત કલા, મોગલ કલા, બૌદ્ધ કલા ઇત્યાદિ. આવી ભદદષ્ટિઓ તે તે કૃતિઓના સમુદાયની સમજણ અને તેમને રસાસ્વાદ આપવામાં સમર્પક બને તો તે કલામીમાંસામાં અસ્થાને છે તેમ નહિ ગણાય. અત્યાર સુધી કલાના જે પ્રકારો પાડવામાં આવ્યા છે તે આ દષ્ટિએ કેટલા યોગ્ય છે તે ભારતીય કલાના વિવેચકોએ વિચારવા જેવો પ્રશ્ન છે.
અમે આ ગ્રંથમાં આપેલી મોટા ભાગની કલાકૃતિઓના સમુદાયને ઉપરના નામથી અંકિત કરીએ છીએ તેનાં કારણો નીચે પ્રમાણે છે:
(૧) આ કલાકૃતિઓના નિર્માણ તથા અંગ્રહ ગુજરાન (પ્રાચીન વ્યાપક અર્થમાં)માં થએલા છે અને તેના કલાકારો મોટા ભાગે ગુજરાતના વતની હતા.
૧ આ વિષયમાં આજ પર્યત નીચે મુજબના લેખો લખાયા છે. ગુજરાતી ભાષામા(૧) શ્રીયુત જિનવિજ્ય-વિજયસેનસૂરિને આગ્રાના સંઘે મેકલેલો સચિત્ર સાંવત્સરિક પત્ર' જે, સા સશેક વર્ષે ૧લું
ઇસ ૧૯૨૨, ૫.૨૧ર-ર૧૭. (૨) શ્રીયુત નાનાલાલ ચમનલાલ મહેતા- જન પ્રતિમાવિધાન અને ચિત્રકલા' જ, સા. સંશોધક વર્ષ ૩૪ ઈસ. ૧૯૨૯
૫.૫૮-૧૧, (૩) શ્રીયુત રવિશંકર મહાશંકર રાવળ-હિંદી કલા અને જિન ધર્મ જૈન સા. સંશોધક વર્ષનું ઇસ. ૧૯૨૯, ૫.૭૯-૮૧. (૪) શ્રીયુત મોહનલાલ દલીચંદ દેસાઈ- જન સંસ્કૃતિ-કથાઓ' છે. સા. સં. ઈતિહાસ ઈસ. ૧૯૩૭, ૫.૦૯૭-૮૦૭. અંગ્રેજી ભાષામાં– W. Norman Brown in 'Indian Art and Letters' 1929 London p. 16.
in 'Eastern Art' Philaledphia U S.A 1930 pp. 167-206. in ‘Paranassus' November 1930 p. 34-36. in 'The Story of Kalak' 1933 Washington pp. 13-24. in 'Paintings of the Jain Kalpa-Sutra' 1932 Washinghton U S.A.
Page #87
--------------------------------------------------------------------------
________________
૧૨
જેન ચિત્રકલ્પકમ (૨) એને જૈનાખ્રિત એટલા માટે કહી કે આ કૃતિઓમાં આવેલા વિષે જૈન ધર્મના કથાપ્રસંગોમાંથી લીધેલા છે, તેમનું નિર્માણ કરાવનાર આશ્રયદાતાઓ મોટા ભાગે જૈનધર્મી હતા અને આ કૃતિઓની સાચવણ જેને એ સ્થાપેલા ગ્રંથભંડારામાં થએલી છે. પરંતુ એ કલાકારો પિતે કયા ધર્મના હતા તેને નિર્ણય કરી શકાતો નથી; કેટલાક વૃદ્ધ યતિઓ અને જૈન સાધુઓ આજે પણ સારી અને સુંદર ચિત્રાકૃતિઓનું નિર્માણ કરતા જોવામાં આવે છે તેથી માનવાને કારણુ રહે છે કે એ કલાકારે મોટા ભાગે જેને હશે, પરંતુ કેટલાક નેતર પણ હશે.
- તેથી જોકે કલાકારની દષ્ટિએ આ કલામાં રહેલું શિલ્પ ગુજરાતી શિલ્પ છે, છતાં આ શિલ્પ જે રૂ૫ ગ્રહણ કર્યું છે તેમાં જૈન વિયો અને જૈન આશ્રયદાતાઓની રુચિ નિયામક બન્યાં છે.
આ કલાને બરાબર સમજવામા તથા તેને આસ્વાદ લેવામાં જૈન વિષયને લગતી તથા તેના આશ્રયદાતાઓ વિષેની માહિતી ઉપકારક થઈ પડે છે. એમ પણ કહી શકાય કે આ વિના આ કલાની સમજણ બહુ જ અધૂરી રહે. પણ ઉપર કહ્યું તેમ શિલ્પ તે ગુજરાતી જ છે એ વિસરવાનું નથી; કેમકે ઈતર સંપ્રદાયના વિષે નિરૂપતી જે ડીક કૃતિઓ મળી છે તેમાં પણ એ શિલ્પ જ રમી રહેલું છે.
૧૧
૧૨
"
in Dub
90 A.K. Coomarswamy in 'Journal of Indian Art' No. 127 London 1914.
in Catalogue of Indian Collection in the Museum of Fine Art'
Part # Boston 1924. in 'History of Indian and Indonasian Art' pp 119-121. 1921 in 'Bull Mus of Fine Arts' Boston. p. 7 1930.
on “Eastern Art' pp. 236-24૦. 193૦. 140. C. Gangoly in 'Ostasiatische Zeitschr’N.F.2, 1925.
in Quart Journ.Andhra I listonical Research Society'Vol.IV.p.86 88. , in 'Indian ai and Letters' p 104-115, 193૦.
in 'Malavia Commemoration Vol 1932 pp. 285-289. 16 Ajit Ghose in 'Statesman' 26 Aug. 1928 Calcutta. Ro Nahar and K Ghose in 'Epitome of Jainisin' 1917. RL H. Von Glasenapp, final plate in his 'Jainsmus Berlin Germany, 1925. RRN C. Mehta in 'Rupam' pp. 61-65, 1925 Calcutta. 23
in 'Studies in Indian Painting' pp. 15-28, 1927 Bombay. in 'Gujarati Painting in the Fifteenth Century. A Further Essay on
Vasanta Vilasa' 1931 London.
in 'Indian Art and Letters' p. 71-78, 1932. 89 M.R. Majmudar. Some Illustrated Mss. of Gujarat school of Painting" in Seventh
Oriental Conference, 1933. હિંદી ભાષામાં– २७ श्रीयुत नानालाल चमनलाल महेता-'भारतीय चित्रकळा' पृ. २४-३६, इ. स १९३३ अलाहाबाद.
Page #88
--------------------------------------------------------------------------
________________
ગુજરાતની જીવાશ્રિત કળા અને તેને ઇતિહાસ
ઈતર ધમ પરદેશીઓ આક્રમણમાં મળેલા વિજયના મદથી ઉન્મત્ત થઈ ભારતીય સંસ્કૃતિના સ્મારક રૂપ શિલ્પ અને સાહિત્યભર્યા ગ્રંથોનો નાશ કરતા ત્યારે જૈન મહાજનોએ આ શિલ્પ અને સાહિત્ય બચાવવા સમર્થ પ્રયત્ન કર્યો હતો. તેના પરિણામે આજે ઘણું સાહિત્ય (કેવળ જૈન જ નહિ એવું) બચવા પામ્યું છે. મુંબાઈ ઈલાકાના તેમજ યુરોપ-અમેરિકાના સંગ્રહસ્થાનમાં અત્યારે એકત્રિત થએલી હિંદની હસ્તલિખિત પ્રતિઓની તપાસ કરવામાં આવે તો જણાશે કે તેમાં સારો હિસ્સે ગુજરાતમાંથી ગએલો છે; અને તેમાં એ જૈન યુનિઓ પાસેથી મળેલું ઘણું હશે ખૂહર, પીટર્સન અને ભાડારકર ઇત્યાદિ સારો ફાલ મેળવવા આ તરફ સવિશેષ દૃષ્ટિ રાખતા. આ ઉપરાત હજી પણ જેસલમીર, પાટણ, અમદાવાદ, ખંભાત, વડોદરા, છાણું, સુરત ઇત્યાદિ સ્થળોમાં અમૂલ્ય ગ્રંથરનો સચવાઈબહેલાં છે, અને અત્યારે એ મળવાં દુર્લભ થયા છે તેનું કારણ જેટલે અંશે એ સાચવનારાઓની સાંપ્રદાયિક સંકુચિતતા છે તેનાથી વિશેષ એ સંકુચિતતાને સ્થાન આપનાર કેટલાક પ્રતે રાંધરનારા અને તેને વેચી નાખનારા વિદ્વાનોની અપ્રામાણિકતા છે. આવી અપ્રામાણિકતાના દાખલા લોભી જૈન યતિઓના જ છે એમ નથી; આધુનિક કેળવણી પામેલા કેટલાક કહેવાતા વિદ્વાનોએ પણ આ ધંધો કર્યો છે.
આ ગ્રંથમા જે ચિત્રો છાપવામાં આવ્યાં છે તેમાંના ઘણાંખરાં ઉપર જણાવેલાં સ્થાનના ગ્રંથભંડારોમાં સચવાઈ રહેલી પ્રતિમાથી લીધેલાં છે. આ સ્થળે તે સર્વ પ્રાચીન અને અર્વાચીન ગ્રંથભંડારીઓને અમે જાહેર આભાર માનીએ છીએ. જૈન સાહિત્યમાં ચિત્રકલાની પરંપરા જૈનાની માન્યતા પ્રમાણે, ચોવીસ તીર્થકરે પૈકી પ્રથમ તીર્થકર શ્રી ઋષભદેવ (યુગાદિપ્રભુ) સ્વામીએ આ ઉત્સર્પિણી કાળની શરૂઆતમાં પોતાના રાજ્યાભિષેક પછી, ત્યારે કલ્પવૃક્ષામાથી સ્કિન વસ્તુનું આપવાપણું નષ્ટ થયું તે સમયે, પોતાની રાજ્યઅવસ્થામાં જગતને વ્યાવહારિક કાર્યોમાં ઉપયાગમાં આવે તેને માટે, પિતાના ભરતાદિક પુત્રોને પુરુષની બેતર કળાઓ તથા બ્રાહ્મી અને સુંદરી
૨ પુરુષની તેર કળાઓ–
૧ લેખન, ૨ ગણિત, ૩ ગીત, ૪ નૃત્ય, વાઘ, ૬ પઠન, શિક્ષા, ૮ તિજ, ૯ ૬, ૧૦ અલંકાર, ૧૧ વ્યાકરણ, ૧૨ નિક્તિ, ૧૩ કાવ્ય, ૧૪ કાત્યાયન, ૧૫ નિપટુ (શબ્દશ), ૧૧ અશ્વારોહણ, ૧૭ ગારોહણ, ૧૮ હાથી-ઘોડા કેળવવાની વિઘા, ૧૯ શાસ્ત્રાભ્યાસ, ૨૦ રરા, ૨૧ મન, ૨૨ યજ્ઞ, ૨૭ વિચ, ૨૪ ખનિજ, ૨૫ ગધવાદ, પ્રાન, ૨૭ સંરકુન, ૨૮ પશાચિક, ૨૯ અપભ્રંશ, ૩૦ રતિ, ૩૧ પુરાણ, ૩૨ અનુષ્ઠાનશાસ્ત્ર, ૩૩ સિદ્ધાંત, ૩૪ ત, ૩૫ વૈદક, ૩૬ વેદ, ૩૭ આગમ, ૩૮ સંહિતા, ૩૯ ઇતિહાસ, ૪૦ સામુદ્રિક, ૪૧ વિજ્ઞાન, ૪૨ આચાર્યકવિતા, ૪૩ રસાયન, ૪૪ કપટ, ૪૫ વિદ્યાનુવાદ, ૪૬ દર્શનસંરકાર, ૪૭ ધૂર્ત બલક ૪૮ મણિકર્મ ૪૯ વૃક્ષના રોગનું ઓસડ જાણવાની વિદ્યા, ૫૦ ખેચરી વિવા, ૫૧ અમરકલા, ૫૦ ઇજાળ, ૫૩ પાનાલસિદ્ધિ, ૫૪ યંત્રક, ૫૫ રસવતી, ૫૬ સર્વકરણી, ૫૭ ધર-મંદિરાદિનુ શુભાશુભ લક્ષણ જાણવાની વિવા (શિપવિધા), ૫૮ જુગાર, ૫૯ ચિપલ, લેપ, ઇ૧ ચમકર્મ, દર ધારેલું પત્ર છેદવાની વિદ્યા (પત્ર , ૬૩ નખછેદ, ૬૪ પત્ર પરીક્ષા, ૧૫ વશીકરણ, ૬૬ કાષધન, ૬૭ દેશભાવા, ૧૮ ગાડ, ૬૯ યોગાંગ, ૭૦ ધાતુકર્મ, ૭૧ કેલિવિષિ, ૭૨ શકુનાત.
Page #89
--------------------------------------------------------------------------
________________
૧૪
જેન ચિત્રકલ્પકુમ નામની પિતાની બે પુત્રીઓને સ્ત્રીઓની ચોસઠ કળાઓ સંસારી પ્રાણીઓના ઉપકાર ખાતર બતાવી. માનિ અવશે જૈનાશ્રિત કલાના મહત્વપૂર્ણ બહુ જ જૂના અવશેષો હાલ મળી આવતા નથી. મધ્ય ભારતમાં આવેલા રામગઢના પર્વતમાંની જોગીમારની ગુફાઓમાંનાં ભિત્તિચિત્રોના અવશેષે મૂળ જૈન હોય એમ જણાય છે. એરિસ્સામાં ભુવનેશ્વર નજીકની જૈન ગુફાઓમાંની એકમાં જૈન ચિત્રકળાના કંઇક અવશેષો હજી છે. મહાન પલ્લવરાજ મહેનવર્સી પહેલો કે જે ઇ.સ. ૬૦થી ૬૨૫ની આસપાસ થયો હતો અને જે પિતાને ‘ચિત્રકારપુલિ' એટલે ચિત્રકારોમાં વાઘ જેવો અથત ચિત્રકારોના રાજા જેવો ગણાવતે તેના વખતનાં એટલે ઇ.સ.ની સાતમી શતાબ્દીનાં સીત્તનવાસલનાં ભિત્તિચિત્રો પણ જૈન હોવાનું સાબિત થએલું છે."
પ્રાચીન જૈન સાહિત્ય મથેના ઉલ્લેખો ઉપરથી જણાય છે કે પ્રાચીન ભારતમાં ચિત્રકળા મૃત અવસ્થામાં નહોતી. સમાજમાં તેનો સંતોષકારક આદર અને પ્રચાર હતો. લોકે ચિત્રવિદ્યાને પ્રસન્નતાથી શીખતા. ચિત્રકળા ઘણા વિસ્તારમાં પ્રચલિત હતી. સ્ત્રીપુરુષો રાજકુમાર રાજકુમારીઓ વગેરેનો તે પ્રત્યે અનુરાગ હતો, એટલું જ નહિ પણ વ્યવહારૂ રૂપમાં યે આ કળાનું શિક્ષણ તેઓ પ્રાપ્ત કરતા. રાજાઓ અને શ્રીમતે મોટી ચિત્રશાળાઓ સ્થાપતા. પ્રાચીન જન સાહિત્યમાં ચિરકળાના મળી આવતા ઉલેખે (૧) શ્વેતામ્બર જેનેના માન્ય આગમ ગ્રંથોમાં અગીઆર અંગ પૈકીના ચોથા “સમવાયાંગ સૂત્રના
૩ સીઓની ચોસઠ કળાઓ
૧ નૃત્યકળા, ૨ ઓચિય (આદરસત્કાર આપવાની કળા), ૩ ચિત્રકળા, ૪ વારિત્રકળા, ૫ મંત્ર, ૧ તંત્ર, ૭ ધનવૃષ્ટિ ૮ કલાકૃષ્ટિ (ફળ તોડવાની કળા, ૯ સંસ્કૃત જલ્પ, ૧૦ ક્રિયાકલ્પ, ૧૧ જ્ઞાન, ૧૨ વિજ્ઞાન, ૧૩ દંભ, ૧૪ પાણી ભવાની કળા, ૧૫ ગીતમાન, ૧૬ તાલમાન, ૧૭ આકારગોપન (અદમ્ય કળા, ૧૮ બગીચા બનાવવાની કળા, ૧૯ કાવ્યશક્તિ, ૨૦ વહિત કળા, ૨૧ નરલક્ષણ, ૨૨ હાથીડાની પરીક્ષા, ૨૩ વારનુસિદ્ધિ, ૨૪ તીવબુદ્ધિ, ૨૫ શકુનવિચાર, ૨૬ ધમચાર, ૨૦ અંજનયોગ, ૨૮ ચૂર્ણયોગ, ૨૯ ગ્રહિધર્મ, ૩૦ સુમસાદનકર્મ (રાજી રાખવાની કળા), ૩૧ કનકહિ, ૩૨ વણિકાવહિ (સેદય હિ, ૩૩ વાસપાટવ (વાચાળપણુ), ૩૪ કરલાધવ (હાથચાલાકી, ૩૫ લલિતચરણ, ૩૬ નૈસુરભિાકરણ (સુગંધી તેલ બનાવવાની કળા), ૩૦ ભોપચાર, ૩૮ ગેહાચાર, ૩૯ વ્યાકરણ, ૪૦ પરનિરાકરણ, ૪૧ વીણાનાદ, ૪૨ વિતંડાવાદ (કારણ વગરનુ લડવું), ૪૩ અકસ્થિતિ, ૪૪ જનાચાર, ૪૫ કુંભામ, ૪૬ સરિશ્રમ, ૪૭ રત્નમણિભેદ, ૪૮ લિપિ પરિચછેદ, ૪૯ વૈક્રિયા, ૫૦ કામાવિષ્કરણ, ૫૧ ધન (રાંધવાની કળા) પર ચિકુરબંધ (કેશ બાંધવાની કળા), ૫૩ શાલીખંડન (ખાંડવાની કળા, ૫૪ સુખમંડન, ૫૫ કથાકથન, ૫૬ કસમગ્રથન, ૫૭ વરષ, ૫૮ સર્વભાવવિશેષ, ૫૯ વાણિજ્ય, ૧૦ માન્ય, ૬૧ અભિયાન પરિજ્ઞાન, ૬૨ આભષણ યથાસ્થાન વિવિધ પરિધાન, ૧૭ અંત્યક્ષેરિકા અને ૬૪ પ્રશહેલિકા. ૪ અછત છેષ(૧૮).
The Sittanvasal Paintings by A.H. Longhurst in 'Indian Art and Letters' 1932 p.39-40. ૬ અગિયાર અંગે
૧ આચારાંગસર, ૨ સૂચકતાંગસૂત્ર, ૩ સ્થાનાંગસૂત્ર, ૪ સમવાયાંગસૂત્ર, ૫ વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ, (ભગવતીસૂત્ર) ૬ જ્ઞાતાધર્મકથાગસૂત્ર, ઉપાસકદશાંગસૂત્ર, ૮ અંતતદશાંગસૂત્ર, ૯ અનુરૂપ પાતિક સુવ, ૧૦ પ્રમવ્યાકરણ, ૧૧ વિપાકસત્ર.
Page #90
--------------------------------------------------------------------------
________________
ગુજરાતની જેનાશિત કળા અને તેને ઈતિહાસ ૭૨મા સમવાયમાં ૭૨ કળાઓનું વર્ણન કરતાં ત્રીજી કળા તરીકે નિમણને ઉલ્લેખ કરે જોવામાં આવે છે.
(૨) નાયાધમ્મકહા-નાતાધર્મકથા નામના છઠ્ઠા અંગસુત્રના પહેલા “ઉખિતણા નામના અધ્યયનમાં આ પ્રમાણે ઉલ્લેખ છે: ૮
“તે શ્રેણિક રાજાને ધારિણી નામની બીજી રાણ હતી. તે રાણી શ્રેણિક રાજાને ઇષ્ટ-પ્રિય હતા તે ધારિણી એકદા કોઈ સમયે એવા પ્રકારના વાસગૃહમાં વસતીહતીઃ ષટ કાક-ધરની બહારના ભાગમાં છ કાષ્ઠનું આવેદક નામનું દ્વારવિશેષ, તથા લષ્ટ એટલે સુંદર, મૃદ એટલે કમળ અને સંસ્થિત એટલે વિશિષ્ટ સંસ્થાન (આકાર)વાળા થાંભલા, તથા ઊંચે ઊભી રહેલી અત્યંત શ્રેષ્ઠ શાલસિકા (પુતળાઓ) તથા ઉજજવળ ચંદ્રકાંતાદિક મણિઓ, સુવર્ણ અને કતનાદિક રત્નની સ્વપિકા (શિખર), તથા વિટકકપતપાલી એટલે પારેવાને બેસવાનું સ્થાન, તથા જાલ (જાળી), તથા અર્ધચંદ્ર (અર્ધચંદ્રના આકારવાળા પગથિયાં), તથા નિયેક (કારની પાસે રહેલા ટેડલા), તથા અંતર (પાનિયાંતર નામને ઘરને એક અવયવ વિશેપ), તથા કણકાલિ–એક જાતને ઘરનો અવયય, તથા ચંદ્રશાલા (અગાશી અથવા ઉપરને માળ), આ સર્વ ધરના અવયવોની રચનાવાળાએ કરીને સહિત, સરસ અને સ્વચ્છ ધાતુપલ એટલે ગેસ વગેરે વડે જેને રંગ કરેલો છે, બહારથી ધોળેલું અને કોમળ પથ્થર વગેરે ઘસીને કોમળ કરેલું છે, જેના અંદરના ભાગમાં ઉત્તમ અને પવિત્ર ચિત્રકર્મ કરવામાં આવ્યું છે, વિવિધ પ્રકારનાં પચરંગી મણિ અને રત્નનું ભૂમિતળ બાંધેલું છે, પાના આકારવડે, અશોકાદિક લતાના આકારવડે, પુષ્પની લતાઓ વડે અને માલતી વગેરે શ્રેષ્ઠ પુષ્પની જાતિની આકૃતિઓ વડે જેના ઉલેચનું તળિયું ચીતરેલું છે એવું, તથા વંદન એટલે માંગલિક શ્રેષ્ઠ સુવર્ણના કળશે કે જે ચંદનજદિક વડે પૂજેલા અને મુખ ઉપર સરસ પવડે આછાદિત કરેલા છે તેવા કળશો વડે જેના દ્વારના પ્રદેશો સુશોભિત છે, પ્રતર નામના સુવર્ણના અલંકારોના અગ્રભાગ ઉપર લટકાવેલી મણિ અને મોતીની માળાઓ વડે સારી રીતે જેના દ્વારની શોભા કરેલી છે, સુગંધી શ્રેષ્ઠ પુષવડે કોમળ અને સૂક્ષ્મ (ઝીણા) શયનને ઉપચાર કરવામાં આવેલ હેવાથી હદયને
૭ જુઓ ટિપ્પણી ૨. ८ तस्स णं सेणियस्स रमो धारिणी नाम देवी होत्या। जाव सेणियस्स रनो ट्रा जाव विहरइ । (सूत्र ८) तए णं सा धारिणी देवी अभया कयाइ तसि तारिसगंसि छक्ट्रकलटमसठियखंभुग्गयं पवरवरसारभजियउग्जलमणिकणगरतणभूमियविडकजालचंदणिज्जूहकंतरकणयालिचंदसालियाविभत्तिकलितें सरसच्छधाऊवरूपणरहए बाहिरो इमियपटमटे अन्भितरओ पत्तसुविलिहियचित्तकम्मे गाणायिहपंचवण्णमणिरयणकोहिमतले पउमलयाफुलवलिवरपुप्फजातिउल्लोयचितियतले बंदणवरकणगकलससुविणिम्मियपडिपुजियसरसपउमसोहंतदारमाए पयरगालंबतमणिमुत्तदाममुबिरहयदारसोहे सुगंधवरकुसुममउयपम्हलसयणोवयारे मणहिययनिबुइयरे कप्पूरलवंगमलयचंदनकालागुरुपवरकुंदुरुकतुकाधूषडजसंतसुरमिमघमतग धुयामिरामे सुगंधवरगधिए गंधपहिभूते मणिकिरणपणासियंधकारे किं बहूणा !
રા. ઇ. વ. ૬ ૧૨.
Page #91
--------------------------------------------------------------------------
________________
જૈન ચિત્રકલપકુમ જે આનંદ આપનાર છે, કપૂર, લવિંગ, મલયાચળ પર્વતનું ચંદન, કાળાગુરુ, ઉત્તમ કંદુક, તુર્કી એ સર્વ પ્રકારને ધૂપ ઉવેખવાથી તેને મનહર મઘમઘ સુગંધ ઉત્પન્ન થવાથી જે મનહર દેખાય છે, મણિનાં કિરણે વડે જેમાંથી અન્ધકારને નાશ થએલો છે,–ઘણું કહેવાથી શું?
(૩) વળી આઠમા “મલિ' અધ્યયનમાં ભિત્તિચિત્રાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ૯
• तेणं कालेणे २ कुरुजणवए होत्था हथिणाउरे नगरे अदीणसतू नाम राया होत्था जाप विहरति, तत्पणं मिहिलाए कुंभगस्स पुत्ते पभावतीए अत्तए मल्लीए अणुजायए मञ्चदिनए नाम कुमारे जाव जुबराया याषि होत्था, तवे णं मल्लदिने कुमारे अन्नया कोडबिय. सहावेति २ गच्छह गं तुम्मे मम पमदवणसि एणं मह चित्तसभ करेह अणेग जाव पञ्चप्पिणंति. तते णं से मल्लदिन्ने चित्तगरसेणि सदावेति २ एवं वयासी तुघ्भे णं देवा.1 चित्तसभ हावभावविलासविधायकलिएहिं स्वेहिं चितेह २ जाव पञ्चप्पिणह, तते णं सा चित्तगरसेणी तहत्ति पडिसुणेति २ जेणे व सयाई गिहाई तेणेव उवा० २ तलियाओ वनए य गेहंति २ जेगेव चित्तसभा तेगेव उवागच्छंति २त्ता अणुपविसति २ भूमिभागे विरचंति २ भूमि सज्जेंति २ चित्तसभ हावभाव जाव चित्तेउं पयता यावि होत्या, तते गं एगस्स चित्तगरस्स इमेयास्वा चित्तगरलद्धी लद्धा पत्ता अमिसमन्नागया-जस्स णं दुपयस्स वा चउपयस्स अपयस्त वा एगदेसमविपासति तस्स णं देसाणुसारेणं तयाणुरूवं निव्वत्तेति, तए णं से चित्तगरदारए मलीए जवणियंतरियाए जालतरेण पायंगुटै पासति तते णं तस्स णं वित्तगरस्स इमेयारूचे जाव सेय खलु ममं मल्लीएवि पायगुटाणुसारेणं सरिसग जाव गुणोववेयं रूवं निवत्तितए, एव संपेहेति २ भूमिभाग सज्जेति २ मडीएवि पायंगुटाणुसारेण जाव निव्वत्तेति, तते णं सा चित्तगरसेणी चित्तसभ जाव हावभावे चित्तेति २ जेणेव मलदिने कुमारे तेणे २ जान एतमाणत्तियं पञ्चप्पिणति, तए णं महदिने वित्तगरसेणिं सकारेइ विपुलं जीवियारिहं पीइदाणं दलेइ २ पडिविसज्जेइ, तए णं मालदिने अनया हाए अंतेउरपरियालसंपरितुडे अम्मधाईए सद्धिं जेणेव चित्तसभा तेणेव उवा० २ चित्तसभ अणुपविसइ २ हावभावविलामविब्बोयकलियाइ रुवाई पासमाणे २ जेगेव मल्लीए विदेहवरगयकमाए तयाणुस्वे णिवत्तिए तेणेव पहारेत्य गमणाए, तए णं से मत्लदिन्ने कुमारे मल्लीए विदेहवररायकमाए तयाणरूवं निव्वत्तियं पासति २ इमेयास्वे अभथिए जाव समप्पज्जित्था-एसणं माली विदेहवररायकन्नत्तिका लज्जिए वीडिए विअडे सणिय २ पञ्चासकर, तए णं मल्लदिन्नं अम्मधाई पञ्चोमकंतं पासित्ता एवं वदासीकि तुम पुत्ता! लज्जिए वीडिए विअडे सणिय २ पचासकइ ?, तते ॥ से मल्लदिन्ने अम्मधानि एवं वदासी-जुत्तं गं अम्मो ! मम जेट्टाए भगिणीए गुरुदेवयभूयाए लज्जणिज्जाए मम चित्तगरणियत्तिय सभ अणुपविसित्तए ? तए णं अम्मपाई मल्लदिन्न कुमार व०-नो खलु पुना। एस मल्ली, एस णं मल्ली विदे० चित्तगरएणं तयाणुस्वे णिवत्तिए, तते णं मल्लदिन्ने अम्मधाईए एयमद्रं सोचा आसुरुत्ते एवं वयासी-केसणं भो चित्तयरए अपत्थियपस्थिए जाव परिवज्जिए जे णं मम जेट्टाए भगिणीए गुरुदेवयभूयाए जाव निपतिएतिकछु तं चित्तगरं वनं आणवेइ, तए णं सा चित्तगरस्सेणी इमीसे कहाए ला समाणा जेणेव मल्लदिन्ने कुमारे तेणेव उवागच्छह ता करयलपरिग्गहियं जाव बद्धावेइ २ ता २ एवं वयासी एवं खलु सामी ! तस्स चित्तगरस्स इमेयात्वा चित्तकरलद्धी लद्धा पत्ता अभिसमन्नागया जस्स णं दुपयस्स वा जाव णिव्वसेति तं
Page #92
--------------------------------------------------------------------------
________________
૨૩
ગુજરાતની જેનાશિત કળા અને તેને ઈતિહાસ શોભાયમાન ચિત્રશાળામાં વિશેષ તપ કર્મ કરતો અને પરસ ભોજન કરતા હું ચાર માસ પર્યન રહીશ, એવો હું અભિગ્રહ કરું .'
" ઉપરોક્ત ગ્રંથ સિવાય ચિત્રકળા માટેના બીજા સેંકડો ઉલ્લેખ જૈન સાહિત્યના ગ્રંથોમાં મળી આવે છે, પરંતુ વિસ્તારભયથી આટલી નેધથી સંતોષ માનવો પડયો છે.
ગુજરાતની જૈન સંસ્કૃતિ
“સનવ્યા ને રસશણગાર, લતામંડપ સમ ધમગાર'-ન્હાનાલાલ
ગરવી ગૂર્જરભૂમિ પોતાની સુંદરતા અને સમૃદ્ધિને માટે જગતના જાણીતા પ્રદેશોમાં ઘણા જના જમાનાથી-ઇતિહાસના પ્રારંભકાળથી જ વિખ્યાત થએલી છે. ગુર્જરભૂમિ એટલે સંદર્ય અને સમૃદ્ધિશાળી ભૂમિઓની જાણે રાણું. એની જમીન રસવતી અને નદીઓ નીરવતી, એનાં વન રાજવૃક્ષોથી ઘેરાએલાં અને એના ક્ષેત્રો સુધાપોથી છવાએલા, એનું જલ આરોગ્યકર અને પવન આલ્હાદકર, એનું વાતાવરણ સૌમ્ય અને ઋતુમાન સર્વાનુકૂળ–એવી એવી પ્રાકૃતિક વિશિષ્ટતાઓને લીધે એ ભૂમિની આકર્ષકતા અન્ય ભારતીય દેશની અપેક્ષાએ ઘણું મેહક થઈ પડી છે. એના શિરોભાગ તરફ આવી રહેલો હિમાલયના લધુ ભ્રાતા જેવો અબુદાચલ પિતાના પ્રત્યંત પર્વતવાળા પરિવારથી, એ ભૂમિને જાણે મુકુટધારિણું બનાવી રહ્યા છે. એના વક્ષ:સ્થળ ઉપર વહેતી સરસ્વતી, શ્વભ્રમતી (સાબરમતી), મહી, નર્મદા અને તાપી જેવી સરિતાઓએ પિતાની ઉધલ જલધારાઓથી એને “પંચસરહારધારિણુ'ની ઉપમા અપાવી છે. રત્નાકર સમુદ્ર પિતાના પ્રચંડ કલોલથી એના પાદતલનું પ્રક્ષાલન કરી એને પૂણ્યભૂમિની પદવી પ્રાપ્ત કરાવી છે. પ્રાચીન સમયના “અહિંસા પરમો ધર્મના આદ્ય સંસ્થાપક યુગાદિદેવ શ્રી ઋષભનાથ (જેનેના ચોવીસ તીર્થંકર પિકીના પ્રથમ તીર્થંકર), નૈષ્ઠિક બ્રહ્મચર્યને અનુભૂત આદર્શ આપનાર યાદવકુલતિલક શ્રી નેમિનાથ (જૈનોના બાવીસમા તીર્થંકર), કર્મયાગનો સક્રિય માર્ગ ઉપદેશનાર વાસુદેવ શ્રીકૃષ્ણ વગેરે દિવ્ય પુરષોએ પિતાના પાદસ્પર્શથી એ ભૂમિને પવિત્રતાની મુદ્રા સમાપી છે. જેન, બ્રાહ્મણ, બૌદ્ધ, ખ્રિસ્ત, જસ્ત અને ઈસ્લામ જેવા જગતના સર્વ પ્રધાન ધર્માનુયાયીઓને ઉદાર આશ્રય આપી એ ભૂમિએ ધર્મભૂમિની માનવતી કીર્તિ મેળવી છે. એના શિરોભાગ તરફ આવેલી અર્બુદાચલની પર્વતમાળા. નિમ્નભાગ તરફ આવેલી મહાસમકની વિચિમાળા, દક્ષિણપાર્શ્વ તરફ આવેલી નર્મદા તાપી જેવી નદીની જેડી, આમ પૃથ્વીતલ ઉપરની પર્વત, સિંધુ, રણ અને નદી જેવી વિશિષ્ટ વિભૂતિઓના પરિકરથી પરિવૃત થએલી આ ભૂમિ જાણે કોઈ દિવ્યશક્તિધારિણી દેવી હોય તેવી શોભે છે.
ગૂર્જરભૂમિની આવી સુંદરતા અને સુભગનાને સાંભળી છેઠ ઈતિહાસકાળથી લઈ વર્તમાન શતાબ્દીના આરંભ સુધીમાં અનેક પ્રજાવર્ગો એનો ઉપભોગ કરવા કે આશ્રય લેવા આકર્ષાયા છે.
Page #93
--------------------------------------------------------------------------
________________
૨૪
જેન ચિત્રકલપકુમ પૌરાણિક યાદથી લઈ છેકણ પેશ્વાઓ સુધીના શક્તિશાલી ભારતીય રાજન્યોએ આ ભૂમિને પિતાના સામ્રાજ્યની સામ્રાજ્ઞી બનાવવા માટે મહાન પ્રયત્ન કર્યા છે, તેમજ યવને અને ગ્રીથી લઈ બ્રિટિશ સુધીના વિદેશીય રાજ્યોલુપ રાજ વર્ગોએ પણ એ સુંદરીના સ્વામી થવા માટે અનેક કો અને દુઃખ વેઠયા છે.
રાજ્ય લુપ ક્ષત્રિયોની માફક ધનલોલુપ ઉો પણ આ ભૂમિની આરાધના કરવા ઓછી નથી આવ્યા. યવન, ચીની, ગ્રીક, પારસિક, ગાંધાર, કંબોજ, માલવ વગેરે પ્રાચીન જગતના વો તેમજ ડચ, વલંદા, પિર્તુગીઝ, ફ્રેંચ, જર્મન અને અંગ્રેજ અમેરિકન વગેરે અર્વાચીન દુનિયાના સોદાગરે પોતાનું દારિદુ ખ દૂર કરવા માટે હમેશાં આ ભૂમિના કૃપાકટાક્ષની આશા કરતા રહ્યા છે.૨૦
સજાવ્યા જેને રસશણગાર' કવિવર ન્હાનાલાલની આ ઉક્તિ યથાર્થ જ છે. જેને આ ભૂમિને અને તેની પર્વતમાળાઓને જગતમાં જેની જોડ નથી તેવા કળાના ઉત્તમ નમૂના સમા ભવ્ય પ્રાસાદેથી અલંકૃત કરેલી છે. જ્યાં નજર નાખો ત્યાં આ ભૂમિની વિશિષ્ટતા રૂપ જૈન પ્રાસાદે શોભી રહ્યા છે. જૈન સંસ્કૃતિ અને તેના અજોડ “અહિંસા પરમો ધર્મના સિદ્ધાંતની છાયા સમસ્ત ગૂર્જર પ્રજાના જીવન સાથે એટલી બધી વણાઈ ગઈ છે કે ગિરિગુફાથી શરૂ કરી સમૃદ્ધ શહેર લગીના આ ભૂમિના કેઈ પણ ભાગમાં વસનાર ગૂર્જરપુત્ર તેની અસરમાંથી મુક્ત નથી. લગભગ આખા યે ગુજરાતમાં પ્રજાના નૈતિક જીવન ઉપર જૈન ધર્મ ઊંડી અસર કરી છે. ગુજરાતની મહાજન સંસ્થાઓના વિકાસમા જેનેનો ફાળો ઘણું મટે છે. પ્રાચીન કાળથી હમેશાં તેઓ રાજકીય અને નાણાં વિષયક બાબતમાં મોખરે રહ્યા છે.
યાદવકુળતિલક, બાળ બ્રહ્મચારી, તીર્થકર અરિષ્ટનેમિ અને તેમના પિતરાઈ ભાઈ શ્રીકૃષ્ણની બેલડીએ નષ્ઠિક બ્રહ્મચર્યયુક્ત સાધુજીવન અને નિષ્કામ કર્મયોગના આદર્શો ગૂર્જરસંતાન પાસે મૂક્યા. આ ઉચ્ચ આદર્શોને વારસા મેળવનાર અને તેને જીવનમાં ઉતારી પ્રગતિ સાધનાર પ્રજાને, તે પછીના લગભગ ત્રણ હજાર વર્ષનો રસિક ઇતિહાસ આજ લગી અણશો પડ્યો છે. ત્યાર બાદ જૈન રાજર્ષિ ચંદ્રગુપ્ત મૌર્ય આ પ્રદેશ જીતી લઈ મહાન મૌર્ય સામ્રાજ્ય સાથે જોડી દીધું. તેના પ્રપાત્ર મહારાજા સંપ્રતિએ ગૂર્જર સંતાનને જગતના અજોડ સંત પ્રભુ મહાવીરના “અહિંસા પરમો ધર્મના પાઠ ભણાવ્યા અને આ પુણ્યભૂમિને અસંખ્ય જૈન પ્રાસાદથી વિભૂષિત કરી. આ અણમોલા પાઠ ગૂર્જરસંતાનોએ સુંદર રીતે વિકસાવ્યા અને ભવિષ્યને માટે જેવા ને તેવા જાળવી રાખ્યા.
કાળાતરે મૌર્ય સામ્રાજ્ય નબળું પડી નાનાં નાના રાજ્યોમાં વહેંચાઈ ગયું. આયાવર્તમાં બળવાન બનેલ બૌદ્ધ ધર્મ ગુજરાતમાં પણ આવ્યું અને થોડા વખત માટે જૈન તને ઝાંખી કરી. થોડા સમયમાં જૈનાચાર્ય શ્રી ધનેશ્વરસૂરિએ વલ્લભિપુરના સૂર્યવંશી મહારાણા શીલાદિત્યને ઉપદેશ આપી, જૈન ધર્મને રાયધર્મ બનાવ્યો. અને તેની પાસે શત્રુંજયને ઉદ્ધાર કરાવ્યો. વલ્લભિપુર જૈન ધર્મનું કેન્દ્ર બન્યું. એક સમયે ત્યાં ૮૪ જિનમંદિરો જૈન ધર્મને વિજયધ્વજ ફરકાવી રહ્યા હતા.
૨૦ જુઓ પુરાતત્તવ વર્ષ પણું ૫. ૧-૩
Page #94
--------------------------------------------------------------------------
________________
ગુજરાતની જનાશ્રિત કળા અને તેને ઈતિહાસ
૨૫ જન સંઘનું બંધારણ કરવા અને જૈન શાસોને પુનરહાર કરવા વીર નિવણ સંવત ૯૮૦માં દેવહિંગણિ ક્ષમાશમણના નેતૃત્વ નીચે એક મહાપરિષદ પણ અહીં મળેલી.
સમય જતાં વલ્લભપુરનું પણ પતન થયું. વઢીયાર પરગણામાં મહાતીર્થ શ્રીશંખેશ્વરની છાયામાં આવેલા પંચાસરના ચાવડા રાજા બળવાન થયા. તેમની સમૃદ્ધિથી લલચાઈ કલ્યાણ નગરના રાજા ભૂવડે બે વખત ચઢાઈ કરી ચાવડારાજ જયશિખરીને હરાવી માર્યો અને ગૂર્જર ભૂમિ ઉપર પિનાની સત્તા સ્થાપી. પણ આથી કાંઈ ચાવડા વંશના ઐશ્વર્યને અંત આવ્યો નહિ. યુદ્ધના અંત પહેલાં વનમાં મોક્લી દીધેલી જયશિખરીની ગર્ભવતી રાણી રૂપસુંદરીએ ચંદુર ગામ પાસે વનરાજ નામના બાલકને જન્મ આપ્યો. આ ઉત્તમ લક્ષણવાળા બાલકને જૈનાચાર્ય શ્રીશીલગુણસૂરિએ વણેદમાં એક શ્રાવિકાને ત્યાં આશ્રય અપાવ્યો. ગરુની સંભાળ નીચે યોગ્ય ઉમરે પહોંચતાં જ બહાર વનરાજે સ્વપરાક્રમ અને ચાંપા વાણુઓના નામથી પ્રસિદ્ધ ચંપક શ્રેષ્ઠિની કિંમતી સલાહ તથા બહાદુરી, શ્રીદેવી વિકાના આશીર્વાદ અને અણહિલ રબારી જેવાં ગૂર્જર સંતાનોની સહાનુભૂતિથી સેલંકીઓને હાંકી કાઢવા અને જૈન જ્યોતિષીઓએ આપેલા શુભ મુહૂર્ત પાટણ શહેર વસાવી ત્યાં રાજધાની કરી.
ગુજરાતના આ પાટનગર ઉપર શ્રીશીલગુણસૂરિના શિષ્ય જૈનાચાર્ય શ્રીદેવચંદ્રસૂરિના આશીર્વાદ ઢળ્યા. ગાદી ઉપર સ્થિર થતાં જ ગુરુના ઉપકારને બદલો વાળવા મહારાજા વનરાજે પંચાસરથી ગુરુ મહારાજને નિમંત્રી સમસ્ત ગૂર્જર સામ્રાજ્ય તેમના ચરણે ધર્યું. અકિંચન મુનિરાજે સધર્મ સમજાવી ધર્માર્થે ઉપયોગ કરવા તે સામ્રાજ્ય વનરાજને પાછું સેપ્યું. ગુરુ મહારાજની ઈચ્છાનુસાર પંચાસરા પાર્શ્વનાથનું ભવ્ય દેરાસર પાટનગરમાં બધાવ્યું. જેનેના હાથે અને તેમની મદદથી સ્થપાએલા આ પાટનગરના અને તેના મહારાજ્યના સાત સો વર્ષના ઈતિહાસમાં જૈન સંસ્કૃતિનું સ્થાન મહત્વનું કહી શકાય.
જૈનાચાર્યના આશીર્વાદ પામેલી પાટણની ગાદી ઉપર આવનાર ચાવડા, સોલંકી અને વાઘેલા રાજાઓમા જૈન ધર્મ બહુમાન પામ્યો. મહારાજાધિરાજ સિદ્ધરાજ જયસિંહદેવનું જૈન ધર્મ તરફનું આસ્તિકતાનું વલણ તથા ગુર્જરેશ્વર કુમારપાળને જૈનધર્મ સ્વીકાર ઈતિહાસપ્રસિદ્ધ છે. આ સમય દરમ્યાન ચંપક શ્રેષ્ઠિ, મંત્રી વિમલ, મહેતા મુજાલ, ઉદયન મંત્રી, સાંતૂ મહેતા, મહામાત્ય વસ્તુપાલ, સેનાપતિ તેજપાલ વગેરે જૈન મંત્રીશ્વરો તથા દંડનાયકે, શ્રી વર્ધમાનસૂરિ, શ્રીહરિભદ્રસૂરિ, માલધારી શ્રી હેમચંદ્રસૂરિ, શ્રીઆસ્રદેવસૂરિ, શ્રી શાંતિસૂરિ, શ્રી સૂરાચાર્ય વગેરે જૈન વિદ્વાને અને
ગતના સર્વાંગ સંપૂર્ણ “સિદ્ધહેમવ્યાકરણ'ના રચનાર કલિકાલસર્વજ્ઞ મહારાજ શ્રી હેમચંદ્રસૂરિ જેવા મહાનાયકે થઈ ગયા. આ સમય દરમ્યાન પ્રાંતભરમાં રાજયાશ્રયથી, મંત્રીઓના ખર્ચે અગર શ્રેષ્ઠિઓની લક્ષ્મી વડે હજારો ભવ્ય ચેત્યો ગુજરાતમાં ઠેરઠેર બંધાયા તથા ગ્રંથભંડારો સ્થપાયા, જેમાંના કેટલાકની જોડી તે જગતભરમા મળવી મુશ્કેલ છે.
છેલ્લા સોલંકી રાજા ભીમદેવ બીજાના સમયમાં મુસલમાન સત્તા ભારતમાં સ્થપાઈ અને જે ભીમદેવના હાથે પોતે સખત હાર ખાધી હતી તે જ ભીમદેવને માહોમાંહેના કુસંપ અને અવિચારી
Page #95
--------------------------------------------------------------------------
________________
ગુજરાતની જૈનાશિત કળા અને તેને ઈતિહાસ
૩૭ પછીનાં છે. એલોરાનાં ભિત્તિચિત્રાની તારીખ કદાચ દસમી અગર અગીઆરમી સદીની હશે. ગમે તેમ હોય, પણ તે આપણી દલીલને બરાબર બંધબેસતાં નથી. ચિત્રકારોએ તેમાં ફક્ત ચહેરાઓના ચક્ષઓની સમાનતા સિવાય બીજી વિશેષતાઓ, જેની આપણે ઉપર ચર્ચા કરી ગયા, તેની રજાઆત તે ચિત્રામાં કરી દેખાતી નથી.ચહેરાઓનાં ચક્ષુઓની આ રીત, જ્યાં સુધી મારી જાણમાં છે ત્યાં સુધી, અજંતા, બાધ, સીતાનવાસલ અને એલોરાની જેન (દિગબર) ગુફાઓમાં પણ દેખાતી નથી; અને કાંચીવરમના સ્થાપત્યનિર્માણવાળા દિગંબર મંદિરમાં પણ (કે જ્યા બે જાતનાં ભિત્તિચિત્રો છે, એક જાતનાં શિખરની નીચેની છત ઉપર અને બીજો દિવાલો ઉપર) નથી. દિગંબર જૈને મૂર્તિઓને વધારાનાં ચક્ષુઓથી શણગારતા નહિ હોવાથી તેમને દેવમંદિરની મૂર્તિઓની નકલ કરવાની હોય જ નહિ કે જેવી રીતે શ્વેતાંબરે શણગારે છે. આના માટે આપણે હજુ વળી આગળ વધીને કહી શકીએ કે વેતાંબર ચિત્ર ચીતરનાર ચિત્રકારોએ જે પ્રમાણે મનુષ્યનો ચહેરો ચીન તેનું માત્ર અનુકરણ જ ગુજરાતના વૈષ્ણવ ચિત્ર ચીનારનાર ચિત્રકારોએ કર્યું નહિ કે મિ. ઘેપ કહે છે તેમ પિતાની સ્વાભાવિક ઈરછાથી. પણ જૈન મંદિરોમાં આવેલી મધ્યકાળની જિનમૂર્તિઓ ઉપરથી તે રીતને તેઓ અનુસર્યા હોય તે જ વધારે યુક્તિસંગન લાગે છે. એ ઉપરાંત જ્યાંજ્યા નાના છબિચિત્રોના ચહેરાઓ બીજા એવાં ચક્ષુઓવાળા હોય છે તે સઘળા વેકાબર જિનમૂર્તિના અનુકરણ રૂપે હોય તેમ માલુમ પડે છે. ટુંકાણમા, આ પ્રથાનું મૂળ કાબર મંદિરના સ્થાપત્યમાં સમાએલું છે. આ ઉપસેલાં ચક્ષુઓની પ્રથા વેતાંબર મદિરામાં ક્યારથી શરૂ થઈ તે શોધી કાઢવું મુશ્કેલ છે; તોપણ તે સંબંધમાં મેં મારી જાતે અમદાવાદમાં મળેલા જૈન સાધુ સંમેલન વખતે બે વિયેવૃદ્ધ તથા જ્ઞાનવૃદ્ધ જૈનાચાર્યોની મુલાકાત લીધી હતી અને તેઓશ્રી તરફથી મને જે ખુલાસો મળ્યો હતો તે અક્ષરશઃ નીચે પ્રમાણે છે:
એવા ચક્ષુઓની પ્રથા ક્યારથી શરૂ થઈ તે નિશ્ચિતપણે કહી શકાય નહિ, પરંતુ આ પ્રથા ઘણું પ્રાચીન હોવાનું જૂની જિનમૂર્તિઓ તથા ચિત્રો ઉપરથી અનુમાન થઈ શકે છે. સૌથી પ્રથમ ચક્ષુઓ કોડીનાં વપરાતાં હતાં. તે પછી હાલમાં મેવાડ, મારવાડ આદિ પ્રદેશોમાં વપરાય છે તેવા મીનાકારી (ચાંદીનાં પતરાં ઉપર રંગકામ કરેલા) ચક્ષુઓએ કોડીનું સ્થાન લીધુ. સમય જતાં મીનાકારી ચક્ષુઓની સુલભતા સધળા સ્થળે નહિ હોવાથી તેનું સ્થાન ફટિકના ચક્ષુઓએ લીધુ હોય એમ લાગે છે. મૂર્તિ ઉપર સ્ફટિક સીધે ટકી શકે નહિ, તેથી તેને પકડી રાખવા માટે ચાંદીના પતરાનાં ખોખાં તૈયાર કરી તેને તેનાથી રસાવી તેની અંદર સ્ફટિકના ચક્ષુઓ મૂકવામાં આવે છે. આથી તેનું કદ ધૂલ થઈ જઈ ચક્ષુઓ ઉપસેલાં (ઉપનેત્રે જેવા દેખાય છે. કેટલેક ઠેકાણે આજે મૂર્તિઓ પર ચર્ચા ચાંટાડવામાં બહુ બેદરકારી બતાવવામાં આવે છે, તેથી જેમ બને તેમ ચક્ષુઓ દર્શન કરનારને વધારે આલ્હાદકારી અને આત્મરમણતા તરફ વધુ ને વધુ ખેંચવાને સહાયકારી થાય તે માટે જિનમૂર્તિને તે બરાબર બંધબેસતાં રહે તેવું ધ્યાન દેવાની આવશ્યક્તા છે.'
વળી આ ચિત્રો મથેની પુરુષ તથા સ્ત્રીની આકૃતિઓના કપાળમાં આવા આકારનું, પુના કપાળમાં આવા આકારનું અને કેટલાક દાખલાઓમાં = ત્રણ લીટીઓ સહિતનું તિલક જોવામાં આવે છે. રીના કપાળમાં ૦ આવા પ્રકારનું જે તિલક જોવામાં આવે છે તે
Page #96
--------------------------------------------------------------------------
________________
૩૮
જન વિકલ્પદ્રુમ પ્રજામાં આજે પણ જેમનું તેમ ચાલુ છે; પરંતુ પુરુષોના કપાળમાં છે આવા પ્રકારનું જે તિલક જાનાં ચિત્રોમાં જોવામાં આવે છે તે પ્રથા તે સમયના રીતરિવાજોનું સમર્થન ભલે કરતી હોય, પરંતુ આજે તે જેમાંથી નાબુદ થએલી હોવા છતાં પણ તેનું અનુકરણ વૈષ્ણવ સંપ્રદાયમાં જેમનું તેમ કાયમ રહ્યું છે. પ્રાચીન જૈન વિષય સંબંધીનાં ચિત્રોમાં તેમજ અમદાવાદમાં નાગજી ભુદરની પિળના દેરાસરના ભૂમિગતમાં આવેલી વિ.સં. ૧૧૦૨ (ઈ.સ. ૧૦૪૫)ની ધાતુની જિનમર્તિના તથા પંદરમા સૈકાના ધાતુના બે પંચતીર્થના પટમાંની જિનમૂર્તિના કપાળમાં પણ આવા એ પ્રકારનું તિલક મળી આવતું હોવાથી આપણે સહેજે અનુમાન કરી શકીએ છીએ કે પંદરમી સોળમી સદી સુધી તે ગુજરાતનાં પુરુષપાત્રો, પછી તે જૈન હો કે વૈષ્ણવ, પિતાના કપાળમાં આવા એ પ્રકારનું તિલક કરતા હોવા જોઈએ. તે પ્રથા કયારે નાબૂદ થઈ તેનું ખરેખરું મૂળ શેધી કાવું મુશ્કેલ છે, પરંતુ એટલું તે ચોક્કસ છે કે મિ. મહેતા કહે છે તેમ. પ્રાચીન ચિત્રોમાં મળી આવતાં આવા સ્વ પ્રકારનાં તિલક કોઈ સંપ્રદાયનાં વતક નહેતા ૧ તીર્થંકરનાં ચિત્રોમાં બંને પ્રકારનાં તિલકો મળી આવે છે. સાધુ અગર સાવીના કપાળમાં કોઈ પણ જાતનું તિલક જોવામાં આવતું નથી. સાધુઓ અને સાધ્વીએનાં કપડાં પહેરવાની રીત તદ્દન જુદી જ દેખાઈ આવે છે, કારણકે સાધુઓને એક ખભે અને માથાને ભાગ તદ્દન ખુલ્લો-વસ્ત્ર વગરને હોય છે; જ્યારે સાધ્વીઓને પણ માથાનો ભાગ ખુલ્લો હોવા છતા તેઓનું ગરદનની પાછળ અને આખું શરીર કાયમ કપડાથી આચ્છાદિત થએલુ હોય છે. પ્રાચીન ચિત્રામા રાજમાન્ય વિદ્વાન સાધુઓ સુવર્ણ સિંહાસન ઉપર બેઠેલા દેખાય છે, તે એ સમયની પ્રથાની રજુઆત ચિત્રકારે ચિત્રમાં કરી બતાવ્યાની સાબિતી છે.૩૨
મેગલ સમય પહેલાના એક પણ જૂના ચિત્રમાં સ્ત્રીઓના માથા ઉપર એાઢણું અગર સાડી ઓઢેલી જણાતી નથી. સ્ત્રીઓ ચાળી પહેરે છે, પણ તેના માથાનો ભાગ તદ્દન ખુલ્લો હોય છે. આ ઉપરથી ગુજરાતમાં સ્ત્રીઓએ માથે ઓઢવાનો ચાલ મોગલ રાજ્ય પછીથી શરૂ થએલો હોય એમ લાગે છે. મેગલ સમય પહેલાંના દરેક ચિત્રમાં સ્ત્રીઓની માફક પુરુષને પણ લાંબા વાળ હોય છે અને તેઓએ અંડા વાળેલા જૂના ચિત્રોમાં દેખાઈ આવે છે. વળી પુરુ દાદી રાખતા અને કાનમા આભૂષણે પણ પહેરતા.૩ સ્ત્રીઓએ માથે ઓઢવાને અને પુરુષોએ ચોટલા તથા દાઢી કાઢી નખાવવાને રિવાજ મેગલ રાજ્ય અમલ પછીથી જ ગુજરાતમાં પડેલો હોય એમ લાગે છે.
૩૧ જુએ ટિ. ૧. લેખ નું ૨૩ ૩૨ “એક દિવસ પ્રાત:કાળને વિષે કુમારપાળ ૭૨ સામતે, ૩૬ રાજકુળ અને બીજા અનેક કવિ, વ્યાસ, પુરોહિત, રાજગુરુ, મંત્રી વગેરે પરિજન સહિત રાજસભામાં સુવર્ણના પુરુવપ્રમાણ આસન ઉપર બેઠા હતા, તેવામાં તેણે કાંચનમય આસન ઉપર બેઠેલા હેમચંદ્રાચાર્યને કહ્યું. . .'–કુમારપાલ પ્રબંધ ભાષાંતર, પૃષ્ઠ ૧૦૯. ૩૩ “આ પુસવને માણુ તો છે નહિ અને આ બધી એનાં શાદિ લક્ષણ કહે છે એ બે આશ્ચર્ય છે, એમ વિચારી કુમારપાળે તેમને પૂછયું, એટલે તેમણે તેમને કહ્યુ કે હે નામ સાંભળો... પૃષ્ઠ ધસારે છે તેથી વિણીનું અનુમાન થાય છે, કંપે પસારા છે તેથી કણભરણની લહમી પ્રકટ થાય છે, કાતી બધી ગેર છે, તે ઉપરથી લાંબી દાઢી હશે એમ જણાય છે વગેરે'
કુમારપાળ ચરિત્ર ભાવાતર ૫.૪૧ ચાત્રિસુંદર ગણિત-(પંદરમી સદી)
Page #97
--------------------------------------------------------------------------
________________
ગુજરાતની જેનાશ્રિત કળા અને તેના ઇતિહાસ
ગુજરાતની તાડપત્રની પ્રાચીન કળા
તાડપત્રનો સમય [ઇ. સ. ૧૧૦૦ (અગર તેનાથી પ્રાચીન)થી ઈ. સ. ૧૪૦૦ સુધી]
૩૯
ગુજરાતની પ્રાચીન તાડપત્રની કળાને આપણે બે વિભાગમાં વહેંચી નાખી છે. અગાઉ આપણે જોઇ ગયા કે પાટણના ગૂર્જર રાજ્યની સ્થાપના મુખ્યત્વે જેનેાના સહકારથી થએલી છે. જેન ધર્મ તથા જૈન શ્રભોને મળતા રાજ્યાશ્રયથી દસમાથી તેરમા શતક સુધીમા જૈન શ્રમણાએ ગુજરાતના પાટનગરમાં તથા અન્ય સ્થળાએ રહીને ઘણા અગત્યના ગ્રંથા રચીને ગુજરાતનું સાહિત્ય ઉત્પન્ન કરેલું છે. જૈન શ્રમણાએ રચેલું સાહિત્ય બાદ કરીએ તે ગુજરાતનું સાહિત્ય અત્યંત ક્ષુદ્ર દેખાશે. સાહિત્યપ્રવૃત્તિ પુસ્તકાના સંગ્રહ વગર અશક્ય છે અને તેથી જ જૈનાએ પેાતાના ધાર્મિક સાહિત્ય ઉપરાંત, બૌદ્ધ તથા બ્રાહ્મણ ગ્રંથા પાટણ, ખંભાત, જેસલનીર વગેરેનાં સ્થળાએ આવેલા જ્ઞાનભંડારામાં સંગ્રહેલા હતા; અને આ ભંડારાના લીધે જ બૌદ્દો તથા બ્રાહ્મણેાના પ્રાચીન ગ્રંથા, જે કાઈ પણ ઠેકાણેથી મળે નહિ તેવા, આજે ઉપલબ્ધ થએલા છૅ.'
ગુજરાતના મહારાજા સિદ્ધરાજ જયસિંહદેવ કે કુમારપાળ પહેલાં જૈન ગ્રંથભંડારા હતા કે નહિ અને હતા તેા ક્યાં હતા તેની આજે માહિતી મળી શકતી નથી; છતાં જૈન ગ્રંથા તા છેક વિક્રમની છઠ્ઠી સદીમા લખાયા હતા (દેવહંગણુ ક્ષમાશ્રમણના સમયમા) એ નિર્વિવાદ છે; અને પછીથી ભારત પર અનેક વિદેશી હુમલા થયા હતા તેથી, તેમજ છટ્ઠા, સાતમા ને આઠમા સૈકામાં બૌદ્દોનું જામેલું જોર, કુમારિલ ભટ્ટ અને ત્યારપછી શંકરાચાર્યના ઉદ્ભવ, સને ૭૧૨મા આરખેાનું સિંધ દેશનુ જીતી લેવું વગેરે અનેક કારણાથી અગ્નિ, જલ અને જંતુઓના ઉપદ્રવને વશ થઈ તે ઘણે ભાગે નાશ થયા હતા. વિ. સં. ૯૨૭માં લખાએલી કલ્પસૂત્રની પ્રત ઉપરથી વિ. સં. ૧૪૨૭માં નકલ કરાએલી તાડપત્રની એક પ્રત અમદાવાદમાં ઉજમફેાઇની ધર્મશાળાના ગ્રંથભંડારમાં આવેલી છે. ત્યાર પછી ‘ગૂર્જરેશ્વર કુમારપાળે’ એકવીસજ્જ અને ધેાળકાના રાણા વીરધવલના પ્રસિદ્ધ મંત્રી વસ્તુપાલે અઢાર કરોડના ખર્ચે મેટા ત્રણ ભંડારા સ્થાપેલા હતા. પરંતુ અત્યંત દિલગીરીની વાત છે કે આ મહત્ત્વના ગ્રંથભંડારા પૈકીનું એક પણ પુરતક આજે પાટણના ભંડારામા જોવામાં નથી આવતું. આના કારણમા ઊતરતા જણાય છે કે કુમારપાળની ગાદીએ આવનાર અજયપાલ જેના અને જૈન ધર્મના એટલે બધા દ્વેષી બન્યા હતા કે જૈન સાહિત્યના નાશ કરવામાં તેણે પેાતાનાથી બનતી બધી કેાશિષ કરી હતી. આથી ઉદયન નામના જૈન મંત્રીના પુત્ર આ×ભટ્ટ નથા ખીજાએ તે સમયે પાટણથી ગ્રંથભંડાર ખસેડી જેસલમીર લઇ ગયા હતા. જેસલમીરના ગ્રંથભંડારા મધ્યેની તાડપત્રની પ્રતે મુખ્યત્વે પાટણની જ છે.’
પ્રાચીન તાહપગની કળાના પ્રથમ વિભાગ વિ. સં. ૧૧૫૭ થી ૧૩૫૬ સુધી] તાડપત્રની ચિત્ર વગરની જૂનામાં જૂની પ્રત વિ.સં. ૧૧૩૯મા લખાએલી મળી આવી છે, અને
૩૪ ‘કુમારપાલ પ્રબંધ' ભાષાંતર પા, ૯૬ ૨૭,
Page #98
--------------------------------------------------------------------------
________________
જૈન ચિત્રકલ્પમ મળી આવેલા જૂનામાં જૂના ચિત્રાના નમૂનાઓ વેતાંબર સંપ્રદાયની નિશીથચૂર્ણની પ્રતમાં કે જે પ્રત પાટણના સંધવીના પાડાના ભડારમાં વિ.સં. ૧૧૫૭ (ઈ.સ. ૧૧૦૦)માં ગુજરાતના પ્રાચીન બંદર ભૃગુકચ્છ (ભરૂચ)માં લખાએલી મળી આવી છે. (લેખન વિ. ચિ. નં. ૧૨-૧૩). પછી ખંભાતના શાંતિનાથ ભંડારમાં આવેલી “જ્ઞાતા અને બીજા ત્રણ અંગસૂત્રની ટીકાવાળી પ્રતમાં બે ચિત્રો મળી આવ્યાં છે (ચિત્ર નં. ૮૯) જેની તારીખ વિ.સં. ૧૧૮૪ (ઈ.સ. ૧૧૨૭) છે. આ બંને પ્રતા ગુજરાતના પ્રથમ મહારાજાધિરાજ સિદ્ધરાજ જયસિંહદેવના રાજ્ય અમલ દરમ્યાન લખાએલી છે. ત્યાર પછી બે પ્રતો ગૂર્જરેશ્વર કુમારપાળના રાજ્ય અમલ દરમ્યાનની મળી આવી છે. આ બે મતો પૈકીની એક ખંભાતના ઉપરોક્ત ભંડારમાંથી મળી આવી છે, જેનો લખ્યા સંવત ૧૨૦૦ છે. કુમારપાળના રાવ્યારહણના સંવત ૧૧૯ ઇતિહાસપ્રસિદ્ધ છે.૩૫ રાજ્યારોહણના બીજા જ વર્ષે લખાએલી આ પ્રતના છેલ્લા પાના ઉપર એક ચિત્રમાં ત્રણ વ્યક્તિઓ ચીતરેલી છે, (ચિત્ર નં. ૧૦-૧૧) જેમાં બે જૈન શ્રમણોની અને એક બે હાથની અંજલિ જોડીને ઊભેલી ગૃહસ્થની પ્રતિકૃતિ છે. મારી માન્યતા પ્રમાણે આ પ્રતિકૃતિએ કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રસૂરિ તથા તેમના શિષ્ય શ્રી મહેન્દ્રસૂરિની અને ઊભી રહેલી ગૃહસ્થની પ્રતિકૃતિ તે કુમારપાળની હોય એમ લાગે છે. બીજી પ્રત વિ. સં. ૧૨૧૮માં લખાએલી ધનિર્વનિ તથા બીજા છ ગ્રંથની છે. આ પ્રત વડોદરાથી ચાર જ માઈલ દૂર આવેલા વડોદરા રાજ્યના તાબાના છાણ ગામના જૈન ગ્રંથભંડારમાંથી મળી આવી છે. આ પ્રતિમાંના સોળ વિદ્યાદેવી, સરસ્વતી, લક્ષ્મી, અબિકા તથા કપર્દિ અને અને બ્રહ્મચાતિયાનાં કુલ મળી એકવીસ ચિત્રા જૈન મૂર્તિવિધાન શાસ્ત્રની દૃષ્ટિએ ઘણું જ મહત્વના છે. (ચિત્ર ન. ૧૬ થી ૩૬ અને ૩૮થી ૪૨). આના પછી. સંવત ૧૨૯૪માં લખાએલી “વિષષ્ઠી શલાકા પુરુચરિત્રને દસમા પર્વની પ્રતમાં આવેલા છેલ્લાં ત્રણ ચિત્રાનો વારો આવે છે (ચિત્ર નં. ૧ર થી ૧૪). આ ચિત્રો પૈકીના છેલ્લા એક ચિત્રને બાજુએ રહેવા દઈને બાકીના બે ચિત્રાને કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રસૂરિ તથા કુમારપાળના ચિત્ર તરીકે આજદિન સુધી ઓળખાવવામાં આવેલાં છે. આના પછી ખંભાતના શનિનાથના જ ભંડારમાં આવેલી “શ્રીનેમિનાથ ચરિત્રની પ્રતમાં આવેલા બે ચિત્રા (ચિત્ર ન. ૪૪ ૪૫) કે જેનો સમય વિ.સં. ૧૨૯૮નો છે, તેને વારો આવે છે. ત્યાર પછી પાટણના સધવીના પાડાના ભંડારમાં આવેલી સંવત ૧૩૧૩માં લખાએલી કથારત્નસાગરની તાડપત્રની પ્રતિમાંનાં બે ચિત્રા (ચિત્ર નં. ૪૬-૪૭) આવે છે. તે પછી સં. ૧૩૨૭માં લખાએલી “શ્રાવક પ્રતિક્રમણ ચૂર્ણની તાડપત્રની પ્રત કે જે અમેરિકાના બટન મ્યુઝિયમમાં આવેલી છે તે મથેના બે ચિત્રોનો ક્રમ આવે છે. ત્યાર પછી સંવત ૧૩૩પમા લખાએલી પાટણના સંધવીના પાડાના ભડારની જ કલ્પસૂત્ર-કાલકથાનાં બે ચિત્રા (ચિત્ર નં. ૫૦-૫૧) અને પછી સંઘના ભંડારની વિ.સં. ૧૯૩૬માં લખાએલી પ્રતનાં પાંચ ચિત્રા પૈકીનાં બે ચિત્રો (ચિત્ર નં. ૪૮-૪૯) જે આ ગ્રંથમાં રજુ કરવામાં આવ્યાં છે તે આવે છે. પછી આવે સં. ૧૩૪૫માં લખાએલી સુબાહુ કથા તથા બીજી સાત કથાઓની તાડપત્રની પિથી કે જેમાંનાં વીસ ચિત્રો
૩૫ કુમારપાલ પ્રબ' ભાષાતર ૫ ૮૬ ૩૬ ટિ ૧ લેખ ન. ૮ તથા ૧૪,
Page #99
--------------------------------------------------------------------------
________________
ગુજરાતની જેનાશ્રિત કળા અને તેને ઇતિહાસ
૪૧
પૈકીનાં ભાઠ ચિત્રા (ચિત્ર નં. પર થી ૫૯) અત્રે રજુ કર્યું છે. ગુજરાતની જૈનાશ્રિત કળાનાં ચિત્રોમાં કુદરતી દમ્યાની રજુમ્માત પહેલવહેલી આ મતમાં કરેલી માલૂમ પડે છે. વળી ખંભાતના શાંતિનાથના ભંડારની ‘પર્યુષણા ૫”ની પ્રત મધ્યેનાં બે ચિત્રા પૈકીનું એક ચિત્ર (ચિત્ર નં. ૧૦૪) તથા ઉત્તરાધ્યયન સૂત્રની પ્રત મધ્યેનાં ચારે ચિત્રા (ચિત્ર નં. ૬૨ થી ૬૫) કે જેના સમય લગભગ તેરમા સૈકાના હોવાના સંભવ છે તે પણ અત્રે રજુ કરવામાં આવેલાં છે. અને છેલ્લે પાટણના સંધવીના પાડાના ભંડારની ઋષભદેવ ચરિત્રની પ્રત મધ્યેનાં એ ચિત્રા (ચિત્ર નં. ૬૦-૬૧) અત્રે રજી ક્યાં છે. ગામ, તાડપત્રની પ્રાચીન કળાના એ વિભાગ પૈકીના પ્રચમ વિભાગ અત્ર સમાપ્ત થાય છે. આ પ્રથમ વિભાગનાં સઘળાં યે ચિત્રા ગુજરાતના સ્વતંત્ર સાલંકી અને વાઘેશ્વા વંશના હિંદુ રાજવીઓના રાજ્ય અમલ દરમ્યાનમાં ચીતરાગ્મેલાં છે, તેથી જ આ ચિત્રામાં કાઈ પણુ નતનું પરદેશી કળાનું મિશ્રણ જોવામાં આવતું નથી. ગુજરાતની સ્વતંત્ર હિંદુ સત્તાના અંત વિ.સં. ૧૩૫૬મા ગુજરાતના છેલ્લા હિંદુ રાજવી કરણ વાઘેલાના સમયમાં થયે તે સાથે જ તાડપત્રની પ્રાચીન કળાના પ્રથમ વિભાગના પણ અંત આવે છે.
પ્રાચીન તાડપત્રની કળાને દ્વિતીય વિભાગ [વિ. સં. ૧૩૫૭ થી ૧૫૦૦]
ગુજરાતની જૈનાશ્રિત કળાના તાડપત્રીય ચિત્રાના દ્વિતીય વિભાગની શરૂઆત વિ.સં. ૧૩૫૭થી થાય છે. પરંતુ જેના ઉપર તારીખ નોંધાએલી છે એવી તાડપત્રની ચિત્રવાળી પ્રત વિ.સં. ૧૪૨થી પહેલાંની મળી નથી. ગુજરાતની જૈનાશ્રિત કળાના તાડપત્ર ઉપરનાં સુંદરમાં સુંદર ચિત્રો આ સમય દરમ્યાનનાં જ મળી આવે છે. વિ.સં. ૧૪૨૭માં લખાયેલી પ્રત અમદાવાદના ઉજમફાઈની ધર્મશાળાના ગ્રંથભંડારમા આવેલી છે. જેમાં છ ચિત્રા ચીતરેલાં છે (ચિત્ર નં. ૬૭થી ૭૨ અને ૭૯ થી ૮૧). આ મત કલ્પસૂત્ર અને કાલકકથાની છે. તેમા ખાસ વિશિષ્ટતા તા એ છે કે તે વિ. સં. ૯૨૭ની પ્રત ઉપરથી નકલ કરાએલી છે, કારણકે નકલ ઉતારનારે તારીખ તેની તે કાયમ રાખી છે. બીજી એક પ્રત આ સમયની, તારીખ વગરની, ઇડરના શેઠ આણંદજી મંગળજીની પેઢીના તાબાના ગ્રંથભંડારમાં આવેલી છે, જેમા લગભગ ચિત્રો ૩૪ છે તેમાંથી ૨૩ ચિત્રો આ ગ્રંથમા રજુ કરવામા આવ્યાં છે. (ચિત્ર નં. ૭૭, ૭૮ તથા ૮૨ થી ૧૦૩ અને ૧૦૯ થી ૧૧૨ સુધી). તાડપત્રની પ્રત ઉપર સાનાની શાહીથી ચીતરેલાં ચિત્રો હજી સુધી આ એક જ પ્રતમાં મારા જોવામાં આવ્યાં છે. કલ્પસૂત્રના વધુમાં વધુ ચિત્રપ્રસંગે આ પ્રતમાં મળી આવે છે. ત્રીજી એક પ્રત તાડપત્રનાં ચિત્રામાં સુંદરમા સુંદર ચાર ચિત્રાવાળી ‘સિદ્ધહેમ વ્યાકરણ’ની પાટણુના સંધના વખતજીની શેરીના ભંડારમાં આવેલી છે (ચિત્ર નં, ૧૦૫થી ૧૦૮). તાડપત્રીય ચિત્રોના સંપૂર્ણ વિકાસ ઉપરની ત્રણ પ્રતામાં ઉત્તરાત્તર વધતા દેખાય છે. ઇડરની ‘કલ્પસૂત્ર'ની પ્રત તથા પાટણની ‘સિદ્ધહૈમ’ની પ્રત ઉપર લખાવ્યાની તારીખ વગેરેના ઉલ્લેખ કરવામા આવેલા નથી, પરંતુ ગુજરાતની જૈનાશ્રિત કળાના ખારીક નિરીક્ષકને તરત જ જણાઇ આવે છે કે ઈડરની પ્રતનાં ચિત્રામાંનું સંપૂર્ણ રેખાંકન, સેાનાની શાહીને છૂટથી ઉપયાગ અને લિપિના ભરાડ વગેરે સાબિતી આપે છે કે તે ચૌદમી સદીથી વધુ પ્રાચીન તો નથી જ. જ્યારે ચાર સિદ્ધહૈમ'ની પ્રતમાનાં ચિત્રા પૈકી એ ચિત્રામાં મંત્રી કર્મણ તથા તેના ભાઇઓ શા. વિક્રમસિંહ, શા. રાજસિંહ તથા તેના
Page #100
--------------------------------------------------------------------------
________________
જેન ચિત્રકામ સ્ત્રી પરિવાર આદિની પ્રતિકૃતિઓ મળી આવી છે. મંત્રી કર્મણે પંદરમી સદીમાં થઈ ગએલા આચાર્યશ્રી સોમજયસૂરિને અમદાવાદથી આવતાં આગ્રહ કરતાં મહીસમુદ્રને વાચક પદ અપાવ્યું હતું (જુઓ ગુરુગણરત્નાકર કાવ્યો. પરંતુ આ પ્રતની ચિત્રકળા તેરમા અગર ચોદમા સૈકાથી અર્વાચીન તે નથી જ તેથી પ્રત લખાવનાર કર્મણ બીજા હેવા જોઈએ.
ગુજરાતની કપડાં ઉપરની જેનાશ્રિત કળા
આ બીજા વિભાગના સમય દરમ્યાનનાં કપડાં ઉપર ચીતરેલાં ચિત્રો પણ મળી આવે છે. કપડાં ઉપરનાં ચિત્ર ૫કીનું પ્રાચીનમાં પ્રાચીન એક ચિત્ર પાટણના સંધના ભંડારમાં આવેલી “ધર્મવિધિમકરણ અને કાલી રાસની ખાદીના બે ટુકડા ચોટાડીને તૈયાર કરેલી પ્રતિ ઉપર માત્ર સરસ્વતી દેવીની ચીતરેલી સાદી આકૃતિનું છે (લેખન વિ.ચિ.નં.૭). આને લખ્યા સંવત ૧૪૦૮ છે. ત્યાર પછીના ક્રમમાં પ્રવર્તક કાંતિવિજયજીના પ્રશિષ્ય મુનિ મહારાજ શ્રીજશવિજયજીના સંગ્રહમાં સંવત ૧૪૫૩ (ઇ.સ. ૧૩૯૬)માં લખાએલ સંગ્રહણને કપડાં ઉપરનો પટ આવે છે, જેમાંની આકૃતિઓ બહુ જ ધસાઈ ગએલી હેવાથી તેના નમૂનાઓ અત્રે રજુ કરી શક્યો નથી. પછી સંઘવીને પાડાના ભંડારમાં સંવત ૧૪૯ (ઈ.સ. ૧૪૩૩)માં ચાપાનેર મુકામે લખાએલા પંચતીર્થી પટને વારો આવે છે. એ પટ પાવાગઢ ઉપરનાં જૈન કતાબર મંદિરની તે સમયની હયાતીના ઐતિહાસિક પુરાવા રૂપ છે. મુનિશ્રી પુણ્યવિજયજી પિતાના “ભારતીય જૈન શ્રમણ સંસ્કૃતિ અને લેખનકળા’ નામના લેખના પૃ. ૨૭ની કુટનોટ ૩૩માં જણાવે છે તે પ્રમાણે, આ ચિત્રપટને પરિચય શ્રીયુત એન. સી. મહેતાએ ફોટોગ્રાફ સાથે સ. ૧૯૩૨ના ઇન્ડિયન આર્ટ એન્ડ લેટર્સ'ના પૃથ ૭૧-૭૮માં A picture-roll from Gujarat (A.D. 1433) શીર્ષક લેખમાં આપેલ હેવાથી અને તે મૂળ પટ શ્રીયુત મહેતા પાસે જ હેવાથી તેના ચિત્રો અને રજુ કરી શકાયા નથી, પરંતુ આ એતિહાસિક પટ મુનિબી પુણ્યવિજયજીએ પાછો મંગાવી લદને ભડારના વહીવટદારને સુપ્રત કરવાની જરૂરિયાત છે, કારણકે આજે પાવાગઢ ઉપર એક પણ કતાબર જૈન મંદિર હસ્તીમાં નથી. ઇતિહાસવેતાઓએ આ સબંધી તપાસ કરીને પાવાગઢ ઉપરના શ્વેતાંબર સંપ્રદાયનાં જૈન મંદિરોનું સ્થાન દિગંબર જૈન મંદિરોએ ક્યારથી અને ક્યારે લીધું તે બહાર લાવવાની જરૂર છે.
શ્રીયુત મહેતાએ આ ચિત્રપટનો પરિચય કરાવતા જે ગંભીર અને અક્ષમ્ય એતિહાસિક ભૂલો કરી છે તે નીચે પ્રમાણે છે:
“But it (Champaner) was once an important military centre of Western Gujarat under its Hindu sovereign Vanaraja Chavada and bis famous Jaina minister Shilguna Suri. The inscribed images of both these important personages in the history of Gujarat are preserved in the
Page #101
--------------------------------------------------------------------------
________________
ગુજરાતની જનશ્ચિત કળા અને તેને ઈતિહાસ
૪૩ Panchasara temple at Patan–Page 72.૩૭ અર્થાત–ઉત (ચાંપાનેર), હિંદુ રાજા વનરાજ ચાવડા અને તેના પ્રસિદ્ધ મંત્રી શીલગુણસૂરિના સમયમાં પશ્ચિમ ગુજરાતનું એક મહત્વનું લશ્કરી થાણું હતું. આ બંને એતિહાસિક અને મહત્વની વ્યક્તિઓની બે મૂર્તિઓ પાટણના પચાસરા (પાર્શ્વનાથના જૈન) મંદિરમાં છે.'
| ગુજરાતના ઇતિહાસથી પરિચિત એકે એક વ્યક્તિ જાણે છે કે જેનાચાર્ય શીલગુણસરિ તે ગૃહસ્થ મંત્રી નહી પણ ત્યાગી જૈન વનિ અને વનરાજના ધર્મગુરુ હતા. તેના પ્રખ્યાત મંત્રીનું નામ તે ચંપક શ્રેષ્ઠિ (ચાંપા વાણીઆના નામથી પ્રસિદ્ધ) હતું, કે જેની બહાદુરીથી વનરાજ અણહિલપુર પાટણની ગાદી સ્થાપી શકો હતો અને તેના જ નામ ઉપરથી ચાંપાનેર નામ પાડવામાં આવ્યું હતું. “આ બંને વ્યક્તિઓની મૂર્તિઓ પાટણના પંચાસરા પાર્શ્વનાથના દેરાસરમાં છે એમ જે તેઓ જણાવે છે તે વાતામણ બરાબર નથી. પાટણના પંચાસરા પાર્શ્વનાથના જૈન મંદિરમાં જે મૂર્તિઓ છે. તે પૈકીની એક આચાર્યશ્રી શીલગુણસૂરિના શિષ્ય શ્રી દેવચંદ્રમરિની છે (ચિત્ર. ન. ૩) અને બીજી મહારાજાધિરાજ વનરાજ ચાવડાની છે (ચિત્ર નં. ૭). વનરાજની સાથેની બાજુ ઉપરની જે મૂર્તિને ઘણા વિદ્વાને તેના મંત્રી ચાંપાની મૂર્તિ તરીકે ઓળખાવે છે તે મૂર્તિ વાસ્તવિકરીતે ચાંપાની નહિ પણ મંત્રી આસાકની છે, જે તેના પુત્ર કપુર અરિસિંહે કરાવીને ત્યાં સ્થાપન કર્યાને ઉલેખ પ્રસ્તુત મૂર્તિની નીચે જ છે.
વળા પ્રસ્તુત લેખની અંદર પાના ૭૪ ઉપર ચિત્ર નંબર ૪ના પ્રસંગનું વર્ણન કરતાં તેઓ જણાવે છે કે
At the top of the picture on the right is a group of three figures: the man is blowing a pipe, while another is offering a flask (of wine?), and the woman a bunch of flowers. અર્થાત-ચિત્રને મથાળે જમણી બાજુએ ત્રણ આકૃતિઓ છે: એક પુરુષ શરણાઈ વગાડે છે, બીજાના હાથમાં પાનપાત્ર (મદિરાનું છે અને સ્ત્રીના હાથમાં કુલોને ગુચ્છ છે”
ઉપરના ચિત્રના પ્રસંગમાં શ્રી મહેતા જમણી બાજુની ત્રણ આકૃતિઓ પૈકીની બીજી આકૃતિના હાથમાં “પાનપાત્ર (મદિરાનું પ્યાલું) હેવાનું જણાવે છે તે અસંભવિત–નહિ બનવા જેવી વાત છે. તેમના જેવા પોતે જ પ્રસ્તુત લેખમાં કહે છે તેમ પોરવાડ જ્ઞાતિમાં જન્મ લીધાનું અભિમાન ધરાવનાર) વિદ્વાન મહાશય કે જેઓ નિરંતર જેનેના સહવાસમાં આવે છે તેમના મગજમાં જિનમંદિરમાં ચીતરેલી આકૃતિના હાથમાં મદિરાનું પ્યાલુ?” હેવાની કલ્પના પણ શી રીતે આવી હશે તેની કાઈ સમજણ મને પડતી નથી. વાસ્તવિક રીતે એ ત્રણે આકૃતિઓના હાથમાં જિનપૂજાની સામગ્રી જ છે અને તે નીચે મુજબ છેઃ
ત્રણ આકૃતિઓ પૈકી એક પુરુષ આકૃતિના હાથમાં તે શરણાઈ (એક જાતનું વાજીંત્ર)
૩૭ ટિ, ૧ લેખ ન. ૨૫
Page #102
--------------------------------------------------------------------------
________________
જેન ચિત્રકલ્પમ છે તે આપણે ઉપર જણાવી ગયા. બીજી આકૃતિના હાથમાં પાનપાત્ર–ઝારી—પૂજન માટે કલશ (કે જે જિનમૂર્તિના અંગે પ્રક્ષાલન કરવા માટે આજે પણ ઉપયોગમાં લેવામાં આવે છે તે
છે અને ત્રીજી આકૃતિના હાથમાં લો ગુચ્છ છે.' જતાવિલાસ વિ સં. ૧૫૦૮માં લખાએલું ‘વસંતવિલાસ' નામનું એક શૃંગારિક સચિત્ર કાવ્ય મૂળે કોઈ જેન ગ્રંથભંડારનું અગર કોઈ જન સાધુ પાસેનું ખીજડાની પોળના એક શાસ્ત્રીની પિથી વેચાતી હતી તેની સાથે ગુજરાતના વયોવૃદ્ધ સાક્ષરરત્ન દીવાન બહાદુર શ્રીયુત કેશવલાલ હર્ષદરાય ધુવને મળી આવ્યું હતું. આ કાવ્ય ખેળવાળા સુંવાળા કપડાના ચીરા ઉપર આસરેરાશી તકતીમાં ઉતારેલું છે. પ્રત્યેક તકતીના આરંભે જૂની ગુજરાતીમાં એક તુક તથા તે પછી કેટલાક સંસ્કૃતિ પ્રાકૃત શ્લોક આપેલા છે, અને તે ઉતારાની નીચે પ્રસંગને લગતું ગુજરાતની જનાશિત કળાની ઢબનું ચિત્ર આલેખેલું છે.૧૮ કાવ્યની નકલ ધળી ભેંય ઉપર લાલ, કાળી તથા શ્રી શાહીથી અને ક્વચિત કિરમજી ભોંય ઉપર સેનેરી શાહીથી, પડિમાત્રા વાળી જૈન દેવનાગરી લિપિમાં ઉતારેલી છે. લાલ, કાળા અને ભૂરી શાહીનાં લખાણ સુવાચ્ય છે, પતુ સોનેરી શાહીને ઘસારો લાગ્યો હોવાથી એનું લખાણ ઝાંખું પડી ગયું છે. આરંભની એક તકતીઓ નાશ પામી છે. ઓળીઆને છે નીચે પ્રમાણે પ્રશસ્તિ લખેલી છે?
शुभं भवतु लेखक-पाठकयो ॥छ॥छ।। श्री गुर्जर श्रीमालवसे साहश्रीदेपालसुत-साहश्रीचंद्रपालमालपठनार्थ।। श्रीमन्नृप-विक्रमार्क-समयातीत संवत १५०८ वर्षे महामांगल्य-सभाद्रपद शुदि ५ गुरौ अयह
भ्या महाराजाधिराजस्य पातशाह-श्रीअहमदसाहकुतुबदीनम्य विजय-राज्ये श्रीमदहम्मदावादवास्तुस्थाने आचार्य-रत्नागरेण लिखितोऽयं वसंत विरासः॥छाछ॥
આ પટ કપડાના લાબા ટીપણ રૂપે લખેલો છે. આજે પણ કેટલાક વૃહ તિષીઓ ટીપણુ રૂપે જન્મેત્રીઓ તૈયાર કરે છે. આ પટની લંબાઈ ૩૬ ફુટ અને પહોળાઈ ડાબા હાથ તરફ એક ઈંચ તથા જમણા હાથ તરફ પણ ઈચના વાસીઆ સુદ્ધાં ૯-૨ ઈંચ છે.
“વિસ્ટાર ચમક ચમક થતી ચોદણીના જેવું કાવ્ય છે. એ નરસિંહ મહેતાના સમયની જૂની ગુજરાતીમાં રચાએલું છે. કવિની બાની અત્યંત મધુર અને ભાવભરી છે. ઉજજવળ શબ્દાલંકાર અને અર્થાલંકાર તેના માધુર્યનું અને રસનું પિપણ કરે છે. શૈલી સંસ્કારી છે. રસિક કર્તાનું નામ નથી મળતું એટલો મનને અસંતોષ રહે છે. ૩૯
પ્રસ્તુત કાવ્ય અમદાવાદમાંથી મળી આવેલી એક પ્રતને આધારે સૌથી પ્રથમ ગુજરાત શાળાપત્રના ૩૧મા પુસ્તકમાં ઇ.સ. ૧૮૯૨મા, પા. ૮૯ થી ૯૫, ૧૧૩ થી ૧૧૬, ૧૭૫ થી ૧૩૮, ૧૬૨ થી ૧૬૭ તથા ૧૯૩ થી ૧૯૬ ઉપર કકડે કકડે દી.બ. કેશવલાલ ધ્રુવે છપાવ્યું હતું. ત્યાર ૩૮ આ ચિને સ્થાનિક (ગુ.રાતના) શૈલીના ધિ તરીકે સર્વથી પ્રથમ ઇ.સ ૧૯૨૨મા સુમર્સિચિત્રકાર પુન રવિશંકર રાવળે ઓળખાવ્યાં હતાં. જુઓ “હાજી મહમ્મદ મારક-ગ્રંથ' છે. ૧૮૮, ૩૯ એ વસંતવિલાસ' નામને દી, બ પ્રવને “હામહમ્મદરમા-અથ'માંના લેખ, ૫. ૧૮-૧૮૮.
S
Page #103
--------------------------------------------------------------------------
________________
ગુજરાતની જૈનાશિત કળા અને તેને ઈતિહાસ
૪૫ પછી બીજી એક પ્રત જન કોલેજના સરકારી સંગ્રહમાંથી પવિત્ર ના એકલા કાવ્યની તેઓએ પાછળથી મેળવી, અને તેના આધારે ઈ.સ. ૧૯૨૨માં “હાજીમહમ્મદરમારક ગ્રંથમાં પાના ૧૮થી ૧૮૮માં બધા યે લોકો અર્થ સાથે પ્રસિદ્ધ કર્યું. આ પેટનાં ચિત્રોની “ગુજરાતની કળા' તરીકે સૌથી પ્રથમ શ્રીકૃત રવિશંકર રાવળે તે જ લેખની સંપાદકીય નેધમાં એાળખાણ કરાવી. વળી ગુજરાત વર્નાક્યુલર સેનાએટી તરફથી ઇ.સ. ૧૯૨૭માં પ્રસિદ્ધ કરવામાં આવેલા પ્રાચીન ગુર્જર કાવ્ય' નામના ગ્રંથમાં પાના ૧૫થી ૨૭માં બીજી પ્રત મેળવીને શહ કરી તૈયાર કરેલા ૮૬ કલાકે મૂળ પ્રાચીન ગુજરાતી ભાષામાં અને પ્રસ્તુત ગ્રંથના પરિશિષ્ટમાં કહેવત ના પટમાં ઉતારેલા સંસ્કૃત-પ્રાકૃત કે પાના ૧૪૫ થી ૧૫૮માં તેઓએ પ્રસિદ્ધ કર્યા.
ધ્રુવ સાહેબને આ પટ તથા તેઓના પ્રસ્તુત લેબેનો મુખ્ય આધાર લઈને શ્રી નાનાલાલ સી. મહેતાએ આ રણની કળા ઉપર પહેલવહેલો એક લેખ અંગ્રેજી ભાષામાં Rupam માસિકના ઇ.સ. ૧૯૨૫ના અંક ૨૨ અને ૨૩ના પાના ૬૧થી ૬પમાં પ્રસિદ્ધ કર્યો ત્યાર પછી બીજો લેખ The Studies in Indian painting a101 sier flor 349707i Secular Painting in Gujarat–XVth Century નામને પાના ૧૫થી ૨૮માં લખ્યો; અને ત્રીજે વિસ્તૃત લેખ Gujarati Painting in the Fifteenth century 41441 India Sociey doty.the ૧૯૩૧માં પ્રસિદ્ધ થએલા પુસ્તકમાં લખ્યા અને એ રીતે આ પટનાં ચિત્રોની ઓળખાણ જગતને કરાવી.
પ્રસ્તુત લેખમાં આ બંને વિદ્વાન મહાશય તરફથી આ ચિત્રો ચીતરાવનારને તથા તેના કાવ્યના કર્તાને, તે જૈન હોવા છતાં જેનેતર સાબિત કરવા પ્રયત્ન કરવામાં આવ્યો છે, જે નીચે પ્રમાણે છે
૧ “આ શૃંગારી કાવ્યનો કર્તા અંધારપછેડે ઓઢી અગોચર રહ્યો છે, તેથી તેની જાતભાત વિષે કલ્પના કરવી જોખમભરેલી છે; તથાપિ વસંતવિલાસમાં કડીએ કડીએ જે જીવનને ઉલ્લાસ ઉભરાઈ જાય છે તે ઉપરથી અટકળ થાય છે કે તે કવિ સંસારથી કંટાળેલે વિરાગી નહિ, પણ વિશ્વના વૈભવમાં પરિપૂર્ણ રસ લેનાર રાગી પુરુષ હશે. વસંતના વર્ણનનું કાવ્ય હોવા છતાં તેણે તેને ફગ્મ સંજ્ઞા આપી નથી; ત્યમ વળી સમગ્ર કાવ્યમાં કોઈપણ સ્થળે જૈન ધર્મને સુવાસ ફુરનો નથી. તેથી એ જૈનેતર એટલે વૈદિક કવિ હેય. પ્રસ્તુત કાવ્યની ચેત્રીસમી કડીની છાયા પંડિત કવિ રત્નેશ્વરના દ્વાદશ માસમાં દષ્ટિ ખેંચે છે.૪૦
2.Men and Women decorated the ears with Karna-Phool (large circular ear-rings) and both put Vaishnavite symbols on the forehead.–Mehta (23) p. 20. અર્થાત–પુરુષો અને સ્ત્રીઓએ કર્ણફૂલથી કાનને શણગારેલા છે અને બંનેના કપાળ ઉપર વૈષ્ણવતાનું ચિહ્ન (જેવામાં આવે છે.
પ્રસ્તુત ઉલેમાં આ કાવ્યના કર્તા સબંધી માન્યવર ધ્રુવ સાહેબ આપણી સામે એક
૪૦ પ્રાચીન અને કાવ્યની બરનાવના ૫, ૧૪-૧૫
Page #104
--------------------------------------------------------------------------
________________
જન ચિત્રકટુમ કલ્પના રજુ કરે છે કે “વસંતવિલાસમાં કહીએ કડીએ જે જીવનનો ઉલ્લાસ ઉભરાઈ આવે છે તે ઉપરથી અટકળ થાય છે કે તે કવિ સંસારથી કંટાળેલા વિરાગી નહિ પણ વિશ્વના વૈભવમાં પરિપૂર્ણ રસ લેનારો રાગી પુરુષ હશે. તેઓશ્રીની આ કલ્પનાને સ્વીકાર કરતાં પહેલાં આપણે ઉપલબ્ધ જૈન સાહિત્યકૃતિઓમાં જેને ત્યાગીઓએ આવી જાતનાં શૃંગારિક કાવ્યની રચના કરેલી મળી આવે છે કે નહિ તે પહેલાં તપાસી લઈએ..
૧ સંસ્કૃત અને પ્રાકૃત ભાષાનાં પ્રાચીન જૈન કથાનકોના ગ્રંથોમાં શૃંગારરસનું અદભુત વર્ણન કરેલું મળી આવે છે.
૨ સોળમા સૈકામાં થએલા વાચક કુશલાલે “ઢોલા મારવણની કથા સંવત ૧૬૧૭ના વૈશાખ સુદ ૩ ને ગુસ્વારના રોજ અને “માધવાનલ કામકંડલા એપાઈ-રાસની રચના રાવલ હરરાજજીના કુતુહલ ખાતર કરી છે. આ બંને કૃતિઓમાં શંગારસની જમાવટ કોઈ અદ્વિતીય પ્રકારની છે.
૩ સંવત ૧૬૧૪માં શ્રી જયવંતરિએ શીલવતીના ચરિત્રરૂપે (અભિનવ) શંગારમંજરી એ નામની છટાદાર રંગારિક કૃતિ રચી છે.
૪ સંવત ૧૬૩માં કવિ બિલ્પણની પચાશિનામની પ્રેમકથા વર્ણવવા સારંગે ચોપાઈની રચના કરી છે.
૫ ઉપરોક્ત બધી યે કૃતિઓને ટપી જાય એવી કોકશાસ્ત્ર (કોક ઉપચઇ)ની રચના નબુંદાચાર્ય નામના જૈન યતિએ (સાધુપણામાથી પતિત થયા પછી યતિપણામાં) કરી છે.
પ્રસ્તુત છે ઉપરાત આગળ કહેવામાં આવશે તે અનુસાર જેમાં તેની ખ્યાતિ પણ વધારે હેવાથી તેને કત જૈન જ હેય નેમા કશુ જ અસંભવિત નથી; એટલે દી. બ. ધ્રુવ સાહેબ તથા શ્રીયુત મહેતાની કલ્પના અસ્થાને હોય એવું સ્પષ્ટ ભાસે છે.
જેમ કુશલલાભ વાચકે રાવલ હરરાજજીના કુતૂહલ ખાતર માધવાનલ કામકંડલા ચોપાઈ-રાસ તથા ઢોલા મારવણીની કથા રચી, તેમજ સંભવે છે કે “વસંતવિલાસ' કાવ્યના લેખક આચાર્ય રત્નાગરે પણ આ કૃતિની રચના ચંદ્રપાલની વિનતિથી તેને પઠના પ્રાચીન સંસ્કૃત-પ્રાકૃત કાવ્યોને આધાર લઈને પ્રાચીન ગુજરાતી ભાષામાં કરી હોય; કારણકે “આદિનાથ જન્માભિષેક' નામની એક નાની કૃતિ કે જે તે જ સમયના વિદ્યમાન કવિ દેપાલ ભોજક” વિરચિન સ્નાત્રપૂજા સાથે મિશ્રિત થઇ ગએલી છે, તેના ઉપરથી આચાર્ય રત્નાગરમાં કવિતાશક્તિ હતી તેમ પુરવાર થાય છે.
માન્યવર દી. બ. ધ્રુવ સાહેબની બીજી કલ્પના એ છે કે “તેણે (તના રચનારે) તેને પ્રાચીન જૈન કવિઓની માફક “ગું' સંજ્ઞા આપી નથી.”
ગુ’ સંજ્ઞા આપવાની આવશ્યક્તા જેવું અહીં તેને જણાયુ નહિ હોય, કારણકે આ કાવ્યમાં વસંત ઋતુની અંદર નાયક-નાયિકાના વિલાસનું વર્ણન મુખ્ય ભાગ ભજવે છે અને કવિ બાલચંદ્ર વિરચિત “વસંતવિલાસYર નામની કૃતિ તેની સન્મુખ હેવાથી “
ફને બદલે “વસંતવિલાસ ૪૧ જુઓ “આનંદ કાવ્ય મહોદધિ' મતિક ૭ ૪ર ગાયકવાડ ઓરીએન્ટલ સીરીઝ નં ૭.
Page #105
--------------------------------------------------------------------------
________________
ગુજરાતની જનશ્ચિત કળા અને તેને ઈતિહાસ નામ જ રાખવાનું તેના રચનારે યોગ્ય ધાર્યું હશે એમ સહેજે કલ્પના થઈ શકે તેમ છે.
તેઓશ્રીની ત્રીજી કલ્પના એ છે કે “સમગ્ર કાવ્યમાં કોઈપણ સ્થળે જન ધર્મને સુવાસ જુરતો નથી, તેથી એ જેનેતર એટલે વૈદિક કવિ હેય.
આખા કાવ્યમાં જેને ધર્મને કોઈપણ સ્થળે સુવાસ સૂરતો નથી એટલે એને કર્તા જેનેતર કવિ હોય તેમ માનવાની કોઈ પણ જરૂર નથી, કારણ કે તેમાં જેમ જેને ધર્મને સુવાસ ફરતે નથી તેમ વૈદિક ધર્મને નામનિર્દેશ પણ સમગ્ર કાવ્યમાં મળી આવતા નથી.
વળી તેઓશ્રી ઠેઠ સત્તરમા સૈકામાં થએલા જૈનેતર કવિકૃત દ્વાદશ માસ, ફાગણ, કડી ૩ માંની નીચે મુજબની છાયા માત્ર ઉપર આપણું ધ્યાન ખેંચીને આ શૃંગારિક કાવ્યના કર્તા જેનેતર હેવાની એક ચેથી કલ્પના કરે છે
- કેસુ કુસુમની પાંખડી (વાંકડી થઈ પેર).
જાણે મન્મથ આંકડી રાંકડીને કરે કેર.” પરંતુ જૈન સાધુ રનમંદિરગણિ કૃત “ઉપદેશતરંગિણી' કે જેની એક પ્રત પૂનાના ડેક્કન કોલેજના સરકારી સંગ્રહમાં (એટલેકે આ “વસંતવિલાસ' કાવ્ય લખાયા પછી અગીઆરમે વર્ષે જ લખાએલી) સંવત ૧૫૧૯ના ચૈત્ર સુદ ૨ ના દિવસે લખાએલીજી છે તેમાં આ કાવ્યની ૭૮મી ટ્રક
સખિ! અલિ ચરણ ન ચાંપઈ ચાંપઈ લિઈ નવિ ગબ્ધ, રૂડઈ દેહગ લાગઈ આગઈ ઈસુ નિબધુ.
૭૮ થોડા નજીવા ફેરફાર તથા કાવ્યના નામ સાથે અવતરણ તરીકે પાના ૨૬૮ ઉપર લીધેલી છે?
बसन्तविलासेऽपि
અલિયુગ! ચરણ ન ચાંપએ, ચાંપએ અતિ હિ સુગન્ધ
રૂડએ દેહગ લાગએ આગએ એહ નિબ. ૫ | પ્રસ્તુત સમકાલીન અવતરણ ઉપરથી તેઓશ્રીની આ કલ્પના પણ નિર્મળ કરે છે અને આ શૃંગારિક કાવ્યના કર્તા તરીકે જૈન જ હેવાની આપણું દલીલોમા એક વધારે દલીલ મળી આવે છે.
વળી તેઓશ્રી જાતે જ “પ્રાચીન ગુર્જર કાવ્યની પ્રસ્તાવનાના પાના ૧૩ ઉપર જણાવે છે કે “પ્રસ્તુત પ્રતમાં આરભની છ તકની નાશ પામી હેવાથી તથા બચેલી તક્તીમાંથી કેટલીક દુર્વાચ્ય નીવડવાથી “વસંતવિલાસની બીજી હાથપ્રત મેં પૂનાના સરકારી સંગ્રહમાંથી મેળવી હતી. તે પ્રત પિથીના આકારમાં હતી. એમાં કુલ પત્ર આઠ, પૃષ્ઠ વાર લીટી અગિયાર અને દરેક લીટીમાં અક્ષર અડતાળીસ હતા. ગ્રંથમાન બસે પચીસ હેક આપ્યું હતું. પ્રત જૈન દેવનાગરી લિપિમાં ઉતારેલી હતી. તે સુવાચ્ય હતી, પણ બહુ શુદ્ધ ન હતી. ઓળીઆની અને પિથીની ગુજરાતી તકે લગભગ સમાન હતી. .... આ બે પ્રનો ઉપરાંત સુરતના સાહિત્ય પ્રદર્શનમાં રજુ થએલી એક જૈન પિવીમાંથી ‘વસંતવિલાસની કેટલીક ગુજરાતી કડીઓ જૂની ગુજરાતીના રસિયા સદગત
૪૩ ‘ઉપદેશતરંગણી' પ્રતાવના પાનું ૨.
Page #106
--------------------------------------------------------------------------
________________
૪૮
જૈન ચિત્રક૫મ મણિલાલ બોરભાઈ વ્યાસે મારા ઉપર ઉતારીને એકલી હતી, તેને પણ સંશોધનમાં ઉપયોગ કર્યો છે.'
તેઓશ્રીનું આ કથન પણ મારી માન્યતાને વધારે પુષ્ટિક્ત છે, કારણકે સંશોધનકાર્યમાં જે બે પિથીઓને ઉપગ કરવામાં આવ્યો તે બે પથી પણ જૈન પિથાઓ જ હતી અને તેથી આ કાવ્યને કર્તા મૂળે જૈન અને તેને પ્રચાર પણ જેમાં વધારે હોવાની મારી અટકળ સાચી ઠરે છે.
લખાણની તારીખ ભાદરવા સુદ ૫ ને મહામાંગલ્ય પંચમી તરીકે ઓળખાવી છે. ભાદરવા સુદ ૫ ને આજે પણ મહામાંગલ્ય પંચમી તરીકે જેમાં ગણવામાં આવે છે, તેનું કારણ એ છે કે જૈન સંપ્રદાયનાં મહામંગલકારી પર્યુષણ પર્વની સમાપ્તિ ભાદરવા સુદ ૫ ના રોજ પહેલા થતી હતી, પરંતુ કાલકાચાર્યએ પંચમીની ચતુથી કરી ત્યારથી તેની પૂર્ણાહુતિ ભાદરવા સુદ ૪ના રોજ થાય છે, જે પ્રથા આજે પણ ચાલુ છે. પરંતુ પ્રથાની યાદગીરી નિમિતે ભાદરવા સુદ ૫ ના દિવસને મહામાંગલ્ય પંચમી તરીકે જૈન સંપ્રદાયમાં સાધવામાં આવે છે, જ્યારે વૈદિક સંપ્રદાયમાં તેને ઋષિપંચમી તરીકે ઓળખવામાં આવે છે.
કાવ્યના લેખક પણ એક જૈન આચાર્ય છે, સામાન્ય સાધુ નહિ. આચાર્યની પાસે ઘણા શિષ્ય સાધુઓ હોય છે. શિષ્ય વગરના સાધુને આચાર્ય જેવી જોખમદાર પદવી જૈન સંપ્રદાયમાં કદાપિ આપવામાં આવતી ન હતી. આ બધાં ઉપલબ્ધ સાધન ઉપરથી મારી માન્યતા એવી છે કે આ કાવ્યના લેખક આચાર્ય રત્નાગર પોતે જ આ કાવ્યના બનાવનાર લેવા જોઈએ. મુનિમહારાજ શ્રીપુણ્યવિજયજીના “ભારતીય જન શ્રમણ સંસ્કૃતિ અને લેખનકળાના લેખમાં જણાવાઈ ગયા મુજબ આચાર્યો તથા વિદ્વાન સાધુઓ ઘણુ વખત પિતાની ખાસ કૃતિઓ પોતાના હાથે જ લખતા. વળી “ઉપદેશતરંગિણું” વગેરેના સમકાલીન અવતરણ ઉપરથી એમ પણું અનુમાન થઈ શકે છે કે આચાર્ય રત્નાગરની આ કૃતિ તે વખતે જન સમાજમાં બહુ પ્રચલિત હશે. આ સિવાય તેને લખાવનાર ચંદ્રપાલ પણ ન હોવાના પુરાવાઓ મારી પાસે છે, પરંતુ તે વિસ્તારભયથી અત્રે ન આપતાં આટલા જ પુરાવા આપીને સંતોષ માનું છું.
દિલગીરી માત્ર એટલો જ છે કે આ ઐતિહાસિક કલાકૃતિ ગમે તે રીતે આજે વૈશિંગ્ટનના Freer Galley of Arમાં પહોંચી ગઈ છે, અને ત્યાં સુરક્ષિત છે.
ગુજરાતનાં લાકડા ઉપરનાં જૈનાશ્રિત ચિત્રકામ તથા કતરકામ
આ બીજા વિભાગના સમય દરમ્યાનનાં જ લાકડાં ઉપરના ચિત્રકામ પણ મળી આવે છે. મળી આવેલાં લાકડાં ઉપરનાં જેન ચિત્રકામ, સૌથી જૂનામાં જૂનાં વિ. સં. ૧૪૨૫ના તાડપત્રની માલધારી શ્રી હેમચન્દ્રસૂરિવિરચિત ઉપદેશમાલાની “પુષ્પમાલા વૃત્તિની પ્રતની ઉપર નીચેની લાકડાની બે પાટલીએ ઉપર છે. દરેક પાટલીની લંબાઈ ૩૭ ઈચ અને પહોળાઇ ૩ ઈંચ છે. આ બંને પાટલીઓ ઉપર ત્રેવીસમા તીર્થંકર શ્રી પાર્શ્વનાથના પૂર્વના દસ ભ તથા પંચકલ્યાણકના પ્રસંગે બહુ જ બારીક
Page #107
--------------------------------------------------------------------------
________________
ગુજરાતની જૈનશ્ચિત કળા અને તેને ઈતિહાસ રીતે ચીતરાએલા છે. ત્યાર પછી, એક પાટલી કે જેનાં ચિત્ર મોટે ભાગે ઘસાઈ ગએલાં છે તે સંવત ૧૪૫૪માં લખાએલી તાડપત્રની “સૂત્રકૃતાંગ વૃત્તિની પ્રત ઉપરથી મળી આવે છે તેનો વારો આવે છે, જેમાં પ્રભુ મહાવીરના પૂર્વના સત્તાવીસ ભો પૈકીના કેટલાક ભવો એક બાજુ ચીતરેલા જણાઈ આવે છે, અને બીજી બાજુ પંચકલ્યાણક ચીતરેલા ઘણાખરા સ્પષ્ટ સચવાઈ રહેલા મળી આવ્યા છે. જે તેની બીજી પાટલી મળી આવી હોત તે પૂર્વના સત્તાવીશ ભવના ચિત્રો પણ મળી આવ્યાં હેત; પરંતુ કાર્યવાહકોની બેદરકારીને લીધે બીજી પાટલીને સમૂળગો નાશ થયો છે. આ પાટલી પણું નાશ પામતાં પામતા મુનિશ્રી પુરયવિજયજીના જોવામાં આવવાથી બચવા પામી છે.
આ સિવાય ગુજરાત પ્રાંતનાં મુખ્ય મુખ્ય શહેરો જેવાં કે અમદાવાદ, પાટણ, રાધનપુર, ખંભાત તથા સરતનાં જન મંદિરોમાં લાકા ઉપરનાં ચિત્રકામ તથા કાતરકામે જે મારા જાણવામાં અને જોવામાં આક્યાં છે તેનાં ચિત્રો વગેરે વિસ્તારભયથી નહિ આપતાં તેનાં સ્થળાની માત્ર યાદી આપીને જ સંતોષ માનું છું. અમદાવાદનાં જેના લાકડા ૧ માંડવીની પોળમાં શ્રી સમેતશિખરજીની પિળના મૂળ નાયક શ્રી પાર્શ્વનાથ ભગવાનના દેરાસરમાં લાકડામાં કેતરીને સમેતશિખરજીના પહાડની લગભગ પંદર ફૂટ ઊંચાઈની રચના કરવામાં આવી છે, જે લગભગ ત્રણ વર્ષ પહેલાંની છે. સાંભળવા પ્રમાણે પહેલાં તે આખે ડુંગર ગાળ ફરતે હતિ તેવી રીતની ગોઠવણી હતી. દેરાસરના લાકડાના થાંભલા પરનાં ચિત્રો ઉપર ધૂળના થરના થર જામી જવાને લીધે અસ્પષ્ટ બનેલાં એ ચિત્રો બારીકાથી જોનારને આજના વહીવટદારોની તે પ્રત્યેની બેદરકારીની સાક્ષી આપી રહ્યા છે. દસ બાર વર્ષ પહેલાં જ્યારે હું ના હો ત્યારે આ દેરાસરની બહારની ભીંત ઉપર કેટલાંક સુંદર ચિત્રો ને મારી નજરે જેએલા હતાં, અને હું ભૂલનો ને હોઉ તો, તેમાના એક ચિત્રમાં ઈલાચીકુમાર અને નટડીના પ્રસંગને લગતાં નાટયપ્રયોગનાં ઘણું જ મહત્ત્વનાં ચિત્રો હતાં. બીજી એક ચિત્રમાં મધુબિંદુનાં દષ્ટાંતને લગતાં ચિત્રો હતાં અને બીજું ચિત્રો જૈન ધર્મની કેટલીક કથાઓને લગતા હતાં. આજે જાણોદ્ધારના નામે તેમજ નવીન કરાવવાના માહે એ સુંદર ચિત્રોનું નામનિશાન પણ રાખવામાં આવ્યું નથી.
૨ ઝવેરીવાડ વાઘણુળમાં શ્રી અજિતનાથ (બીજા તીર્થંકર)ના દેરાસરમાં લાકડામા કાતરી કાઢેલે એક નારીકુજર છે, જે આ પુસ્તકમાં આગળ (ચિત્ર. ન. ૧૫-૧૫૩માં) રજુ કરવામા આવ્યો છે. પહેલા આ નારીકુંજર જેનેના ધાર્મિક વરઘોડામાં ફેરવવામાં આવતું. તેમા તથા દેરાસરના રગમંડપમાંની થાંભલીઓ ઉપરની ચારે બાજુની પાટડીઓમાં બહુ જ સુંદર લાકડાનું કેનરકામ આજે પણ વિદ્યમાન છે. આ દેરાસર અમદાવાદના હાલના નગરશેઠના પૂર્વજોએ બંધાવેલુ છે.
૩ ઝવેરીવાડ નિશાળમાં વિજયરાજસૂરગચ્છવાળાઓના વહીવટવાળા શ્રી શાંતિનાથ ભગવાન (સાળના તીર્થંકર)ના દેરાસરમાં લાકડાના સુંદર કોતરકામે આવેલાં છે, જે તેના વહીવટ દારોએ બહુ જ કાળજીપૂર્વક સંભાળભરી રીતે સુરક્ષિત રાખ્યા હોય તેમ, તે દરેક ઉપર જડી દીધેલા કાચ જેવાથી નિરીક્ષકોને દેખાઈ આવે છે. કાચ ઘણા સંભાળપૂર્વક જડેલા છે કે જેથી તેના ઉપર
Page #108
--------------------------------------------------------------------------
________________
જેન ચિત્રકલપકુમ
ધૂળના થર વગેરે જામીને તરકામને નુકસાન ન પહેચવા પામે.
૪ નિશાળમાં જ જગવલ્લભ પાર્શ્વનાથના સુપ્રસિદ્ધ દેરાસરના ઉપરના ભાગમાં ચિંતામણિ પાર્શ્વનાથ તથા સહસ્ત્રફણા પાર્શ્વનાથના ગર્ભદ્વારની બહારની લાકડાની થાંભલીઓ તથા લાકડાની દિવાલો ઉપર મુગલ કળાના સમય દરમ્યાનના સુંદર પ્રાચીન ચિત્રો તથા આગળના રંગમંડપની ઘુમટની છતમાં લાકડાની સુંદર આકૃતિઓના મુગલ સમય દરમ્યાનનાં જનાચિત્રોમાં કોતરકામે આજે પણ જેવાં ને તેવાં વિદ્યમાન છે. અમદાવાદનાં જૈન મંદિરોનાં લાકડાના છેતરકામે પકીનાં સર્વશ્રેષ્ટ કોતરકામમાં આ કામની ગણના કરી શકાય. આ જ દેરાસરમાં નીચેના ભૂમિગૃહ (ત્રોંયરા)માં મૂળ નાયક જગવલ્લભ પાર્શ્વનાથની અતિ ભવ્ય પ્રાચીન મૂર્તિ ખાસ દર્શનીય છે. જગવલ્લભ પાર્શ્વનાથની એ મૂર્તિની નીચેની બેઠકનું સુંદર સંગેમરમરનું બારીક કોતરકામ સ્થાપત્યની દષ્ટિએ આગ્રાના તાજમહેલનાં કોતરકામોને આબેહૂબ મળતું આવે છે. રંગમંડપની બે છતે પૈકીની એક છતમાં જૂના લાલ રંગની પૃષ્ઠભૂમિ ઉપર સુંદર રંગીન પ્રાચીન ચિત્રકામ કરેલું છે, જે મુગલ સમયના ભિરિચિત્ર (fresco painting)ને સારો નમૂને પૂરો પાડે છે. મૂળ નાયક જગવલ્લભ પાર્શ્વનાથની આ ભવ્ય મૂર્તિની પ્રતિષ્ઠા સંવત ૧૬૫૯ના વૈશાખ વદ ૬ના દિવસે જગદગુરુ શ્રીહીરવિજયસૂરિના પ્રશિષ્ય શ્રી વિજયદેવસૂરિના વરદ હસ્તે થએલી છે, જે તેની બેઠકના લેખ ઉપરથી સાબિત થાય છે. અમદાવાદના જૈન મંદિરમાં તેના મૂળ રૂપમાં (કપણ જાતના ફેરફાર સિવાય) સચવાઈ રહેલું આ એક જ પ્રાચીન મંદિર છે.
- ૫ ઝવેરીવાડમાં શેખના પાયામાં બારમા તીર્થકર શ્રીવાસુપૂજ્ય સ્વામીના દેરાસરમાં લાકડાનું સુંદર કોતરકામ ખાસ દર્શનીય છે.
૬ એ જ શેખના પાડામા દસમા તીર્થંકર શ્રી શીતલનાથ પ્રભુના બીજાં એક દેરાસરમાં રંગમંડપના ઘુમટમાં, ઘુમટ નીચેની છતમાં. બારસાખમાં તથા થાંભલાઓની કુંભીઓમાં લાકડાનાં બારીક કોતરકામ ખાસ જોવાલાયક છે.
૭ હાજા પટેલની પળમાં શ્રીશાતિનાથની પિળમા માળમા નીર્થકર શ્રીશાતિનાથના દેરાસરમાં, રંગમંડપના ઘુમટમાં, થાંભલાઓની કુંબીઓમાં તથા રંગમંડપની આજુબાજુ સુંદર કોતરકામે ખાસ દર્શનીય છે. આ નિરકામો જેવાં લાકડાનાં કોતરકામ ગુજરાતનાં બીજાં જૈન મંદિરમા વિરલ જ જોવા મળી શકે તેમ છે.
૮ હાજા પટેલની પોળમાં શ્રી રામજી મંદિરની પિળના મૂળ નાયક શ્રી સુપાર્શ્વનાથ (સાતમા તીર્થકર)ના દેરાસરમાં થાભલાની કુંબીઓનું નિરકામ ખાસ કરીને દર્શનીય છે. આ કોતરકામ બહુ જ ઉચ્ચ પ્રકારનું છે. ગુજરાતના આજના કારીગરોમાંથી આ કારીગરીને ઉદ્યોગ કયારથી નષ્ટ થયો તે કેયડે કઈ કલાસમીક્ષક આ કતરકામને બારીક અભ્યાસ કરીને ન ઉકલી બતાવે ત્યાં સુધી ગુંચવાએલો જ રહેવાને.
૯ દેવશાના પાડામાં ખરતરગચ્છના વહીવટવાળું સોળમા તીર્થકર શ્રી શાંતિનાથ પ્રભુનું દેરાસર છે. તેમાંના મોટા ભાગનાં કોતરકામને તે થોડાં વર્ષ અગાઉ જીર્ણોદ્ધારના નામે નાશ
Page #109
--------------------------------------------------------------------------
________________
ગુજરાતની જનશ્ચિત કળા અને તેને ઈતિહાસ
૫૧ કરવામાં આવ્યો છે, પણ તેમાંથી બચેલાં શેડાં કોતરકામો હજુ હયાત છે. જીહારના નામે આવાં તે કેટલાં યે જિનમંદિરનાં કોતરકામને અમદાવાદના દેરાસરના વહીવટકર્તા જેનેએ નાશ કરી નાખ્યો છે. સાંભળવા પ્રમાણે અમદાવાદના હાલના વિદ્યમાન દેરાસરાને મોટા ભાગ પહેલાંના સમયમાં લાકડાનાં કોતરકામવાળા હતા, પરંતુ સફાઈદાર (plain) બનાવવાના મેહે અને કળા વિશેની અજ્ઞાન અવસ્થાને લીધે ગુજરાતની પ્રાચીન જૈનાશિત લાકડાં ઉપરની મોટી કળાકૃતિઓને મોટો સમૂહ નાશ પામ્યો છે. પહકના વન અદિરાના લાડકામ. ૧૦ મણુઆતી પાડામાં શ્રીયુત લલ્લુભાઈ દાંતીના ઘરમાં લાકડાના સુંદર કોતરકામવાળું ઘરદેરાસર છે.
૧૧ કુંભારીઆ પાયામાં શ્રી ઋષભદેવ સ્વામીના દેરાસરમાં થાંભલાઓની કુંભીઓમા તથા રંગમંડપના ઘુની છતમાં બહુ જ સુંદર કારીગરીવાળાં મેતરકામો ખાસ દર્શનીય છે. પાટણનાં જૈન મંદિરનાં લાકડાનાં કોતરકામોમા સૌથી પ્રાચીન કોતરકામ આ હેય એમ મને લાગે છે.
૧૨ કપુર મહેતાના પાડામાં થાંભલાઓની આજુબાજુ લાકડામાં કોતરી કાઢેલી નર્તકીઓ તથા રંગમંડપના ઘુમટની છનનું તેમજ ફરતી પાટડીઓમાંનું લાકડાનું સુંદર કોતરકામ ખાસ દર્શનીય છે.
૧૩ એક બાવાના વૈષ્ણવ મંદિરમાં લાકડાના સુંદર કોતરકામવાળું પદ્માસન સાથેનું ઘર દેરાસર આવેલું છે.
અમદાવાદની પેઠે પાટણમાંથી પણ કેટલાંયે સુંદર કોતરકામ છણે હારના નામે નાશ પામ્યા હશે. પાટણના વાડીપાર્શ્વનાથના ઓસવાળ મહેલામાં આવેલા દેરાસરનાં સુંદર કોતરકામે આજે અમેરિકાના કળાપ્રેમી ધનકુબેરેએ દ્રવ્યથી ખરીદીને ત્યાંના Metropolitan Museum મા બહુ જ ખૂબીપૂર્વક સુરક્ષિત રાખેલાં છે. મુબાઈના પ્રિન્સ ઑફ વેલ્સ મ્યુઝિયમમાં ભોયતળીએ રાખવામાં આવેલું લાકડાનું જૈન દેરાસર પણ સાંભળવા પ્રમાણે પાટણમાથી જ ગએલું છે. રાધનપુરનાં જૈન અધિનાં લાકડકામ ૧૪ ભાની પળમાં સળમા તીર્થંકર શ્રી શાંતિનાથ ભગવાનના દેરાસરમાં લાકડાનું સુદર કોતરકામ આવેલું છે.
૧૫ કડવામતીની શેરીમાં પ્રથમ શ્રી ઋષભદેવ પ્રભુના દેરાસરમાં પણ લાકડાનું સુંદર કોતરકામ છે. ૧૬ પાંજરાપોળમાં આદીશ્વરની શેરીમાં આદીશ્વરના દેરાસરમાં લાકડાનું સુંદર કોતરકામ છે.
૧૭ ભેચરા શેરીમાં બીજા તીર્થકર શ્રી અજિતનાથ સ્વામીના દેરાસરમાં લાકડાની દિવાલો ઉપર સુંદર ચિત્રકામ તથા શ્રી ચિંતામણિ પાર્શ્વનાથજીના દેરાસરનું લાકડા ઉપરનું સુંદર કોતરકામ સુરક્ષિત રાખવામાં આવ્યું છે.
૧૮ અખાદશીની પિાળમાં નાના ચિંતામણિ પાર્શ્વનાથનું દેરાસર પણ લાકળના સુંદર કોતરકામવાળું છે.
-
-
--
-
૪૪ આ
ધ મને શ્રી જયંતવિજયજીએ પૂરી પાડી છે.
Page #110
--------------------------------------------------------------------------
________________
૫૨
જેન ચિત્રકલ્પમ પ્રભાતનાં જૈન સસરાના લાકડાના કેતરકામ૫ ૧ટેકરી પરના શ્રી સીમંધરસ્વામીના દેરાસરમાં રંગમંડપના ઉપરના ધુમ્મટના ભાગમાં તથા થાંભલા
એની કુંબીઓ ઉપર તેમજ કુબીઓને કરતી, જુદાજુદા વાજિંત્રો લઈને ઉભી રહેલી નર્તકીઓ સુંદર રીતે કોતરી કાઢેલી છે.
૨૦ બજારમાં શ્રી ચિંતામણિ પાર્શ્વનાથજીના દેરાસરમાં લાકડાનું સુંદર કોતરકામ છે. ૨૧ બોળપીપળાના શ્રીનવપલ્લવ પાર્શ્વનાથજીના દેરાસરમાં લાકડાનું સુંદર કોતરકામ છે.
૨૨ બોળપીપળામાં જ વાઘમાસીની ખડકીમાં ત્રીજા શ્રીસંભવનાથજીના દેરાસરમાં લાકડાની સુંદર કારીગરીવાળુ સિંહાસન આજે પણ વિદ્યમાન છે. સુરતનાં જેન દેરાસરનાં લાકડકામ ૨૩ શાહપુરમાં આવેલા શ્રીચિંતામણિ પાર્શ્વનાથજીના દેરાસરમાં લાકડાની ભીતિ ઉપર તથા તેમાં વિવિધ જાતનાં સુંદર ચિત્રકામ તથા થાભલા ઉપર બારીક કોતરકામ ખાસ પ્રેક્ષણીય છે. આખા ગુજરાતભરમાં લાકડા ઉપરનાં ચિત્રકામ તથા કોતરકામવાળું આવું બીજું એક પણ જૈન મંદિર મારી જાણમાં નથી. ગુજરાતની લાકડા ઉપરની ચિત્રકળા તથા કોતરણને અભ્યાસ કરવા ઈચ્છતા પિપાસુની તૃ તૃપ્ત કરે એટલી વિપુલ સામગ્રી આ જૈન મંદિરમાં ઉપલબ્ધ થાય તેમ છે. ગુજરાતના પત્થરના શિ માટે રવાના ન મદિરો અભ્યાસીને માટે જેટલા ઉપગી છે તેટલાં જ ગુજરાતની લાકડકામની ચિત્રકળા અને શિલ્પકળા માટે આ જૈન મંદિર ઉપયોગી છે એમ મારું માનવું છે.
૨૪ કાઠિયાવાડમાં આવેલા પાલીતાણાના શ્રીયશવિજયજી જૈન ગુરુકુળમાં લાકડાના કેનરકામવાળું ઘર-દેરાસર છે.
પ્રસ્તુત યાદી સંપૂર્ણ ને નથી જ, કેટલાયે જૈન મંદિરો અને વૈષ્ણવ મંદિરમાં લાકડાના કોતરકામ હશે જે જાહેરની જાણમાં પણ નહિ હોય. ગુજરાતની કળાના ઇતિહાસની શૃંખલા જેવા માટે અને તેને સંપૂર્ણ અભ્યાસ કરવા માટે લાકડા ઉપરના આ તરકામો તથા ચિત્રકળાને અભ્યાસ પણ આવશ્યક છે એમ માનીને મળી શકી તેટલી જેનાશ્રિત લાકડકામની કળાની યાદી માત્ર અહીં આપીને સંત માનવો પડે છે. યથા સમયે અને યથા સાધને એ કળાને સંપૂર્ણ અભ્યાસ કરીને એક સ્વતંત્ર પ્રથ તૈયાર કરવાનો મારો વિચાર છે, તેથી આ ગ્રંથ વાંચનાર દરેક વાચકને વિનતિ છે કે આ યાદી સિવાયના બીજે કઈ લાકડા ઉપરનાં કોતરકામ અને ચિત્રકામો તેઓની જાણમાં આવે ને તે કૃપા કરીને આ ગ્રંથના સંપાદકના સરનામે મોકલી આપે.
ગુજરાતની કાગળ ઉપરની જૈનાશ્રિત કળા
[વિ સ. ૧૪૬૮ થી ૧૫૦ સુધી) વિક્રમ સંવત ૧૪૬૮માં ગુજરાતની રાજધાની અણહિલપુર પાટણથી બસિડી, તે વર્ષમાં સ્થપાએલા
જ૫ આ ગંધ મને શ્રી ચીમનલાલ ડી લાલ નરકથી મળી છે
Page #111
--------------------------------------------------------------------------
________________
ગુજરાતની જેનાશ્રિત કળા અને તેને ઇતિહાસ
૫૩ અમદાવાદમાં મુસલમાની સુલનાનો લાવ્યા. હિંદુ સત્તાના અંત અને મુસલમાનોની ચડતીના એ વખતે, ખાસ કરીને ચૌદમા અને પંદરમા શતક લગભગમાં, એક પ્રજાકીય ઉત્થાન થયું જે જીવનના દરેક પ્રદેશને સ્પર્શી વળ્યું. તેનું મહત્ત્વ હજુ પણ પૂર્ણ રીતે સમજાયું નથી, કારણકે સામાજિક તેમજ ભૌગોલિક બંને દૃષ્ટિએ તેના પ્રત્યાઘાતો ભારતના દરેક પ્રદેશ ઉપર વિસ્તૃતપણે વેરાયા હતા. મહાકાવ્યોના દિવસે જતા રહ્યા હતા. સાહિત્ય સામ્રાજ્યમાં એ પંડિતાઈને જમાનો હતો. અલાઉદ્દીન ખિલજીના સરદારએ ગુજરાતના હિંદુ રાજ્યને પાયમાલ કર્યું ત્યાર પછી ચાલેલી અંધાધુંધીમાં નાસભાગ કરના બ્રાહ્મણોએ તે શારદાસેવન તજી દીધું; પણ મંદિર, પ્રતિમાઓ આદિની આશાતના થવા છતાં જૈન સાધુઓ પિતાના અભ્યાસમાં આમત રહ્યા અને શારદાદેવીને અપૂજ ન થવા દીધી. ભભકભર્યાં શિલ્પ અને પ્રયાસજનિત ભિત્તિચિત્રો માટે તે સમય ન હતો. તે સમય પ્રજાકીય ઉત્થાન અને સંસ્કૃતિના પ્રજાવાદને હાઈ પ્રાથમિક સર્જન કરતાં વિગતેની ઝીણવટને એ જમાને હતો.
બેલૂર, આબુ, ખજૂરાહો અને ભુવનેશ્વર આ બધાં જ તે સમયમાં પ્રવર્તી રહેલા આ સામાન્ય તત્વની સાક્ષી પૂરે છે. નાના છબિચિત્રોના વિષયોના વિકાસને ઉદ્ભવ માત્ર અકસ્માત રૂપે જ નહ, કિંતુ તે વખતની ભાષા–અપભ્રંશ ભાષા પણ તે સર્વ દેશમાં લગભગ એકસરખી વપરાતી હતી. એમાં સર્વગમ્ય હતી તે ભાષાનાં તે તે દેશમાં અલગ અલગ રૂપાંતર થયા. અને આ સર્વગત ભાષા આપણું ગૂર્જરદેશમાં રહીને વિકાસને પામી ગુજરાતી દેશી ભાષાનું રૂપ લેવા લાગી તે પણુ આ જ સમયથી નર્મદ કવિ ગુજરાતી ભાષાને પ્રથમ યુગ આ સમયથી જ પાડે છે. તે કહે છે કે સંવત ૧૫૬ પછી મુસલમાની હાકેમીમાં ગુજરાતની તે ગુજરાતી, એવી રીતે ગુજરાતી ભાષા પ્રસિદ્ધિમાં આવી. તેવી જ રીતે પ્રજામાં ફેલાતી સંસ્કૃતિના અવશ્ય પરિણામ રૂપે જ આ કળાનો ઉદ્દભવ થયે છે. અતિ ભવ્ય કલ્પસૂત્રાના અને બીજાં સચવાઈ રહેલાં ચિત્રો ઉપરથી આ સ્પષ્ટ થાય છે. મોગલના અને પાછળથી હિંદુ રાજાઓના રાજ્યાશ્રય નીચે આવતાં - ધી મોગલ સમય પહેલાંનાં નાના છબિચિત્રાના સુદરમાં સુદર નમૂનાઓ આપણને આ ગુજરાનની નાશ્રિત કળા સિવાય બીજે ક્યાંય પણ મળી આવતાં નથી.
કાગળ ઉપર ચિત્રકામવાળી પ્રતિમા સૌથી જૂનામાં જૂની કલ્પસૂત્રની તારીખવાળી પ્રત રાવ બહાદુર . હીરાનન્દ શાસ્ત્રીના સંગ્રહમાં છે, જેના ઉપર સંવત ૧૧રપમાં તે લખાયાની નોંધ છે. પરંતુ આપણે અગાઉ જાણી ગયા તે મુજબ તેનાં ચિત્રો પંદરમા સૈકાથી પ્રાચીન નથી જ. વિ.સ. ૧૪છરની સાલની કલ્પસૂત્રની એક પ્રન રૉયલ એશિયાટિક સોસાએટીની મુંબઈની શાખાની લાયબ્રેરીમાં છે, અને તે જ સંવતની એક મન લીમડીના શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના સંગ્રહમાં (લિસ્ટ. નં. ૫૭ની) છે, તેના પછી કપસૂત્રની એક પ્રત વિ.સં. ૧૮૮૪ (ઈ.સ. ૧૪૨૭)ની, લંડનની ઇડિયા સિમાં, ૧૧૩ પાનાની, રૂપેરી શાહીથી લખેલી છે. તે પછી વિ.સં. ૧૪૮લ્માં લખાએલી વયાગ્રહ આચાર્ય શ્રી જયસુરીશ્વરજીના સંગ્રહની કલ્પસૂત્રની પ્રતને વારે આવે છે, જેમાનાં એકવીસ ચિત્રા પૈકીનાં બે ચિત્રા નમૂના તરીકે અને ચિત્ર. નં. ૧૮૪-૧૯૫મા) રજુ કર્યા છે. ત્યાર પછી સંવત ૧૫રરમાં યવનપુર (હાલના જોનપુર)માં લખાએલી, વડોદરાના નરસિંહની પિોળના નાન
Page #112
--------------------------------------------------------------------------
________________
૫૪
જેન ચિત્રકલ્પમ મંદિરમાં સ્વર્ગસ્થ શાંતમૂર્તિ મુનિ મહારાજ શ્રી હંસવિજયજીના સંગ્રહમાંની કલ્પસૂત્રની પાનાં ૮૬ વાળી હસ્તપ્રત કે જે સેનેરી શાહીથી લખેલી છે તે આવે; જેમાંનાં આઠ ચિત્રો તથા અપ્રતિમ કારીગરીવાળી સુંદર ૭૪ કિનારો (ચિત્ર.ન. ૧૭૯, ૧૯૯, ૨૩૦, ૨૩૧, ૨૩ર અને ર૫૫માં છ પેટ તરીકે) પ્રસ્તુત ગ્રંથમાં છાપવામાં આવ્યાં છે. એ સ્પષ્ટ બતાવી આપે છે કે ગુજરાતમાં મુગલ રાજ્યની સ્થાપના થયા પહેલા ગુજરાતના ચિત્રકારો કેટલી સુંદર કિનારોનું સર્જન કરી શકતા હતા. ત્યાર પછી અમદાવાદના દેવાના પાડા મથેના સ્વર્ગસ્થ મુનિ મહારાજ શ્રી દયાવિમલજીશાસ્ત્રસંગ્રહની કલ્પસૂત્રની સુવર્ણાક્ષરી પ્રતને વારો આવે છે. એ મનના ચિત્રકામની બરાબરી કરી શકે તેવી એક પણ પ્રત ભારતભરના બીજા કોઈ પણ જૈન ભંડારમાં નથી. એ પ્રત લાટ દેશમાં આવેલા ગાંધાર બંદરના રહેવાસી એકિ શાણુ અને જૂઠાના વંશજોએ ચીતરાવેલી હેવાની સાક્ષી તેના છેલ્લા પૃષ્ઠ પરની પ્રશસ્તિ પૂરે છે. આ પ્રતની ખાસ વિશિષ્ટતા તે એ છે કે તેમાં રાગ, રાગિણીઓ, મૂઈના, તાન વગેરે સંગીતશાસ્ત્રનાં તથા આકાશચારી, પાદચારી, ભચારી વગેરે ભરતનાટયશાસ્ત્રમાં વર્ણવેલા નાટયશારપનાં રૂપે, દરેક ચિત્રના મથાળે નામ સાથે, પાનાની બંને બાજુના હાંસીઆમાં ચીતરેલાં છે. મારી જાણમાં છે ત્યાં સુધી, મુગલ સમય પહેલાના ગુજરાતી ચિત્રકારોએ ચીતરેલાં નાટયશાસ્ત્ર તથા સંગીતશાસ્ત્રનાં આટલા બધાં રૂપ ભારતમાંના અગર હિદ બહારના દેશોમાંના સંગ્રહમાં હોવાનું જણાયું નથી. યથા અવસરે અને યથા સાધને એ આખી યે પ્રત છપાવીને કલાવિશારદ સન્મુખ જાહેરની જાણ માટે મૂકવાનો મારો ઇરાદો છે. આના પછી ન્યાયાભાનિધિ વિજયાનંદ સુરીશ્વરજીના સંવાડાના ઉપાધ્યાયજી શ્રી સોહનવિજયજીના સંગ્રહની કલ્પસૂત્રની પ્રતનાં ચાળીસ ચિત્રા પૈકી ચાદ ચિત્રો અત્રે રજુ કરેલા છે. આ પ્રતનાં ચિત્રની કળાને બરાબર મળતી જ સુંદર ચિત્રાવાળી કલ્પસૂત્રની એક પ્રત શ્રીયુત જિનવિજ્યજીના સંગ્રહમાં છે, જે સંવત ૧૫૨ ના વિશાખ સુદી ૩ ના રોજ લખાવવામાં આવી છે. તેના પછી સંવત ૧૫૨૯માં લખાએલી માડવગઢના સંધવી મંડનના સંગ્રહની ઉત્તરાધ્યયન સૂત્રની સુવર્ણાક્ષરી શાહીથી લખાએલી પ્રતને વારો આવે છે. શ્રીયુત જિનવિજયજીના સંગ્રહમાંની તથા આ “ઉત્તરાધ્યયન સૂત્રની પ્રતનાં ચિત્રા સમયના અભાવે હું આ ગ્રંથમાં રજુ કરી શક્યો નથી. ત્યાર પછી આવતી, વવદ્ધ શરૂદેવ પ્રવર્તક શ્રીકાતિવિજયજીના સંગ્રહની વડોદરાના શ્રી આત્મારામ જૈન જ્ઞાનમંદિરમાં આવેલી કલ્પસૂત્રની સુવર્ણાક્ષરી પ્રત પૈકીના પિસતાલીસ ચિત્રોમાંના ત્રીસ ચિત્ર, તેમજ સ્વર્ગસ્થ મુનિ મહારાજ શ્રી હવિજયજીના સંગ્રહમાંની કલ્પસૂત્રની તારીખ વગરની એક પ્રત (જે લગભગ પંદરમા સૈકાની શરૂઆતમાં લખાએલી હશે તેવું મારું માનવું છે તે)માંથી પણ પાંચ ચિત્રો તથા એક રંગમાં બોરો, પ્રસ્તુત ગ્રંથમાં છાપવામાં આવ્યાં છે. વળી તેમના જ સંગ્રહમાંની “ઉત્તરાધ્યયન સૂત્ર'ની પદરમા સૈકાની તારીખ વગરની એક પ્રતિમાંના તેત્રીસ ચિત્રો પૈકીનું એક ત્રિરંગી ચિત્ર (જુઓ ને. ૨૫૬) પણ અત્રે રજુ કરવામાં આવ્યું છે. ત્યાર પછી મારા મિત્ર શ્રીયુત ભેગીલાલ સાંડેસરાના સંગ્રહમાંની વૈષ્ણવ સંપ્રદાયની બાલગોપાલ સ્તુતિની પ્રતમાંથી ચાર ચિત્રો (ચિત્ર ન. ૨૫૧ થી ૨૫૪) તથા વડેદરા પ્રાચ્યવિદ્યામંદિરના ભાષાંતરખાતાના મદદનીશ શ્રીયુત મંજુલાલ મજમુદારના સંગ્રહમાંની સપ્તશતીની એક પ્રતિમાંનાં બાર ચિત્રામાંથી એક
Page #113
--------------------------------------------------------------------------
________________
ગુજરાતની જનશ્ચિત કળા અને તેને ઇતિહાસ
૫૫ ચિત્ર (ચિત્ર ન. ૨૫૦) તેમજ મારા પિતાના સંગ્રહમાંની રતિરહસ્યની બે તેમાંથી એકેક ચિત્ર અત્રે પહેલીવહેલી વખત રજૂ કરવામાં આવ્યાં છે. આ બધાં એ ચિત્ર પંદરમા સૈકાનાં છે, અને તેની આંખ તથા બીજા અવયવ જૈન ધર્મના કથાપ્રસંગનાં ચિત્રોને મળતાં આવે છે, તેથી ખાત્રી થાય છે કે આ કળાને પ્રચાર મુગલ સમય પહેલાં ગુજરાતના-પશ્ચિમ ભારતના દરેક સંપ્રદાયના લોકોમાં હવે જોઈએ –પછી તે જૈન છે કે વેષ્ણવ. પંદરમા સૈકાનાં આ બધાં ચિત્રો તે સમયના રીતરિવાજો, પહેરવેશે તથા લોકજીવનનો ઇતિહાસ જાણવા માટે ઘણું જ મહત્ત્વનાં છે. આ ચિત્રો પછીનાં ચિત્રોમાં આપણે ઉપર જણાવી ગયા તે ગુજરાતની જૈનાશ્રિત કળાની ખાસ વિશિષ્ટતાઓ દેખાતી નથી; કારણકે એ, “ગુજરાતની નાશ્રિત કળા' કહે કે “ગુજરાતની કળા' કહે, તે પછીના સમયની “મુગલ કળા” અને “રાજપૂત કળામા ભળી ગઈ હોય તેમ લાગે છે, અને આ રીતે “ગુજરાતની નિશ્ચિત કળા' કળાના વિશિષ્ટરૂપે નાશ પામી છે જે હવે કદી પણ ફરીથી સજીવન થાય એવાં ચિહ્નો જણાતાં નથી.
આ ચિ પછીથી ગુજરાતની જેનાશિત કળા અને મુગલ કળા વચ્ચેના સમય દરમ્યાનની સંવત ૧૬૪૭માં લખાએલી મારા પોતાના સંગ્રહમાના “ઉત્તરાધ્યયન સૂત્રની પ્રતના છૅનાલીસ ચિત્રો પૈકી આઠ ચિત્રો પણ અ સરખામણી માટે રજુ કરવામાં આવ્યાં છે (જુઓ ચિત્ર નં. ૨૫૭થી ર૬૪ સુધી), જે બંને કળાની વચ્ચેના સમય દરમ્યાનમાં ચિત્રકળાનું પતન ક્યાં સુધી થયું તે બતાવવા માટે બહુ જ ઉપયોગી પુરાવા રૂપે છે.
ચિત્રકામ માટે તાડપત્રના સ્થાને ત્યારથી કાગળને વપરાશ થવા લાગ્યો ત્યારથી ચિંત્રિામા પણું મટે ફેરફાર થયો. તાડપત્રના પાના કરતા કાગળમાં ચિત્રકાર તેના કાર્ય માટે વિશાળ જગ્યા મેળવી શક્યો. જેમ જેમ સમય વિતતો ગયો તેમ તેમ પાનાંઓ, અને તેથી ચિત્ર માટેની જગ્યા, વધારે મળવા લાગી. કાગળના વપરાશથી તેઓને વધારે જગ્યા મળી તેટલું જ નહિ, પણ સારાં ચિત્ર ચીતરવા માટે ઉચિત ભય પણ મળી. પહેલાંનાં સાદી લીટીઓનાં પહોળાં ચિત્રોની જગ્યાને બદલે હવે વધારે
દર પદ્ધતિસરની જગ્યા મળવા લાગી અને તેથી ચિત્રોમાં વર્ણનાત્મક ભાગની વૃદ્ધિ થા, કાગળના સમયના નાના છબિચિત્રો વધારે સુંદર, વધારે પદ્ધતિસર અને વધારે શણગારવાળાં છે.
રંગોની પસંદગીમાં પણ મોટો પલટો થયો. તાડપત્રનાં નાનાં છબિચિત્રોમાં જ્યાં પીળો રંગ વપરાતો હતો તેની જગ્યાએ હવે સોનેરી રંગ વપરાવા લાગ્યો (જો કે કેટલાએક દાખલાઓમાં પીળા ગ પણ વપરાએલો મળી આવે છે). કેટલીક વખત પ્રતેના લખાણ માટે ચાંદી અને સોનું બને વપરાવા લાગ્યાં. જેમજેમ સમય જતો ગયો તેમ તેમ સેનાને ઉપગ વધારે થતો ગયો, અને તે અટલે સુધી વચ્ચે કે ચિત્રમાં જૈન સાધુનાં કપડાં બતાવવાની ખાતર ચિત્રકારને તેના ઉપર સફેદ રંગના ટપકાં અગર, વિચિત્ર રીતે, કોઈક વખત લાલ રંગનાં ટપકાં કરવા પડ્યા' રંગેની અસરને વધારે સુંદરતા આપવા માટે ચિત્રામાં જેટલું વપરાઈ શકે તેટલું સોનું વધારે વપરાવા લાગ્યું અને કાગળ ઉપર પ્રથમ સોનાને ઉપયોગ કરીને પછી તેના ઉપર રંગને ઉપયોગ કરવાની એક જાતની નવી જ પ્રથા શરૂ થઈ, જે તે સમયની ગૂર્જર પ્રજાને વૈભવ અને મહર્ધિકતાનું સૂચન કરે છે.
Page #114
--------------------------------------------------------------------------
________________
પર
જૈન ચિત્રકલ્પદ્રુમ
હાલમાં મળી આવતી સુવર્ણાક્ષરી પ્રતિગ્માની પ્રશસ્તિઓ જોતાં ચાદમા અને પંદરમા સૈકામાં જ કલ્પસૂત્ર, કાલકકથા, ઉત્તરાધ્યયન સૂત્ર, ભગવતી સૂત્ર વગેરેની સેકડા પ્રતિએ સુવર્ણની શાહીથી લખાએલી હેાય તેમ દેખાય છે, અને તેથી જ ગુજરાતની જૈનાશ્રિત કળાની કિંમતી ઉપરાંત ગણીગાંઠી બાલગેપાલ સ્તુતિ’ની પ્રતા તથા સપ્તશતીની થેાડીએક પ્રતાનાં ચિત્રા સિવાય બીજી કાઇ પણ હિંદુ રાજવી અગર મુસલમાન બાદશાહના દરબારેાના સંગ્રહની ચિત્રકળાના નમૂના સરખા પણુ આજે જોવા મળતા થથી.
મારી માન્યતા પ્રમાણે, સાનાની તથા રૂપાની શાહીના લખવા માટે ઉપયેાગ ચૌદમાપંદરમા સૈકાથી જ શરૂ થયેા હાય એમ લાગે છે, અને તેની સાબિતી તે સમય દરમ્યાનના શ્રીજિનમંડનગણિકૃત ‘કુમારપાળ પ્રબંધ’, ‘ઉપદેશતર’ગિણી'ના કર્તા શ્રી રત્નમંદિરગણુિ તથા ‘શ્રાદ્ધવિધિ’ ગ્રંથના કર્તા આચાર્ય શ્રી રત્નશેખરસૂરિ વગેરેના તે તે ગ્રંથોના ઉલ્લેખા આપે છે.
આ સમય દરમ્યાનનાં ચિત્રામાં તાડપત્રના સમય કરતાં વાદળી રંગ વધારે પ્રમાણમાં વપરાવા લાગ્યા અને કેટલીક વાર તે તેના ઉપયાગ ચિત્રાની પૃષ્ઠભૂમિ તરીકે પણ થવા લાગ્યા. વળી, ખુલતા ગુલાબી અને કાઇક વખત નારંગી પણુ વપરાવા લાગ્યા. તાડપત્રનાં ચિત્રામાં વપરાતા કીરમજી અને સીંદુરિયા બંને રંગને મળતા લાલ રંગના ઉપયાગ થવા લાગ્યા. ચિત્રાના વિષયેામાં પણ પલટા થયા. મેાટા ભાગે તીર્થંકરા, દેવા અને આશ્રયદાતાઓના ચિત્રાના ઘેાડા સાંકડા દેખાવાનું જાનું ધારણ બદલાને મેાટા વિશાળ પ્રમાણના જુદાજુદા દેખાવેાનાં ચિત્રા ચીતરાવવા લાગ્યા. આ કળાના પ્રચાર જૈન સંપ્રદાયની બહાર પણ સારા ગુજરાતમાં થએલા દેખાય છે. એ કળામા આલેખાએલી વૈષ્ણવ સંપ્રદાયની બલગેાપાલ સ્મ્રુતિ’ની ત્રણ પ્રતા તથા ‘સપ્તશતી’ની એક પ્રત હાલમાં હાથ આવી છે, અને સાંભળવા પ્રમાણે બીજી એક ‘બાલગોપાલ સ્તુતિ’ની પ્રત પેટલાદની નારણભાઈ હાઇસ્કુલમા પણ છે.
તારીખ વગરની કાગળની પ્રતા જૂનામાં જૂની મળી આવે છે તે માટે ભાગે ૧૦"x૩" અગર ૧૧"×૩"ની હેાય છે. તે પછીના સમયની તેનાથી યે મેડટી ૧૧"×૪" અને વધુમાં વધુ ૧૬ "×ષર" સુધીની મળી આવે છે.
સ્વર્ગસ્થ મુનિમહારાજ શ્રીહંવિજયજીના ગંગ્રહની કલ્પસૂત્રની પ્રત ૧૧×રૢ ઇંચના કદની છે, જેમાંનાં ચાત્રીસ ચિત્રા પૈકી પાંચ ચિત્રા તથા તેની આજુબાજુની સુદર કિનારે વગેરેના ચાર બ્લાક પ્રસ્તુત ગ્રંથમા રજુ કરવામાં આવ્યાં છે.
આ ચિત્રાભા, પુરુષાનાં કપાળમાં U આવી જાતના તિલકે તથા સ્ત્રીએનાં કપાળમાં • આવી જાતનાં તિલકા, જૈન તેમજ વૈષ્ણુવ બંને સંપ્રદાયની હસ્તપ્રતમાં જે જોવામાં આવે છે તે ઉપરથી એમ પણ અનુમાન થઈ શકે છે કે આરે ગુજરાતના ધાર્મિક સંપ્રદાયાના જે કુસંપા તથા ઝગડાઓ જેના તથા વૈષ્ણવાની અંદર દેખા દે છે તેવા ઝગડાઓ ને સમયમાં નહિ જ હેાય, કારણકે ગુજરાતની જૈનાશ્રિત કળાના નમૂનાઓમા રે તનનાં વસ્ત્રા, નાક, આખ તથા કાન વગેરે શરીરના અવયવ તથા આભૂષા જોવામાં આવેછે તે ૪ જાતનાં વસ્ત્રો, આભૂષણા તથા શરીરના
Page #115
--------------------------------------------------------------------------
________________
ગુજરાતની જીવાશ્રિત કળા અને તેને ઈતિહાસ
૫૭. અવયવો વેણુવાણિત કળાના નમૂનાઓમાં પણ જોવામાં આવે છે; એટલે કે તે સમયના ચિત્રકારેએ કોઈ પણ સંપ્રદાયની સાંપ્રદાયિક માન્યતા પકવાને પ્રયત્ન નથી કર્યો, પણ પોતાના સમયના સામાજિક રીતરિવાજોની રજુઆત કરવાનો જ પ્રયત્ન કર્યો હોય એમ સ્પષ્ટ દેખાઈ આવે છે.
આજે માત્ર જૈનશ્ચિત કળાના નમૂનાઓ જ સેકડોની સંખ્યામાં મળી આવે છે તેનું મુખ્ય કારણ એ છે કે તે સમયમાં પુસ્તકોહારના કાર્યને પ્રવાહ અતિ તીવ્ર વેગથી વહેવા લાગ્યો હતે. ફક્ત ચિદમી અને પંદરમી શતાબ્દીના મધ્ય અને અંતમાં જ કંઈ લાખો પ્રતિઓ લખાઈ હશે. તેવા ઉલ્લેખો પૈકી દાખલા તરીકે લઈએ તો સં. ૧૪૫૧મા, કલ્પસૂત્ર અને કાલકકથાની સુવર્ણાક્ષરે તથા રોપ્યાારે સચિત્ર પ્રતો લખાવી સકલ સાધુઓને ભણવા માટે, સંગ્રામ સોની નામના એક જૈન ગૃહસ્થ જ્ઞાનખાતામાં ખચેલા લાખો સોનૈયાનો ઉલ્લેખ “વીર વંશાવલિ'માં જોવામાં આવે છે.
આ સમય દરમ્યાન ખરતરગચ્છાચાર્ય શ્રી જિનભદ્રસૂરિએ પોતાના જીવનમાં સૌથી વધારે મહત્વનું જે કાર્ય કર્યું તે જુદા જુદા સ્થાનકે એ ગ્રંથભંડારો સ્થાપવાનું. તેઓએ જેટલા ગ્રંથભંડારો સ્થાપિત કર્યા–કરાવ્યા છે તેટલા બીજ કેઈ આચાર્યે ભાગ્યે જ કરાવ્યા હશે.
- જિનભદ્રસૂરિ પહેલાં તો મોટે ભાગે તાડપત્ર ઉપર જ ગ્રંથો લખાવવાની પ્રથા હતી, પરંતુ તેઓના સમયમાં તે પ્રથામાં મોટું પરિવર્તન થયું, કાં તો તેમના સમયમાં તાડપત્રો મળવાની મુશ્કેલી હૈય, કાં તે કાગળની પ્રવૃત્તિ વધારે પ્રમાણમાં ચાલુ થઈ હય, ગમે તે હે, પરંતુ તે સમયમાં તાડપત્ર પર લખવાનું એકદમ બંધ થઈ ગયું અને થાન કાગળોએ લીધુ. તાડપત્ર ઉપર જેટલા જાના ગ્રંથો લખાએલા હતા તે બધાની નકલ તે સમયે કાગળ ઉપર કરવામાં આવી હતી. ગુજરાત અને રાજપૂતાનાના પ્રસિદ્ધ ભંડારાનાં તાડપાને આ એક જ સમયમાં, એકસાથે જીર્ણોદ્ધાર થયો હતો. પાટણ અને ખંભાતના ગ્રંથ ઉપરથી કાગળ ઉપર નકલો ઉતારવાનું કાર્ય ગુજરાતમાં તપાગચ્છના આચાર્ય શ્રીદેવસુંદરસૂરિ અને શ્રી સોમસુંદરસૂરિની મંડળીએ કર્યું હતું અને ત્યાં જેસલમીરના ગ્રંથ ઉપરથી નક, ખરતરગચ્છના આચાર્ય શ્રી જિનભદ્રસૂરિની મંડળીએ કરી હતી. આમ, પદરમી શતાબ્દીમાં કંઈ લાખો પ્રતિઓ ઉપરોક્ત આચાર્યોએ લખાવી હતી.
જેસલમીરને પ્રદેશ રેતાળ હોવાના કારણે બહુ જ વિકમ હોવાથી ધર્મધ મુસલમાનની જુલમી ચડાઈઓ ગુજરાત કરતા ત્યાં બહુ જ ઓછી થતી. આ સ્થિતિને વિચાર કરીને પ્રાચીન આચાર્યોએ ગુજરાતમાંથી ઘણું પુસ્તકો ત્યાં પહેચાડી દીધાં હતા અને તે પુસ્તકનું ત્યાં બહુ જ પ્રયત્નોથી રક્ષણ કરવામાં આવ્યું હતું. જેસલમીર ખરતરગચ્છનું મુખ્ય સ્થાન હતું અને આચાર્ય જિનભદ્ર તે ગચ્છના આગેવાન હતા એટલે તે બધા પુસ્તકે ત્યાં તેમના જ કબજામાં હતાં. તપાગચ્છીય સમુદાય મારફતે ગુજરાતના ભંડારોના ઉદ્ધારની વાત જિનભદ્રસૂરિના સાંભળવામાં આવી
GK
૪૬ સમયસુંદર ઉપાધ્યાયે પિતાની રચલી “અષ્ટલક્ષાની પ્રશસ્તિમાં લખ્યું છે,
श्रीमज्जेसलमेरुदुर्गनगरे जावालपुर्या तथा श्रीमद्देवगिरौ तथा अहिपुरे श्रीपसने पत्तने ।
Page #116
--------------------------------------------------------------------------
________________
જેન ચિત્રકલ્પદ્રુમ એટલે તેમણે પણ જેસલમીરના શાસ્ત્રસંગ્રહને ઉદ્ધાર કરવાને નિશ્ચય કર્યો. અનેક સારા સારા લેખકે તે કામ માટે રોકવામાં આવ્યા અને તેઓની મારફતે તાડપત્ર ઉપરથી કાગળો પર ગ્રંથોની નો કરાવવાની શરૂઆત થઈ જિનભદ્રસૂરિ પોતે જાતે જુદા જુદા પ્રદેશમાં ફરી શ્રાવકેને શાદ્વારને સતત ઉપદેશ આપવા લાગ્યા. આ રીતે સંવત ૧૪૭૫ થી સંવત ૧૫૧૫ સુધીનાં ચાળીસ વર્ષમાં હજારો-બકે લાખો ગ્રંથ તેઓના ઉપદેશથી લખાવવામાં આવ્યા અને તેને જુદાજુદા ઠેકાણે રાખીને અનેક નવાનવા ભંડારો સ્થાપવામાં આવ્યા. પોતાના ઉપદેશથી તેમણે આવા કેટલા ભંડારો તૈયાર કર્યા-કરાવ્યા તેની પૂરી સંખ્યા જાણવામાં આવી નથી.
મુગલ કળા
મુગલ કળાના ઉદયની સાથે જ ગુજરાતની જેનાથિત કળા, કળાના વિશિષ્ટ રૂપે પોતાનું સ્થાન ગુમાવી બેઠી. જોકે તે સમયના પણ કેટલાક નમૂનાઓ તે મળી આવે છે; પરંતુ તે ગણ્યાગાંઠયા જ.
. સ. ૧૫રરમાં બાબરે હિદ ઉપર સવારી કરી. બાબર અને તેની પછીના મુગલ શહેનશાહના સમયમાં હિંદમાં જે કળા ઉછરી અને વિકસી ને મુગલ કળાને નામે ઓળખાય છે. તેના સંસ્કારનું મૂળ, તૈમુરના સમયથી હિંદમાં રોનરી આવતા મુગલોની સાથેના ઇરાની કળાના સંસ્કારમાં રહેલું છે.
ઇસ્લામ ધર્મના કાનનોએ માનવ આકૃનિ ચીતરનારને માટે મન ફરમાન કર્યા છે, છતા કળાની વેલ તે સદા એ પાગરવી જ રહી છે. માનવ આકૃતિ ચીતરવાના એ નિષેધે કલાશક્તિને બીજે રૂપિમાં વાળી અને વિવિધ આકૃતિરૂપ તથા શોભ-આલમનોમ તેઓએ અસાધારણું પ્રાવીણ્ય મેળવ્યું. શહેનશાહ અકબરે ચિત્રકળા પાછળ ખૂબ ખર્ચ રાખ્યો હતો. દેશવિદેશના હિંદુ અને મુસલમાન કળાકારેને તેના તરફથી માન, શિરપાવ કે નામ મળ્યાં જ કરતાં અને કળાને ઉસ્તાદોને મનસબદાર અથવા અમીર-ઉમરા જેવા ગણવામાં આવતા. અકબરશાહના અંત સમયે તેના દરબારમાં એકસો ઉપરાંત નામીચા ચિત્રકારો હતા, જેમાંના કેટલાકને તે ઉમરાવની પદવીઓ મળી હતી. અકબરની આ નીતિમા કળાપ્રેમ તે છે જ; સાથે છેડે અંશે આત્મગૌરવ અને સ્વકથા અમર રાખવાની ઇચ્છા પણું પ્રેરક થઈ હોય એમ લાગે છે.
પણ મુગલ ચિત્રકળાને પૂરા રંગમાં ખીલવવાનું ભાન તા જહાંગીરને જ ઘટે છે. ચિત્રકળા તેની લાડીલી મેજ હતી અને તેને સર્વાગે વિકસિત કરવામાં તેણે પુરી ઉદારતા વાપરી છે. તે શાહી ચિનારાઓની કુશળતા પર હમેશાં ગુમાન રાખતો. એ તે એ જમાનાને ખરેખરો રોગી જીવ હતો. કળાના મળી આવે તેટલા ઉત્તમ નમૂના તે સંઘરતો, કારીગરીની બારીકી તે સમજતા
૪૭ “કુમાર' માસિકના વર્ષ ના અંક ૧૦મામા આવેલા “મુગલ કળા' ઉપરના શ્રી રવિશંકર રાવળના લેખમાથી મુખ્ય આધાર મેં આ લેખ માટે લીધા છે.
Page #117
--------------------------------------------------------------------------
________________
ગુજરાતની જેનાશ્રિત કળા અને તેના ઇતિહાસ
૫૯
અને તેની બાખૂબ કદર કરી શકતા. કાષ્ટ પશુ મલે કળાની ઉત્તમ ચીજ હાથ કરવા તે આગ્રહ રાખતા અને તે માટે ભારેમાં ભારે કિંમત આપતા.
શહેનશાહ જહાંગીરના દરબારી ચિત્રકારા પૈકી સતાદ સાલિવાહન નામના એક ચિત્રકારની જૈન ધર્મના પ્રસંગેાની બે સુંદર કૃતિ મળી આવી છે, જેમાંની એક કૃતિ (જૈનાચાર્ય શ્રીવિજયસેનસૂરિ ઉપર આગ્રાના સંધે સંવત ૧૯૬૭ના કાર્તિક સુદી ખીજ ને સેામવારના રાજ મેકલાવેલા વિજ્ઞપ્તિપત્ર)મા, ઉપાધ્યાય શ્રી વિશ્વકર્ષ ગણુએ સંવત ૧૯૬૬ની સાલમાં આગ્રામાં ચાતુર્માંસ કર્યાં અને રાજા રામદાસાદિ દ્વારા જહાંગીર બાદશાહને મળીને પેાતાની વિદ્વત્તા તથા શાંતતૃત્તિથી તેને સંતુષ્ટ કરી તેની પાસેથી તે સાલમાં તેના રાજ્યમાં પર્યુષણાના દિવસેામાં જીવહિંસા થવા ન પામે તેવું કરમાન બહાર પડાવ્યું તેનું આલેખન છે. મહાપાધ્યાયના આવા સુકૃત્યથી આગ્રાના જૈન સંઘને ઘણા આનંદ થયા હતા અને તેમણે પેાતાના એ આનંદને ગુચ્છપતિ આચાર્ય, કે જે તે વખતે દેવપાટણ (પ્રભાસ પાટણ)માં ચાતુર્માંસ રહેલા હતા તેમની આગળ પ્રકટ કરવા માટે આ ઉત્તમ ચિત્રકાર પાસે તે પ્રસંગને લગતું સુંદર અને ભાવદર્શક ઉપલું ચિત્રપટ તૈયાર કરાવી સાંવત્સરિક ક્ષમાપનાના પત્રરૂપે તેમની ઉપર મેાકલાવ્યું હતું. આ ચિત્રપટના મહાપાધ્યાય વિવેકહર્ષગણિ કરી રીતે રાખ્ત રામદાસને સાથે લઈ જહાગીર બદશાહ પાસે દરમાન મેળવવા માટે જાય છે, અને કરમાન મળ્યા પછી કેવી રીતે ઉપાધ્યાયના એ શિષ્યા બાદશાહી નાકરાને સાથે લઈ આગ્રા શહેરમા નતે તે માબતને ઢંઢેરા પીટાવના કર છે વગેરે દસ્યા બહુ સુંદર રીતે ચીતરેલાં છે. ચિત્રના એક ભાગમાં શ્રીવિજયસેનક્રિની વ્યાખ્યાનસભા પણ ચીતરેલી છે અને તેમાં શ્રીવિવેકર્ષર્માણ જાતે એ ફરમાનપત્ર લઈ આચાર્યની સેવામાં સમર્પિત કરી રહ્યાા દેખાવ પણ આલેખલેો છે.
આ ચિત્રનાં આલેખેલી આકૃતિએ બહુ સ્પષ્ટ અને તાદશ . દરેક મુખ્ય આકૃતિ ઉપર તેનું નામ કાળી શાહીથી લખેલું છે. ચિત્રની મહત્તા એટલા ઉપરથી જ સમજાશે કે તે ખુદ બાદશાહી ચિત્રકાર સાલિવાહનની પીછીથી આલેખાએલું છે. એ બાબતને એ પત્રમા જ આ પ્રમાણે ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યું છે કે ઉસ્તાદ સાલીવાહન બાદશાહી ચિત્રકાર છે, તેણે તે સમયે યા તેવા જ આમાં ભાવ રાખ્યા છેં.' આ ઉપરથી, આ સચિત્ર પત્રની ઐતિહાસિક મહત્તા કેટલી વિશેષ છે તે દરેક વિદ્વાન સમજી શકે તેમ છે.
પહેલાં આ ચિત્રપટ સ્વસ્થ મુનિમહારાજ શ્રીહંવિજયજીના વાદરાના જ્ઞાનમંદિરમા હતા અને તેના ઉપરથી શ્રીયુત જિનવિજયજીએ ‘વિજયસેનસૂરિને આગ્રાના સંઘે મેકલેલા ચિત્ર સાંવરિક પત્ર' એ નામના એક લેખ ઇ.સ. ૧૯૨૨માં લખ્યા હતા,૪૮ જેના મુખ્ય આધાર લગ્ન શ્રી એન. સી. મહેતાએ પેાતાના The Studies in Indian Painting નામના પુસ્તકમાં ચિત્ર સાથે પાન ૬૯ થી ૭૩માં સાતમુ પ્રકરણ A Painted Epistle by Ustad Salivahana નામનું ઈ.સ. ૧૯૨૬માં લખ્યું હતું. મને અત્રે જાણાવતા દિલગીરી થાય છે કે આ ચિત્રપટ પણુ,
૪૮ ટિપ્પણી ૧ લેખ નં ૧,
Page #118
--------------------------------------------------------------------------
________________
નાટયશાસ્ત્રનાં કેટલાંક સ્વરૂપ
આ કામ કરવાને હું શક્ત છું' એમ અભિમાન બતાવવામાં તે પ્રજવું.
આના ચિત્રને આતના ચિત્ર સાથે સરખાવતાં સમજશે કે બંનેમાં એક જ ભાવ લાવવાને પ્રયત્ન છે, છતાં ઉદાલતમાં હખલ અભિમાનનો ભાવ વધુ છે, જ્યારે આધતમાં માથું પુણાવવાને ભાવ ઉપલા અભિમાનને ગૌણ બનાવે છે.
પરિહિત (ચિત્ર નં. ૧૩૪) ગળાકારમાં માથું ફેરવવું તે પરિવાહિત.
લજજાને ઉદ્દભવ, માન, વલ્લભાનુકૃતિ, વિસ્મય, સ્મિત, હ, અમર્ષ, અનમેદન, વિચાર વગેરે માટે આ પ્રજવું. - આની વ્યાખ્યામાં નાસામાં તથા અદ'માં જુદું છે. “નાશામાં વારાફરતી પડખે
ફેરવવું તે પરિવાહિત’ એમ છે, તો “અહમાં ચામરની પેઠે પડખે ફેરવવું તે પરિવાહિત એમ છે. નાસાના કેઈક પ્રતમાં ઉપર મુજબ (‘સર’ મુજબ) પાઠ મળે છે. ખરી રીતે “સંરની વ્યાખ્યા બરાબર દેખાતી નથી. એની વ્યાખ્યા લોહિતની વ્યાખ્યાથી ખાસ જુદી પડતી નથી. પણ “ના” અને “અદ'ની ઉપર મુજબની વ્યાખ્યા પરિવાહિતને લોજિતથી પાડે છે. વળી, વિસ્મયાદિ ભાવ બતાવવામાં “ચામરની પેઠે પડખે ફેરવવું' એ વ્યાખ્યા ધણી અનુકૂળ થાય છે અને ગળાકારમાં ફેરવવાની ચેષ્ટા તા ઉપરના એક ભાવને વ્યક્ત કરતી નથી. તેથી અદ’ અને ‘ના’ની વ્યાખ્યા અહી સાચી છે એમ લાગે છે.
આનું ચિત્ર આ વિશે કંઈ પણ કહી શકે તેમ નથી. ચિત્રની નર્તકીના બે ઉપર લજાનો આવિર્ભાવ કે માન હોય તે ભલે, પણ એ ભાવ જરા યે સ્પષ્ટ નથી.
આશિત (ચિત્ર નં. ૧૩૫) પખે, ખભા ઉપર જરાક નમાવવું તે અંચિત. રોગ, ચિન્તા,મેહ, મૂછ વગેરેમા તથા (હથેળી ઉપર) હડપચી ટેકાવવી પડે ત્યારે એ પ્રયોજવું.
આની વ્યાખ્યામાં જરાક શબ્દ આ પ્રકારને અંધાનતથી જુદા પાડે છે. આ પ્રકાર ભરતાદિમાં સ્વીકાશય હનિ એટલે અંધાનત ન સ્વીકારાયા હને એમ લાગે છે. ચિત્ર ઠીકઠીક ભાવ બતાવે છે.
નિહસિત (ચિત્ર. ૧૩૬) ખભાને ખૂબ ઊંચા લઈડેકને એમાં સમાવી દેવી તે નિયંચિત.
વિલાસ, લલિત, ગર્વ, વિવોક, કિલકિંચિત, મદ્યાયિત, કુમિત, માન, સ્તન્મ વગેરે દર્શાવવા તે પ્રયોજવું.
અશ્લિષ્ટ અંગવાળીની ગુમનાદિ ચેષ્ટા ને વિકાસ કાન્તાનાં સુકુમાર અને પાંગે તે લલિત; ઈછલાભથી થએલા ગર્વથી અનાદર કરવામાં આવે તે વિવોક હર્ષથી દિન કે હાસ થાય તે કિલક્રિચિત, પ્રિયની કથા કે દષ્ટિમાં તન્મયતા તે મોદાયિન; કેશાદિગ્રહણથી ઉપજેલ હથિી દુઃખી જેવું થયું તે કુમિત; પ્રણયમાં ઉપજતે રેલ ને માન; બિયસંગમાં નવોઢાની જે નિક્રિયતા હોય તે સ્તષ્ણ
આને ચિત્ર સારું છે. અલ્પેશિખરોમાં રીવા રૂબી ગઈ છે એમ ચિત્રકારે ઠીક બતાવ્યું છે.
Page #119
--------------------------------------------------------------------------
________________
જેન ચિત્રકલ્પદ્રુમ પાવર (ચિત્ર નં. ૧૩૭) પા મેટું ફેરવી જવું તે પરાવૃત્ત. કપિલાદિથી મોટુ ફેરવી જવું હોય ત્યારે, અથવા પાછળ કંઈ જેવું હોય ત્યારે આ પ્રાજવું. આનું ચિત્ર પણ સારું છે.
ઉત્સિસ (ચિત્ર નં. ૧૩૮) ઊંચે મે જેવું તે ઉક્ષિપ્ત.
આકાશમાં ચન્દ્રાદિ ઉચે રહેલી વસ્તુને જોવામાં આ પ્રયોજવું. આના ચિત્રમાં પણ ચિત્રકારે ઠીક કુશળતા બતાવી છે.
અધોમુખ (ચિત્ર નં. ૧૩૯) નીચે જોઈ જવું તે અધમુખ. લજજા, દુઃખ અને પ્રણામ દર્શાવવા આ પ્રયોજવું. આનું ચિત્ર પણ ઠીક છે.
- લલિત ચિત્ર ન. ૧૪૦) બધી દિશામાં શિથિલ લોચનથી જે તે લોલિત. નિદ્રા, રોગ, આવેશ, મદ, મૂછ વગેરે બનાવવાને તે પ્રજવું.
“અદીમાં “મંડલાકારે ફેરવવું તે લલિત” એમ છે. “નાણા”માં “બધી બાજુએ ફેરવવું તે લોવિત’ એમ છે. આ બાબતમાં પરિવાહિતની નોંધ જુએ. પરિવાહિતના પરિ ઉપર ભાર મૂકવાથી “સરમાં આ બેટાળ ઉભો થા દેખાય છે. આના ચિત્રમાં ખાસ વિશેષ નથી.
તિર્ય-તેજત (ચિત્ર .૧૪) ત્રાંસી રીતે ઊંચનીચે જેવું તે નિર્ધનનોજત. - કાન્તાના વિકાદિમાં આ પ્રયોજવું. ચિત્રમાં તિત્રિત” એમ નામ લખ્યું છે તે બરાબર નથી. ચિત્ર ઠીક છે.
ધાનત (ચિત્ર ન. ૧૪૨) ખભા ઉપર માથાને ઢાળી દેવું તે સ્કન્ધાનત. નિદ્રા, મદ, મૂછ અને ચિતા દર્શાવવા તે પ્રયોજવું.
આનું ચિત્ર ઠીક છે. નામમાં ભૂલ છે તે કોઇક ઉપરથી સમજાશે. મકારાણિક આ ચિત્રાવલિમાં સાત ચિત્રો ઉપર અમુક અમુક દષ્ટિનાં નામો લખ્યા છે, પણ ખરી રીતે એ દષ્ટિભેદ નથી. “નાશા' વગેરે ગ્રન્થમાં દષ્ટિના ત્રણ મૂલગત ભેદો અને તેના પ્રભેદ વર્ણવ્યા છે, પણ એમાં એકે અહીં આપેલા ભેદ પૈકી નથી. પણ “નાશા’ વગેરેમાં ભૂપ્રકારોનાં વર્ણન છે તે જ આ પ્રકારે છે એમ તેનાં નામ, વ્યાખ્યા અને વિનિયોગ ઉપરથી સિદ્ધ થાય છે. દુર્ભાગ્યે “અદીમાં
નાશા, ૮,૧૧૯-૧૨૯; “સંર', ૭,૪૩૫-૪૪૧.
Page #120
--------------------------------------------------------------------------
________________
નાટયશાનાં કેટલાંક સ્વરૂપે
६७ ભૂપ્રકારનું વર્ણન નથી; એટલે “નાશા તથા “સરમાં જ એનું વર્ણન મળે છે. આ બે વચ્ચે દરેક પ્રકાર અને તેની વ્યાખ્યા-વિનિયોગમાં ખાસ ભેદ નથી, તે સાથેના કોઈક સં. ૨ ઉપરથી સમજાશે.
આ ચિત્રાવલિમાં જે ચિત્રો આ ભૂપ્રકારનાં આપ્યાં છે તે બહુ અસરકારક નથી. ખરી રીતે દરેક ચિત્રમાં ભમ્મરનું વિશિષ્ટ પ્રકારનું હલનચલન બતાવવું જોઈએ, પણ આ ચિત્રોમાં એવું ખાસ વિશિષ્ટ લક્ષણ નથી. અહીં નીચે દરેક પ્રકારનાં વ્યાખ્યા–વિનિગ નેધ્યા છે. સંખ્યાંક ક્રમ તથા નામકરણમાં આ ચિત્રાવલિ “સરાને અનુસરે છે તેથી અહીં વ્યાખ્યાઓ પણ “સરમાંથી આપી છે.
સહજ (ચિત્ર નં. ૧૧). સ્વાભાવિક સ્થિતિમાં હોય તે બ્રને સહજ કહેવાય. તેને અકુટિલ (અકૃત્રિમ) ભાવો બતાવવામાં પ્રયોજવી.
પતિતા૮ (ચિત્ર ન.૧૨૦) બને અથવા એક મછી એક ભમ્મર જ્યારે નીચે ઢાળવામાં આવે ત્યારે તેને પતિતા કહેવાય.
(વિસ્મય, હર્ષ, રથ, અસૂયા, જુગુપ્સા, હાસ અને ઘાણ (સંધિવાની ક્રિયા) બતાવવાને આ પ્રયોજવી.
૮ અહીં મૂળમાં પાઠનો ગોટાળો લાગે છે. “નાશામાં ઉક્ષિણા અને પતિતા માટે આમ છે
ध्रुवोरुप्रतिस्त्क्षेपः सममेकैकशोऽपि वा। अनेनैव क्रमेणैव पातनं स्यादधोमुखम् ॥ १२०॥ कोपे बितकें हेलायां लीलादो सहजे तथा । दर्शने श्रवणे चैव ध्रुवमेका समुत्क्षिपेत् ।। १२४ ।। उत्क्षेपो विस्मये हर्षे रोषे चैव द्वयोरपि ।
असूयिते जुगुप्सायां हासे घ्राणे च पातनम् ॥ १२५॥ જ્યારે “નર માં આમ છે
पतिता स्यादधो याता सद्वितीयाऽथवा कमात् उत्क्षेपे विस्मये हर्षे रोषेऽसूयाजुगुप्सयोः હા ને જ તિરે પિતાનને પ્રલ | ૪૩૬ उत्क्षिप्ता संमतान्वर्या क्रमेण सह चान्यथा (?या) स्त्रीणां कोपे वित च दर्शने श्रवणे निजे
भूलीलाहलयोश्चषा कायोत्क्षिप्ता विचक्षणः ॥ ४३७ ॥ આ બંનેમાં વ્યાખ્યા તો એક જ છે, પણ વિનિયોગમાં, “નાશા'માં વિરમય, હર્ષને રાવ માટે ઉતિક્ષસનો પ્રયોગ ક છે, ત્યારે “સરમાં એ ત્રણે ભાવ માટે પતિતાનું પ્રજન કહ્યું છે મને એમ લાગે છે કે “નાશાનો પાઠ સાચો છે અને “સરમાં નાશા' ઉપરથી આ ભાગ ગોઠવવામાં ગોટાળો ઉત્પન્ન થઈ ગયા છે ખરી રીતે “સરમાં ૪૩૬ની બીજી લીટીને “ઉપે' શબ્દ બંધબેસતું નથી, જ્યારે ‘નાશા'માં “
ઉપ શબ્દ બંધબેસન છે. વળી વિરમય, હર્ષ અને રવમાં ભમર નીચી નમે જ નહિ, ઉચી જ નય એ સ્વાભાવિક સ્થિતિ ધ્યાનમાં લેતાં પણ નાશા ને પાઠ જ અહીં રવીકાર્ય જણાય છે “ઉક્ષેપનો ઉતક્ષેપ' થતાં જ આ ગોટાળો ઉદલો લાગે છે એટએ આ ત્રણે ભાવાને મેં કાંસમાં મૂકયા છે.
Page #121
--------------------------------------------------------------------------
________________
૮
ઉસિસ (ચિત્ર. નં. ૧૨૧)
એક પછી એક અથવા બંને સાથે અર્થ મુજબ ઊંચે લઇ જવી તે ઉત્ક્ષિમા.
સ્ત્રીના કાપ, વિતર્ક, દર્શન, શ્રવણુ, (વિસ્મય, હર્ષ, રાષ) વગેરે બતાવવાને આ પ્રયેાજવી. શિતા (ચિત્ર નં. ૧૨૨)
એક જ ભમ્મરને લલિત રીતે ઊંચે લઈ જવાય ત્યારે તેને રેચિન કહેવાય.
આને નૃત્યમાં પ્રયાજવી.
જૈન ચિત્રકલ્પદ્રુમ
નોંધ: મિા અને રૂચિતા વચ્ચે ફરક માત્ર એટલેા જ કે પહેલા પ્રકારમાં બંને ઊંચે ચડાવવી, જ્યારે ખીજામાં એક જ. ખરી રીતે એક જ ભ્રમરને ઊંચે ચડાવવામાં કાઇ ભાવને વ્યક્ત કરવાનું મુશ્કેલ પડે, તેથી એનો પ્રયોગ નૃત્યના અંગ તરીકે ગૌણ રીતે કરવાનું કહ્યું છે. કુક્ષિમામાં કાં તા બંનેને સાથે, અથવા બંનેને એક પછી એક ઊંચે ચડાવવી અમ છે. નિષ્કુશિત (ચિત્ર નં. ૧૨૪) એક અથવા બંનેને મૃદુ ભંગ તે નિકુંચિત.
મેટ્ટાત્રિત, કુક્રમિત, વિલાસ અને કિલકિંચિતમાં આ પ્રયેાજવી. શુકુટિ (ચિત્ર નં ૧૨૩)
મૂલથી માંડીને આખી યે બંને આનું યેાજન ક્રાધ
ભમ્મા જ્યારે ઊંચે ચડાવાય ત્યારે તેને ભ્રકુટિ કહેવાય. બતાવવામા કરવું.
શ (ચિત્ર નં. ૧૨૫)
અને ભમ્મરના જરાક સ્પંદનથી જ્યારે તે લાંબી થાય ત્યારે ચતુરા કહેવાય. ચિર સ્પર્શ અને લલિન શૃંગાર દર્શાવવામાં આને પ્રયાજવી.
આ સાતે પ્રકારેાનાં ચિત્રામાંથી ચતુરા તથા ભુક્રુટિના ચિત્રા સુભગ છે. ચતુરાના ત્રિમા લલિત શૃંગારને ભાવ તથા સીધી લાંબી ભમ્મર ચોકખી દેખાય છે. ભ્રુટિના ચિત્રમાં મૂલથી ઊંચે ચડાવેલી ભમ્મર તથા ખૂબ ક્રોધ સ્પષ્ટ દેખવામાં આવે છે. પતિતાના ચિત્રમાં આખું માં જરાક નીચુ નમ્યું છે તેથી ભાવ સૂચવાય છે. સહજાના ચિત્રમાં પણ સારા સ્વાભાવિક ભાવ દેખાય છે. ખાસ કરીને, નર્તકીના હાથમાં જે ફૂલ જેવું દેખાય છે તેથી મુંધવાના ભાવ સ્વાભાવિક દેખાય છે. અહીં એટલું નોંધવું જોઇએ કે ‘સંર’માં ધ્રાણુતા ભાવ બતાવવાને પતિતાના પ્રત્યેાજનનું લખ્યું છે, શિરાભેદના નિદ્વંચિત પ્રકાર અને ભૂભેદના નિકંચિત પ્રકાર વચ્ચે ભાવપ્રદર્શનની બામૃતમાં ખાસ ફરક ગ્રંથેામાં નથી દેખાતા. છતાં બંનેનાં ચિત્રામા વિશિષ્ટ ભેદ છે. પહેલા પ્રકારના ચિત્રમા ખભાના શિખરામાં ગ્રીવા દટાઇ ગઇ છે એમ બતાવવાને જુદાજુદા ભાવાનાથી સ્તંભનું નિરૂપણ ખાસ કર્યું છે. ભૂપ્રકારના ચિત્રમાં વિલાસ ચાખે દેખાઈ આવે છે. એટલું પણ નોંધવું જોઇએ કે ‘અપુ' મુજબ શિરેાભેદ નિચિનને નિષ્કુચિત પણ કહેના.
કપૂરમંજરી રાજકન્યા (ચિત્ર નં. ૧૧૬)
આટલા વર્ણન પછી આ ચિત્રાવલિમાંનાં ૨૩ ચિત્રા સમજી શકાશે. હવે એક ચિત્ર જેનું નામ ‘કપૂરમંજરી રાજકન્યા' લખ્યું છે તે સમજાવવું બાકી રહે છે. ખરી રીતે એ કાઇ શિરાભેદ કે ભ્રમકાર
<
Page #122
--------------------------------------------------------------------------
________________
નાટયશાસ્ત્રનાં કેટલાંક સ્વરૂપે નથી. ચિત્રકારે અહીં તેને શા માટે મૂક્યું છે તે પણ સ્પષ્ટ સમજાતું નથી. રાજશેખરના કરમંજરી સદની નાયિકા કપૂરમંજરી રાજકુંવરી હતી; અને એ સદકમાં જે ત્રણચાર વાર કપૂરમંજરી રંગ ઉપર આવે છે ત્યારે તેની સ્થિતિ વિશિષ્ટ કહી છે. એમાં પણ એની દૃષ્ટિનું વર્ણન ઘણી વાર આવે છે ?
અહીં એક સૂચક બાબતની નેંધ લેવી જોઈએ. આ ચિત્રાવલિમાં શિરેબેદનાં ચિત્રોની નર્તકીના તથા ભૂપ્રકારની નર્તકીનાનેપચ્યવિધાનમાં ચિત્રકારે એક ભેદ રાખે છે. પ્રકારની નર્તકીએ
જાર પરિધાન કરેલી છે, જ્યારે શિરેભેદનાં ચિત્રોમાં ચણીઆ જેવું દેખાય છે. અને અહીં કર્મુમંજરીના ચિત્રમાં એને ચિત્રકારે ઈજાર પહેરાવી છે, તેથી કદાચ એમ હોય કે ચિત્રકારના મનમાં કપૂરમંજરીની કોઈ વિશિષ્ટ દૃષ્ટિનું નિરૂપણ કરવાનું હોય. કપૂરમંજરીના બધા પ્રવેશોમાંથી જે પ્રવેશમાં એ તિલાકને દેહદ પૂરવાને એના તરફ તિર્યંગવલોકન કરે છે તે પ્રસંગ આ ચિત્રને વધારેમાં વધારે બંધબેસતે છે એમ હું ધારું છું. સુંદર આભૂષણે શણગારેલી નાયિકા જેમ નાયકના દેહદ પૂરવાને તેના તરફ સ્નિગ્ધ દષ્ટિ, લલિત ચેષ્ટા સાથે, કરે તેમ અહીં કરમજરી તિલક તરફ જુએ છે. એ વખતનું કર્પરમંજરીનું ચિત્ર ચિત્રકારે અહીં સશરીર બનાવ્યું લાગે છે. માળમાં એ વખતની એની દષ્ટિનું વર્ણન આમ છે.૧૦
तिकरवाणं तरलाणं कजलकलासंवम्गिदाणं चि से पासे पश्चसरं सिलीमुहर णिच्च कुणन्ताणं अ।
(તીક્ષ્ણ, તરલ, કાજલ કલાથી યુક્ત, હાથમાં બાણવાળા કામને ધારતાં નયને ....) આથી, તેમજ એ પ્રવેશે છે ત્યારની નાટય સુચિ ઉપરથી જણાશે કે નાટકકારે આ સ્થળે નાયિકાને વિશિષ્ટ આભૂષણે શણગારાએલી કલ્પી છે. અહીં પણ એના વિશિષ્ટ આભૂષણે જ છે. તેથી એટલી સુચના કહું છું કે આ ચિત્ર કપૂરમંજરીના આ પ્રસંગને અનુલક્ષતું હોય તે બને ખરું.
ડોલરશય ૨. માંકડ
કે જુઓ ૫ ૩૦, ૪૨, ૫, ૭ (નિણયસાગર આવૃત્તિ).
૧૦ પૂ. ૬૦.
Page #123
--------------------------------------------------------------------------
________________
સં.
૧ આકસ્તૃિત ૧ ૧
૨ કમ્પિત
૩ પુત
૩
૪
४
૫ પરિવાહિત ૫
નામ ‘નાશા’ ‘અપુ' ‘અદ’ સંર’
વિદ્યુત
આધૂત
૭ અવધૂત
૮ અંચિત
૯
નિર્દેચિત
ર
ツ
८
૯
૧૦ પરાવૃત્ત
૧૦
૧૧ ઉક્ષિપ્ત
૧૧
૧૨ અધાગત ૧૨
૧૫
૧૬ સ્કંધાનત
તિયડૂનતાન્નત
૨
૧ આરાત્રિક
ર
સમ
૩ પ્રાધ્ધભિમુખ -
* પ્રાકૃત કાક પ્રતમાં
મળે છે.
૩
૪
૫
૬
19
ફાક સ. ૧
શિરાભેદનાં નામ તથા સંખ્યાંકક્રમ ચિત્રાવલિ
t
८
૯
નિકુંચિત
૧૦
૧૧
૧૨
·
૫
૧૩ લાલિત ૧૩ ૧૩ と
આાલિન
૧૪ ઉદ્ભાદિત
.
.
૯
૧
1
ર
'
19
૧૧
८
૧૨
૩
૧૩
અધમુખ અવામુખ
૧૪
૫
૧૮
**
૧૫
૧૬
૧૬
૧૮
૧૯
૫
સ્
.
૩
૪
૯
૧૦
૧૧
૧૩
૧૩
મુખ
૧૪
19
૧૫
૧૬
વધુ વિગત
ચિત્રાવલિમાં મૂળ સં. ૧૬ વાળા ચિત્રનું નામ આકસ્પિત જોઇએ. ફર્પિત નામ વાળા ચિત્ર ઉપર સેં. ૩ છે તે ખરાખર નથી; સં. ૫ જોઇએ.
સુધારેલ સં. ૫ માટે છે; મૂળ સં. ૮ સામેા છે.
આ નામ વાળા ચિત્ર ઉપર સેં. ૫ છે તે બરાબર નથી; સં. ૩ જોઇએ. સુધારેલ સં. ૪ સાચા છે; જાના સં. હું ખાટા છે.
સુધારેલ સં. ૬ ખોટા છે.
સુધરેલ નં. ૭ માટા છે.
૧૩ સં. વાળા ચિત્ર ઉપર અધેામુખ નામ છે તે ઉદ્રાહિત ોઇએ.
સુધારેલ સે, ૮ ખાટી છે.
નં.” વ!ળા ઉપર ઉહિત નામ છે તે અધામુખ જોઇએ.
નવા નં. ૩ વાળા ચિત્રનુ નામ આમ્પિંત નથી, સ્કંધાનત છે
તેધ ‘નાશા’ની કેટલીક પ્રતામાં આધુતને બદલે ઉદ્દાત છે, અને અમુક પ્રતામાં તેરને બદલે ચાદ શિરાભેદ છે, તેના ચૌદમા ભેદ પ્રાકૃત નામે છે. જુએ ‘નાશા’ ભા. ૨.
Page #124
--------------------------------------------------------------------------
________________
કષક સ. ૨ “પ્રકારોનાં નામ તથા સંખ્યાંકદમ સર' ચિત્રાવલિ વધુ વિગત
નાશા'
૨
૨
મૂળ સં. ૨ સાચે છે; સુધારેલ ૧૦ બેટે છે. ૬ મૂળ સં. ૬ સાચે છે; સુધારેલ ૧૨ બેટ છે.
૬
નામ ૧ ઉક્ષિપ્ત ૨ પતિતા ૩ મુટિ
નિકંચિતા ૫ રચિતા ૬ સહજા ૭ ચતુરા
૯
૮
૪ મૂળ સં. ૪ સાચે છે; સુધારેલ ૧૧
ટે છે.
૭
, ૭
૭
૭
Page #125
--------------------------------------------------------------------------
________________
સંજનાચિત્રો
કા એટલે આજના જ લા એટલે સંજનાઃ કુદરતમાં મળી આવતાં સાધનોમાંથી મનુષ્યના મનને રચે અને તેને
આનંદ આપે તેવી રમ્ય ગોઠવણી. પ્રારંભમાં મનુષ્યજીવન જેમ સાદું અને સરળ હોય છે તેમ કલા પણ તે વખતે સાદી અને સરળ રહે છે. પછીથી સમાજજીવનને વિકાસ થતાં કલા સંકુલ અને સકીર્ણ બનતી જાય છે. મનુષ્યની વૈવિધ્ય લાવવાની વૃત્તિ હમેશાં અવનવાં પાન્ત બળ્યા કરે છે. તેને લઈને જ આપણને અસંખ્ય કલાકૃતિઓ જેવાને મળે છે. ભૂમિતિની આકૃતિઓ ભૂમિતિની આકૃતિઓનું વૈવિધ્ય બિંદુ, લીટી અને વર્તુલનાં સરવાળાબાદબાકીમાથી નિપજે છે. તંત્રશાસ્ત્રમાં પ્રસિદ્ધ એવાં શ્રીચક્રાદિ પંડ્યાની કલ્પના તથા ચક્રવ્યુહ જેવા અનેક આકારની વ્યરચના આવાં રેખાંકન ઉપર નિર્ભર છે. કુદરતની અનુકૃતિ હરિયાળી વેલ, કુંજાગાર પાંદડાં, રંગબેરંગી ફૂલ અને ઘાટીલાં ફળથી ભરછક એવી કુદરતની વિશાળ વાડી, કલાકારને માટે અનેકાનેક ભાત અને તબ ઉપજાવવાની ખાણ છે. કલાકાર પથ્થરમાં, ધાતુમાં, લાકડામાં, વસ્ત્ર ઉપર અથવા કાગળ ઉપર આ કુદરતની પ્રતિકૃતિ મૂર્તિમંત કરે છે. સાથિયાની આંગણે શોભાવવાની કલા તથા ફૂલમંડળીઓમાં બતાવાતી ફૂલગૂંથણની કલા, પ્રમાણમાં છે વખત ટકનારી છે. છતા બધાની પ્રેરણા તો એક જ છે. વિવિધ વસ્તુઓની સંયોજનાહાર આનંદ મેળવવા કલાકારનું હદય તલસી રહેલું હોય છે. સજીવ સૃષ્ટિનું અનુકરણ કલાકાર ભંગી લીટીઓ અને અગમ્ય વર્તુલોથી આગળ વધે છે ત્યારે ઉડતાં અને કલ્પેલનાં પંખીઓ ચીતરવા માંડે છે. તે પછી હાલતાચાલતાં અને રોજના પરિચયમાં આવનારાં પ્રાણીઓની દૂબહૂ નકલ ઉતારવા પ્રેરાય છે. અને તે કામમાં પિતાની બધી શક્તિઓને એ કામે લગાડે છે. સંયોજિત ઘટના પહેલાં કલાકાર પ્રત્યેક ચિત્ર વિષયને અને ખા, સ્વતંત્ર અને વિશિષ્ટ સ્વરુપમાં એકલ ચિત્રપે ઉતારે છેઃ તે પછી એકની એક જાતનાં પ્રાણીઓ કે પંખીઓને મનગમતી આકૃતિઓમા ગોઠવે છે અથવા ભિન્નભિન્ન પ્રાણીઓના એકીકરણમાંથી કંઈક અવનવું જ સર્જન કરી બનાવે છે. ફૂલની ડાંખળી અને નાગપાશ (આ. અ. ૩-૪) અમદાવાદના મુસલમાની શિલ્પની એક જાળીમાં એ જ કમળફૂલની ડાંખળીની એવી મનોરમ
૧ જુએ “ગુજરાતનું પાટનગર અમદાવાદ' પૃ૧૫૮.
Page #126
--------------------------------------------------------------------------
________________
સંજનાયિત્રે કલાના નમૂનામાં સારો ઉમેરો કરે છે. શુદ્ધ ગુજરાતી પદ્ધતિ અને રાજપૂત અસર નીચેની પદ્ધતિના
અનુસંધાન જેવી આ પિથીને વિસ્તૃત પરિચય એક બીજે સ્વતંત્ર લેખ માગી લે છે. નારીકર (ચિત્ર નં. ૧૪૪) ગુજરાતી સમાજમાં આટલો બધે જાણ એ મંગલકલશને આકાર કલાકારની દષ્ટિએ પણ લોકપ્રિય લેખાય છે. દયાવિમળ શાસ્ત્રસંગ્રહની કલ્પસૂત્રની ચિત્રસરુદ્ધ પિોથીના સોળમા પત્રના હાંસિયામાં મંગલકલશને આકાર બે સ્ત્રીઓની સંજનાઠારા સિદ્ધ કર્યો છે. આ પોથીને કંઈક પરિચય પ્રસ્તુત ગ્રંથના ચિત્રવિવરણમાં કરાવેલ છે. તેની ક્રાન્તિકારક શોધનું અપૂર્વ માન સંશોધક શ્રી સારાભાઈ નવાબને ધટે છે.
બને સ્ત્રીઓના હાથ અને પગની આટી દ્વારા એવી સુંદર ગૂંથણી કરી છે કે તેથી મંગલકલાશનો આભાસ જોનારને ઘડીભર મુગ્ધ બનાવી દે છે. એક હાથમાં ધરેલો ચમ્મર પલ્લવની ગરજ સારે છે. નારીશકર (ચિત્ર નં. ૧૭).
આ જ પ્રતના બીજા એક પત્રના નીચેના મથાળામાં–ખંડમાં “નારીશકિટની એક હૃદયંગમ રચના છે તે ધ્યાન ખેંચે છે. કુશલ ચિત્રકારે, એક સ્ત્રી છુંટણીએ પડી ચાલતી હોય અને ગાડીને જોડેલા પ્રાણીના આકારરૂપે હોય તેમ બતાવ્યું છે; અને બીજી સ્ત્રી તેના ઉપર પગ નાખી, ગાડી જોડી હેય તે આભાસ કરાવતી પગ લંબાવીને સૂતેલી છે. આવી વહેલડીને હાંકનાર એક ત્રીજી સ્ત્રી, ઘુંટણ પર દેડતી સ્ત્રી ઉપર બેઠેલી છે; અને તેના બેડાની લટને રાશ બનાવી હકે છે. અહીં કલાકારની સયાજનાશક્તિ જેનારને ઘડીભર મુગ્ધ બનાવે છે. પાલખી (ચિત્ર નં. ૧૬૬) નવીનતા લાવવાની તીવ્રતા કહે કે ન કહે તે જ્યારે કલાકારના માનસને કબજે કરી લે છે ત્યારે કંઈકંઈ અસ્વાભાવિક રચનાઓ પણ કર્યા વગર તેને ચેન પડતું નથી. પાલખીની રચના એવી છે. પાલખીના ઉપરના ભાગમાં જે કમાન હોય છે તેને આકાર કોઈ પણ પ્રકારની ગોઠવણીથી સિદ્ધ થએલો નથી, છતાં એવી સંજનાધારા ધ્વનિત કરેલા પાલખીના ચિત્રના અસ્તિત્વની નોંધ મળી આવે છે ખરી.૧૦
૧૦ એડવ બર, એફ આર એસ નામના અને સને ૧૮૧ન્મા'The landu Pantheon' (દિવ અને દેવપૂજા) નામનું પુસ્તક અનેક મૂર્તિઓ તથા ચિત્રોનો સંગ્રહ કરી તેને આધારે પ્રકટ કર્યું હતું. તે પુરાકની શધિતવર્ધિત બીજી આવૃત્તિ ૧૮૬૪માં પ્રગટ થઈ હતી તેમાની નીચેની નેધ મહત્વની છે
"The plate (palanquin ) exhibits a whimsical composition of Krishna and his damsels, the lauer forming for him a palanquin. I have other pictures in which they take the forms of an elephant, a horse and a peacock. The original of the palanquin and horse are tinted pictures; the peacock and elephant form outline sketches. No stress can be laid on the number of the nymphs thus employed as they differ in dif
Page #127
--------------------------------------------------------------------------
________________
જેન ચિત્રકલ્પદ્રુમ કકડ (ચિત્ર નં. ૧૪૮).
મનુબ-આકૃતિઓની ગઠવણીથી બનેલાં અચેતન પદાર્થોના આકારચિત્રોનો વિચાર કર્યો. હવે હાલતાં ચાલતાં ચેતન ચિને પરિચય કરીએ.
સાત સ્ત્રીઓની સહાયથી એક કલાકારે કુકડાની આકૃતિ સિદ્ધ કરી છે. એમાં કલગી અને પીછાને આભાર વસ્ત્રના ઊડતા પાલવથી બતાવવાને બદલે સંયોજકે વાસ્તવિક પીછાં જ ચીતર્યાં છે. તેને લીધે ચિત્રાભાસદારા જામેલી કુકડાની છબી ઊડી જાય છે અને અવાસ્તવિકતાને સહજ ખ્યાલ આવતા ચિત્ર માત્ર પીછીના પ્રયોગની વસ્તુ બની જાય છે. નારીઅશ્વ (ચિત્ર ન. ૧૪૯) પ્રાણી યોજનાનો બીજો મળી આવેલો પ્રયોગ અશ્વની આકૃતિને છે. અશ્વને સંયોજનાને વિષય બનાવ્યાની રૂઢિ પ્રાચીન જણાય છે; કારણકે સંજનાના નિમણુકાને અનુસરતાં તેનાં ત્રણ જુદાંજુદા સ્વરૂપે પ્રાપ્ત થયા છે.
પહેલો નમૂનો છ કલાયુક્ત છે અને પ્રમાણમાં વળી આધુનિક પણ જણાય છે. એમાં પાંચ સ્ત્રી-આકૃતિની ગોઠવણીકારા અશ્વનું સ્વરૂપ ધ્વનિત કર્યું છે. છતાં તે ઉપરાંત બીજી અનુપૂરક રેખાઓની મદદ પણ આલેખકને લેવી પડી છે. એટલે આ આકૃતિ કેવલ સંજનાની કલાથી બનેલી નથી. તેની ઊણપ રેખાંકનથી પૂરવી પડી છે. સ્ત્રીઓને તથા તે ઉપર બેઠેલા પુરુષેત્તન (પ્રભામંડળ હોવાથી)ના આલેખનમાં સજીવતા નથી. છતાં સેંધવા જેવી ખાસ વસ્તુ આમાં હોય તે તે અશ્વના પંછડાની ગોઠવણ છે. ચમ્મર ખભે નાખીને, ગતિમાં હોય તેમ પગ રાખી ઊભેલી સ્ત્રી, ઘોડાને લગભગ પૃષ્ઠ ભાગ ઉપજાવી આપે છે; અને ચમ્મરથી ભરાવદાર પૂછડાને બરાબર ખ્યાલ લાવે છે. પરંતુ સ્ત્રીઆકૃતિને અંગભૂત ભાગ એ નથી. મુખસ્થાને ગોઠવેલી રબીની વેણુ કેશવાળીને આભાસ ઉત્પન્ન કરે છે. નારીઅશ્વ, રજપૂત-મુગલ સમય (ચિત્ર નં ૧૫) બીજે નમૂને રાજપૂત અને મુગલ કલાના સંધિકાળનો એટલે લગભગ સત્તરમા શતકના પ્રારંભ કાળને છે. વડોદરાના પુષ્ટિ સંપ્રદાયના શ્રીનાથજીના મંદિરમાં એ અસલ ત્રિરંગી ચિત્ર સચવાઈ રહેલું છે. કલાને એ સુદર નમૂનો છે. એમાં નવનારીની રચના છે. ચિત્ર સર્વાંગસુંદર છે. મુખને આભાસ કરાવનારી મુખસ્થાને ગોઠવેલી સ્ત્રીની હસ્તસયાજના ખુબ જીવત છે. પગને આભાસ પાયજામાથી ઠીક સાો છે. કેશવાળી તે મુખસ્થાને આવેલી ગોપીની વેણથી જ અહીં પણ બનેલી છે. ઘોડાની લંબાઈ સાધવા માટે વચ્ચેની ગોપીના હાથમાં મૃદંગ આપ્યું છે. છત્ર, ચમ્મર અને પ્રભામંડલના સાથથી ગોકુલવૃન્દાવનના શ્રીકૃષ્ણ એક રાજવી જેવા દીપે છે.
terent subjects In a palanquin pictue copied froin a book containing illuminated specimens of Arabic & Persian penmanslup marhed Laud A. 181 in the Bodleian library, Oxford, one of the seven women, in rather a curious posture, forms the arch over the head of deity which seemed to be in the style of a Mohomedan." p. 129.
Page #128
--------------------------------------------------------------------------
________________
સંજનાચિત્ર નાણ-આ ગુજરાતી ચિત્રકા ચિત્ર નં. ૧૫ ત્રીજે નમૂને અત્યાર સુધીમાં જાણમાં આવેલાં સજનાચિત્રામાંનું એક ખૂબ પ્રાચીન આલેખન છે. “નારી શકટ'ના પરિચય વખતે ઉલ્લેખેલા પૃષ્ઠના ડાબી બાજુના હાંસિયામાં તે આલેખેલું છે. ચિત્રકારને પ્રધાન વિષય ધાર્મિક ગ્રંથની પ્રતિકૃતિને સુભિત કરવાને છે, છતાં એના કલાપ્રેમી આત્માએ પિતાના હદયની કલ્પનાસૃષ્ટિને પ્રકટ કરવાની ઠીકઠીક તક સાધી છે.
પ્રસ્તુત નારી અશ્વમાં ધ્યાન ખેંચનારી એક વિશેષ વસ્તુ છે. અહીં ઘડાને સવાર પુરુષ નથી. પણ એક રી છેતેના અનુચરો-છત્ર અને ચામર ધરનાર પણ સ્ત્રીઓ જ છે. સવાર થએલી ખી કેણ હશે તેને વિચાર–આ આકૃતિની સામી બાજુના હાંસિયામાં ચિત્રકારે નારી-કેજરની સંયોજના રજુ કરી છે–તેને પરિચય આપતી વખતે કરીશુ.
આમ એક જ પાનાના હાંસિયામાં સજનાકલાના ત્રણત્રણ સ્વરૂપે ભરી દઈ, ચિત્રકલાના વિષયમાં કલાકારે પિતાને કલ્પનાવૈભવ વ્યક્ત કરી પિતાનું અપૂર્વ નિપુણ્ય સિદ્ધ કર્યું છે તે એટલે સુધી કે આટલું એક જ પાનું ચિત્રકારની કુશળતાને યથાસ્થિત પરિચય કરાવવાને સમર્થ છે. નારી-કેજર હિંદી કલામાં હાથીનું સ્થાન અપૂર્વ છેઃ શિલ્પમાં તેમ જ ચિત્રમાં પણ અજંતાનાં ભિતિચિના સમયથી માંડી મંદિરશિલ્પના ગજથરમાં તથા શોભનચિત્રોમાં પણ સમૃદ્ધિસૂચક હાથીની અનેકવિધ
આકૃતિઓ નજરે પડે છે. નારી-કુંજર ભાત તે ઉપરાંત “નારી-કુંજર'ની ભાત ગુજરાતનાં પટોળાંમાં આવતી ભાતમાં બહુ જાણીતી છે. વેદાન્તકવિ અખાભક્ત “અનુભવબિંદુ માં૧૧ એ લોખ્રસિદ્ધ વસ્તુનું રૂપક લઈ, સગુણ અને નિર્ગુણ બ્રહ્મનો સંબંધ સમજાવ્યો છે. પૂતળીઓના હાથીની છાપનું વસ્ત્ર એટલે નારીકુંજર–ચીરનું પિત (પટતલ)-એ નિર્ગુણ બ્રહ્મ છે; બીજી રીતે કહેતાં, પૂતળીઓ (નારી) તે છે અને હાથી (કુંજર) તે સગુણ બ્રહ્મ (ઈશ્વર) છે. આમ નારી-કુંજરને પરિચય સત્તરમા સૈકાના ગુજરાતી સમાજને હતો એમ જણાઈ આવે છે.
૧૧ એ, દી બા. કે હ. ધવ સંપાદિત વેદાન્તા કવિ અખાત અનુભવબિદ (પૃ. ૮૦
નવ ભલે તું પાટિ; નાટ સહુ હળ ખે પિડ તેવું બહાંડ: છાડ સહી હાનું મ. સુક્ષમ તે પૂલ, પૂલ સક્ષમ નહિં અતર: નારીકુંજર ચીરિ ધીર થઈ એ પરંતર પૂતળી જેતા બહુલતા પટતવમાં દષ્ટ પડે વિરાટ હતી તે અખા' દીસે બહલના એ વડે-૨૭
છવ ને ઇવર રાયકિય નથી એણે ધામેઃ કુંજર દષ્ટાંતિ જંત ઇશ્વરને ઠામે-૨૮.
Page #129
--------------------------------------------------------------------------
________________
સંચાજનાચિત્ર
અંકુશ કા। ૐ.
શુમાં કશુ ધૃમાં મૃદુ એવા સર્વે પ્રેમ ભેગા કરી ઘડિયેઃ પઢે અંકુશ હિરને દીધા રૂ. ગાપીમન મનાવા કારણ છેલવહેલું સુખ દેવા ૧, પ્રેમાંકુશ પકડી ગજે ગઢિયા : નિરખે સ્વર્ગે દેવા છે. હિર ન નાહ્વાસે માટે કરી રચના, પ્રેમભાલા સુખી-કર દીધા ર્ નરસઈયાના સ્વામીના હસ્તિ ગાયા સુણ્યા તેનાં કારજ સીધ્યાં રૈ. ૫૬ ૨૭ શું—રાગ મેષમલાર
[હરિ જે હસ્તિ પર બેઠા તેની શાભા શી કહિયે ? પંખી પેરે સાગરમાંથી જલ લઇ સુખી થયે. ઉજ્વલ અરાવત પુર શાભે સુંદર મેધસ્યામઃ ચપળા રંગભેરંગી ચમકે વહેલી વાદળી જાય તમામ. —તેમ ગૌર નારીકુંજર પર શોભે મેઘસ્યામવન ધનશ્યામઃ ભાલાવાળી વિજળીએ, જાવા ઉતાવળાં વાદળી-ટાસ.
.
વાયુવત તે હસ્તિ ચાલ્યેા ઊભા કુંજની માંય હિર તારી અંક લીધા. થેઈ થેઈ મચી રહી ત્યાંય.
‘નવ નારીકુ જર્’ને સંબંધ રાધાકૃષ્ણની ક્રીડા સાથે હાવાથી જ વૈષ્ણવ મંદિરામાં તેનાં ચિત્રા
એના હાથી-કરિકાતા-ના ઉલ્લેખ
૨૬ જુએ ‘નરસિંહમહેતાકૃત કાન્યસંગ્રહ' વખતનાં પદ-પદ ૮૬ સુ
૯૩
રાખવામા આવે છે. નરસિંહ મહેતાના એક બીજા પદમાં પણ છે. એટલે એ ભાવના મહારથી આવેલી જગુાતી નથી.૨૬ નારીકુંજર ઃ આધ્યાત્મિક રૂપક (!)
તેના
વેદાન્તના ગ્રંથામાં માનવશરીરને નવ દ્વારવાળું ધર કહ્યું છે. એ ઘરમાં વસનાર આત્મા છે અને તેનુ જ પ્રભુત્વ એ ઘર ઉપર છે. તેમ શ્રીકૃષ્ણ એ સૈા પ્રાણીમાત્રના અંતઃકરણુમાં વસનાર, શાસક અને પાલક છેઃ આવા પ્રકારનું આધ્યાત્મિક રૂપક ‘નવ નારીકુંજર'ની આકૃતિ માટે ઘટાવવા
‘કુસુમ વિજ્ઞકનાં કટક ચડવ્યાં રે, મન-ગજ આગળ કીધાઃ મુક્તાડિત કુચકુંભથળ લઇ ક્ષણ અકુશ દીવા. હળવહળવે નંદભુવન ૨. વકાનાએ આવેઃ પુરુષ સફળને સહેજે નસાને કરી કહાન ગાવે. સામતી કરી એક સિંહ મૈં સહસ્ર મધ્યે સેહે. થઇ આકળા ચરિત્ર જણાવે રૂખી પહેરાં મેહે, નરસૈંયાચા રગામી ત્રણ સરી કરિકાંતાએ હિયા વિપરીતે વિપરીત જણાય. નરસૈંયા તે આંધ્યા રહિયે ! *
Page #130
--------------------------------------------------------------------------
________________
જૈન ચિત્રકામ કેટલાક સૂચન કરે છે. પણ એમ કરવું એ આખી મનોરમ કલ્પનાને અને કલામય સંજનાના કલાતત્ત્વને હણી નાખવા બાબર છે. નવ નારીજ શકયતા સંજનાચિત્રાની વ્યાવહારિક શક્યતા કેટલી હશે એ પણ કેટલાક પ્રશ્ન છે. નારીકુંજર જેવી ગોઠવણી માત્ર કલાકારને મનને સંતોષ પૂરતી જ શક્ય ગણવી, કે સરકસના મલ જેમ અંગમરોડની કલા સાધીને અવનવા અંગખેલના પ્રયોગ સિદ્ધ કરી બતાવે છે તેમ અશ્વ અને કુંજરની આકૃતિઓ તેવી રીતે પણ સાધ્ય છે તે તે પ્રયાગ થયે જ જાણી શકાય. વિરાટ ૧૫૫ની સંયોજના ઉપર ગણાવી ગયા તે બધી સંજનાઓ પૃથફ પૃથફ જેવાથી આપણને તેની કલામયતાને આનંદ મળે છે. પરંતુ શ્રીમદભગવદગીતાના અગિયારમા અધ્યાયમાં અર્જુનને ભગવાન શ્રીકૃષ્ણ જે વિરાટ સ્વરૂપનું દર્શન કરાવે છે એ દર્શનમાં સર્વ પ્રકારની સંજનાઓ કેંદ્રિત થએલી જણાય છે. વિરાટ સૃષ્ટિમાં એકલા દેવ અને મનુો જ નહિ પણ પ્રાણીસૃષ્ટિને પણ સમાવેશ છે.
આ ભાવનાને મૂર્તિમંત કરનારું એક અપૂર્વ ચિત્ર વડોદરાના પ્રાચ્ય વિદ્યામંદિરના ચિત્રસંગ્રહમાંના સચિત્ર પચર ગુટકામાં છે. તે સંયેનાકલાના કલશરૂપ છે. એ ચિત્રમા, પ્રાણીકુંજર અને પ્રાણી-ઉટમાં છે તેવા પ્રકારની સસલા અને ઉંદરની આકૃતિઓ વિરાટ ભગવાનના પગમાં બતાવી છે. માથા તરફ જતાં અનેક માનવ મુખે ઉપરાંત સિહ, વાઘ, હાથી, ગાય, ભેંસ, કુતરું, શિયાળ વગેરે પ્રાણીસૃષ્ટિની મુખાકૃતિઓ પણ વિરાટ ભગવાનની મહાકાયમ ચિત્રકારે બતાવી છે. પ્રભુની કલામયતા
અને પ્રભુની કલા આગળ મનુષ્યના કલા-પ્રયત્નો હાસ્ય ઉત્પન્ન કરે તેમાં આશ્ચર્ય નથી; કારણકે જગતનો મોટામાં ગોટો કલાધર તે પરમાત્મા જ છે. મનુષ્યો બહુબહુ તે તેની કલાનાં અનુકરણ કરી પોતાના મનને સંતોષ આપી શકે છે. વિશ્વ જેટલુ મહાન અને ભવ્ય સર્જન તે સર્જનહારનું જ કહેવાય.૨૬
મંદાલાલ ૨. મજદાર
૨૬ આ લેખમાં ગુજરાતી ચિત્રકલાનાં ઉદાહર આપતી વખતે જેનેનર કે જેનાશ્રિત એ ભેદ રાખ્યા નથી. ચિત્રકલાના વિભાગ ધર્મ પ્રમાણે પાડવા એ ભ્રમ છે, ગેલિક વિભાગદાદીજુદી કલાના સર્જનને ઓળખાવી શકાય તેવું વર્ગીકરણ ઇષ્ટ છે,
Page #131
--------------------------------------------------------------------------
________________
સંગ્રહણીસૂત્રનાં ચિત્રો
જૈનદર્શનનું વિશાલ સાહિત્ય દ્રવ્યાનુયોગ, ગણિતાનુયોગ, ચરણકરણનુયાગ અને ધર્મકથાનુયોગ
એ પ્રમાણે ચાર વિભાગમાં વિભક્ત થએલું જોવાય છે. जाति अज्जवइरा अपहुक्तं कालिआणुओगस्स । तेणारेण पुहुक्तं कालियसुयदिद्विवाए य ॥१॥ अपुहुत्तेऽणुओगो चत्तारिदुवारभासह एगो । पुहुनाणुओगकरणे ते अत्त्य तओ वि वोच्छिना ॥२॥ देविंदवदिएहि महाणुभावेहिं रक्सियज्बेहिं । जुगमासज्जविभत्तो अणुओगो तो कओ चउहा ॥ ३ ॥
વિશે પાવર મા] ભાષ્યસુધાબેનિધિ શ્રીમાન જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ મહારાજના એ વચનથી એટલું જાણી શકાય છે કે ભગવાન આર્યવસ્વામીજી મહારાજના સમય પર્યત પ્રત્યેક સૂત્ર ઉપર ચારે અયોગ ગર્ભિત વ્યાખ્યાઓ થતી હતી. ત્યાર બાદ શ્રીમાન આરક્ષિતરિજી મહારાજે બુદ્ધિમાઘ વગેરે કારણેથી ગૌણમુખ્યની અપેક્ષા રાખી જે સૂત્રમાં જે અનુયોગનું પ્રાધાન્ય હોય તે અનુયાગની વ્યાખ્યાનું પ્રધાનપદ રાખવા પૂર્વક પ્રત્યેક સૂત્રમાં દ્રવ્યાનુયોગ પ્રમુખ એક અનુયાગની વ્યાખ્યા કાયમ રાખેલ જે અદ્યાપિ પર્યત (તે પ્રમાણે) જોવામાં આવે છે.
. દ્રવ્યાનુયોગ પ્રમુખ એ ચારે અનુયોગ પૈકી પ્રથમ દ્રવ્યાનુયોગમાં દ્રવ્ય, એ પદ્રવ્યનું વ્યાસ્તિક નયની અપેક્ષાએ પ્રૌવ્ય અને પર્યાયાસ્તિકનયની અપેક્ષાએ ઉત્પત્તિ-વિનાશ, પદ્ધવ્યના અતીત અનાગત અનન અનઃ પર્યાય, જીવદવ્ય અને પુતદ્રવ્યને અનુસરતા અધ્યાત્મવાદ તેમજ કર્મવાદ, સપ્તભંગી, સપ્તનય ઇત્યાદિ સર્વ વિષયોનો સમાવેશ થાય છે. ચિત્તની એકાગ્રતા વિના આ અનુયેગનું રહસ્ય બુદ્ધિમાં ઊતરવું ઘણું જ કઠિન છે. “વિણ રંગ નહી” એ આપવાક્ય પ્રમાણે આ દ્રવ્યાનુયોગનું શ્રવણ મનન અને નિદિધ્યાસન દર્શનશુદ્ધિનું અનુપમ સાધન છે. શ્રી સૂયગડાગ, ઠાણાંગ, ભગવતીજી વગેરે આગમગ્રન્થ તેમજ શ્રી કર્મપ્રકૃતિ-પંચસંગ્રહ-સપ્તતિતાકર્મઅન્ય પર્વને ઝરણાઓ આ અનુયોગથી સંપૂર્ણ ભરેલા છે.
ક્ષેત્રા, પર્વત, નદીઓ, દીપ, સમુદ્રો વગેરે પદાર્થોના વર્ણન સાથે તે તે ક્ષેત્ર વગેરેનું ક્ષેત્રફળ, ઘનફળ, છવા, પરિધિ, ધન,બાહા એ અને તેને અનુસરતા વિષયોને ગણિતાનુયોગમાં સમાવેશ થાય છે. જંબુદ્વીપપ્રજ્ઞપ્તિ, સુર્યપ્રાપ્તિ, દેવેન્દ્રનરકેન્દ્રપ્રકરણ, ક્ષેત્રસમાસ, ક્ષેત્ર પ્રકાશ વગેરે જો આ અનુયોગના પ્રતિપાદન કરનારા છે.
ચરણકરણનુગ એ આચારપ્રધાન અનુયોગ છે. વિધિનિષેધના ઉત્સર્ગ અપવાદના સર્વે માર્ગોનું પૃથકકરણ આ વિષયના પ્રતિપાદક આચારાંગછ પંચાશક વગેરે મહાગ્રન્થામાં જોવાય છે. ચરણસિરારિ, કરણસિરારિ વગેરે ક્રિયાકલાપનું જ્ઞાન તેથી વિશેષ થવા પામે છે. ધર્મકથાનુયોગ નામના ચતુર્થ અનુગમાં ધર્માચરણું પ્રધાન અનેક મહાન આત્માઓના જ્વલંત છવનચરિત્રને અન્તર્ભાવ થાય છે. મિથ્યાત્વ-અજ્ઞાન પ્રમુખ અધસ્તનીય ભૂમિકાઓમાં અનાદિ કાળથી વસતા
Page #132
--------------------------------------------------------------------------
________________
જે ચિત્રકામ એવા આત્માનું કેવા પ્રકારથી આત્મિક ગુણોના આવિર્ભાવ માટે ઉત્થાન થાય છે અને અનેક ઉપસર્ગ-પરીસહોની ઝડીઓને સહન કરવા સાથે કેવા પ્રકારથી આત્મિક ગુણેને સંહીશ આવિર્ભાવ કરી આધ્યાત્મિક ઉન્નતિના શિખર ઉપર આરૂઢ થાય છે એને લગતા સર્વ વિષયો આ ધર્મકથાનુયોગમાં ઉપલબ્ધ થાય છે. ઐતિહાસિક દષ્ટિ પણ આ કથાનુયોગમાં વિકાસ પામે છે. પ્રાથમિક ધાર્મિક રચિવાળાઓને આ અનુયોગ ગણો જ પ્રિય થઈ પડે છે. શ્રીજ્ઞાતાધર્મકાંગ-ઉપાસકાંગ -ઉવવાઈ વગેરે આગમ તેમજ મહાવીરચરિએ, કુમારપાલ પ્રબંધ, પ્રભાવક ચરિત્ર વગેરે સંખ્યાતીત ચરિતાનુયેગનાગ્રન્થ આ ધર્મકથાનુયોગના પ્રાણ સમાન છે.
જૈન દર્શનનું પ્રતિપાદન કરનારા આગમ તેમજ પૂર્વાચાર્ય વિરચિત મહાન ગ્રખ્યામાં મુખ્યતયા દ્રવ્યાનુગ પ્રમુખ કોઈપણ એક અનુયોગનું પ્રાધાન્ય હોય છે. પણ જે મહાન ગ્રન્યનાં ચિત્રોને ઉદ્દેશીને આ લેખ લખવાનો ઉપકમ થયો છે તે લોક્યદીપિકા નામક બૃહતસંગ્રહણી ગ્રન્થમાં એક સાથે ડાઘણા પ્રમાણમાં દ્રવ્યાનુયોગ, ગણિતાનુયોગ વગેરે ચારે અનુયોગનો સમાવેશ થએલો છે.
લક્ષ્યદીપિકા' નામના આ ગ્રંથમાં અપાએલા ઉદ્દેશરૂપ જે છત્રીશ દ્વારો છે તે છત્રીશ કારમાંથી પ્રત્યેક ધાર ઉપર આયુષ્ય, શરીરપ્રમાણ, જ્ઞાનની મર્યાદા વગેરે વિષયને ઉદ્દેશીને જે વ્યાખ્યા કરેલ છે તે વ્યાખ્યાને દ્રવ્યાનુયોગમાં સમાવેશ છે. સૂર્યચંદ્રને ચાર તે સૂર્યચકનું પ્રકાશ્ય ક્ષેત્ર, મંડલનું અંતર મંડલક્ષેત્ર વગેરે વિષયો ઉપર ઉહાપોહ ગણિતાનુયોગના સ્થાનને પૂર્ણ કરે છે. તાપસ વગેરે તથા પ્રકારના ધાર્મિક અનુષ્ઠાનથી જ્યોતિષી વગેરે સ્થાનમાં ઉત્પન્ન થાય છે, અને વિશુદ્ધ ચારિત્ર્યવંત છે સર્વાર્થસિદ્ધ વિમાન અને યાવત્ મેષને પ્રાપ્ત કરે છે, તે વિષય ચરણકરણાનુયોગાન્તર્ગત છે. ચક્રવર્તી, તીર્થકર, બલદેવ વગેરે કેટલી નારકીમાથી આવેલા થઈ શકે, એકેન્દ્રિયગતિમાં કોણ ઉત્પન્ન થાય વગેરે ગતિ આગતિ દ્વારના પ્રસંગે ધર્મસ્થાનુયોગ નામના ચતુર્થ અનુયાગને પણ સ્થાન મળે છે. આ પ્રમાણે યવપિ આ “ ક્યદીપિકા' એ દ્રવ્યાનુયોગના જ મુખ્ય વિષય ઉપર ઉપનિબદ્ધ થએલ છે, તથાપિ અંગેઅંશે અન્ય ત્રણે અનુયોગનુ દષ્ટિગોચરપણું પણ આ બૃહત્ સંગ્રહણીમાં ઉપલબ્ધ થાય છે.
શ્રી ગેલેક્યદીપિકા નામક બૃહત સંગ્રહણીની સંક્લના એક પ્રકારમાં જ દષ્ટિગોચર થતી નથી; પરંતુ જૈનદર્શનના અજોડ અને અદ્વિતીય સાહિત્યમાં ભિન્નભિન્ન પ્રણાલિકાઓથી ભિન્નભિન્ન સંખ્યાવાળી ગાથાઓમાં સંકલિત થએલા એ બૂવત સંગ્રહણીના પ્રાચીન હસ્તલિખિત આદર્શો વર્તમાનમાં પણ સંશોધકોને હસ્તગત થવાનું જાણવામાં છે. વર્તમાનમાં છપાએલ બૃહત સંગ્રહણી પૈકી શ્રી ભીમસી માણેક તરફથી પ્રગટ થએલ શ્રી બૃહત્ સંગ્રહણીમાં ૩૧૨ ગાથાઓ છે; માસ્તર ઉમેદચંદ રાયચંદ તરફથી પ્રગટ થએલા ગ્રન્થમાં ૪૮૫ ગાથાઓ છે; વિર્ય સંઘવી નગીનદાસ કરમચંદની આર્થિક સહાયથી પ્રગટ થએલા શ્રી લઘુપ્રકરણસંગ્રહ ગ્રન્થમા ૩૪૯ ગાથાઓમા સૈલોક્યદીપિકાની સંકલના દષ્ટિગોચર થાય છે. શ્રી આત્માનંદ સભા તરફથી શ્રીમાન મલયગરિમહારાજાની ટીકા સાથે પત્રકાર પ્રગટ થએલ સંગ્રહણીમાં ૩૫૩ ગાથાઓ જેવાય છે; અને દેવચંદ લાલભાઈ પુસ્તકાહારક દંડ તરફથી શ્રીમાલધારીગચ્છીય શ્રીદેવભદ્રસૂરિવિનિર્મિત વૃત્તિ સાથે પ્રકાશન પામેલા શ્રી ચંદ્રિયા બૃહતસંગ્રહણીસત્રમાં
Page #133
--------------------------------------------------------------------------
________________
સંગ્રહણીસવનાં ચિત્ર ૨૭૩ ગાથાઓને સમૂહ દષ્ટિપથમાં આવે છે. આ પ્રમાણે પ્રકાશન પામેલું મુદ્રિત સંગ્રહણી સાહિત્ય પણ ભિન્નભિન્ન પ્રણાલિકામાં ભિન્નભિન્ન ગાથાઓમાં હસ્તગત થાય છે. તે ઉપરાંત અપ્રગટ હસ્તલિખિત બૃહતસંગ્રહણી સાહિત્યના ભિન્નભિન્ન કામ ઉપર લખવા બેસાય તે ઘણો જ વિસ્તાર થવાનો ભય રહે છે અને એથી જ આ વિષયને અહીં સંક્ષેપી લેવામાં આવે છે.
ઉપર જણાવ્યા પ્રમાણે શ્રી લેયદીપિકા બૃહતસંગ્રહણું સાહિત્ય અનેકધા પ્રાપ્ત થાય છે તે પણ એ બહતસંગ્રહણુસૂત્રના મૂલકાર મહર્ષિ કોણ છે? બૃહતસંગ્રહણું સાહિત્યમાં જે વૈવિધ્ય જેવામાં આવે છે તે વૈવિધ્ય થવામાં કયાકયા હેતુઓ છે? ભિન્ન રચનાત્મક સાહિત્યના કર્તા પ્રત્યેક સ્વતંત્ર રીતે જુદા છે કે અમુક ફરવાર કરવા માત્રથી જ જુદા છે? એ જ બૃહતસંગ્રહણું સાહિત્યમાં આટલી આટલી વિવિધતા જોવામાં આવે છે તેમાં મુખ્ય ઉદ્દેશ શો હોવો જોઈએ? ત્યાદિ અનેક વિવે ઉપર કિંચિત ઉહાપોહ કરવા અહીં અસ્થાને–અપ્રાસંગિક નહિ જ ગણાય.
ક્યદીપિકા નામક શ્રી બૃહતસંગ્રહણુસૂત્રના મૂલ પ્રણેતા ભાકાર ભગવાન શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણુ મહારાજ હોવાનું સુપ્રસિદ્ધ છે. અને સર્વ રગ્રહણુઓની અપેક્ષાએ તે સંગ્રહણીસૂત્રનું ગાથા પ્રમાણ પણ વધારે જોવાય છે. શ્રીજીવાભિગમસૂત્ર તેમજ શ્રી પ્રજ્ઞાપના (પન્નવણા)સત્રના રચયિતા શ્રુતજ્ઞાનીમહર્ષિઓએ જે વિષયને ઘણું જ વિસ્તારથી તે ને સામા આલેખે છે, તે જ વિષયના સંક્ષેપ રૂપે ભગવાન શ્રી ભાગ્યકાર મહારાજે એ બાઈના કલ્યાણના અર્થે શ્રીસંગ્રહણીસત્ર (રૈલોકયદીપિકા)ની રચના કરી હોવાનું અનુમાન સંગ્રહણીમાં અને તે તે ઉપાગ સુમા આવતા વિષયોથી થઈ શકે છે. ત્યાર બાદ અનેક સંપ્રાણુઓ રચાએલી હવાને સંભવ વર્તમાનમાં ઉપલબ્ધ થતી તેવીતેવી પ્રાચીન હસ્તલિખિત પ્રતિઓ ઉપરથી માની શકાય છે; પરંતુ વર્તમાનમાં પાઠ્યક્રમમાં પ્રસિદ્ધિ તે ભાગાકાર ભગવાન શ્રીજિનભદગણિક્ષમાશ્રમણજી મહારાજ અને વિક્રમની બારમી શતાબ્દીમાં થએલા માલધારી શ્રીચન્દ્રસૂરીશ્વરજી મહારાજ પ્રણીત બે સંગ્રહણી સુની જ છે. એ બંને સંગ્રહણી સૂત્રોની ગાથાઓ લગભગ ભિન્ન ભિન્ન છે. ભાગ્યકાર મહર્ષિની આવ ગાથાનું પદ નિતિ અને જીરે નામિકા' છે અને શ્રીચંદ્રસુરિશેખર રાંકલિત સંગ્રહણીની આદ ગાથાનું પદ “નિ ૩ રિહેનાર છે. બાકીના શ્રીસંગ્રહણુસૂત્ર સંબંધી જે જે પ્રાચીન-અર્વાચીન હસ્તલિખિત યા મુકિત આદર્શો ઉપલબ્ધ થાય છે તે સર્વે આદશાને અમુક અમુક ભાગ સિવાય ઉપરના બને સંગ્રહણસૂત્રમાં અંતર્ભાવ થઈ શકે છે એમ તેના વાચને જયા વિના રહેતું નથી. સ્વતંત્ર કૃતિકાર તરીકે જે કોઈ પણ મહર્ષિઓ હેાય તે પ્રાયઃ ભાષ્યકાર મહારાજ અને શ્રીમાન ચંદ્રસૂરીશ્વરજી મહારાજ છે. બાકીની સર્વ કૃતિઓ સ્વતંત્ર કૃતિઓ હોય તેમ અનુમાન થવું મુશ્કેલ છે. ફક્ત તે સંગ્રહણુસૂત્રના પઠન-પાઠનની બહુલતાને અંગે પઠન-પાઠન અને લેખન વખતે અન્ય સ્થળે વર્તતી કેટલીક ઉપયોગી ગાથાઓનો યોગ્ય સ્થળે નિવેશ કરવામા આવ્યા હોય અને તેથી ગાથાની સંખ્યામાં ભિન્નભિન્ન રીતિ દશ્યમાન થતી હોય છે તેમાં કાંઈ પણ આશ્ચર્ય નથી. એટલું તો લગભગ એક્કસ છે કે સંગ્રહણના મૂલ ઉત્પાદક–પ્રણેતા ભાષ્યકાર મહારાજ છે અને ભાગ્યકાર પ્રણીત સંગ્રહણી ઉપરથી અથવા ઉપાંગ ભૂતસત્રો ઉપરથી ચંદ્રસૂરિ મહર્ષિએ નવીન સંગ્રહણીની
Page #134
--------------------------------------------------------------------------
________________
જેન ત્રિકમ સંકલના કરેલી હોવાનું કહેવામાં કોઈ વિરોધક હેતુ ઉપલબ્ધ થતા નથી. બાકીની સર્વ કૃતિઓ અમુક ગાથાઓના વધારા ઘટાડાના ફારફેર સિવાય પ્રાયઃ સર્વ સરખી જ છે.
આ પ્રમાણે દષ્ટિગોચર થતી શ્રીસંગ્રહણીસૂત્રની સંખ્યાબંધ કૃતિઓથી એ પણ એક નિશ્ચય થઈ શકે છે કે ભૂતકાળમાં સૈયદીપિકાનું પઠન-પાઠન ઘણા જ વિશેષ પ્રમાણમાં હોવું જોઈએ, એ વર્તમાનમાં ઉપલબ્ધ પ્રાચીન ભંડારોમાં મળી આવતી શ્રી સંગ્રહણી સૂત્રની સંખ્યાબંધ લિખિત પ્રતથી જણાઈ આવે છે. સાથે સાથે એ પણ કહેવું જ પડશે કે કોઈ વિષયને કોઈકોઈ અભ્યાસકોને અને અધ્યાપકોને પઠન-પાઠન કરવા-કરાવવાને એક જાતને શેખ હોય છે. અને તેને અંગે તે સાહિત્યને અંગે જેટલું જેટલું સાધન છે જે દૃષ્ટિએ આવશ્યક ગણાતું હોય તે તે સર્વ સાધને ગમે તેવા રોગોમાં પણ સર્વાગ સુંદર બનાવવાની તેના અભ્યાસીઓને અને અધ્યાપકોને નમના થાય છે. આ પ્રસ્તુત સંગ્રહ સૂત્ર માટે પણ એ પ્રમાણે બનવા પામ્યુ હોય તે તે અવાસ્તવિક નથી; કારણકે શ્રીસંગ્રહણી સત્રના મુખ્ય નામ વાક્યદીપિકા પ્રમાણે તે ગ્રંથમાં આવે વિષય પણ ત્રણ લોકના વિષયને સાક્ષાત્કાર કરવામાં દીપિકા સમાન છે. વિપક્ષચનાની પ્રણાલિકા અભ્યાસકેને ઘણી જ માર્ગદર્શક છે. માટે જ ભૂતકાળમાં તેનું અધ્યયન–અધ્યાપન વિશેષે થતું હેય, અને તેને અંગે સેંકડોની સંખ્યામાં તે સંગ્રહણીની ચિત્રવિચિત્ર પ્રતોના આલેખન થયાં હોય તે વ્યાજબી જ છે.
શ્રીમંઝવણસત્રની જે જે હમ્નલિખિન પ્રતિ વર્તમાનમાં મળી આવે છે તે તે લગભગ ઘણીખરી પ્રનિઓ ઘણું આબેહૂબ ચિત્રાથી ચિત્રિત જેવામાં આવે છે. ચિત્રા પણ એવી ખુબી મહેનત અને કાળજીપૂર્વક આલેખેલાં હોય છે કે ત્રણ વર્ષનું ચિત્ર વર્તમાનમાં જોઈએ તે જાણે હમણાં જ આલેખેલું હોય તેમ ઉડીને આંખે વળગે છે. તે તે વિષય પરત્વે આવતાં ચિત્રાના આલેખનમાં ખાસ કારણ એહિ જ છે કે વિષયની સાથે જ જે ચિત્રખ્યત્ર અથવા આકનિઓ આપવામા આવે છે તે તે વિષયનો ને જ પ્રસગે આબેહૂબ ખ્યાલ હદય સન્મુખ ખડો થાય છે. વિષયની માહિતી સારામાં સારી મળે છે અને કાળાન્તરે પણ એ વિષયનો ખ્યાલ મગજમાથી ભૂંસાતા નથી.
શ્રી જન ચિત્રકપમ’ નામના સૌન્દર્યસમ્પન્ન મહત્વપૂર્ણ આ ગ્રંથમાં પણ સંગ્રહણી સૂત્રાન્તર્ગત વિષયને અંગે ઘણું જ ઉપયોગી ચિત્રોનો સંગ્રહ કરવામાં આવ્યો છે. કયા વિષયને અંગે કયું ચિત્ર છે તે ‘ચિત્રવિવરણમાં જણાવેલું છે. પ્રાચીન કાળમાં જેનોએ ચિત્રકળાને કેવી સાચવી રાખેલી છે, એ ચિત્રકલાને કેવું ઉત્તેજન આપવામાં આવેલું છે. તે આ ગ્રંથમાં જ અપાએલાં કલ્પસૂત્ર વગેરેનાં આકર્ષક ચિત્રો ઉપરથી જાણી શકાય છે ચિત્રાનું સૌન્દર્યચિત્રોમાં વર્તત ભાવ અને પછીની બારીકાઈ વગેરે જેવાં હોઈ સુજ્ઞ માણસને એકી અવાજે સ્વીકારવું પડશે કે આવાં ચિત્રો કરાવનાર વ્યક્તિઓએ એક એક ચિત્ર પાછળ શો ખર્ચ થાય છે, તે સંધી દષ્ટિપાન પણ કરેલો ન જોઈએ. ફક્ત કઈ રીતિએ ચિત્રકળાના વિકાસ સાથે ગ્રંથના વિવેને આબેહૂબ ખ્યાલ આવે તે જ લક્ષ્ય અપાય ત્યારે જ આવા અદિતીય કાર્યો થઈ શકે. આ પ્રસંગે એ પણ એક સૂચના અવશ્યક છે કે ચિત્રો ઘણું જ સુંદરતાથી આલેખવામાં આવ્યાં છે સમય
Page #135
--------------------------------------------------------------------------
________________
સંગ્રહણીસૂત્રનાં ચિત્ર અને સંપતિને સંપૂર્ણ ભોગ આપ હોય તેમ ચિત્રો જેનારને ખ્યાલ આવે તેમ છે; તે પણ વિષય સંબંધી સંપૂર્ણ જ્ઞાનના અભાવે કઈ કઈ સ્થાને ચિત્રોમાં ખલનાઓ થયેલાં છે જેની નોંધ ચિત્રવિવરણમાં આપવામાં આવેલી છે.
આવું ઉત્તમ ચિત્રસાહિત્ય એકત્ર કરવું, સંકડે વર્ષોની પ્રાચીન પ્રતિઓમાં વર્તતાં તે ચિત્ર ઉપરથી બ્લેક ઉતારી એ જૈનેની પ્રાચીન ચિત્રક્લાને પુસ્તકરૂપે પ્રકાશમાં લાવવી એ યદ્યપિ ઘણું જ દુર્ઘટ કામ છે, સાધનસામગ્રી અને સહકારની સંપૂર્ણ સહાનુભૂતિની અપેક્ષા એ પ્રકાશન અવશ્ય રાખે છે અને એવાં પ્રકાશનોમાં અનેક આડખીલીઓ પણ નડે છે, તે પણ પ્રાચીન સાહિત્યને પ્રકાશમાં લાવી જૈનત્વના ગેરવને જગત સમક્ષ રજુ કરવાની તમન્નાવાળા મહાશ હરોઈ ઉપાયે સર્વગ સહાનુભૂતિને સંયુક્ત કરવા સાથે આડે આવતી અંતરાયની દીવાલોને પણ દૂર કરી કાર્યસિદ્ધિ કરે છે તે ઘણું જ પ્રશંસનીય અને અનુકરણીય છે. શ્રીયુત સારાભાઈ મણિલાલ નવાબે આ પ્રકાશનકાર્યને મહાન બે પિતાના શિરે ઉપાડ છે. પ્રાથમિક સંયોગોમાં સાધનોને સહકાર સર્વદેશીય ન બનવા છતા, વિદનપરમ્પરાઓ સન્મુખ ખડી છતાં, તેઓના હાર્દિક ઉત્સાહ અને આત્મિક પ્રબલ વાર્થી લાસે સાધનને સર્વદેશીય બનાવ્યા, વિનપરમ્પરાઓ વિરામ પામી અને એક અસાધારણ પ્રાચીન નમૂનેદાર જૈન ચિત્રકલાને પ્રકાશન આપ્યું તે સર્વ માટે તેઓ અનુમોદનાને યોગ્ય છે.
આપણું જૈન સમાજમાં તૈયાર થએલા કાર્યને સર્વક ચાહે છે, યથાશક્તિ તે કાર્યના ગ્રાહક થાય છે અને કાર્ય પૂર્ણ થયા બાદ કાર્યકર્તાની પીઠ પણ થાબડે છે, પરંતુ એ કાર્યના પ્રારંભમાં કાર્ય પૂર્ણ કરવા-કરાવવાની ચાહના, કાર્યના ગ્રાહક થવાની અભિલાષા અને કાર્ય કરનારની પીઠ થાબડવાના પ્રયત્નોમાં ઘણી જ પીછેહઠ અનુભવાય છે એ ઘણું શોચનીય છે. અંતમાં એટલું જ કહેવું ગ્ય છે કે આવા સાહિત્યપ્રેમીઓને જૈન સમાજ સર્વ સાધનોથી વિશેષ પ્રકાશમાં લાવી અન્ય પુરાતન સાહિત્યના પ્રકાશનમાં સાથ આપવા સદા હામ ભીડે અને શાસનાધિષ્ઠાયક દેવ જૈન સમાજના અગ્રણીઓમાં તેવી પ્રેરણાત્મક ચેતનશક્તિ રેડે એ જ હૃદયેચ્છા!
મુનિ શ્રીધર્મવિજય આ ગ્રંથમાં રજુ કરવામાં આવેલાં બહત્ સંગ્રહણુસૂત્રના ચિત્રા” મુગલ સમયની ઉત્કૃષ્ટ ચિત્રકલાના નમૂના રૂપ છે. મુગલ સમયમાં જ્યારે પશ્ચિમ હિંદની ચિત્રકલા સ્વચ્છતા, સુંદરતા અને વિવિધતામાં સંપૂર્ણ અંશે વિકસેલી હતી તે સમયના ‘જેને ગ્રંથસ્થ ચિત્રકલાના નમૂનાઓ બહુ જ ઓછા જોવામાં આવે છે. સદભાગ્યે અત્રે રજુ કરેલાં ચિત્રાની પ્રત અમદાવાદમાં ભરાએલા શ્રી જૈન સાહિત્ય પ્રદર્શનના કલાવિભાગમાં મારા જેવામાં પ્રથમ વાર આવી. ત્યાર પછી તે પ્રત સિનોર બિરાજતા પરમ પૂજ્ય મુનિ મહારાજ શ્રીઅમરવિજયજીના સંગ્રહની હેવાથી પાછી મોકલવામાં આવી, પરંતુ તેઓના વિદ્વાન સાહિત્યસેવી પૂજ્યશ્રી ચતુરવિજયજીએ આ પ્રત મારા આ પ્રકાશન માટે મને મોકલાવી અને તેનાં ચિત્રો લેવા માટે તેમના તરફથી મને મંજુરી આપવામા આવી તે માટે તેઓશ્રીને આભાર માનું છું.
–સંપાદક
Page #136
--------------------------------------------------------------------------
________________
જ
છે ચિત્રવિવરણ
Plate I ચિત્ર ૧ (હસવિ. ૧, પાનું ૧૦) શ્રી ઋષભદેવને (પ્રથમ રાજા તરીકે) રાજ્યાભિષેક. ચિત્રમાં ઉપર
અને નીચે એમ બે પ્રસંગે છે, તેમાં ચિત્રના પરિચયની શરૂઆત નીચેના રાજ્યાભિષેકના પ્રસંગથી થાય છે. આ પ્રસંગના વર્ણન માટે મહાકવીશ્વર શ્રીધનપાલવિરચિત “શ્રીષભ પંચાશિકા'ના નવમાં લોકમાં નીચે મુજબ વર્ણન આપેલું છે. હે જગન્નાથ! ઇન્દ્ર દ્વારા જલદી રાજ્યાભિષેક કરાએલા એવા આપને, વિસ્મયપૂર્વક લાંબા કાળ સુધી કમળનાં પત્રો વડે અભિષેક-જલ ધારણ કરવા પૂર્વક જે (યુગલિકેએ) જેઓ તેમને ધન્ય છે.”-૯
ચિત્રમાં ડાબી બાજુએ સિંહાસન ઉપર શ્રીષભદેવ બેઠેલા છે. તેમના ઊંચા કરેલા ડાબા હાથમાં કપડા જેવું કાંઈક દેખાય છે તેઓ પોતાની તર્જની આંગળી ઊંચી કરીને, સામે બંને હાથમાં કમળપત્રમાં અભિષેક જલ ધારણ કરીને ઊભા રહેલા યુગલિકના એક જોડલા (સ્ત્રી-પુરુષ)ને કાંઈક કહેતા હોય એ ભાવ દર્શાવવા ચિત્રકારે પ્રયત્ન કરેલો છે. સામે ઊભું રહેલું યુગલ નમ્ર વદને હાથના ખેબામાં કમળપત્રમાં અભિષેક-જલ ધારણ કરીને વિસ્મિત નયનેએ શ્રી ઋષભદેવ સામે જેવું દેખાય છે. ચિત્રકારે કમળપત્ર બનાવવા ખાતર યુગલિક પુરુષના બંને હાથ આગળ દાંડી સાથે કમળપત્ર બનાવેલું છે. ત્રણે વ્યક્તિઓના કપડામાં જુદી જુદી જાતના શોભને આલેખેલાં છે, જે પંદરમા સૈકાનાં સ્ત્રીપુરના વૈભવશાલી પહેરવેશની આબેહૂબ રજુઆત કરતા પુરાવા છે. ચિત્રના ઉપરના ભાગમાં બાધેલા ચંદરવામાં શ્રેણીબદ્ધ પાંચ હંસ ચીતરેલા છે.
આ ચિત્રના અનુસંધાને, ઉપરના ચિત્રમાં વર્ણવેલે, શ્રી ઋષભદેવે પિનાની રાજ્યાવસ્થામા જગતના પ્રાણુઓના ઉપકારની ખાતર સૌથી પ્રથમ કુંભારની કળા બતાવી તે પ્રસંગ જોવાનો છે.
શ્રી ભપચાશિકા'ના ૧૦મા લોકમાં આ પ્રસંગનું વર્ણન નીચે મુજબ આપેલું છે જેમણે (શબ્દ-વિવા, લેખન, ગણિત, ગીન, ઈત્યાદિ) વિદ્યા-કળાઓ અને (કુંભારાદિકના) શિલ્પો દેખાડયાં છે તેમજ જેમણે (ખેતી, પશુ-પાલન, વાણિજ્ય લગ્ન ઇત્યાદિ) સમસ્ત (પ્રકારને) લોકવ્યવહાર (પણ) સારી રીતે સમજાવ્યો છે, એવા આપ જે પ્રજાના સ્વામી થયા છે તે કૃતાર્થ છે.'—૧૦
તેઓએ બતાવેલી પુરુષની તેર તથા સ્ત્રીઓની એસઠ કળાઓનું વિવેચન આપણે
१ धन्ना सविम्हयं जेहि, झत्ति कयरजमजणो हरिणा।
चिरपरिअनिलणपत्ता-मिसेअसलिलेहिं दिवो सि ॥९॥ ૨ આ રાજ્યાભિષેકની વિશેષ માહિતી માટે જુઓ “આવશ્યકણિ” ३ दाविअविवासिप्पो, बजरिआसेसलोअववहारो।
जाओ सि जाण सामिअ, पयाओ ताओ कयस्थाओ ॥१०॥ ૪ જુઓ ૫ ૧૩. કુટનોટ ૨.
૫ ઓ ૧૪. ફટનેટ ૩.
Page #137
--------------------------------------------------------------------------
________________
૧૦૨
જેન ચિત્રકલપકુમ અગાઉ કરી ગયા છીએ. શિલ્મના મુખ્ય પાંચ ભેદો છે. “આવશ્યક નિર્યુક્તિની ગાથા ૨૦૭ તેનું નીચે પ્રમાણે વર્ણન છેઃ “કુભાર, લુહાર, ચિતારો, વણકર અને નાપિત (જામ) ના એમ પાચ શિલ્પ મુખ્ય છે અને વળી તે પ્રત્યેકના વીસ વીસ અવાન્તર ભેદો છે.”
જગતને કુભારની કળા પ્રથમ તીર્થંકરે બતાવી હતી. (હિંદુ શાસ્ત્રમાં બ્રહ્માએ બતાવી હતી એમ કહેવામાં આવે છે.) પ્રસંગ એમ બન્યું હતું કે કલ્પવૃક્ષોનો વિચ્છેદ થવાથી લકે કંદમૂળ અને ફલાદિક ખાતા હતા, અને ઘઉં, ચોખા ઇત્યાદિ અનાજ કાચું ને કાચું ખાતા હતા. તે તેમને પચતું નહતું. આથી પ્રજાએ પ્રભુને વિજ્ઞપ્તિ કરી, ત્યારે હાથથી ઘસીને પાણીમાં પલાળીને અને પાંદડાના પડીઆમાં લઈને ખાવું એમ તેમણે ઉપદેશ આપે. એમ કરવા છતાં પણ લોકેનું દુઃખ દૂર થયું નહિ, એટલે ફરીથી તેઓએ પ્રભુને વિજ્ઞપ્તિ કરી. પ્રભુએ કહ્યું કે મેં સૂચવ્યા મુજબ પૂર્વોક્ત વિધિ કર્યા બાદ ઘઉ વગેરેને મુષ્ટિમાં અથવા બગલમાં થોડો વખત રાખ્યા બાદ ભક્ષણ કરે. આમ કરવાથી પણ તેમનું દુઃખ દૂર થયું નહિ. તેવામાં વૃક્ષની શાખાઓ પરસ્પર ઘસાતાં અગ્નિ ઉત્પન્ન થયે, આના વાસ્તવિક સ્વરૂપથી અજાણ્યા એવા તે સમયના મનુષ્યો તેને રન જાણુને પકડવા ગયા; પરંતુ તેથી તે તેમના હાથ દાઝવા લાગ્યા. આથી અગ્નિને કઈ અદ્દભુત ભૂત માનતા તથા તેથી ત્રાસ પામતા કે પ્રભુ સમક્ષ આવ્યા, ત્યારે પ્રભુએ તેમને કહ્યું કે સ્નિગ્ધ અને રૂક્ષ કાળને દોષ થવાથી આ તે અગ્નિ ઉત્પન્ન થયો છે, માટે તમારે તેની પાસે જવું અને તેની સમીપમાં રહેલાં તૃણાદિકને દૂર કરી તેને ગ્રહણ કરો, અને ત્યારબાદ પૂર્વોક્ત વિધિ પ્રમાણે તૈયાર કરેલા ઘઉ વગેરેને તેમાં નાંખી પકવ કરી તેનો આહાર કરે. તે મુગ્ધ લોકેએ તેમ કર્યું એટલે ઘઉ વગેરેને તે અગ્નિ સ્વાહા કરી જવા લાગ્યો. આ વાત તેઓએ પ્રભુ સમક્ષ રજુ કરી. આ સમયે પ્રભુ હાથી ઉપર બેઠેલા હતા. એમણે ત્યાં જ તેઓની પાસે લીલી માટીને પિંડ મંગાવી તેને હાથીને કુભાસ્થળ ઉપર મૂકી તેનું એક પાત્ર બનાવ્યું અને એ પ્રમાણે પાત્ર બનાવી તેમાં ઘઉં વગેરે રાખી તેને અગ્નિની મદદથી પકાવી તે ખાવાની તેમને સૂચના કરી. આ પ્રમાણે પ્રભુએ કુંભારના શિલ્પને વિધિ બતાવ્યો.
ચિત્રમાં સફેદ હાથી ઉપર ભદેવ બેઠા છે. તેઓશ્રીના ડાબા હાથમાં માટીનું એક પાત્ર છે, અને તે હાથ ઊંચા કરીને સામે ઉભા રહેલા યુગલિક પુરૂને તે આપવા માટે ઉત્સુક્તા બતાવતા ચિત્રકારે એમને રજુ ક્યાં છે. સામે ઉભા રહેલા યુગલિક પુરુષના બંને હાથના ઊંચા કરેલા બબામાં પણ માટીના પાત્રની રજુઆત ચિત્રકારે કરી છે. હાથી પણ શણગારેલો છે. પ્રભુની પાછળ અંબાડીને સિંહાસન બનાવ્યું છે અને એમના ઉત્તરામિંગ ભાગ તો બતાવીને ચિત્રકારે છટાથી ગમન કરતા હાથીની રજુઆત કરી છે. ચિત્રની ડાબી બાજુએ ઉપરના ભાગમાં આકાશમાં વાદળા દર્શાવ્યાં છે.
६ पंचेव य सिप्पाई, घड १ लोहे २ चित्त ३ गंत ४ कासवए ५।
इकिकस्य य इत्तो, वीसं वीसं भवे भेया ॥२०७॥
Page #138
--------------------------------------------------------------------------
________________
૧૦૩
ચિત્રવિવરણ
Plate II શિવ ૨ શ્રીઅમરચંદસરિ. વિ.. ૧૩૪૯ (ઈ.સ. ૧૨૯૨)ની, પાટણના ટાંગડિયાવાડાના જિનમંદિરમાં આવેલી “પવાનન્દ મહાકાવ્ય” તથા “બાલભારત આદિ ગ્રંથોના કર્તા વાયટગચ્છીય શ્રીઅમરચન્દ્રસરિની આ ભદ્રાસનસ્થ પ્રાચીન શિલ્પપ્રતિમા ગુજરાતના ઈતિહાસ માટે ઉપયોગી છે. તેઓની જમણી બાજુએ . મહેન્દ્રની મૂર્તિ છે. ચિત્ર કે શ્રીદેવચંદ્રસૂરિ. ગૂર્જરેશ્વર મહારાજાધિરાજ વનરાજને આશ્રય આપીને ચંદુર ગામમાં શ્રાવકને
ત્યાં ઉછેરાવનાર આચાર્ય શ્રી શીલગુણસૂરિના શિષ્ય શ્રીદેવચંદ્રસૂરિની આ પ્રાચીન શિલ્પ પ્રતિમા પણું ગુજરાતના ઇતિહાસ માટે બહુ મહત્વની છે. મૂર્તિની ગરદનની પાછળ જૈન સાધુનું ચિહ્ન એ કતરેલું છે. અચાર્ય ભદ્રાસને બિરાજમાન છે, છાની સન્મુખ રહેલા તેઓના જમણા હાથમા નવકાર વાળીનું ફુમતું છે; ડાબા ઢીંચણની નીચે સ્થાપનાચાર્યજી છે. ચિત્ર શ્રી પાર્શ્વનાથ. પાટણના ખડાટડીના પાડાના જિનમંદિરમાં આવેલી અપ્રતિમ કારીગરી
વાળા પરિકર સહિતની મૂળનાયક શ્રી પાર્શ્વનાથની અદ્ભુત શિલ્પપ્રતિમા. ચિત્ર ૫ લાકડાની પૂતળી. પાટણના કુંભારીઆ પાડાના શ્રીપભદેવ પ્રભુના જિનમંદિરના રંગમંડપમાં
થાભલાની કુંભી પર કોતરેલી લાકડાની શિલ્પમૂર્તિ. ચિત્ર ૬ દેવી પદ્માવતી. પાટણના ખેતરપાલના પાડામાં શ્રી શીતલનાથના જિનમંદિરમાં મળનાયકની
મુનિની છબી બાજુના ખૂણું ઉપર આવેલી પદ્માવતી દેવીની પ્રાચીન રથાપત્ય મૂર્તિ. ચિત્ર ૭ ગૂર્જરેશ્વર વનરાજ. પાટણના પચાસરા પાર્શ્વનાથના જિનમંદિરમાં પિસનાં દેરાસરની જમણી બાજુથી શરૂ થતી ભમતીની પહેલી જ નાની દેરીમાં, ગૂર્જરેશ્વર મહારાજાધિરાજ વનરાજની, શરીરના દાખવતી આ છબી મૂર્તિ આવેલી છે. તેના માથા ઉપર છત્રનું રાજ્યચિહ્ન છે; તેના મસ્તકની પાછળ આભામંડળ છે. તેને જમણે હાથ સત્તાસૂચક રીતે રાખેલ છે અને ડાબા ખભા ઉપરથી જમણી બાજુની જગ સુધી તે સમયનો શૂરવીરોનો એક રિવાજ સુચવતી જનોઈની માફક નાખેલી લેબંડની સાંકળ છે, જેના મટ્ટાનો ભાગ મૂર્તિના ડાબા હાથથી પકડેલે કરેલો છે. તેની પાછળ પીઠના ભાગમાં ઉત્તરાખંગના વસ્ત્રને છેડે પગના ઢીંચણના પાછળના ભાગ સુધી લટકતો કેતો છે. આ મૂર્તિને અંગમરોડ ચિત્ર નંબર ૮ ની સરસ્વતીની ઊભી મૂર્તિના સંવત ૧૧૮૪ના ચિત્ર સાથે બરાબર મળતો આવે છે. એટલે કેટલાકે જે એમ માને છે કે આ મૂર્તિ મુસલમાની રાજ્યઅમલ દરમ્યાનની છે. ને માન્યતા ખોટી કરે છે. અલબત્ત, એવા અંગમરોડની રજુઆત બારમા સૈકા પછીનાં ચિમાં અગર મુર્તિઓમાં જવલ્લે જ દેખાય છે. મારી માન્યતા પ્રમાણે આ મૂર્તિ બારમા સૈકા પછીની તે નથી જ. વનરાજની જમણી બાજુએ આવેલી મૂર્તિ તેના મંત્રી જાંબની નહિ, પણ તેની નીચેની
The figures of the king and of his Mantrı or minister Jamba, u ho stands against the retur mng wall on his night.--- Archeological Survey of Westein India. lol IX. page 44.
Page #139
--------------------------------------------------------------------------
________________
૧૦૪
જેન ચિત્રકલ્પમ પ્રશસ્તિ પ્રમાણે તે મંત્રી આસાકની છે.
પ્રસ્તુત છ ચિત્રો પૈકીનાં ૨-૩ અને ૭ નબરનાં ચિત્રો ગુજરાતના ઈતિહાસ માટે ઘણાં જ મહત્ત્વનાં છે. પ્રાચીન ચિત્રોમાંના બહાર ઉપસી આવતાં દેખાતાં ચક્ષુઓનું મૂળ શ્વેતાંબર જિનમંદિરની સ્થાપત્ય મૂર્તિઓના અનુકરણમાં સમાએલું છે તે માન્યતાના પુરાવા રૂપે આ છએ ચિત્ર અત્રે રજુ કરેલાં છે.
Plate III ચિત્ર ૮ પ્રભુ શ્રી મહાવીર. ખંભાતના શાં. “.ની જ્ઞાતા તથા બીજાં ત્રણ અંગસૂત્રની શ્રીઅભયદેવસુરિની ટીકાવાળી, વિ. સં. ૧૧૮૪માં ગૂર્જરેશ્વર મહારાજાધિરાજ શ્રી સિદ્ધરાજ જયસિહદેવના રાજયઅમલના સમય દરમિયાન લખાએલી તાડપત્રની પ્રતમાંથી આ ચિત્ર તથા ચિત્ર ૯ લેવામા આવ્યાં છે. ભગવાન મહાવીરની મૂર્તિ આભૂષણ વગરની, પદ્માસનની બેઠક પબાસન ઉપર બેઠેલી ચિત્રકારે ચીતરેલી છે. બંને બાજુ બે ચામર ધરનારા (ધણું કરીને દેવો) ચામર વીંઝે છે. ચામર વિઝવાની
આ પ્રથા આજે પણ જિનમંદિરોમાં જેમની તેમ ચાલુ છે. મિત્ર દેવી સરસ્વતી. ઉપરોક્ત ચિત્ર ૮ વાળી પ્રતિમાનું જ, આ સરસ્વતી દેવીનું ચિત્ર છે. આ બંને ચિત્રો છે. બ્રાઉનના લખેલા “કાલકક' નામના અંગ્રેજી પુસ્તકમાથી તેઓની પરવાનગીથી લેવામાં આવ્યાં છે.
સરસ્વતીના આ ચિત્રનું વર્ણન આપતાં છે. બ્રાઉન જણાવે છે કે દેવી સરસ્વતી (અગર ચકેશ્વરી?) પહેલાં મારા તરફથી “ઈન્ડિયન આર્ટ એન્ડ લેટર્સ હૈ. ૩. સ. ૧૯૨૯ના પાના. ૧૬ પર પ્રસિદ્ધ કરવામાં આવેલું ચિત્ર નંબર ૧ જે પ્રકમાંથી લેવામાં આવેલું છે તે જ પ્રતમાંથી.
આ ચિત્ર ચાર હાથવાળી દેવીનું છે, તેના ઉપરના બંને હાથમાં કમલનું કુલ છે તથા નીચેના બંને હાથમાં અનુક્રમે અસૂત્ર-જપમાળા અને પુસ્તક છે. દેવીની આગળ ડાબી બાજુએ હંસ પક્ષી ચીનરેલું છે. દેવીની જમણી બાજુએ હે અને ડાબી બાજુએ ગુમંવર નામના બે પુઓ બે હસ્તની અંજલિ જોડીને સ્તુતિ કરતા દેખાય છે.
८ (१) संवत् [5].१ वर्षे वैशाख सुदि ९ शुक्र पूर्वमांडलिवास्तव्य-मोढज्ञातीय नागेन्द्र (૨) સુર–છે. રાજા છે. ગરુક્ષીણતન ઠ• માન સંસાર . . . . (૩) વાવત્તિન અસ્મિનું મહારાગણીવનરીવિહાર નિગ સિવીરનાર. . . . . • (४) कारितः तथा च श्रीआशाकस्य मूर्तिरिय सुत ठ• भरिसिहेन कारिना प्रतिष्ठिना . . ૬) હવે છે ઉના વિરે બીસી(g)rટૂરિસન્તાને શિષ્ય . . . . . . . . .
વજfમઃ || મારી: I અને મg .. & The Goddess Sarasvati (or Chakresvarı ?).From the saine MS as ligure 1. Previously published by me in Indian Art and Letters. Vol. III pp. 16 ff., 1929.
- The story of Kalak. p. 116.
Page #140
--------------------------------------------------------------------------
________________
ચિત્રવિવશ્યુ
૧૦૫
મિ. બ્રાઉન આ ચિત્ર સરસ્વતી (અગર ચક્રેશ્વરી)નું હોવાની શંકા ઉઠાવે છે. પરંતુ હંસ પક્ષીની રજુઆત આપણને સાબિતી આપે છે કે એસરસ્વતીનું જ ચિત્ર છે. વળી આ ચિત્રમાં જે વસ્તુઓની રજુઆત તેના હાથમાં જોવામાં આવે છે તે પ્રમાણેનું જ વર્જીન મત્સ્યન્નત્તિ નામના એક વિદ્વાન જૈન સાધુએ રચેલા શ્રીવાસ્તોત્રમાં છે.૧૦
નંબર ૮–૯નાં ચિત્રાની એકએક આકૃતિ જાણે એક જ ઝટકે આલેખવામાં આવી હોય એમ લાગે છે, છતાં તેની પાછળ સ્વરૂપનું સંપૂર્ણ ભાન પ્રત્યક્ષ થાય છે, એ, ક્લાકારનું પીછી ઉપરનું અદ્ભુત પ્રભુત્વ અને છટા બતાવી આપે છે. વૃત્તાંતની વિગત જરા પણ ચૂક્યા વિના આલેખાએલાં, સુશાભન અને સુરચનાના નમૂનારૂપ આ બે ચિત્રા છે. તેમાંયે સરસ્વતીની ઊભી મૂર્તિનું દેહસૌાવ અને, તેના અંગેભંગ અલૌકિક પ્રકારનાં છે.
Plate IV
ચિત્ર ૧૦ શ્રીહેમચંદ્રસૂરિ, શિષ્ય અને પરમાર્હત કુમારપાળ, ખંભાતના શાં. ભં. ની દશવૈકાલિક લઘુવૃત્તિની વિ. સં. ૧૨૦૦ (ઇ.સ. ૧૧૪૩)માં લખાએલી તાડપત્રની હસ્તલિખિત પ્રતના છેલ્લા પાના ઉપરથી આ ચિત્ર લેવામાં આવેલું છે.૧૧ ચિત્રમાં ડાખી બાજુએ સિંહાસન ઉપર બેઠેલા આચાર્ય શ્રીહેમચંદ્રસૂરિ, જમણા હાથમાં તાડપત્ર રાખીને, સામે બેઠેલા પોતાના શિષ્ય શ્રીમહેંદ્રસૂરિને પાઠ આપતા હાય તેમ લાગે છે, કારણકે આ પ્રત તેઓશ્રીના પાન નિમિત્તે લખાવવામાં આવી હાવાના ઉલ્લેખ છે. મહેદ્રસૂરિની પાછળ બે હાથ જોડીને ઉભેલી જે ગૃહસ્થની આકૃતિ ચીતરેલી દેખાય છે તે ઘણું કરીને ગૂર્જરેશ્વર કુમારપાળની હોય તેમ લાગે છે. શ્રીહેમચંદ્રની આગળ સ્થાપનાચાર્યે છે તથા મસ્તક ઉપરની છતમાં ચંદરવા ચીતરેલા જણાય છે.
ચિત્ર ૧૧ ચિત્ર નં. ૧૦ ને માટે ભાગ ધસાઇ ગએલા હેાવાથી ગુજરાતના સુપ્રસિદ્ધ કલાકાર શ્રી. રવિશંકર રાવળ પાસે તેના આદ્ય સ્વરૂપની રેખાલિઓ પૂર્ણ કરાવીને અત્રે રજુ કરી છે.
१० वरददक्षिणबाहुघृताक्षका, विशदवामकरार्पितपुस्तिका ।
उभयपाणिपयोजभृताम्बुजा, दिशतु मेऽमितानि सरस्वती ॥ ४ ॥ - भ. पा. का. सं. भाग २ पृष्ट १९८
ભાવાર્થ-વરદાન દેનારી મુદ્રાવાળી તેમજ જપમાળાને ધારણ કરેલા દક્ષિણ હસ્તવાળી, વળી નિર્મળ ડાબા હાથમા પુસ્તક રાખ્યુ છે એવી તેમજ બંને કરકમળ વડે કમળને ધારણ કર્યુ છે એવી સરસ્વતી મન મનેવાછિત અર્પી—૪ ૧૧ પ્રતિ નીચે પ્રમાણે છેઃ
॥ મનને માત્રી | સંવત ૧૨/૧૦૦ (૧૨૦૦) વર્ષે શ્રાવળ ખુલી ન ચુપ વિને અળહિ પુરવાને સમસ્ત] રાગાવલી પૂર્વભૂખ્ય જમો [દ] . चारित्रचूडामणि सरस्वती विद्यामिधान • [શ્રા]વજ પ્રતિયોષા A . . . . પોષ નિસન સૂર્યનિય હોત .... . [૫]વેંદ્રસૂરિશ્મિ શિષ્ય[નાર્થ] . [श्रीम] चंद्रेण महत्तर हेतो दशवेकालिक लघुवृत्ति लिखापितमिति ॥ लेखक पाठकयोः ॥ शुभं भवतु [શિવ]મત્સુ || ૪ || ૩ ||
Page #141
--------------------------------------------------------------------------
________________
જેન ચિત્રકલ્પદ્રુમ શિa૧૨ શ્રી હેમચંદ્રસૂરિ. પાટણના સં. પા. ભંડારની, ત્રિષષ્ઠી શલાકા પુરુષ ચરિત્રના અંતિમ પર્વ (મહાવીર ચરિત્ર)ની, વિ. સં. ૧૨૯૪ (ઈ.સ. ૧૯૩૭)માં લખાએલી તાડપત્રની હસ્તલિખિત પ્રતનાં પ્રશસ્તિનાં છેલ્લાં ત્રણ પત્ર પૈકીના પ્રથમ પત્ર ઉપરથી લેવાએલું, શ્રી હેમચંદ્રસૂરિના નામથી પ્રસિદ્ધિમાં આવેલું આ ચિત્ર તેરમા સૈકાના સાધુઓના રીતિરિવાજ તથા પહેરવેશનું સંપૂર્ણ દિગ્ગદર્શન કરાવે છે. ચિત્રમાં વચ્ચે સિંહાસન ઉપર શ્રી હેમચંદ્રસૂરિ બેઠેલા છે. પાછળ એક શિષ્ય કપડું હાથમાં રાખીને ગુરુની સુશ્રષા કરતો દેખાય છે. પ્રાચીન ચિત્રામાં જેમ રાજાઓ સુવર્ણ સિંહાસન ઉપર બેઠેલા અને સિંહાસનની પાછળ ચામર ધરનાર ચીનરાતા તેવી જ રીતે જૈનશાસનરૂપી રાજ્યના રાજવીઓ જેવા પ્રભાવિક રાજધાન્ય આચાર્યોનાં ચિત્રોમાં પણ તેઓને સુવર્ણ સિહાસન ઉપર બેઠેલા અને સિંહાસનની પાછળ શિષ્ય સુશ્રુષા કરતા ચીતરેલા હોય છે, જે તેઓની બહુમાનનાનું સૂચન કરે છે). સામે બેઠેલા શિષ્ય હાથમાં તાડપત્ર રાખીને ગુરની પાસે વાચના લેતા હોય એમ લાગે છે.
શ્રી હેમચંદ્રસૂરિના ડાબા હાથમાં મુહપત્તિ છે અને જમણે હાથ પ્રવચન મુદ્રાએ રાખેલ છે. ૨ શિવ પરમાત કુમારપળ. ચિવ નં. ૧૨ વાળી પ્રતના છેવટની પ્રશસ્તિના બીજા પુત્ર ઉપરથી લીધેલું ગૂર્જરેશ્વર મહારાજધિરાજ પરમહંત શ્રી કુમારપાળના નામથી પ્રસિદ્ધિમાં આવેલું આ ચિત્ર તેરમા સૈકાના વૈભવશાલી ગૃહસ્થોના રીતિરિવાજ-પહેરવેશના સુંદર પુરાવા રૂપે બહુ જ અગત્યનું છે. કુમારપાળ પિતે અંજલિમુદ્રા એ બંને હાથમાં ઉત્તરાસંગને છેડે પકડીને, અને જમણે ઢીંચણ જમીનને અડાડીને ડાબે ઢીંચણ ઊભો રાખીને ગુરુમહારાજને ઉપદેશ શ્રવણ કરતા દેખાય છે. મૂળમાં પાયજામે તથા કોટ વાદળી રંગના આલેખેલાં છે અને તે જરીથી ભરેલાં બતાવવા ચિત્રકારે મૂળ ચિત્રમાં પીળા રંગને ઉપયોગ કરેલો છે. અગાઉ આપણે જાણી ગયા છીએ તેમ મસ્તકની પાછળ વાળને અંબોડે વાળેલો સ્પષ્ટ દેખાય છે. ચિવ શ્રાવિકા શ્રીદેવી. એ જ પ્રતની પ્રશરિતના ત્રીજા પાના ઉપરથી આ ચિત્ર લેવામાં આવ્યુ છે
અને તે તેરમા સૈકાના વૈભવશાલી ગૃહસ્થની સ્ત્રીઓના પહેરવેશને સુંદર ખ્યાલ આપે છે. ચિત્ર નંબર ૧૩ માના આલેખન પ્રમાણે અંજલિ જેડીને બેઠેલી આ સ્ત્રીનું નામ શ્રીદેવી છે અને જે દિશા પાલવંશની છે તેવું પ્રશસ્તિ ઉપરથી જણાય છે. તેના માથાનો ભાગ આપણે અગાઉ
१२ दक्षिणानुष्ठेन तर्जनी संयोज्य शेषाङ्गुलीप्रसारणेन वामहस्त हुदिन्यसेत् ततः प्रवचनमुद्रा ॥ ६ ॥ सूरिमन्त्रनित्यकर्म पृष्ठ १. १७ उत्तानो किबिदाकुञ्चितकरशाखौ पाणी विधारयदिति अंजलिमुद्रा ॥१॥ निर्वाणकालिका पृष्ठ ३३. ૧૪ ન ગૃહરા આજે પણ જિનમંદિરમાં પ્રભુ સન્મુખ ચૈત્યવંદન કરતાં તેમ ઉપાશ્રયમાં ગુરુમહારાજ સન્મુખ ન્યાખ્યાન શ્રવણ કરતાં આ પ્રમાણે જ બેસે છે. જે સાબિતી આપે છે કે આ પ્રથા આજે સાત વર્ષ થયાં હજુ પણ જેમની તેમ પ્રચલિત છે. १५ संवत १२९४ वर्षे चैत्र वदि ६ सोमे लिखितमिदं श्रीमहावीरचरित्र पुस्तक लेख. महिणलेन इति મકા અંજ માથી
Page #142
--------------------------------------------------------------------------
________________
ચિત્રવિવરણ
૧૦૭. જોઈ ગયા તેમ તદ્દન ખુલ્યા છે. તેની કંચુકીને રંગ પિપટીઆ લીલા રંગને અને શરીરને વર્ણ પીત તથા આભૂષણેથી સુસજ્જિત છે. શિન પપ ત્રિવડી શલાકા પુરુષ ચરિત્ર (વિ.સં. ૧૨૯૪). ઉપરોક્ત ચિત્ર ૧૨-૧૩ અને ૧૪ જે પાનાંઓ ઉપરથી લેવામાં આવ્યા છે તેને વિદ્વાનેને સંપૂર્ણ ખ્યાલ આપવા માટે એ ત્રણે પાના સમગ્ર સ્વરૂપમાં આ ચિત્રમાં રજુ કર્યા છે.
આ ચિત્રો પૈકીના ચિત્ર નં. ૧૨ અને ૧૩ને આજ સુધી કલિકાળસર્વ શ્રી હેમચંદ્રસૂરિ તથા ગૂર્જરેશ્વર મહારાજાધિરાજ પરમાર્હત કુમારપાળનાં ચિત્રો તરીકે ઓળખવામા આવે છે, પરંતુ ચત્ર નં. ૧૪નું દિશા પાલવંશીય શ્રીદેવિ શ્રાવિકાનું ચિત્ર આપણને એમ માનવા પ્રેરે છે કે શ્રી હેમચંદ્રસૂરિના નામથી પ્રસિદ્ધિમાં આવેલું ને. ૧૨નું ચિત્ર તે આ પ્રત લખાવવાને ઉપદેશ આપનાર જૈનાચાર્યનું અને કુમારપાળના નામથી પ્રસિદ્ધિમાં આવેલું ને. ૧૩નું ચિત્ર તે શ્રીદવિ શ્રાવિકાના પતિ ગૃહસ્થ-શ્રાવકનું અથવા નિકટના કઈ રવજનનું જ હોવું જોઈએ. બીજું કારણ એ પણ છે કે કલિકાળસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિને સ્વર્ગવાસ વિ. સં. ૧૨૨૯ (ઈ. સ. ૧૧૭૨માં) અને ગૂર્જરેશ્વર કુમારપાળને વિ. સં. ૧૨૩૦ (ઈ. સ. ૧૧૦૩)માં થએલો છે, ત્યારે આ પ્રતના ચિત્રો વિ. સં. ૧૨૯૪ (ઈ. સ. ૧૨૩૭)માં ચીતરાએલાં છે. પરંતુ મેં આગળ રજુ કરેલું ચિત્ર નં. ૧૦ વિ. સં. ૧૨૦૦ (ઈ. સ. ૧૧૪૩)માં લખાએલી પ્રતમાં ચીતરાએલું છે કે જે સમયે તે બંને હયાત હતા. ઉપર ઉપરથી જોતાં આ બંને પ્રતનાં ચિત્રની આકૃતિઓ મળતી આવતી દેખાય છે, પરંતુ બારીકાઈથી જે નિરીક્ષણ કરવામાં આવે તે આકૃતિઓના ચહેરામાં તફાવત તરત જ જણાઈ આવે છે.
Plate V હવે પછીનાં ચિત્ર નં. ૧૬થી ૩૬ સુધીનાં ચિ સંવત ૧ર૧૮માં લખાએલી, વડોદરા રાજ્યના છાણી (છાયાપુરી) ગામના 9. શ્રી. વી. શા. સં. ની નં. ૧૧૫૫ની. ૨૨૭ પાનાંની તા - પત્રની હસ્તલિખિત પ્રત ઉપરથી લેવામાં આવ્યાં છે. એ પ્રતમાં સાત ગ્રંથે પત્ર ૧થી ૮૩ એવા
परमगरिमसारः प्रोल्लसत्पात्रपात्रों
स्फुरितधनसुपर्वा श्रेष्ठमूलप्रतिष्ठः । लसितविशदवणों बर्यशाखाभिरामः ।
રમવતિ લિr(વા) વેર ઝયઃ / ૧ / अदत्रीभवत्तत्र मुकामणिरिवामल:
तचित्रमेव यदसापछिको गुणपूरितः। श्रीदेवी नामतः ख्याता शीलसत्यादिसद्गुणे:
प्रेमपात्रं प्रियायत्केतस्येंदोरिव रोहि[णी] ॥ २ ॥
Page #143
--------------------------------------------------------------------------
________________
જૈન ચિત્રકલ્પદ્રુમ
૧૦૮
નિર્યુક્તિ; પત્ર ૮૪થી ૧૭૨ શ્રીપિંડનિયુક્તિ; પત્ર ૧૭૩થી ૧૭૩ શ્રીદશવૈકાલિક; પત્ર ૧૭૪થી ૧૯૧ ૧ખીસૂત્ર તથા ખામણાત્ર; પત્ર ૧૯૨થી ૧૯૭ શ્રમણુસૂત્ર; પત્ર ૧૯૮થી ૨૨૭ તિ દિનચર્યાં. પ્રત્યેક પત્રનું કદ ૧૪ ઈંચ ×રટ્ટ ઈંચ છે.
આ પ્રતમાં સોળ વિદ્યાદેવી, સરસ્વતી, લક્ષ્મી, અંબાઈ (અંબિકા) બ્રહ્મશાંતિ યક્ષ તથા (તીધિરાજ શ્રીશત્રુંજયના અધિષ્ઠાયક) કપર્દિયક્ષ મળી કુલ ૨૧ ચિત્રા છે. જૈન મૂર્તિવિધાનસાસ્ત્ર (lconography)ના અભ્યાસીઓ માટે આ પ્રત ઘણી જ મહત્ત્વની છે. જૈનમંત્રશાસ્ત્રમાં જાણીતી સેાળ વિદ્યાદેવીઓનાં પ્રાચીન ચિત્રા (અગર મૂર્તિઓ) આ પ્રત સિવાય બીજે કાઇ પણ સ્થળે હાવાનું મારી જાણમાં નથી, જોકે દેલવાડાના વિમલવસહીના જિનમંદિરના રંગમંડપની છતમાં સફેદ આરસમાં બહુ જ બારીક રીતે ઊતરેલી સેાળ વિદ્યાદેવીઓની સ્થાપત્ય મૂર્તિએ આગળ (ચિત્ર નં. ૭૭મા) રજી કરી છે; પરંતુ પહેરવેશેા તથા આયુધાના જેવા સુંદર ખ્યાલ આ ચિત્રા આપે છે તેવા તે સ્થાપત્યમૂર્તિએ આપવામા સફળ નીવડી શકે તેમ નથી. આ સાળ વિદ્યાદેવીઓને કેટલાા તરફથી સરસ્વતીના સાળ જુદાંજુદાં સ્વરૂપા તરીકે કપવામાં આવી છે૧૧ તેમ માનવાની કાંઇ જરૂર નથી. વાસ્તવિક રીતે તે। આ સાળે વિદ્યાદેવીએ જુદીજુદી વિદ્યાઆની અષ્ઠિાયિકા દેવીએ છે અને તે સાથેના જુદાજુદા મંત્ર છૅ અત્રે આ ચર્ચાને સ્થાન આપતાં અહુ જ વિસ્તાર થઇ જાય તેમ હોવાથી અને યથાસમયે તથા યથાસાધને આ સાળ વિદ્યાદેવી, સરસ્વતી અને લક્ષ્મીદેવી ઉપર જુદાજુદા વિસ્તૃત નિબંધા લખવાના મારા વિચાર હેાવાથી અત્ર ચિત્રમાં આપેલાં વર્ણના અને તેના મંત્રાારા માત્ર આપીને સંતાપ માનવા પડયો છે.
ચિત્ર ૧૬ રેાહિણી વિદ્યાદેવી ૧; મંત્રઃ ૩ યાં ìચે એ નમઃ।; પુણ્યરૂપી બીજને ઉત્પન્ન કરનારી તે રાહિણી; પ્રતનું પાનું ૨; ચિત્રનું મૂળ કદ ૨×રતૢ ઇંચ; ચાર હાથ; પૃભૂમિ રાતા સૌંદુરિયા રંગની; ઉપરના જમણા હાથમા બાણુ અને ડાબા હાથમાં ધનુષ તથા નીચેના જમણા હાથમાં વરદ તથા ડાબા હાથમાં શંખ; ગાયના વાહન ઉપર ભદ્રાસને આરૂć, શરીરના વર્લ્ડ સુવર્ણ; મુકુટના રંગ પીળે; લાલ રત્નથી જડિત, કંચુકી લીલા રંગની; ઉત્તરીય વસ્ત્રમાં લાલ અને લીલા રંગના ઉપયાગ. ચિત્ર ૧૦ પ્રજ્ઞપ્તિ-વિદ્યાદેવી ૨; મંત્ર ૩ રાં પ્રત્યે નમ: ।; જેને પ્રકૃષ્ટ જ્ઞાન છે તે પ્રવ્રુત્તિ; પ્રનનું પાનું ર્, ચિત્રનું કદ રË×ટ્ટ ઇંચ; પૃષ્ટ ભૂમિ લાલ; ચાર હાથ; ઉપરના બંને હાથમાં શક્તિ, નીચેના બંને હાથ વરદ મુદ્રાએ, શરીરના વર્ણ સુવર્ણ; મુકુટના વર્લ્ડ પણુ સુવણું; કંચુકી સફેદ; ઉત્તરીય વસ્ત્રના સફેદ રંગમા વચ્ચે કાળા રંગની ચાકડીઓ અને કાળા ચેાકડીઓમાં પીળા રંગની
૬ જુએ (1) ‘The Goddess of Learning in Jainism′ Page 291 to 303 by B.C. Bhattacharya an Malavia Commemoration Volume Benares 1932.
(૨) વૌટુ મૌર જૈન ધર્મમ -િવાસના' નામના ચાળના ાિળના લેખમા દી, બ, નર્મદાશંકર દેવશંકર મહેતા પૃષ્ઠ ૫૪૯ ઉપર જણાવે છે કે ‘સરસ્વતી સો વિચાચૂપ માને તે થૈ !' એમ કહીને ઉપરત સાળ વિધાદેવીઓનાં અનુક્રમે નામ આપે છે.
Page #144
--------------------------------------------------------------------------
________________
ચિત્રવિવરણ
૧૦૯ ઝીણી બુટ્ટીઓ; મયરના વાહન ઉપર ભદ્રાસને બેઠક. ચિત્ર ૧૮ વજશૃંખલા-વિષાદેવી ; મંત્રઃ ૩ જા વાગે હું નમઃા; જેના ઉપરના બંને હાથમાં દુષ્ટને દમન કરવાવાળી વજૂ જેવી કુલ વજખલા છે તે વપૂરુંખલાપ્રતનું પાનું ૮૨; ચિત્રનું કદ ૧૩૪ર ઇચ; પૃષ્ઠભૂમિ રાતા સીંદુરિયા રંગની, ચાર હાથ; ઉપરના બંને હાથમાં પીળા રંગની સાકળ, નીચેને જમણે હાથ વરદમુદ્રાએ અને ડાબા હાથમાં પીળા રંગનું ફળ; શરીરને તથા મુકુટનો વણ સુવર્ણ ચુકી પોપટીઆ લીલા રંગની, ઉત્તરીય વસ્ત્ર વચમાં લાલ પટાવાળા કાળા રંગનું, કમલના આસન ઉપર ભદ્રાસને બેઠક. ચિત્ર ૧૯ વજંકશી-વિદ્યાદેવી ૪, મંત્રઃ ૩ વા જાય નમઃ ; જેના બંને હાથમાં વજૂના અંકુશ (મતાંતરે વજૂ અને અંકુશ) રહેલાં છે તે વાંકુશી; પ્રતનું પાનું ૮૨; ચિત્રનું કદ ૧૨ ઈચ; પૃષ્ઠભૂમિ ઘેરા રાતા રંગની, ચાર હાથ; ઉપરના બંને હાથમા અંકુશ, નીચેને જમણે હાથ વરદમુદ્રાએ અને ડાબા હાથમાં માતલિંગ-બીજેરાનું ફલ; શરીરનો વર્ણ સુવર્ણ, કંચુકી આસમાની (Sky blue) રંગની; ઉત્તરીય વસ્ત્ર વચમાં સફેદ રંગની ટીપકીઓ વાળું લાલ; હસ્તીના વાહન ઉપર ભદ્રાસને બેઠક. ચિત્ર ર૦ અપ્રતિચક્ર (ચકેશ્વરી)–વિવાદેવી ૫; મંત્રઃ ક શાં મતિ કનને I; નિરંતર હાથમાં ચક્ર હવાથી ચકેશ્વરી; પ્રતનું પાનું ૮૩; ચિત્રનું કદ ૧ર ઈચ; પૃષ્ઠભૂમિ વાદળી; ચાર હાથ; ચારે હાથમાં ચક્ર; શરીરને વર્ણ તપાવેલા સુવર્ણ જેવ; મુકુટને વર્ણ સુવર્ણ, કંચુકી લીલા રંગની; ઉત્તરીય વસ્ત્ર કાળા રંગના પટાવાળું સફેદ, ગરુડના વાહન ઉપર ભદ્રાસને બેઠક; ચકેશ્વરીની મોટી માનુષી કદની મૂર્તિ શત્રુંજય પર્વત ઉપર છે. ચિત્ર ર૧ પુદતા (નરદત્તા)-વિદ્યાદેવી ; મંત્રઃ ૩ જ પુરુષાર્ચ નમઃ , મનુષ્યને વરદાન વગેરે ઇચ્છિત વસ્તુ આપનાર લેવાથી પુરુષદા; પ્રતના પાના ૮૩ ઉપરથી; ચિત્રનું કદ ૧ર ઇચ; પૃષ્ઠભૂમિ સીંદુરિયા રાતા રંગની; ચાર હાથ; ઉપરના જમણા હાથમાં તલવાર અને ડાબા હાથમાં ખેટક (ઢાલ), તથા નીચેને જમણે હાથ વરદ મુદ્રાએ અને ડાબા હાથમાં માતુલિંગ બીજેરાનું ફળ; શરીરને તથા મુકુટને રંગ સુવર્ણ, કંચુકીને રંગ લીલો; ઉત્તરીય વસ્ત્ર ધેાળા ટપકાની ભાતવાનું લાલ રંગનું; મહિષી (બંસીને વાહન ઉપર ભદ્રાસને બેઠક.
Plate Vi ચિત્ર ૨૨ કાલી-વિદ્યાદેવી ૭; મંત્રઃ ક સા રાત્રે જ નમ: I; શત્રુઓને કાળ જેવી ભયંકર હેવાથી કાલી; મનના પાના ૮૪ ઉપરથી; ચિત્રનું કદ ૧૨૭ ઈચ પૃષ્ઠભૂમિ રાતા રંગની, ચાર હાથ; ઉપરના જમાના હાથમાં શક્તિ અને ડાબા હાથમાં અંકુશ, તથા નીચે જમણે હાથ વરદ મુદ્રાએ અને ડાબે હાથ અભય મુદ્રાએ; શરીરને તથા મુકને વર્ણ સુવર્ણ; ચુકી સફેદ રંગની; ઉત્તરીય વસ્ત્ર વચ્ચેવચ્ચે સફેદ બુદીઓવાળું વાદળી રંગનું, કમલના વાહન ઉપર ભદ્રાસને બેઠક ચિત્ર ૨૨ મહાકાલી-વિદ્યાદેવી ૮; મંત્ર કે શું મહાઅત્રે નમઃ ; અતિશય શ્યામવર્ણ વળી તથા
Page #145
--------------------------------------------------------------------------
________________
જેન ચિત્રકલ્પમ શત્રુઓને મહાકાળ (મહા ભયંકર) જેવી હેવાથી મહાકાલી, પ્રતના પાના ૮૪ ઉપરથી; ચિત્રનું કદ ૨૨ ઇચ; પૃષ્ઠભૂમિ સીંદુરિયા લાલ રંગની; ચાર હાથ; ઉપરના જમણા હાથમાં અંકુશ અને ડાબા હાથમાં ધંટા તથા નીચેને જમણે હાથ વરદ મુદ્રાએ અને ડાબા હાથમાં બીજેરાનું ફલ; શરીરને વર્ણ કાળો; મુકુટને વર્ણ સુવર્ણ, કંચુકી ગુલાબી રંગની; વચ્ચે આઠ પાંખડીના ફુલની ભાતવાળું લાલ રંગનું ઉત્તરીય વસ્ત્ર; પુરુષનાં વાહન ઉપર ભદ્રાસને બેઠક; આ મહાકાલી દેવીની માન્યતા હિંદુ ધર્મમાં વિશેષ હેવાથી તેની જુદીજુદી જાતની અને જુદા જુદા સ્વરૂપવાળી મૂતિઓ હિંદુ દેવામાં બહુ જ મોટી સંખ્યામાં મળી આવે છે. શિશ ૪ ગૌરી-વિવાદેવી ; મિત્ર કે જૂ થૈ ૪ :1; ગૌર ઉજજવલ વણવાળી હોવાથી ગૌરી; પ્રતના પાના ૮૫ ઉપરથી: ચિત્રનું કદ ૨૪૨૩ ઈચ; પૃષ્ઠભૂમિ રાતા સિંદુરિયા રંગની; ચાર હાથ; ઉપરના જમણા હાથમાં મૂશળ અને ડાબા હાથમાં કમલ તથા નીચેને જમણે અને ડાબો બને હાથ વરદ મુદ્રાએ; શરીરને તથા મુકુટને વર્ણ સુવર્ણ ચુકી લીલા રંગની; ઉત્તરીય વસ્ત્ર વચ્ચેવચ્ચે પીળા પટાવાળું લાલ રંગનું; ગોધાના વાહન ઉપર ભદ્રાસને બેઠક; ભારતીય અન્ય દર્શનકારે પણ આ વિદ્યાદેવીને ગૌરીના નામથી જ પૂજે છે. શિશ ૫ ગાંધારી-વિહાદેવી ૧; મંત્રઃ ક હ યાચે જં નમ:I; ગાયના વાહનવાળી તે ગાધારી; પ્રતના પાના ૮૫ ઉપરથી; ચિત્રનું કદ ૨૨ ઇચ; પૃષ્ઠભૂમિ સીંદુરિયા રાતા રંગની; ચાર હાથ; ઉપરના જમણે હાથમાં મૂશળ અને ડાબા હાથમાં અંકુશ, તથા નીચેના બંને હાથ વરદ મુદ્રાએ, શરીરને વર્ણ નીલ (લીલો), કંચુકી ગુલાબી; ગળાના ભાગમાં રત્નજડિત લાલ કઠે; ઉત્તરીય વસ્ત્ર વચ્ચે લાલ બુદીઓ વાળી કાળ ચોકડીઓની ભાત વાળું સફેદ રંગનું, કમલના વાહન ઉપર
ભકાસને બેઠક
શિઝ જ મહાજ્વાલા (સત્ર-મહાજવાલા)-વિદ્યાદેવી ૧૧; મવક જૂ સમજાવા નમઃા;
જેનાં શસ્ત્રોમાંથી મોટી વાળાઓ નીકળે છે તે મહાત્વાલા; પ્રતના પાના ૧૩૧ ઉપરથી; ચિત્રનું કદ ર૪૨ ઈચ; પૃષ્ઠભૂમિ સીરિયા લાલ રંગની, ચાર હાથ; ઉપરના જમણા હાથમાં અંકુશ અને ડાબા હાથમાં કમલ, તથા નીચે જમણે હાથ વરદ મુદ્રાએ અને ડાબા હાથમાં બીજેરાનું ફળ; શરીરને વર્ણ સફેદ, મુકુટનો સુવર્ણ, કંચુકી વાદળી રંગની; ઉત્તરીય વએ સુંદર ભાતવાળા ગોળ લાલ બુટ્ટાવાળું; પીળા રંગનું; તેની કિનારને રંગ લાલ ચણેલી જેવો; સિંહના વાહન પર ભકાસને બેઠક; માતરે તે વાલા માલિનીના નામથી પ્રસિદ્ધ છે; જ્વાલામાલિની દેવીને 'ક્વાલામાલિની કલ્પ' નામનો દિગબર સંપ્રદાયને એક ક૫ આચાર્ય શ્રી જયસૂરીશ્વરજી પાસે મેં જે હતું. આ દેવી મહામાભાવિક હોવાથી તેની સાધનાના મંત્રો તથા યંત્રો વગેરે મળી આવે છે. ૧૭ વિત્ર શ૭ માનવી-વિલાદેવી ૧૨; મંત્રઃ માની નમઃા; જે મનુષ્યની જનની-માતાતુલ્ય છે
૧૦ એ મારા તરફથી પ્રસિદ્ધ થનાર મત જાજવી જ' નામની જન મન્ત્રશાસન પ્રથ. હાલ પ્રેસમાં
Page #146
--------------------------------------------------------------------------
________________
૧૨૨
જેન ચિત્રકલપકુમ શ્રીની પાસે આવીને તેઓશ્રીને અમુપમ સુધાતુય ઉપદેશ સાંભળવા લાગ્યાં (જુઓ ચિત્ર ૫૫). આ પ્રાણીઓમાં એક હરણ પણ હતું કે જે ચોવીસે કલાક બલદેવમુનિની બાજુમાં જ રહેતું હતું, અને મધ્યાહ્ન સમયે ગોચરી કરવાના સમયે) આમતેમ જંગલમાં મુસાફરની શોધ કરીને કેઈ મુસાફર જંગલમાં આવ્યો હોય તે મિતાકારથી બલદેવમુનિને પોતાની પાછળ પાછળ બોલાવીને તે મુસાફર પાસે લઈ જતા અને તે રીતે હમેશાં બલદેવમુનિ તે મુસાફરો પાસેથી ગોચરી વહેરીને આહારપાણ કરતા તે સમયે, હરણ ઊ ભો ભાવના ભાવને. તે પ્રસંગને લગતું એક કાવ્ય આચાર્ય શ્રી વિજય મેહનસુરિશ્વરજીના શિષ્ય ઉપાધ્યાયજી શ્રી પ્રીતિવિજયજીના સંગ્રહમાંની “પ્રાસ્તવિક દુકા’ની એક પ્રાચીન હસ્તલિખિત પ્રતમાંથી મને તેઓશ્રીએ આપેલું, તે નીચે મુજબ છે –
ભાવના ભાવે (૨) હરણ લો, નયને નીર ઝરંત;
મુનિ વહરાવત ફરી કરી, જે હું માણસ ત. ૧૨I એક પ્રસંગે કોઈ રથકારક જંગલમાં લાકડાં કાપવા આવ્યો અને ઝાડ ઉપરથી લાકડાં કાપનાં કાપતાં મધ્યાહ્ન થઈ જવાથી એક લાકડું અરધું કાપીને ઝાથી નીચે ઉતરીને પિતાના ઘેરથી લાવેલું ભાથું વાપરવા નીચે ઊતર્યો તે સમયે આ રથકારકને હરણિયાએ જેવાથી બલદેવમુનિને ઇગિતાકારથી તે સ્થળે બોલાવી લાવ્ય, મુનિને જેને પૂર્વપૂણ્યના ઉદયે રથકારકને પણ આવા જંગલમાં મુનિને પગ ભલવાથી અત્યાનંદ થયો ને પિતાની પાસેના ભાથામાંથી બલદેવ
મુનિને (માસોપવાસના પારણે) વડરાવ્યું. શિર પ૪ મૃગ બળદેવમુનિ અને રથકારક. ચિત્રની જમણી બાજુએ ઝાડની નીચે બલદેવમુનિ બે હાથ પ્રસારીને ભિક્ષા લેવા અને તેઓની ડાબી બાજુએ હરણ ઊભુંકાવ્યું તેમની તપસ્યાની તથા રથકારકની આહારપાણ વહેરાવવા સંબંધીની ભક્તિની અનુમોદના કરતું દેખાય છે. ચિત્રની ડાબી બાજુએ એક ઝાડની નીચે રથકારક બે હાથે આધારને પિક મુનિને વહેરાવવાની ઉત્સુક્તા બતાવને ચિત્રકારે બહુ ખૂબીપૂર્વક ચીતરેલો છે, કારની ડાબી બાજુએ તેને લાકડાં કાપીને લાકથી ભરેલું ગાડું તથા ગાડાનાં બે બળદે, જેમાનો એક જમીન ઉપર બેઠેલો તથા એક ઉભો એ ચીતરીને ચિત્રકારે પિતાની કળાને સુંદર દાખલો બેસાડ્યો છે; કારણ કે બે ઈંચ જેટલી સંકુચિત જગ્યામાં આટલા પ્રાણીઓની આકૃતિઓ અને તે પણ તાદશ સ્વરૂપે રજુ કરવી તે વૃત્તાંતનિરૂપણની તેની સચોટ બુદ્ધિ દાખવે છે. આ જ સમયે જે ઝાડ નીચે આ ત્રણે જણ ઊભા છે અને તેની ડાળીને જે છેડે ભાગ કાપવાનો બાકી છે તે પવન આવવાથી ડાળી તુટી પડીને તે ત્રણેના ઉપર પડવાથી ત્રણે જણા મૃત્યુ પામે છે અને મૃત્યુ પામીને ત્રણે જણ એક જ દેવલોકમાં સમાન અદ્ધિવાળા દેવતરીકે સાથે ઉત્પન્ન થાય છે. દેવલોકને પ્રસંગ બનાવવા માટે ચિત્રકારે ચિત્રના ઉપરના વચગાળના ભાગમાં વિમાનની આકૃતિ ચીતરી છે અને એ રીતે કરનાર–રથકારક કરાવનાર-બલદેવમુનિ અને અનુમોદનાર–હરણ ત્રણે જણ એક જ સ્થાનકે પહેંચ્યા તે બતાવવાનો આશય ચિત્રકારે બરાબર સાચવ્યો છે. આ ચિત્રમાં પણ મુનિને એક બાજુને ખભે ખુલ્લો છે. આખાયે આ ચિત્રસંગ્રહમાં આ બંને ચિત્ર બે જ ભાવવાહી છે.
Page #147
--------------------------------------------------------------------------
________________
વિવિવરણ
૧૨૩ શિક પક તીર્થકર શ્રી શાંતિનાથ. ઉપરોક્ત મનના પાના ૯૯ ઉપરથી વચમાં શાંતિનાથ ભગવાનની પીળા વર્ણની મૂર્તિ છે તેના માથાના વાળ છવંત મનુષ્યની માફક કાળા રંગથી ચિત્રકારે આ ચિત્રમાં રજુ કર્યા છે, તેઓની મૂર્તિ પધાસનની બેઠકે પબાસન ઉપર બિરાજમાન છે, બંને બાજુએ બે ઊભી આકૃતિઓ ચામર ધરનારની છે. ઉપરના ભાગમાં બંને બાજુ હાથી ઉપર એકેક આકૃતિ બેઠેલી છે જે ચીતરવાને ચિત્રકારનો આશય પ્રભુના જન્મ સમયે ઈદ હાથી ઉપર બેસીને આવે છે તે બતાવવાને હેય એમ લાગે છે. ચિત્ર ૫૭ મેઘરથરાજાની પારેવા ઉપર કહ્યું. પ્રતના પાના ૨૪૧ ઉપરથી શાંતિનાથ ભગવાન પૂર્વના
બાર ભાવો પૈકી દસમા ભાવમાં મેઘરથ નામે રાજા હતા તે સમયના એક પ્રસંગને લગતું આ ચિત્ર છે – “મેઘરથ રાજાની ઉત્કૃષ્ટ કરુણાની દ્ધસભામાં કે એક વખતે પ્રશંસા કરતાં કહ્યું કેઃ “આ સમયમાં રાજા મેઘરથ જેવો કોઈ પરમ દયાળુ પુરષ પૃથ્વીતટ ઉપર વિદ્યમાન નથી.' તે સમયે આ સાંભળીને એકદેવ તુરત જ સભામાંથી ઊઠી રાજા મેઘરયની પરીક્ષા કરવા માટે ઉઘુક્ત થયો છતો પારેવા અને સિંચાણાના બે રૂપો વિફર્થીને આગળ ભયથી થરથર કંપતો પારેવો અને પાછળ સિંચાણે એવી રીતે રાજા મેઘરથ ક્યા રાજ્યસભામાં બેઠે છે ત્યાં ગયો. પારે ભયથી વિહવળ થઈને રાજાના ખોળામાં જઈને પડ્યો અને મનુષ્યની ભાષાથી બોલવા લાગ્યું કે હે રાજન ! હું બહુ જ ભયભીત છું અને તમારા દયાળુતા આદિ ગુણોની કીર્તિ સાંભળીને તમારા શરણે આવ્યો છું. શરણાગતનું રક્ષણ કરવું તે મનુષ્ય માત્રની ફરજ છે. તેમાંએ શરણે આવેલાનું પ્રાણ પણ ક્ષત્રિઓ રક્ષણ કરવાનું ચૂકતા નથી. રાજાએ તે પારેવાને ધીરજ અને આશ્વાસન આપતાં કહ્યું કે “તું ગભરા નહિ! હું તારું પ્રાણતિ પણ રક્ષણ કરીશ.' આ પ્રમાણે જ્યાં બોલી રહેવા આવ્યો કે તરત જ તેની પાછળ પડેલો સિચાણ ત્યાં આવ્યા અને બોલવા લાગ્યો કે હે રાજન ! હું બહુ જ દિવસને સુધાથી પીડાએલો છે અને આ પારેવો મારું ભક્ષ છે માટે મને તે સંપી દે! જે તમે મને નહિ સેપિો તે છેડા જ રામયમાં સુધાની પીડાથી મારા પ્રાણ નીકળી જશે.' રાજાએ તેને બહુ સમજાવ્યો પરંતુ ત્યારે તે કોઈ પણ પ્રકારે ન સમજ્યો ત્યારે તે પારેવાની ભારોભાર રાજાએ પોતાનું માસ આપવું અને તે પણ પિતાના હાથે જ કાપીને આપવું એમ ઠરાવવામાં આવ્યું. આ પ્રમાણે નક્કી થયા પછી રાજા ભત્રી પાસે પિતાનું માસ કાપવા માટે મેટી છરી મંગાવે છે. આ સમયે આ સઘળે વૃત્તાંત અંતઃપુરમાં રહેલી રાણુઓની જાણમાં આવતાં સારાએ અંતઃપુરમાં તથા નગરમાં હાહાકાર વર્તી રહ્યો. આ પ્રસંગને લગતું એ ચિત્ર છે.
ચિત્રમાં જમણી બાજુએ મેઘરથ રાજા સુવર્ણના સિહાસન ઉપર બેઠેલા છે, અને તેના જમણા હાથમાં મોટું પર્ણતલવાર છે તથા પિતાના ડાબા હાથથી મંત્રી તથા રાણીને શોરબંકર નહિ કરવા સમજાવતા હોય એમ લાગે છે. સિંહાસનની નીચેના ભાગમાં પારેવો ચીતરેલો છે, રાજાની પાસે ચિત્રની વચમા મંત્રીના હાથમાં પોતાની તલવાર છે. ડાબી બાજુએ અંતઃપુરની રાણુઓ પૈકીની એક રાણી તદ્દન સાદા વેશમાં (માણસ જ્યારે એકદમ ગભરાઈ જાય છે ત્યારે તેને પિતાના કપડાંલત્તાનું ભાન હેતું નથી) જમણે હાથ લાંબો કરીને શોરબકોર કરતી અને
Page #148
--------------------------------------------------------------------------
________________
૧૨૪
જેને ચિત્રકલ્પમ દરેક આકૃતિના ચહેરા ઉપર પ્રસંગાનુસાર વિષાદ અને વિસ્મયતાની ભાવના વ્યક્ત કરવામાં ચિત્રકારે પુરેપુરી સફળતા મેળવી છે. ર૪ર૩ ઇચ જેવડા નાના કદના ચિત્રમાં પ્રસંગ નિરૂપણની ગુજરાતના પ્રાચીન ચિત્રકારની સિદ્ધહસ્તતા આજના ચિત્રકારને કસોટી આપે તેમ છે. ચિત્રના ઉપરના ભાગમાં સિંચાણે પણ ચીતરેલો છે. રિત્ર ૫૮ શ્રી મહાવીર સ્વામી. પ્રતના પાના ૨૬૬ ઉપરથી.
વચમાં પીળા રંગના શરીરવાળી મહાવીરની મૂર્તિ ચીતરવામાં આવી છે. બાકી બધીએ રજુઆત ચિત્ર પદના આબેહુબ અનુકરણ રૂપે છે. ચિત્ર પર અષ્ટમાંગલિક પ્રતના પાના ૨ ઉપરથી.
અષ્ટમાંગલિકની માન્યતા જેનામાં બહુ પ્રાચીન સમયથી પ્રચલિત છે. જે વાતને મથુરાના કંકાલી ટીલામાંથી નીકળેલા પાષાણના પ્રાચીન આયાગપટ પુષ્ટિ આપે છે. પ્રાચીન સમયમાં પ્રભુની સન્મુખ જૈન ગૃહસ્થ અષ્ટમાગલિકને અક્ષતથી આલેખના હતા, હાલમાં તે રિવાજ લગભગ નાશ પામ્યા છે, તે પણ પ્રતિષ્ઠા, શાંતિસ્નાત્ર, અષ્ટોત્તરી સ્નાત્ર વગેરે મોટા મહોત્સવ સમયે લાકડામાં કોતરેલા અષ્ટમાંગલિકને આજે પણ ઉપગ કરવામાં આવે છે અને દરેકે દરેક જિનમંદિરોમાં ધાતુની અષ્ટમાંગલિકની પાટલીઓ હજારોની સંખ્યામાં વિદ્યમાન છે, જેની પૂજા ચંદન-કેસર વગેરેથી કરવામાં આવે છે, તેની માન્યતા આ રીતે આજે પણ પ્રચલિત હોવા છતાં પણ અષ્ટમાંગલિકના પૂરેપૂરા નામ જાણનાર વર્ગ પણ સેંકડે એક ટકે ભાગ્યે જ હશે તે પછી તે આલેખવાના હેતુઓ-ઉદ્દેશને ધ્યાનમાં રાખીને તેને ઉપયોગ કરનારની તે વાત જ શી? કોઈ વિરલ વ્યક્તિએ હશે પણ ખરી, છના પણ આ અષ્ટમાંગલિકને આલેખવાના ઉદ્દેશને લગતી કલ્પના શ્રીઆચાર દિનકર' નામના ગ્રંથમાં શ્રીવર્ધમાનસૂરિએ કરેલી છે તે અતિ મહત્વની હેઈ તેના ભાવાર્થ સાથે ટુંકમાં અત્રે આપવી યોગ્ય ધારી છે.”
आत्मालोकविधौ जनोपि सकलस्तीनं तपो दुधरे
दानं ब्रह्मपरोपकारकरणं कुर्वन्परिस्फूर्जति । सौऽयं यत्र सुखेन राजति स वै तिर्थाधिपस्याप्रतो
निर्मेयः परमार्थवृत्तिविदुरैः सजहानिभिर्दपणं ॥१॥ ભાવાર્થ આત્માનું જ્ઞાન મેળવવાને-ઓળખવાને માટે દરેક મનુષ્ય તીવ્ર અને દુર એવું તપ, દાન, બ્રહ્મચર્ય, પરોપકાર એ બધાને કરતે લે છેતે મનુષ્ય જ્યાં સુખપૂર્વક બે–પિતાનું દર્શન કરી શકે–એવું દર્પણ પરમાર્થને સમજનાર સજ્ઞાનીઓએ તીર્થકર દેવના આગળ આલેખવું.
36 al 'The Jain Stupa and other Antiquities of Mathura' Plate no. V]I & IX by V.A. Smith. . બાવલન' પર ૧૧–૧૧૮,
Page #149
--------------------------------------------------------------------------
________________
૧૬
જૈન ચિત્રક દુષ જોડીને ઇન્દ્રની આજ્ઞાને સ્વીકાર કરતા નમ્રભાવે ઊભેલે છે, તે પણ વસ્ત્રાભૂષ્ણથી સુસજ્જિત છે. તેના મસ્તક ઉપર પણ છત્ર છે. બંનેના કપાળમાં U આવી જાતનું તિલક છે જે તે સમયના સામાજિક રિવાજનું અનુકરણ માત્ર છે.
ચિત્ર ૮૭ શસ્તવ. ઈડરની પ્રતના પાના ૯ ઉપરથી. ચિત્રનું કદ ર×ર ઈંચ છે. સધર્મેન્દ્રે શક નામના સિંહાસન ઉપર બેઠાંબેઠાં પેાતાના અવધિજ્ઞાન વડે શ્રમણુ ભગવાન મહાવીરને, ઋષભદત્ત બ્રાહ્મણની ભાર્યો દેવાના બ્રાહ્મણીની કુક્ષિમાં ગર્ભપણે ઉત્પન્ન થએલા જોયા. જોતાં જ તે ર્પિત થયા. હર્ષના અતિરેકથી, વરસાદની ધારાથી પુખ્ત વિકાસ પામે તેમ તેના રામરાજી વિકસ્વર થયા, તેનાં મુખ અને નેત્ર ઉપર પ્રસન્નતા છવાઇ રહી, તરત જ શક્રેન્દ્ર આદર સહિત ઉત્સુકતાથી પેાતાના સિંહાસન ઉપરથી ઊઠયો, ઊઠીને પાદપીઠથી નીચે ઊતર્યાં, ઊતરીને રત્નાથી જડેલી બંને પાદુકાઓને પગમાંથી ઉતારી નાખી. પછી એક વસ્ત્રવાળું ઉત્તરાસંગ ધારણ કરીને અંજિલ વડે બે હાથ જોડી તીર્થંકરની સન્મુખ સાત-આઠ પગલાં ગયે.
પછી પોતાના ડાબા ઢીંચણ ઊભા રાખી, જમણા ઢીંચણુને પૃથ્વીતળ ઉપર લગાડીને પેાતાનું મસ્તક ત્રણ વાર પૃથ્વીતળને લગાડયું, અને તે સાથે પેાતાના શરીરને પણ નમાવ્યું. કંકણુ અને ખેરખાંથી સ્તંભિત થએલી પેાતાની ભુજાઓને જરા વાળીને ઊંચી કરી, એ હાથ જોડી, દસે નખ ભેગા કરી, આવર્તો કરી મસ્તક અંજલિ બેડીને શક્રસ્તવ વડે પ્રભુ શ્રીમહાવીરની સ્તુતિ કરી. ચિત્રમાં જમણી બાજુએ ઇન્દ્ર પેાતાના બંને ઢીંયણ પૃથ્વીતળ ઉપર લગાડી એ હાથની અંજલિ બેડેલા મસ્તક તથા શરીરને નમાવવાની તૈયારી કરતા અને એક હાથમાં વજ્ર ધારણ કરેલા દેખાય છે, તેના મસ્તક ઉપર એક સેવકે પાછળ ઊભા રહીને બે હાથે છત્ર પકડીને ધરેલું છે, છત્ર ધરનારની પાળે બીજી એક પુરુષ વ્યક્તિ એ હાથની અંજિલ જોડીને તથા ચિત્રની ડાબી બાજુએ ઉપરના ભાગમાં બે પુખ્ય વ્યક્તિએ પોતાના બંને ઢીંચણ પૃથ્વીતાને ઇન્દ્રની માકક જ અડાડીને ભક્તિ કરવા માટે તત્પરના તાવના ચિત્રકારે ચીતરેલા છે. આ ચિત્રમાં દરેક આકૃતિના કપડામાં મૂળ ચિત્રમાં જુદીજુદી જાતની ડિઝાઇના ચીતરવા માટે જુદીજુદી જાતના રંગો જેવા કે ગુલાબી, પીરાજી, આસમાની, વગેરે રંગાના તાડપત્રની પ્રતા ઉપર પહેલવહેલી વાર જ ઉપયાગ કરેલા ઇં. અગાઉના દેવીનાં ચિત્રાભા જુદીજુદી નૃતના સ્ત્રીઓના પહેરવેશની રજુઆત આપણે કરી ગયા છીએ, પરંતુ પુરુષ વ્યક્તિઓના પહેરવેશમાં જુદીજુદી જાતની ડિઝાનેાની રજુઆત આ પ્રતનાં ચિત્રા સિવાય બીજી કાણુ પ્રતમાં રજુ કરવામાં આવેલી દેખાતી નથી. આ ચિત્રા ઉપરથી પ્રાચીન સમયનાં ગુજરાતના પુરુષપાત્રા કેવી વિવિધ જાતનાં અને રંગબેરંગી વસ્ત્રો પરિધાન કરતાં હતા તેને ખ્યાલ આવે છે.
ચિત્ર ૯૯ શક્રાના ડરની પ્રતના પાના ૧૨ ઉપરથી. ચિત્રનું મૂળ કદ ર×રે ઇંચ છે. શક્રસ્તવ કહીને શ્રમણુ ભગવાન મહાવીરને વંદન અને નમસ્કાર કરીને, ન્દ્ર પાતાના સિંહાસન ઉપર પૂર્વ દિશા તરફ ભૂખ રાખીને બેઠે. ત્યાર પછી દેવાના રાજા શક્રેન્દ્રને વિચાર થયા કે તીર્થંકરા, ચક્રવર્તી, અન્નદેવા અને વાસુદેવે માત્ર શુદ્ધ અને ઉચ્ચ ક્ષત્રિયકુળમાં જ જન્મ લઇ
Page #150
--------------------------------------------------------------------------
________________
વિવિધ
૧૩૭. શકે તેથી તુચ્છ, ભિક્ષ અને નીચ એવા શાહમણ કુળમાં મહાવીરના જીવનું અવતરવું એગ્ય નથી, એમ વિચારી શ્રમણ ભગવાન મહાવીરના ગર્લને ત્રિશલા ક્ષત્રિયાણીની કુક્ષિને વિષે મૂકવાનો નિશ્ચય કર્યો. તેમજ ત્રિશલા ક્ષત્રિયાણીને પુત્રી જે ગર્ભ હને તેને કેવાનન્દા બ્રાહ્મણની કુક્ષિમાં મૂકવાને વિચાર કર્યો. નિશ્ચય કરીને પદાતિ સૈન્યના અધિપતિ હરિણગમેથી નામના દેવને બોલાવી પિતાની આખી યોજનાની સમજુતી આપતાં કહ્યું કેઃ “હે દેવાનુપ્રિય! દેવોના ઇન્દ્ર અને દેવના રાજા તરીકે મારે એ આચાર છે કે ભગવાન અરિહંતને શુદ્ધ કળામાંથી વિશુદ્ધ કળામાં સંભાવવા. માટે હે દેવાનુપ્રિય! તું જા અને શ્રમણ ભગવાન મહાવીરને દેવાનન્દા બ્રાહ્મણની કુક્ષિમાંથી હરી, ત્રિશલા ક્ષત્રિયાણીની કુક્ષિને વિષે ગપણે સંક્રમાવ અને ત્રિશલા ક્ષત્રિયાણીને જે ગર્ભ છે તેને દેવાનન્દા બ્રાહ્મણીની ઋષિમાં ગર્ભપણે રાંકમાવ; આટલું કામ પતાવીને જલદી પાછા આવ અને મને નિવેદન કર.'
આ ઘટનાને લગતી જ ઘટના કૃષ્ણના સંબંધમાં બન્યાનો ઉલ્લેખ ભાગવત, દશમસ્કલ્પ, અ. ૨ લો. ૧ થી ૧૩ તથા અ. ૩ ક. ૪૬ થી પમાં જોવામાં આવે છે જેને ટુંક સાર આ પ્રમાણે છેઃ “અસુરેને ઉપદ્રવ મટાડવા દેવાની પ્રાર્થનાથી અવતાર લેવાનું નક્કી કરી વિષ્ણુએ
ગમાયા નામની પોતાની શક્તિને બોલાવી. પછી તેને સંબોધી વિષ્ણુએ કહ્યું કે તું જ અને દેવકીના ગર્ભમાં મારો શેપ અંશ આવેલો છે તેને ત્યાંથી (સંકર્ષણ) હરણ કરી વસુદેવની જ બીજી સ્ત્રી રોહિણીના ગર્ભમાં દાખલ કર. જે પછી બળભદ્ર રામરૂપે અવતાર લેશે અને તું નંદપત્ની યશોદાને ત્યાં પુત્રીરૂપે અવતાર પામીશ. જ્યારે હું દેવકીના આઠમા ગરૂપે અવતાર લઈ જન્મીશ ત્યારે તારે પણ યશોદાને ત્યાં જન્મ થશે સમકાળે જન્મેલા આપણા બંનેનું એકબીજાને ત્યાં પરિવર્તન થશે.'
ચિત્રના મધ્ય ભાગમાં વિમાનની વચ્ચે સિંહાસન ઉપર ઈન્દ્ર બિરાજમાન છે, તેના ચાર હાથ પૈકી ઉપરના જમણા હાથમાં જ છે. નીચેના જમણા હાથથી ચામરધારિણી સ્ત્રીના હાથમાંથી ચપટી ભરીને કઇ લેત દેખાય છે અને તેના બંને ડાબા હાથ ખાલી છે, સામે હરિણગમેલી બે હાથની અંજલિ જેડીને ઇન્દ્રની આજ્ઞાનું કવણું કરને ઉભો છે. ઇન્દ્ર વસ્ત્રાભૂષણથી સુસજિજન છે, ત્રણે આકૃતિઓનાં વસ્ત્રો જુદીજુદી ડિઝાઈનવાળાં છે. ગુજરાતના પ્રાચીન તાડપત્રના ચિત્રમાં મેરની રજુઆત આ ચિત્રમાં પહેલવહેલી જોવામાં આવે છે. આ સમય પહેલાંનાં પ્રાચીન ચિત્રામા મેર કેમ દેખાતું નથી તે શોધી કાઢવું મુશ્કેલ છે, પરંતુ અનુભવી ઇતિહાસકારો અને કલાવિવેચકે
આ બાબતમાં વધુ પ્રકાશ પાડી શકે. ચિત્ર ૮૯ પ્રભુ શ્રીમહાવીરના જન્મ સમયે દેવેનું આગમન. ઈડરની પ્રતના પાના કપ ઉપરથી આ ચિત્ર લેવામાં આવ્યું છે.
પ્રભુને જન્મ થતાં જ છપ્પન દિકકુમારીઓનાં આસન કંપ્યાં અને અવધિજ્ઞાને કરીને ધીઅરિહંત પ્રભુને જન્મ લે જાણી, હર્વક તિકાઘરને વિષે આવી. સુનિકકર્મ કરી પિતાને સ્થાનકે ગણ
ચિત્રની જમણી બાજુએ ત્રિશલા માતા જમણા હાથમાં મહાવીરને લઈને તેમની સન્મુખ
Page #151
--------------------------------------------------------------------------
________________
૧૩૮
જન વિકલહ જતાં દેખાય છે, ઉપરના છતના ભાગમાં ચંદરો બાંધેલો છે, બીજી બે સી ડાબી બાઇએ ઉપરના ભાગમાંથી આવતી દેખાય છે. જેમાંની એક ચામર વીંઝે છે અને બીજીના હાથમાં સુવર્ણ થાળમાં મૂકેલો ત્રિશલાને સ્નાન કરાવવા માટે ક્ષીરાદાથી ભરેલો કળશ છે. આ બંને રીઓ દિકુમારીઓ પૈકીની છે, પલંગની પાસે સ્ત્રી-નોકર ઊભી છે. શિગ મેરુ પર્વત ઉપર સ્નાત્ર મહત્સવ. ઇડરની પ્રતના પાના ૮ ઉપરથી વર્ણન માટે જુઓ ચિત્ર ૬૭નું આ પ્રસંગને લગતું વર્ણન.
મહાવીરના મેરૂ પર્વત ઉપરના જન્માભિષેક સમયની એક ઘટના ખાસ ઉલ્લેખનીય હોવાથી અહીં તેને પ્રસંગોપાત ઉલેખ કરી લઇએઃ
જ્યારે દેવદેવીઓ શ્રમણ ભગવાન મહાવીરને જન્માભિષેક માટે મેરૂ પર્વત ઉપર લઈ ગયા ત્યારે ઈદ્રને મનમાં શંકા ઉત્પન્ન થઈ કે “લઘુ શરીરવાળા પ્રભુ આટલો બધે જળનો ભાર શી રીતે સહન કરી શકશે? ઈન્દ્રને આ સંશય દૂર કરવા પ્રભુએ પિતાના ડાબા પગના અંગુઠાના અગ્ર ભાગથી મેરૂ પર્વતને સહેજ દબાવ્યો એટલામાં તે પ્રભુના અતુલ બળથી મેરૂ પર્વત કંપી ઊઠયો.
આ વર્ણનની સાથે સરખા ભાગવત, દશમસ્ક, અ. ૪૩ બો. ર૬-૨૭માં આવેલું કૃષ્ણની લીલાનું વર્ણન:
ઈન્ટે કરેલા ઉપદ્રથી વ્રજવાસીઓને રક્ષણ આપવા તરણ કૃષ્ણ જનપ્રમાણુ ગોવર્ધન પર્વતને સાત દિવસ સુધી ઊંચકી તેજે. ચિત્ર ૧ પ્રભુ મહાવીરના જન્મ મહોત્સવની ઉજવણી. ઇડરની પ્રતના પાના ૨૯ ઉપરથી ચિત્રના મૂળ કદ રફેર ઇચ ઉપરથી સહેજ નાનું કરીને આ ચિત્ર રજુ કરવામા આવ્યું છે.
શ્રમણ ભગવાન મહાવીરનો જન્મમહત્સવ મેરૂ પર્વત ઉપર દેએ કર્યો તે આપણે જણાવી ગયા, પછી સિદ્ધાર્થ રાજાએ આ જન્મમહત્સવના દિવસોમાં કોઈ પોતાની ગાડી ન જોડે, હળ ન ખેડે અને ખાંડવા-દળવાનું બંધ રાખે એ બંદોબસ્ત કરવા અને કેદીઓને છોડી મુકવા માટે કૌટુંબિક પુરૂષોને આજ્ઞા કરી અને કૌટુંબિક પુરાએ ખૂબ હ, સંતોષ અને આનંદપૂર્વક નમન કર્યું અને આજ્ઞાનાં વચન વિનયપૂર્વક અંગીકાર કરી, ક્ષત્રિયકુંડ નગરમાં જઈ કેદીઓને છોડી મૂક્યા, સરા અને સાબેલા ઊંચાં મૂકાવી દીધાં અને દરેક કાર્ય સંપૂર્ણ કરી, સિદ્ધાર્થ ક્ષત્રિય પાસે આવી મન કરી “આપની આજ્ઞા મુજબ બધાં કાર્યો થઈ ગયાં છે એ પ્રમાણે નિવેદન કર્યું.
ચિત્રના મધ્ય ભાગમાં સિંહાસન ઉપર જમણા હાથમાં ઉઘાડી તલવાર રાખી ડાબા હાથે સિદ્ધાર્થ રાજા કૌટુંબિક પુરુષોને હુકમ ફરમાવતા હોય એમ લાગે છે. તેમની સામે ચિત્રની ડાબી બાજુએ બે હાથની અંજલિ જેડીને બે કૌટુંબિક પુર આશાને સ્વીકાર કરતા દેખાય છે, સિદ્ધાર્થ રાજાના મસ્તક ઉપર રાજ્યચિહ્ન તરીકે છત્ર ચીતરેલું છે,સિંહાસનની પાછળના ભાગમાં સ્ત્રી-પરિચારિકા ડાબા હાથથી ચામર વીંઝતી અને જમવુ હાથે સિંહાસનને અઢેલીને ઊભી છે. છનના ઉપરના ભાગમાં ચંદર બધેલ છે.
Page #152
--------------------------------------------------------------------------
________________
ચિત્રવિવરણ
Plate XXVII
મિત્ર ૯૨ સ્વજના અને રાજા સિદ્દાર્થ. ઇડરની પ્રનમાંના પાના ૪૦ પરથી. ચિત્રનું મૂળ કદ ક×I ઈંચ છે. મહાવીરના જન્મમહેાત્સવના બારમા દિવસે અશન-પાન-ખાદિમ-સ્વાદિમ એમ ચાર પ્રકારના આહારની પુષ્કળ સામગ્રી તૈયાર કરાવી. મિત્રા, જ્ઞાતિજના, પિતરાઇ વગેરે સ્વજના, દાસ-દાસી, નોકર-ચાકર વગેરે પરિજના અને સાત કુળના ક્ષત્રિયાને ભોજનને માટે નિમંત્રણા આપ્યાં.
ચિત્રની મધ્યમાં સિદ્ધાર્થ રાજા ખેઠા છે, તેમની પાછળ ઉપરના ભાગમાં જમણી બાજુએ એક સ્ત્રી—ધણું કરીને ત્રિશલા ક્ષત્રિયાણી બેઠાં છે. ચિત્રની ડાબી બાજુએ બબ્બે પુરુષા ચાર લાઈનમાં કુલ મળીને આઠ પુરુષો સિદ્ધાર્થની સામે બેઠેલા છે, તે બધાને સંબોધીને શ્રમણ ભગવાન મહાવીરનું વર્ધમાન એવું ગુણનિપુણ નામ પાડવા માટેના પેાતાના મનેારા દર્શાવે છે.
૧૩૯
ચિત્ર ૯૩ વર્ષીદાન. ઈડરની પ્રતના પત્ર ૪૪ ઉપરથી ચિત્રનું મૂળ કદ રફ઼રફ ઇંચ છે.
શ્રમણ ભગવાન મહાવીરને દીક્ષા લેવામા એક વર્ષ બાકી હતું ત્યારથી જ તેમણે વાર્ષિક દાન આપવાનું શરૂ કર્યું, તેઓ હંમેશાં સૂર્યોદયથી આરંભી પ્રાત:કાળનાં ભેાજન પહેલાં એક કરેડને આઠ લાખ સાનૈયાનું દાન આપવા લાગ્યા. એવી રીતે એક વર્ષમાં પ્રભુએ ત્રણ અબજ, અઠયાસી કરોડ અને એંશી લાખ સાનૈયા દાનમાં ખર્ચી દીધા.
ચિત્રમાં મહાવીર સિંહાસન ઉપર બેઠેલાં છે અને જમણા હાથે સાનૈયાનું દાન આપે છૅ, હાથમાં એક સાનૈયા અંગુઠે અને તર્જની આંગળીથી પકડેલા દેખાય છે. મહાવીરના જમણા પગ સિંહાસન પર છે અને ડાભેા પગ પાદપીડ ઉપર છે, ૐ બતાવે છે કે દાનની સમાપ્તિના રામય થવા આવ્યેા છે, આ ચિત્રમાં મહાવીરને દાઢી તથા મૂળા સહિત ચિત્રકારે ચીતરેલાં છે. મહાવીરની નજીકમાં ત્રણપાયા વાળી ટીપોઈ ઉપર સુવર્ણના થાળ મુકેલા સ્પષ્ટ દેખાય છે, મહાવીરની પાછળ ચિત્રની જમણી બાજુએ ચામરધારિણી શ્રી મહાવીરને ડાબા હાથથી ચાબર વીંઝતી દેખાય છે, ઉપરની છતના ભાગમાં ચંદરવા ખાધા છે, ચિત્રની ડાબી બાજુએ એક યુવાન તથા ચાર ઉમ્મર લાયક માણસે કુલ મળીને પાંચ વ્યક્તિઓ દાન લેવા આવેલી દેખાય છે.
ચિત્ર ૪ દીક્ષા મહોત્સવ, ઈડરની પ્રતના પાના ૪૬ ઉપરથી ચિત્રનું કદ ૨}×રફ ઈંચ છે. વાર્ષિક દાનની ક્રિયા સમાપ્ત થતાં, પોતાના વિલ બંધુ નંદિવર્ધનની અનુમતિ લઈ દેવાએ આણેલા ક્ષીર સમુદ્રના જળથી, સર્વ તીર્થીની માટીથી અને સકલ ઔષિધઓથી નંદવર્ધન રાજાએ પ્રભુને પૂર્વદેિશા સન્મુખ બેસાડી તેમના અભિષેક કર્યાં. પ્રભુને એ રીતે સ્નાન કરાવી, ગંધકાષાયી વવડે શરીરને લૂછી નાખી આખે શરીરે ચંદનનું વિક્ષેપન કર્યું, પ્રભુના આખા શરીર ઉપર સુવર્ણજડિત છેડાવાળું, સ્વચ્છ, ઉજ્વળ અને સક્ષમૂલ્યવાળું શ્વેતવસ્ત્ર શાલવા લાગ્યું, વક્ષઃસ્થળ ઉપર કિંમતી હાર ઝુલવા લાગ્યા, બાજુબંધ અને કડાથી તેમની ભુજાએ અલંકૃત બની અને કુંડલના પ્રકાશથી તેમના મુખમંડળમાં દીપ્તિ આવવા લાગી. આવી રીતે આભૂષણો અને વસ્ત્રોથી અલંકૃત થઇ પ્રભુ પાલખીમાં બિરાજમાન થયા. આ સમયે આખા ક્ષત્રિયકુંડ નગરને ધ્વજા-પતાકા
Page #153
--------------------------------------------------------------------------
________________
૧૪૦
જેન શિવકપમ તથા તારણોથી શણગારવામાં આવ્યું હતું.
પચાસ ધનુષ્ય લાંબી, પચ્ચીસ ધનુષ્ય પહોળી, છત્રી ધનુષ્ય ઊંચી, સુવર્ણમય સેંક સ્તંભોથી શોભી રહેલી અને મણિઓ તથા સુવર્ણથી જડિત એવી “ચંદ્રપ્રભા” નામની પાલખીમાં પ્રભુ (મહાવીર) દીક્ષા લેવા નિસર્યા.
તે સમયે હેમંત ઋતુને પહેલો મહિને-માગશર માસ, પહેલું પખવાડિયું કૃષ્ણપક્ષ અને દશમની તિથિ હતી. તે વેળા તેમણે છઠ તપ કર્યો હતો અને વિશુહ લેસ્યાઓ વર્તતી હતી. પ્રભુના જમણે પડખે કુલની મહત્તા સ્ત્રી હંસલક્ષણ ઉત્તમ સાડી લઈને ભદ્રાસન ઉપર બેઠી હતી. સર્વ પ્રકારની તૈયારી થઈ રહ્યા પછી નંદિવર્ધનની આજ્ઞાથી તેના સેવકોએ પાલખી ઉપાડી.
ચિત્રની મધ્યમાં પાલખીમાં પ્રભુ વસ્ત્રાભૂષણથી સુસજિત થઈને બેઠેલા છે. બંને બાજુ અકેક સ્ત્રી ચામર વીંઝતી બેઠેલી છે. ચાર સેવકેએ પાલખી ઉપાડી છે, પાલખીની આગળ બે માણસો ભૂંગળ વગાડનાં અને એક માણસ જેરથી નગારું વગાડતે તથા પાલખીની પાછળના ભાગમાં બે માણસો નગારું વગાડતાં દેખાય છે. ત્રિ ૫ પંચમુખિલેચ અને અર્ધવસ્ત્રદાન. ઈડરની ઝનના પાના પ૦ ઉપરથી ચિત્રનું મૂળ કદ ૩૮ર૩ ઈચનું છે.
ચિત્રમાં ઉપર અને નીચે એમ બે પ્રસંગે છેતેમાં કથાના પરિચયની શરૂઆત નીચેના પંચમુષ્ટિ લોચના ચિત્રથી થાય છે. અશોકવૃક્ષ (આસોપાલવ નહિ)ની હેઠળ આવી પ્રભુ નીચે ઉતર્યા અને પોતાની મેળે જ એક મુષ્ટિવડે દાઢીમૂછને અને ચાર મુષ્ટિવડે મસ્તકના કેશને એવી રીતે પંચમુષ્ટિ લોન્ચ કર્યો. એ વેળા નિર્જળ છઠ્ઠને તપને હનો જ. ઉત્તરાફાગુની નક્ષત્રને યોગ થયો ત્યારે ઇન્ડે ડાબા ખભા ઉપર સ્થાપન કરેલું દેવદૂષ્ય વસ્ત્ર ગ્રહણ કરીને, એકલા એટલે રાગદ્વેષરહિતપણે કેશન લોન્ચ કરવા રૂપ દ્રવ્યથી અને ધાદિને દૂર કરવા૩૫થી ભાવથી મુડ થઇને, ગ્રહવાસથી નીકળીને અનગારપણા સાધુપણાને પામ્યા.
ચિત્રમાં શ્રમણ ભગવાન મહાવીરના ડાબા ખભા ઉપર દેવદૂબ વસ્ત્ર તથા અશોકવૃક્ષની રજુઆત ચિત્રકારે કરી જણાતી નથી, મહાવીર પ્રભુ એક હાથે મસ્તકના વાળને લોન્ચ કરવાનો ભાવ દર્શાવના, ઈન્દ્રની સન્મુખ જોતાં, અને બે હાથ પ્રસારીને પ્રભુએ લેચ કરેલા વાળને ગ્રહણ કરવાની ઉત્સુકતા બનાવ દેખાય છે, ઇન્દ્રના પાછળના એક હાથમાં જ છે જે ઇન્ટને ઓળખાવે છે, ખરી રીતે તે જ્યારે જ્યારે ઈન્દ્ર પ્રભુની પાસે આવે ત્યારે ત્યારે આયુધોને ત્યાગ કરીને જ આવે એવો રિવાજ છે પરંતુ ઇન્દ્રની ઓળખાણ આપવા ખાતર ચિત્રકારે વજ કાયમ રાખેલું હોય એમ લાગે છે.
આ પછી ચિત્રના અનુસંધાને, ઉપરના ચિત્રમાં વર્ણવેલ અર્ધવાનને પ્રસંગ જેવાને છે. જે વખતે શ્રમણ ભગવાન મહાવીર ગૃહસ્થપણામાં વાર્ષિક દાન આપી, જગતનું દારિદ્રય કેડી રહ્યા હતા, તે વખતે એક દરિદ્ર સેમ નામા બ્રાહ્મણું ધન કમાવા માટે પરદેશ ગયો હતો. પોતે કમનસીબ હેવાથી પરદેશમાંથી પણ ખાલી હાથે જ પાછા ફર્યા. ગરીબીથી અકળાઈ ગએલી
Page #154
--------------------------------------------------------------------------
________________
ચિત્રવિવારણ બ્રાહ્મણ પત્ની તેને લડવા લાગી કેઃ “અરે નિભવ્ય શિરામણી! નીવર્ધમાનકુમારે જયારે સુવહન વરસાદ વરસાવ્યો ત્યારે તમે કયાં ઉંલી ગયા હતા? પરદેશમાં ભટકીને પણ હતા તેવા ને એવા જ નિધન પાછા ઘેર આવ્યા ! જાઓ–હજી પણ મારે કહ્યું માની, જગમ કલ્પવૃક્ષ સમાન શીવર્ધમાન પાસે જશો તો તે દયાળુ અને દાનવીર તમારું દારિદ્રય દૂર કર્યા વિના નહિ રહે. પિતાની સ્ત્રીનાં વચને સાંભળી પેલો બ્રાહાણ પ્રભુની પાસે આવ્યો અને કહેવા લાગ્યો કે હે પ્રભુ! આપ તે જગતના પકારી છે, આપે તે વાર્ષિક દાન આપી, જગતનું દારિદ્રય દૂર કર્યું. હે સ્વામી! સુવર્ણની ધારાઓથી આપ સર્વત્ર વરસ્યા તો ખરા, પણ હું અભાગ્યરૂપી છત્રથી એ ટંકાઈ ગયું હતું કે મારી ઉપર સુવર્ણધારનાં બે ટીપાં પણ ન પડ્યાં! માટે હે કૃપાનિધિ ! મને કાંઈક આપે. મારા જેવા ગરીબ બ્રાહ્મણને નિરાશ નહિ કરો!' કરૂણાળુ પ્રભુએ તે વખતે પોતાની પાસે બીજી કોઈ વસ્તુ ન હોવાથી, દેવદુષ્ય અને અરધો ભાગ આખે, અને બાકીને પાછા પોતાના ખભા ઉપર મુકયો! (જુઓ ચિત્રની જમણી બાજુ).
હવે પેલો બ્રાહણ, કિંમતી વસ્ત્રને અરધો ભાગ મળવાથી ખૂબ ખુશી થ થ સત્વર પિતાના ગામ આવ્યો. તેણે તે અર્ધ દેવદૂષ્ય વસ્ત્રના છેડા બંધાવવા એક તૃણનારને બતાવ્યું, અને તે કોની પાસેથી કેવી રીતે મેળવ્યું તે વૃનાન અથથી ઈતિ પયંત કહી સંભળાવ્યો. તૃણનારે આખરે કહ્યું કે “હે સામ! તું આ વઅને બીજે અરધો ટુકડે લઈ આવે તે બંને ટુકડા એવી રીતે મેળવી આપું કે તેમાં જરાપણ સાંધે ન દેખાય અને તુ વેચવા જાય તો તે અખંડ જેવા વસ્ત્રના એક લાખ સેના ને જરૂર ઉપજે, એમાં આપણે બંનેને બાગ. આ સાંભળીને બ્રાહ્મણ ફરીથી પ્રભુ પાસે આવ્યો છે ખરો, પણ શરમને લીધે તેના મુખમાથી વાચા ન નીકળી શકી. તે આશામાં ને આશામાં પ્રભુની પાછળ પાછળ ભટકતો રહ્યો.
પ્રભુને દીક્ષા લીધા પછી એક વર્ષ અને એક મહિનાથી કંઈક અધિક સમય વીતી ગયો. એકદા તેઓ દક્ષિણવાચાલ નામના સનિવેશની નજીકમાં સુવર્ણવાલુકા નામની નદીને કાંઠે આવ્યા. ત્યાં ચાલતાં ચાલતાં દેવદુષ્યને અર ભાગ કાંટામાં ભરાઈ જવાથી પડી ગયો. પ્રભ નિર્લોભ દેવાથી, પડી ગએલો વસ્ત્રભાગ તેમણે પાદ ન લીધે. પણ પેલો સેમ નામને બ્રાહ્મણ, જે એક વથી તે વરમ માટે જ તેમની પાછળ પાછળ ભમતો હતો, તેણે તે ઉપાડી લીધું અને ત્યાંથી ચાલ્યો
ગ (જુઓ ચિત્રની ડાબી બાજુ). ચિત્ર હક શ્રી મહાવીર નિર્વાણ, ઈડરની પ્રતના પાના પર ઉપરથી વર્ણન માટે જુઓ ચિત્ર ૭૧નું
આ પ્રસંગને લગતું વર્ણન. ચિત્ર હ૭ શ્રી પાર્શ્વનાથનો જન્મ. ચિવ ૮૪ વાળું જ ચિત્ર વર્ણન માટે જુઓ ચિત્ર ૮૪નું જ વર્ણન.
Plate XXVIII ચિત્ર ૮ પ્રભુ પાર્શ્વનાથને પંચમુષ્ટિ લોચ. વર્ણન માટે જુઓ ચિત્ર ૧૧નું આ ચિત્રને લગતું વર્ણન. ચિત્ર ૬ શ્રીનેમિનાથને જન્મ અને મેરૂ ઉપર સ્નાત્ર મહોત્સવ ઈડરની પ્રતના પાના ૬૪ ઉપરથી
Page #155
--------------------------------------------------------------------------
________________
જૈન ચિત્રકાળુભ
૧૪૨
ચિત્રનું મૂળ કદ ૩×૨ ઈંચ ઉપરથી સહેજ નાતું.
આ ચિત્રમાં પશુ ઉપર અને નીચે એમ એ પ્રસંગો છે. તેમાં કથાના પરિચયની શરૂઆત નીચેના નેમિનાથના જન્મ પ્રસંગને લગતાં ચિત્રથી થાય છે. વર્ષાકાળના પહેલા મહિનામાં, ખીજા પક્ષમાં શ્રાવણ શુકલ પંચમીની રાત્રિને વિષે, નવ માસ બરાબર સંપૂર્ણ થતાં, ચિત્રા નક્ષત્રમાં ચંદ્રના યેાગ થતાં, આરાગ્ય દેહવાળી શિવાદેવીએ આરેાગ્યપુત્રને જન્મ આપ્યા. જન્મમહેસવને લગતાં વર્ણન માટે તથા ચિત્રના અનુસંધાને, ઉપરના ચિત્રમાં વર્ણવે મેરૂપર્વત ઉપર નેમિનાથના ઇંટ્રે કરેલા સ્નાત્રમહે।ત્સવ વગેરે સર્વ શ્રીમહાવીરસ્વામીની પેઠે ચિત્ર ૬૭ અને ૭૦ ના વર્ણન પ્રમાણે સમજી લેવું.
ચિત્ર ૧૦૦ શ્રીઆદીશ્વરનું નિર્વાણુ. જીએ ચિત્ર ૧૧૨નું આ જ ચિત્રને લગતું વર્ણન. ચિત્ર ૧૦૧ પ્રભુ મહાવીરના અગિયાર ગણુધરે. ઇડરની પ્રતના પુત્ર ૮૦ ઉપરથી આ ચિત્ર અત્રે રજુ કરેલું છે. આખુંએ ચિત્ર સેાનાની શાહીથી ચીતરેલું છે તેનાં નામે નીચે પ્રમાણે છે. ૧ દ્રિભૂતિ (ગૌતમસ્વામી) ૨ અગ્નિભૂતિ ૩ વાયુભૂતિ ૪ વ્યક્ત ૫ સુધર્માંસ્વામી ૬ મંડિતપુત્ર ૭ મૌર્યપુત્ર ૮ અકસ્જિત ૯ અચલભ્રાતા ૧૦ મેતાર્ય અને ૧૧ પ્રભાસ આ અગિયારે ગણુધર જ્ઞાતિએ બ્રાહ્મણ હતા.
ચિત્ર ૧૦૨ ગુરુમહારાજ અને ધ્રુવસેનરાન્ત. ડરની પ્રતના પત્ર ૧૦૮ ઉપરનું આ ચિત્ર ઐતિહાસીક ષ્ટિએ ઘણું જ મહત્ત્વનું છે.
શ્રીમહાવીરપ્રભુ નિર્વાણુ પામ્યા બાદ ૯૮૦ વર્ષે અને મતાંતરે ૯૩ વર્ષે આનંદપુર (હાલનું વડનગર)નગરમાં આ કલ્પસૂત્ર સૌ પહેલવહેલું સભા સમક્ષ વંચાયું. એ વિષે એવી હકીકત પ્રચલિત છે કે આનંદપુરમાં ધ્રુવમેન નામે રાજા રાજ્ય કરતા હતા તેને સનાંગજ નામના એકના એક અત્યંત પ્રિય પુત્ર હતા. પુત્રનું એકાએક મૃત્યુ નીપજવાથી ધ્રુવસેનરાન્તને બેહદ સંતાપ ઉત્પન્ન થયા. તે સંતાપને લીધે તેણે બહાર જવા-આવવાનું માંડી વાળ્યુ, તે એટલે સુધી કે ધર્મશાળામાં કોઇ ગુરુ કે મુનિમહારાજ સમિપે જવાના પણ તેને ઉત્સાહ ન થાય. એટલામા પર્યુષણ પર્વ આવ્યું. રાખને અત્યંત શાક સંતપ્ત થએલા સાંભળી ગુરુમહારાજ રાજા પાસે ગયા અને ત્યાં સંસારની અસારતા તથા શાકની વ્યર્થતા અસરકારક રીતે સમજાવી. તે પછી વિશેષમાં ગુરુમહારાજે કહ્યું કેઃ તમે ખેદને પરિહરી આ પર્યુષણા પર્વના ધર્મશાળામાંઉપાશ્રયમા આવા તા શ્રીભદ્રબાહુસ્વામીજીએ ઉદ્દરેલું કલ્પસૂત્ર તમને સંભળાવું, તે કલ્પસૂત્ર શ્રવણુના પ્રતાપે તમારા આત્મા અને મનની દશામાં જરૂર ઘણા સુધારા થશે.' રાજા ગુરુજીની આજ્ઞાને માન આ સભા સહિત ઉપાશ્રયમાં આવ્યા અને ગુસ્જીએ પણ વિધિપૂર્વક સર્વ સભા સમક્ષ કલ્પસૂત્ર વાચી સંભળાવ્યું. તે દિવસથી સભા સમક્ષ કલ્પસૂત્ર વાંચવાની પ્રવૃત્તિ શરૂ થઇ.
ચિત્રમાં સિંહાસન ઉપર ગુમહારાજ બેઠા છે પાછળ એક શિષ્ય કપરું ઉંચુ એક હાથે રાખીને ગુરુની સુશ્રુષા કરતા ઉભેા છે, ઉપરના ભાગમા સ્થાપનાચાર્યજી છે, ગુરુની સામે ખે હાથની એંજલે તેડીને હાથમાં ઉત્તરાગંગના ઇંડા લ ધ્રુવમેન રાજા ઉપદેશ શ્રવણ કરતા મોઢે છે, ગુરુ
Page #156
--------------------------------------------------------------------------
________________
૧૫૦
જેન ચિત્રકલ્પમ Plate XXXIV શિ૭ શ્રી મહાવીર પ્રભુ. સારાભાઈ નવાબના સંગ્રહમાંથી. તાડપત્રની કાલકકથાની પ્રતના પાનાનું મૂળ કદનું લગભગ ચઉદમી સદીનું આ ચિત્ર તે સમયના જિનમંદિરની સ્થાપત્ય રચનાનો સુંદર ખ્યાલ આપે છે, સ્થાપત્ય શણગાર તથા તેની કુદરતી આંખે, મૂ-કમળ છતાં પ્રમાણોપેત હાસ્ય કરતું મૂખ, તે સમયના ચિત્રકારોની ભાવ અર્પણ કરવાની શક્તિને સાક્ષાત પરિચય આપે છે. મૂર્તિની બેઠકની નીચે પબાસણમાં વચ્ચે કમળ, બંને બાજુએ એકેક હાથી, એકેક સિંહ તથા કિલર ચીતરેલા છે, મૂર્તિની આજુબાજુ બે ચારધારી દે ઊભા છે, મસ્તકની બાજુમાં એક રહી ભૂલની માળા લઈને અને તે દરેકની પાછળ ખાલી હાથે ઊભી રહેલી એકેક વ્યક્તિ ચીનેરેલી છે, મૂર્તિના મસ્તકની ઉપરના ભાગમાં છત્ર લટકતું છે. આ ચિત્રથી તાડપત્રની ચિત્રકળાને વિભાગ સમાપ્ત થાય છે.
Plate XXXV શિગ ૧૧૪-૧૫નક નૃત્યનાં જુદાં જુદાં સ્વરૂપે. હંસવિ. ૨. વડોદરા લિસ્ટ નં. ૧૪૦૨ની કલ્પસૂત્રની તારીખ વગરની પાના ૧૩૯ની સુવર્ણાક્ષરી પ્રતમાંથી.
પાનાની આજુબાજુના હાંસીઆમાનાં આ સુશોભને સહેજ રમતમાં ચીતરાએલાં લાગે છે, છતાં ચિત્રકારની પાત્રમાં નવીનતા રજુ કરવાની ખૂબી કઈક અલકિક પ્રકારની છે. ચિત્ર ૧૭-૧૧૮ નૃત્યનાં જુદાં જુદાં સ્વરૂપે. અમદાવાદના દે.પા. ના દયાવિ. શાસ્ત્રસંગ્રહની કલ્પસૂત્ર તથા કાલકથાની અપ્રતિમ કારીગરીવાળી સુવર્ણાક્ષરી પ્રતના પાના ૧૨૭ ઉપરથી.
કાગળની પ્રતના હાંસીઆમાંનાં ચિત્રા મથેના નર્તનાપાત્રવાળાં આ ચિત્ર વસ્તુસંકલનાનાં અપ્રતિમ પ્રતિનિધિ જેવા છે, ચિત્રકાર બાબર જાણે છે કે ચિત્રામાં શું કહેવાનું છે અને તેને અનુરૂપ તે રચના કરી શકે છે. આ ચિત્રનાં ચારે રૂપનાં એકેએક અંગ એવા તો બારીક દોરાએલાં છે કે આપણે સામે જાણે તે સમયની જીવતી જાગતી ગુજરાતણો ગરબે રમતી ખડી ન કરી દીધી હોય!
Plate XXXVI શિ૧૧ થી ૧૦૦ નાટ્યશાસ્ત્રમાં કેટલાંક સ્વરૂપે. દે.પા.ના દયાવિ. વર્ણન માટે જુઓ ડૉલરરાય ૨. માંકડને આ સંબધાને લેખ. પૃદ્ધ કરથી પૃષ્ઠ ૬૯ સુધી.
Plate XXXVII ચિત્ર ૧૦ થી ૧૨ નાટયશાસ્ત્રનાં કેટલાંક સ્વરૂપે. દે. પા. ના યાવિ વર્ણન માટે જુઓ વરરાય ર. માંકડને આ સંબંધીને લેખ.
Plate XXXVIII હિરા ૧૪૭ નારીકુંજર સારાભાઈ નવાબના સંગ્રહમાંની. રતિરહસ્યની પિથીમાંથી ચિત્ર ૧૪૪ પૂર્ણકુંભ, ચિત્ર ૧૪૫ નારીઅશ્વ, ચિત્ર ૧૪૬ નારીશકિટ, ચિત્ર ૧૪૭ નારીકુંજર, ચિત્ર ૧૪૪થી ૧૪૭ દે.પા.ના
Page #157
--------------------------------------------------------------------------
________________
ચિત્રવિવરણુ
૧૫૧
દયાવિ. ની પ્રતમાંના પાના ઉપસ્થી લેવામાં આવ્યાં છે. વણુન માટે જુઆ શ્રીયુત નં. ૨. મજમુદારના ‘સંચેાજના ચિત્રા’ નામના લેખ, પૃ. ૭૦થી ૯૪ સુધી.
Plate XXXIX
ચિત્ર ૧૪૮ નારીકુર્કટ રાજપૂત શાળા. ચિત્ર ૧૪૯ નારીઅશ્વ રાજપૂત શાળા. ચિત્ર ૧૫૦ નારીકુંજર રાજપૂત શાળા. ચિત્ર ૧૫૧ નારીઅન્ય રાજપૂત શાળા. પ્રાચીન ચિત્રા ઉપરથી વર્ણન માટે જુએ અયેાજના ચિત્રા’ નામના લેખ, પૃ. ૭૦થી ૯૪ સુધી.
Plate XL
શિસ્ત્ર ૧૫૨-૧૫૩ ‘નારીકુંજર' અમદાવાદમાં ઝવેરીવાડમાં વાધપાળમાં આવેલા અજિનનાથ તીર્થંકરના જિનમંદિરમાં લાકડામાં કાતરી કાઢેલા આ નારીકુંજરનું ચિત્ર લને અત્રે રજુ કરવામા આવ્યું છે. ચિત્ર ૧૫૪ પ્રાણીકુંજર (મુગલ સંપ્રદાય).
Plate XLI
ચિત્ર ૧૫૫ કામદેવ. સારાભાઈ નવાબના સંગ્રહની રતિરહસ્યની પંદરમા સૈકાની કાગળની હસ્તલિખિન પ્રત ઉપરથી. ચિત્રને વળાંક તથા રેખાંકન વગેરે અજંતાનાં પ્રાચીન ચિત્રાને મળતાં દેખાય છે, કામદેવનું આટલું પ્રાચીન અને સુંદર બીજું ચિત્ર હજુ સુધી પ્રસિદ્ધિમાં આવ્યું નથી.
ચિત્ર ૧૫૬ ચંદ્રકળા. સારાભાઇ નવાબના સંગ્રહમાંથી પ્રાચીન ગુજરાતી ભાષામા તેના વર્ણનાત્મક દાતાઓ સાથેનું આ ચિત્ર અત્રે રજુ કરવામાં આવ્યું છે.
ચિત્ર ૧૫૭ હરિહર બેટ. આધુનિક ચિત્રસંયેાજનાના નમૂના પૂરા પાડતું આ ચિત્ર રાજા રવિવાઁના ચિત્ર ઉપરથી લેવામાં આવ્યું છે. ચિત્ર ૧૫૫-૧૫૬-૧૫૭ ના વર્ણન માટે જી શ્રીયુત નં. ૨. મજમુદારના ‘સંયેાજના ચિત્રા' નામના લેખ.
Plate XLII
ચિત્ર ૧૫૮ ચિત્રસંયેાજના, ચિત્ર ૧૫૯ ચિત્રસંધેાજના, ચિત્ર ૧૬૦ જૈન મંત્રાક્ષા, ચિત્ર ૧૬૧ જૈન ત્રાક્ષ, ચિત્ર ૧૫૮ થી ૧૬૧નાં ચિત્રા કાંતિવિ. ૧ માંથી લેવામાં આવ્યા છે. વર્ણન માટે જીએ ‘સંયેાજના ચિત્રા’ નામના લેખ.
Pltae XLIII
ચિત્ર ૧૬૨ પ્રભુ મહાવીરની દીક્ષા. હંસિવ. ૨ ના પાના ૬૦ ઉપરથી. ચિત્રમાં ઉપર અને નીચે એમ બે પ્રસંગેા છે; તેમાં કયાના પરિચયની શરૂઆત નીચેના પાલખીના ચિત્રથી થાય છે. વર્ણન માટે જીએ આ જ પ્રસંગને લગતું ચિત્ર ૯૪નું વર્ણન. આ પછી ચિત્રના અનુસંધાને, ઉપરના ચિત્રમાં વર્ણવેલા પ્રભુ મહાવીરે કરે અનગારપણા (સાધુપણા)ના સ્વીકારના પ્રસંગ જોવાનો છે. વર્ણનને માટે જીએ ચિત્ર ૯૫નું આ પ્રસંગને લગતું વર્ણન.
Page #158
--------------------------------------------------------------------------
________________
જૈન ચિત્રકદ્રુમ
Plate XLIV
ચિત્ર ૧૧૩ બ્રાહ્મણી દેવાનન્દા અને ચૌદ સ્વપ્ન હંસવિ. ૧ ના પ્રતના પાના ૭ ઉપરથી, આખું પાનું પ્રતની મૂળ સાઇઝનું અત્રે નમૂના તરીકે રજુ કરેલું છે. વર્ણન માટે જુએ ચિત્ર ૭૩નું વર્ણન.
આ જ પ્રસંગને લગતું જ
૧૫૨
Plate XLV
ચિત્ર ૧૧૪ ચૌદ સ્વપ્ન. કાતિવિ. ૧ ના પાના ૧૬ ઉપરથી. ચૌદ સ્વપ્નના ચિત્રા અમાઉ ચિત્ર ૭૩ અને ૧૬૩માં આવી ગયાં છે. વાચાની જાણ ખાતર અને તેનું ટુંક વિવેચન કરવામાં આવે છે, (૧) હાથી. ચાર મહાન દંતુશળવાળા, ઊંચા, વરસી રહેલા વિશાળ મેશ્વ જેવા અને વૈતાઢય પર્વતના જેવા સફેદ, તેના શરીરનું પ્રમાણુ શક્રેન્દ્રના એરાવણુ હાથીના જેવડું હતું, સર્વે પ્રકારનાં શુભ લક્ષણવાળા, હાથીએમાં સર્વોત્તમ અને વિશાળ એવા પ્રકારના હાથી ત્રિશલા દેવીએ પ્રથમ સ્વપ્નમા જોયા. હાથી એ પરમ મંગળકારી તથા રાજ્યચિહ્નહોતક છે,
(૨) વૃષભ. શ્વેત કમળના પાંદડાંએની રૂપકાંતિને પરાજીત કરતા, મજબૂત, ભરાવદાર, માંસપેસીવાળા, પુષ્ટ, યથાસ્થિત અવયવાળા અને સુંદર શરીરવાળા વૃષભ બીજા સ્વપ્નમાં જોયે. તેનાં અતિશય ઉત્તમ અને તીક્ષ્ણ શીંગડાંઓના આગલા ભાગમાં તેલ લગાવેલું હતું. તેના દાત સુશાભિત અને શ્વેત હતા. વૃષભ (બળદ) એ કૃષિના ઘોતક છે.
(૩) સિંહ. ત્રીજા સ્વપ્નમાં ત્રિશલાએ સિહ જોયા. તે પણ મેાતીના હાર, ચંદ્રના કિરણ, રૂપાના પર્વત જેવા શ્વેત રમણીય અને મનાહર હતા. તેના પંજા મજબૂત અને સુંદર હના. પુષ્ટ અને તીક્ષ્ણ દાઢા વડે તેનું મૂખ શૈાભી રહ્યું હતુ, તેની મનેાહર જીભ લપલપાયમાન થતી હતી, સાથળે વિશાળ અને પુષ્ટ હતી, સ્કંધ પરિપૂર્ણ અને નિર્મળ હતા, બારીક અને ઉત્તમ કેશવાળી વડે તે અનહદ શાભી રહ્યા હતા, તેનું પુચ્છ કુંડલાકાર અને શાભાયમાન હતું, તે વારંવાર જી સાથે અકળાતું અને પાછું કુંડલાકાર બની જતુ તેની આકૃતિમાં સૌમ્યભાવ દેખાઇ આવતા હતા. આવા લક્ષણવંત સિંહ આકાશમાથી ઊતરતા અને પોતાના મુખમાં પ્રવેશ કરતા ત્રિશલા ક્ષત્રિયાણીએ જોયો. સિંહ પુરાક્રમના ઘાતક છે.
(૪) લક્ષ્મીદેવી. અખંડ ચંદ્રમા જેવી કાંતિવાળી લક્ષ્મીદેવીનાં ચેાથા સ્વપ્નમાં દર્શન થયા. તે લક્ષ્મીદેવી ઊઁચા હિમવાન પર્વતને વિષે ઉત્પન્ન થએલા કમળરૂપી મનેાહર સ્થાને બેઠેલાં હતાં. ચિત્રની મધ્યમાં મેટી આકૃત લક્ષ્માદેવીની છે. તેના કમળરૂપી સ્થાનના વિશેષ વર્ણન માટે જી કલ્પસૂત્ર સુખાધિકા વ્યાખ્યાન ૨ જીં.
(૫) ફૂલની માળા. પાંચમા સ્વપ્નમાં ત્રિશલા ક્ષત્રિયાણીએ કલ્પવૃક્ષના તાજાં અને સરસ ફૂલીવાળી ચામેર સુગંધ પ્રસરાવતી રમણીય માળા આકાશમાથી ઊતરતી જોઈ. માળા શંગારની દ્યોતક છે. (૬) પૂર્ણચન્દ્ર, છઠ્ઠા સ્વપ્નને વિષે ત્રિશલાએ ચન્દ્રનાં દર્શન કર્યા. શુકલપક્ષના પખવાડિયાની પૂર્ણિમાને પાતાની કળા વડે શેાભાવનાર સંપૂર્ણ ચન્દ્ર જોયા. ચન્દ્ર નિર્મળતાના ઘોતક છે અને બીજા પક્ષે અંધકારના નાશક છે.
Page #159
--------------------------------------------------------------------------
________________
ત્રિવિવરણું
૧૫૩ (૭) ઊગ . સાતમા સ્વપ્નમાં ત્રિા ક્ષત્રિયાણીએ અંધકારના સમૂહને નાશ કરનાર અને પ્રકાશથી ઝળહળતા સૂર્યનાં દર્શન ક; સૂર્ય અતુલ પરાકને લોતક છે.
(૮) સુવર્ણમય વજદંડ. આઠમા સ્વપ્નમાં ત્રિશલા ક્ષત્રિયાણીએ ઉત્તમ જાતિના સુવર્ણમય દંડ ઉપર ફરકતી ધજા જોઈ તેના ઉપલા ભાગમાં શ્વેત વર્ણને એક સિંહ ચીતરેલા હતા. ધ્વજ એ વિજયનું ચિહ્ન છે.
(૯) જળપૂર્ણકુંભ. નવમા સ્વપ્નને વિષે ત્રિશલા ક્ષત્રિયાણીએ પાણીથી ભરેલે કુંભ જે. તે કુંભ (લશ) અતિ ઉત્તમ પ્રકારના સુવર્ણ સમ અતિ નિર્મળ અને દીપિકાન હતો. એમાં સંપૂર્ણ જળ ભરેલું હોવાથી તે કલ્યાણને સૂચવ હતા, પૂણકુંભ મંગલને તક છે.
(૧૦) પઘસવેર. દસમા સ્વપ્નને વિષે ત્રિશલા ક્ષત્રિયાણીએ પદાસરેવર જોયું. આખું સરોવર જુદી જુદી જાતનાં વિવિધરંગી કમળથી તથા જળચર પ્રાણીઓથી સંપૂર્ણ ભરેલું હતું. આવું રમણીય પદ્યસરવર દસમા સ્વપ્નમાં જોયું. સરોવર નિર્મળતાનું ઘોતક છે.
(૧૧) ક્ષીરસમુદ્ર. અગિયારમાં સ્વપ્નને વિષે ત્રિશલા ક્ષત્રિયાણીએ ક્ષીરસમુદ્ર જે. એ સમુદ્રના મધ્ય ભાગની ઉજજવલતા ચનનાં કિરણ સાથે સરખાવી શકાય. ચારે દિશામાં તેને અગાધ જળપ્રવાહ વિસ્તરી રહ્યો હતો.
(૧૨) દેવવિમાન. બારમા સ્વપ્નમાં ત્રિશલા ક્ષત્રિયાણીએ દેવવિમાન જોયું. જેના ૧૦૦૮ થાભલા હતા, તેમાં દિવ્ય પુષ્પની માળાઓ લટકતી હતી, તેની ઉપર વરૂ, વૃષભ, ઘોડા, મનુષ્ય, પંખી, હાથી, અશોકલતા, પદ્મલતા વગેરેનાં મનોહર ચિત્રો આલેખેલાં હતાં. તેની અંદરથી મધુર
સ્વરે ગવાતાં ગાયન અને વાજિંત્રીના નાદથી વાતાવરણમાં સર્વત્ર સંપૂર્ણતા પથરાઈ જતી હતી વળી તે વિમાનમાંથી કાલાગુરૂ, ઉંચી જાતને કિ દશાંગાદિ ઉત્તમ સુગંધી દ્રવ્યથી ઉત્તમ બેક નીકળતી હતી આવું ઉત્તમ વિમાન જોયું.
(૧૩) રત્નરાશિ. તેરમા સ્વપ્નમાં ત્રિશલા ક્ષત્રિયાણીએ રત્નનો ઢગલો જોયો. તેમાં પુલકરન, વજન, ઈન્દ્રનીલ રવ, સ્ફટિક વગેરે રનનો ગલે ભે, તે ઢગલો પૃથ્વીનળ પર હોવા છતાં કાતિ વડે ગગનમડલ સુધી દીપી રહ્યું હતું.
(૧૪) નિર્ધમ અગ્નિ. ચૌદમા વાનમાં ત્રિશલા ક્ષત્રિયાણીએ ધુમાડા વગરને અગ્નિ જે. એ અગ્નિમાં સ્વચ્છ ઘી અને પીળું મધ સીંચાતું હોવાથી તે ધુમાડા વગરનો હતો. તેની જ્વાળાઓ પૃથ્વી ઉપર રહી રહી જાણે કે આકાશના એક પ્રદેશને પકડવા પ્રયત્ન કરી રહી હોય તેવી ચંચલ લાગતી હતી.
Plate XLVI ચિત્ર ૧પ ચંડકૌશિકને પ્રતિબધ દે. પા. ના દયાવિ. ની કલ્પસૂત્રની સુશોભનકળાના નમૂના તરીકે
આ બા પાનાનું ચિત્ર અને રજુ કર્યું છે. આ આખી યે પ્રતિમા મૂળ લખાણ કરતા ચિત્રકળાના સુશોભન શૃંગાર મુખ્ય ભાગ ભજવે છે.
મોરાક ગામથી વિહાર કરી પ્રભુ તાંબી નગરી તરફ ચાલ્યા. માર્ગમાં ગાવાળાઓએ
Page #160
--------------------------------------------------------------------------
________________
જૈન ચિત્રકલ્પઙ્ગમ
૧૬૪
કાંતિવિ. ૧. પ્રનનું તથા બીજું સાહન. પ્રત ઉપરથી લેવામાં આવ્યું છે.
સિદ્ધાર્થના સ્નાનગૃહમાંથી નીકળી, બહાર જ્યાં સભાનું સ્થાન હતું ત્યા પાંચ્યા અને સિંહાસન ઉપર પૂર્વદિશા તરફ મુખ રાખી બિરાજમાન થયા. ત્યારબાદ પોતાનાથી બહુ નજીક નહીં તેમ બહુ દૂર નહીં એવી રીતે સભાના અંદરના ભાગમા પડદે બંધાવ્યું.
પડદાની મનેાહતા
આ પડદાને વિવિધ પ્રકારનાં મણિ અને રત્ના જડેલા હતાં. આ પડદાનું વિસ્તૃત વર્ણન અગાઉ આપણે કરી ગયા છીએ. પડદાની અંદર રાણીને ખેસવાનું એક સિહાસન ગાઠવવામા આવ્યું છે. ચિત્રમાં સિદ્ધાર્થ રાજા જમણા હાથમાં તલવાર તથા ડાબા હાથમાં ફૂલ લને સિંહાસન ઉપર વસ્ત્રાભૂષણાથી સુસજ્જિત થઈ બેઠેલા છે. મસ્તક ઉપર છત્ર લટકી રહેલું છે. વચ્ચે પડદે છે. પડદાના આંતામા ત્રિશલા જમણા હાથમાં ફૂલ લને વસ્ત્રાભ્રૂણાથી સુસજ્જિત થઇને બેઠા છે. તેમના માથે ચંદરવા બધેલેા છે. ચિત્રના ઉપરના ભાગમાં આ મેર ચીતરેલા છે.
Plate LVIII
ચિત્ર ૧૯૨ ગર્ભના કુકવાથી ત્રિશલાના આનંદ. સાહન. પાના ૩૦ ઉપરથી, ગર્ભ સહીસલામત છે એમ જણાનાં ત્રિશલા માતાના આનંદને પાર ન રહ્યો. ચિત્રમાં ત્રિશલા માતા ખૂબ આનંદમાં આવી જાને હીચકા ઉપર બેઠેલા છે. કલ્પસૂત્રની પ્રતના ચિત્રામા બીજી કોઈપણ પ્રતમાં આ પ્રસંગ આ રીતે ચીતરેલા લેવામાં આવ્યા નથી . હીંચકાનાં સુંદર બારીક કોતરકામ કરેલું દેખાય છે. માતાની જમણી બાજુએ ચામધરણી શ્રી ડાબા હાથથી ચામર વીંઝતી દેખાય છે. ડાબી બાજુ એક સ્ત્રી વાડકામા ચંદન-ધનમાર વગેરે ધસીને વિલેપન કરવા આવતી હાય ઍમ લાગે છે, કારકે હીંચકાની નજીકમા બંને અજી બીજી એ સ્ત્રી એટલી તે ઘણું કરીને ત્રિશલાની દાસીએ માની લાગે છે; વળી બીજી એ સ્ત્રીઓ હાથમાં સુખડના ટુકડાથી કાંઇક વસતી હાય એમ સ્પષ્ટ દેખાય છે. ચિત્ર ૧૯૩ પછી નગણુ. કાંતિવિ. ૧. પુત્રજન્મને છઠ્ઠા દિવસે પ્રભુનાં માતા િપતાએ, કુળધર્મ પ્રમાણે રાત્રિએ નગમહોત્સવ કર્યાં.
ત્રિશલા ભદ્રાસન ઉપર બેઠાં છે, તેમને જમણા પગ આસન ઉપર અને ડાયેા પગ પાદપીડ ઉપર છે. ડાબા હાથમા મુખનું પ્રતિબિંબ તેવા દર્પણ પકડેલુ છે. સામે છે. સ્ત્રી પરિચારિકા દીપક લળૅ ઊભી છે. ઉપરના ભાગમાં ડાબી બાજુએ એક માર છે તથા ત્રિશલાના મુક્તક ઉપરના કોતરકામમાં સામસામા એ ન છે.
ચિત્ર ૧૯૪ આમલકી ક્રીડા. સાહન. પાના ૩૪ ઉપરથી.
(૧) એક વખતે સાધર્મેન્દ્ર પાતાની સભામા મહાવીરના ધૈર્યગુણની પ્રશંસા કરી અને કહેવા લાગ્યા કેઃ ‘હે દેવ ! અત્યારના આ કાળમાં મનુષ્યàાકમાં શ્રીવર્ધમાનકુમાર એક બાળક હોવા છતાં પણ તેમના જેવા બીજો કોઇ પરાક્રમી વીર નથી. કૅન્દ્રાદિ દેવા પણ તેમને મ્દીવરાવવાને અસમર્થ છે.’ આ સાભળીને એક દેવ કે જેનુ નામ જણાવવામાં નથી આવ્યું તે ત્યાં કુમારે। ક્રીડા કરતા હતા
Page #161
--------------------------------------------------------------------------
________________
ચિત્રવિવરણ
૧૬૫ ત્યાં આવ્યો અને સાંબેલા જેવા જાડા, ચપળ બે જીભવાળા, ચળક્તા મણિવાળા ફૂંફાડા મારતા, કાજળ સમાન કાળા વર્ણવાળા, કર આકૃતિવાળા અને વિસ્તૃત કણાવાળા મોટા સર્પનું રૂપ બનાવીને કીડા કરવાના વૃક્ષને વીંટાળી દીધું. આ ભયંકર સર્પ જોઈ ભયભીત બનેલા બધા કુમારે રમત ગમત પડતી મૂકી નાસી છૂટયા. પરંતુ મહાપરાક્રમી ધર્મશાળી શ્રી વર્ધમાનકુમારે જરાપણ ભય પામ્યા વિના પિતે ત્યાં તેની પાસે જઈ, સપને હાથથી પકડી દૂર ફેંકી દીધે. સર્ષ દૂર પડ્યું એટલે નિર્ભય બનેલા કુમારે પાછા એકઠા થઈ ગયા અને ક્રીડા શરૂ કરી દીધી.
(૨) હવે કુમારોએ વૃક્ષની રમત પડતી મૂકી દડાની રમત શરૂ કરી. રમતમાં એવી શરત હતી કે જે હારી જાય તે જીતેલાને ખભા ઉપર બેસાડે. કુમારપધારી દેવ શ્રીવર્ધમાનકુમાર સાથે રમના હારી ગયો. તેણે કહ્યું: “ભાઈ, હું હાર્યો અને આ વર્ધમાનકુમાર જીત્યા માટે એમને મારા ખભા ઉપર બેસવા દો.' શ્રી વર્ધમાન ખભા ઉપર બેઠા એટલે દેવે તક સાધી તેમને બીવરાવવાનો પ્રપંચ કર્યો. તેણે પિતાની દેવશક્તિથી સાન તાડ જેટલું પિતાનું ઉચું શરીર બનાવ્યું. પ્રભુ તેને પ્રપંચ અવધિનાનના બળથી જાણી ગયા. તેમણે વજ જેવી કદર મુષ્ટિથી તેની પીઠ પર એ તે પ્રહાર કર્યો કે તે ચીને પાડવા લાગ્યો અને પીડા પામવાથી મચ્છરની જેમ સંકેચાઈ ગયો. પ્રભુનું પરાક્રમ તથા ધર્મ પ્રત્યક્ષ અનુભવી ઇન્દ્રના સત્ય વચનને તેણે મનમા સ્વીકાર કર્યો અને પાનાનું અસલ સ્વરૂપ પ્રકટ કરી સઘળે વૃત્તાંત કહી સંભળાવ્યો. તે વખતે ઇને ઘેર્યશાળી પ્રભુનું વાર એવું ગુગુનિ પન્ન નામ પાડ્યું.
ચિત્રમાં વર્ધમાનકુમારે માથે મુકુટ તથા કાનમાં કુડળ વગેરે આભૂષણે પહેરેલા છે અને વબા હાથે ઝાડને વીટાઈ વળેલા સર્પને મોં આગળથી પકડેલો છે. વર્ધમાનકુમારની પાછળ બે તથા ઉપરના ભાગમાં ત્રણ બીજા ઠાકરાઓ ચીતરેલા છે. નીચેના ભાગમાં બે બાજુ બે ઝાડ ચીતરેલાં છે. વચમાં મહાવીર દેવના ઉપર બેઠેલા અને તેમના જમણા હાથની મુદિને પ્રહાર સહન નહિ થવાથી દેવ કમ્મરમાંથી વળી જઈને ઘડા જેવો બની ગએલો ચીતરેલા છે. વળી નજીકમાં એક વ્યક્તિ ઉભેલી છે જે જમણો હાથ ઊંચે કરીને કોઈને બોલાવીને મહાવીરનાં આ પરાક્રમનો બગ બતાવતી હોય એમ લાગે છે.
આ પ્રસંગની સાથે સરખાવે કૃષ્ણની બાળક્રીડાને એક પ્રસંગ.
(૧) કૃષ્ણ જ્યારે બીજા ગેપ બાળકો સાથે રમતા હતા ત્યારે તેમના શત્રુ કંસે મારવા મોકલે અઘ નામને અસુર એક જન જેટલું સર્પપ ધારણ કરી માર્ગ વચ્ચે પડ્યો અને કૃણુ સુદ્ધાં બધાં બાળકોને ગળી ગયો. આ જોઈ કૃણે એ સર્પના ગળાને એવી રીતે સધી નાખ્યું કે જેથી તે સર્પ અધાસુરનું ભસ્મક ફાટી શ્વાસ નીકળી ગયું અને તે મરી ગયો. તેના મુખમાંથી બાળકે બધા સંકુશળ બહાર આવ્યા–ભાગવત દશમસ્કન્ધ, અ. ૧૨ લો.૧૨-૩૫ પૃ.૮૮.
(૨) એકબીજાને અરસપરસ ઘેડ બનાવી જ્યારે ગોપ બાળ સાથે કૃષ્ણ અને બળભદ્ર રમતા હતા તે વખતે કંસે મોકલેલો પ્રલમ્બ નામનો અસુર તે રમતમાં દાખલ થયો. તે કૃષ્ણ અને બળભદ્રને ઉપાડી જવા ઈચ્છતો હતો. એણે બળભદ્રના ઘેડ બની તેમને દૂર લઈ જઈ એક
Page #162
--------------------------------------------------------------------------
________________
જન ચિત્રકલૂમ પ્રચંડ અને ભયાનક ૫ પ્રગટ કર્યું. બળભદ્ર છેવટે ન ડરતાં સખત મુષ્ટિપ્રહારથી એ વિકરાળ અસુરને લોહી વમત કરી ઠાર કર્યો અને અંતે બધા સંકુશળ પાછા ફર્યા.
–ભાગવત દશમસ્કન્ધ, અ. ૨૦ શ્લો. ૧૮-૩૦. ચિત્ર ૧૫ વણ દાન. શ્રી યમુના ચિત્ર ઉપરથી. વિસ્તૃત વર્ણન માટે જુઓ ચિત્ર ૯૭નું આ પ્રસંગને લગતું વર્ણન.
Plate LIX પિત્ર ૧૯૬ કોશાકૃત્ય તથા આર્યસમિતસૂરિને એક પ્રસંગ. સવિ. ૧ના પાના ૬૮ ઉપરથી.
ચિત્રમાં ઉપર અને નીચે એમ બે પ્રસંગે છે, તેમાં ઉપરના પ્રસંગને પરિચય ચિત્ર રરરના પરિચયમાં આપ્યો છે. ફેરફાર માત્ર આ ચિત્રમાં રથકારની પાસે મેર નથી તેમ થકાર ગાદી ઉપર ઘુંટણ વાળીને બેઠેલો છે જ્યારે ચિત્ર રરરમાં તે ઊભો છે એ છે. આ ચિત્રમાં આંબાનું ઝાડ બંનેની વચ્ચે ચીતરેલું છે, જ્યારે ચિત્ર ૨૨રમાં તે વેશ્યાની ડાબી બાજુ ઉપર પાછળના ભાગમાં છે. વળી રરરમાં તિશ્યાએ માથે મુકુટ તથા ગળામાં ફૂલને હાર પહેરેલે છે જ્યારે આ ચિત્રમાં તેણીનું માથું તદ્દન ખલું છે તથા ગળામાં મતીને હાર પહેરેલા છે. તેણુના વસ્ત્રાભૂષણ આ ચિત્રમાં વધુ કિંમતી છે.
આ પછી ચિત્રના અનુસંધાને નીચેનો આર્યસમિતસર તથા તાપસને લગતા પ્રસંગ જેવાને છેઃ આભીરદેશમાં અચલપુરની નજીક. કના તથા બેન્ના નામની નદીની મધ્યમાં આવેલા દ્વીપમાં બ્રહ્મદીપ નામના પાચસો તાપ રહેતા હતા. તેમાં એક તાપસ એવા હતા કે પાણી પર થઈને, પિતાના પગને ભીંજવા દીધા વિના–જમીન પર ચાલે તેવી જ રીતે, પારણાને માટે નદીની પેલી પાર ચાલ્યો જતો. તેની આવી કુશળતા જેને લોકોને થયું કેઃ “અહ” આ તાપમ કેટલો બધે શક્તિશાળી છે, જેનોમાં આવો કઈ શક્તિશાળી પુરપ નહિ હોય?'
શ્રાવકોએ શ્રીવાસ્વામીજીના મામા શ્રી આર્યસમિતયુરિને બોલાવ્યા અને ઉપરોક્ત તાપસ સંબધી હકીક્ત કહી સંભળાવી. આર્યસમિતસૂરિજીએ કહ્યું કેઃ “એમા પ્રભાવ કે પ્રતાપ જેવું કાંe! જ નથી, એ કેવળ પાદલિપ શક્તિને જ પ્રતાપ છે.'
તે પછી શ્રાવએ પેલા તાપસને જમવાનું આમંત્રણ મોકલ્યું. તાપસ જમવા ઊઠયો અટલે તેના પગ અને પાવડી ખૂબ સારી રીતે ધવરાવ્યાં. ભજનક્રિયા પણ પૂરી થઇ. પછી તાપસની સાથે શ્રાવકે પણ નદીના કિનારા સુધી સાથે સાથે ચાલ્યા. જે લંપના પ્રતાપથી તાપસ નદીના પાણી ઉપર થઇને ચાલી શકતિ હતો તે લેપ ધોવાઈ ગએલે ને, છતાં જાણે કાંઈ બન્યું જ નથી એવી દુષ્ટતા સાથે તાપી નદીમાં ઝુકાવ્યું. નદીમાં પગ મુક્તાં જ તે બવા લાગે અને સી કઈ તેની મશ્કરી કરવા લાગ્યા.
તેટલામાં આર્યસમિતસૂરિજી ત્યાં પધાર્યા. તેમણે કેવળ લેને ખરી વસ્તુસ્થિતિનું ભાન કરાવવા માટે પિતાના હાથમાંનું યોગચૂર્ણ (વાસક્ષેપ) નદીમાં નાંખ્યું અને કહ્યું કે હું બેજા' મને પેલે પાર જવા દે.” એટલું કહેતામાં જ નદીના બંને કાંઠ ભળી ગયા. સૂરિજીની આવી અદ્ભુત
Page #163
--------------------------------------------------------------------------
________________
ચિત્રવિવરણ
૧૬૭ શક્તિ જોઈ લોકો ભારે આશ્ચર્ય પામ્યા. પછી તેમણે તાપસના આશ્રમમાં જઈ તેમને પ્રતિબધ્યા અને દીક્ષા આપી.
ચિત્રમાં જમણી બાજુએ ઊભેલા નાના સાધુ તે વજસ્વામીજી છે અને તેમની સાથે જમણ બગલમાં એ રાખીને હાથમાંનું ગચૂર્ણ નાખતા તથા ડાબા હાથમાં મુહપત્તિ રાખીને ઊભા રહેલા શ્રી આર્યસમિત સુરિજી છે. સામે બે તાપસે પૈકી એક જમણા હાથની તર્જની આંગળા તથા અંગુઠાને ભેગા કરીને તથા બીજે જમણે હાથ ઉંચો રાગીને સરિઝની આવી અદભુત શક્તિ જોઈ વિસ્મિતઆશ્ચર્યમુગ્ધ થએલો દેખાય છે. તાપના માથે જટા તથા કપાળમાં ત્રિપુંડ તિલક પણ સ્પષ્ટ દેખાય છે. બાજુમાં બેના નદીનું પાણી વહેતું ચિત્રકારે બતાવીને ચિત્ર ભથેની બધી આકૃતિઓ નદીના તટ પર જ કભી છે એમ બતાવવા પ્રયત્ન કર્યો છે.
Plate LX ‘ચિત્ર ૧૦૭ આર્યસ્થૂલભદ્ર અને યાદિ સાત સાધ્વી બને. આ ચિત્રમાં સાધુ તથા સાધ્વીઓને
પહેરવેશ બીજા ચિત્રો કરતાં તદ્દન જુદી જ રીતને છે. બંનેને પહેરવેશ બૌદ્ધ સાધુઓના પહેરવેશને મળી આવે છે. આખું એ ચિત્ર મૂળ સુવર્ણની શાહીથી ચીતરેલું છે. આ પ્રસંગના વિસ્તૃત વર્ણન માટે જુઓ ચિત્ર રર૩ નું વર્ણનઃ બંનેમાં ફેરફાર માત્ર જુજ છે. ચિત્ર ૨૨૩ માં સામાન્ય સિંહ ચીતરેલા છે જ્યારે આ ચિત્રમાં બે દાંતવાળો અને પરાક્રમી વેગવાન સિંહ સુંદર રીતે ચીતરેલો છે. ચિત્ર ૨૨૩ માં અને નીચે બબ્બે સાધ્વીઓ ચીતરીને ચારની રજુઆત કરેલી છે જ્યારે આ ચિત્રમાં માન સાધ્વીઓ ચીતરેલી છેદરેકના મસ્તકની પાછળ બૌદ્ધ ભિક્ષુઓના પ્રાચીન ચિત્રામા દિવ્યતેજ બનાવવા (ભામંડલ) સફેદ ગોળ આકૃતિ મૂકવામાં આવે છે તેવી જ રીતે આ ચિત્રમાં દરેક આકૃતિની પાછળ તેની રજુઆત કરવામા આવી છે; વળી વધારામાં નીચેના પ્રસંગમાં થાપનાચાર્ય, સાધુના માથે છત્ર તથા છત્રની પાસેથી ઊની એક કોયલ ચીતરી છે, જેની રજુઆત ચિત્ર રર૩મા બીલકુલ દેખાતી નથી.
Plate LXI ચિત્ર ૧૯૮ કેશાનૃત્ય. આ પ્રસંગના વર્ણન માટે જુઓ ચિત્ર રર૩નું આ પ્રસંગને લગતું વિસ્તૃત વર્ણન. આ ચિત્ર ૧૯૬ અને રરર બને કરતાં જુદી જ નવીનતા રજુ કરે છે. ચિત્ર રરર માં
કારના પગ આગળ કળાને તથા વસંતઋતુનો પ્રસંગ દર્શાવવા એકલો મેર જ ચીતરેલો છે જ્યારે પ્રસ્તુત ચિત્રમાં રથકારના મસ્તકના ઉપરના ભાગમાં વસંતના આગમનને સૂચવની પચમ સ્વરે ગાતી કોયલ તથા તેની છેતીમાં પણ કેયલોની ડીઝાઈન ચીતરેલી છે. વળી આ ચિત્રમાં સરસવના ઢગલા અને સાયને બદલે એકલું ફૂલ જ રજુ કરેલું છે. કેશાર્તિકીને અભિનય તથા પગને ઠમકે કોઈ અલૌકિક પ્રકારનું છે. બંનેના મસ્તક ઉપરના મુકું વળી ગુજરાતના કોઇપણ પ્રાચીન ચિત્રમાં નહિ જોવામાં આવતા જુદા જ પ્રકારના જણાય છે; કદાચ આ ચિત્ર ગુજરાતના માસિક વ્યાપારીઓ જાવા વગેરે ટાપુઓમાં વ્યાપારાર્થે જતા તે સમયે ત્યાના કે ચિત્રકાર પાસે
Page #164
--------------------------------------------------------------------------
________________
૧૭૮
જેન ચિત્રકલ્પદ્રુમ ચિત્રથી થાય છે. ધનગિરિ મુનિ ભદ્રાસન ઉપર બેઠેલા છે. તેમની સન્મુખ સ્થાપનાચાર્ય છે. સ્થાપનાચાર્યની બાજુમાં સુનંદા બે હાથમાં વજસ્વામીને ઊંચા લઈને ધનગિરિ મુનિને વહેરાવતી દેખાય છે. પછી ચિત્રના અનુસંધાને, નીચેના પ્રસંગમાં વજસ્વામી બાળક હોવાથી પારણામાં બેઠા છે; પારણાની બાજુમાં ચાર સાધ્વીઓ હાથમાં મુહપત્તિ રાખીને પાઠ કરતી દેખાય છે જે વજસ્વામી સાંભળે છે. ચિત્ર રર૭ શ્રીવ જસ્વામીની દેશના. કાતિવિ. ૧ ના પાના ૭૯ ની ડાબી બાજુ ઉપરથી. વાસ્વામીને પાટલિપુત્રના એક ધનશ્રેષ્ઠિએ કરોડ ધન સાથે પિતાની પુત્રી પરણાવવા કહ્યું, અને પિલી પુત્રી ૫ગુ સાધ્વીઓ પાસેથી વજમુનિના ગુણો સાભળીને એટલી બધી મુગ્ધ બની હતી કે હું વડું તો વજને જ વરૂ એવો નિશ્ચય કરી બેઠી હતી, છતાં વમુનિ એ મેહમાં ન ફસાયા અને પેલી રુકિમણી નામની કન્યાને પ્રતિબોધી દીક્ષા આપી. વળી એક વખત દેશભરમાં ભારે દુષ્કાળ પડવાથી શ્રીસંઘને વિદ્યાના બળથી પોતાના વસ્ત્ર ઉપર બેસાડી એક સુકાળવાળા ક્ષેત્રમાં લઈ ગયા.
ચિત્રમાં ઉપર અને નીચે એમ બે પ્રસંગે છે, તેમાં કથાના પરિચયની શરૂઆત વજસ્વામીની દેશનાના ઉપરના પ્રસંગથી થાય છે. ભદ્રાસન ઉપર બેસીને વજસ્વામી દેશના આપતાં સામે બેઠેલો ધનશ્રેષ્ઠિ વગેરે શ્રોતાવર્ગ બે હસ્તની અંજલિ જેડીને દેશનાનું શ્રવણ કરતો દેખાય છે; વચ્ચે સ્થાપનાચાર્ય છે, જેની બાજુમાં સૌથી આગળ બે હાથ જોડીને રુકિમણી કન્યા કે જેને વસ્વામીએ પ્રતિબોધીને દીક્ષા આપી હતી તે દેશનાનું શ્રવણ કરતી બેઠેલી છે. આ પછી ચિત્રના
અનુસંધાને, વજીસ્વામીએ વિદ્યાના બળથી વિશાળ પટ વિકવેલો છે તે પ્રસંગ જોવાનો છે. ચિત્ર ૨૨૮ બારવવિદુષ્કાળ સમયે સાધુઓના અનશન. કનિવિ. ૧ ના પાના ૮૧ ઉપરથી. પિતાનું મૃત્યુ નજીક આવી પહોચેલું જાણું વજસ્વામીજીએ પોતાના વજન નામના શિષ્યને કહ્યું કે હવે બાર વર્ષને ભયંકર દુષ્કાળ પડવાનો છે અને જે દિવસે લક્ષ મૂલ્યવાળા ચોખામાંથી તેને ભિક્ષા મળે તે દિવસે સુકાળ થવાને એમ જાણી લેજે.' એટલું કહીને તેઓ પોતાની સાથે રહેલા સાધુઓને લઈ ત્યાં રહ્યા અને વજસેનમુનિ અન્યત્ર વિહાર કરી ગયા.
હવે વજસ્વામીની સાથે રહેનારા સાધુઓ અનેક ઘર ભમતા પણ ભિક્ષા મેળવી શકતા ન હતા એટલે ભિક્ષા વિના સુધા સહન કરવામાં અશક્ત બનેલા અને અનની વૃત્તિ રહિત તેઓ નિરંતર ગુએ લાવી આપેલા વિદ્યાપિંડનો ઉપયોગ કરવા લાગ્યા. એકદા ગુમહારાજે કહ્યું કે
બાર વર્ષ સુધી આ પ્રમાણે વિદ્યાપિંડને ઉપભોગ કરવા પડશે માટે જે તમારા સંયમને બાધા ન લાગતી હોય તે તે હું તમને દરરોજ લાવી આપુ, નહિ તે આપણે અન્નની સાથે જ શરીરને પણ ત્યાગ કરી દઈએ.' આ પ્રમાણેનું ગુરુમહારાજનું વચન સાંભળીને ધર્મરાગી એવા તે સાધુઓ બોલ્યા કેઃ “આ પાણ૫ વિદ્યાપિંડને અને પિવા લાયક આ પિંડ (શરીર)ને પણ ધિક્કાર થાઓ. હે ભગવન! અમારા પર પ્રસાદ કરે, કે જેથી આ પિંડ (દેહ)ને પણ અમે ત્યાગ કરીએ!” પછી તે સર્વ મુનિઓને લઇને વજસ્વામીજી થાવર્ત પર્વત ઉપર ગયા અને અનશન કરી દેવલોક પામ્યા.
પારાનગરમાં જિનદત્ત શ્રાવકના ઘરમાં, લક્ષમૂકવવાળું અન્ન રાધીને તેની ઇશ્વરા નામની બી તેમાં ઝેર ભેળવવાને વિચાર કરી રહી હતી, તેટલામાં સ્વામીજીના મુખ્ય શિષ્ય શ્રીવમેન
Page #165
--------------------------------------------------------------------------
________________
ચિત્રવિવરણ
૧૭૯ ત્યાં આવી પહોંચ્યા ને ગુરૂનું વચન સંભળાવી તેને અટકાવી. બીજે દિવસે સવારમાં–પ્રભાતમાં જ સુકાળ થયો.
ચિત્રમાં ઉપર વ અને નીચે એમ ત્રણ પ્રસંગો છે; કક્ષાના પરિચયની શરૂઆત વચ્ચેના વિદ્યાપિંડના ચિત્રથી થાય છે. ભદ્રાસન ઉપર વજસ્વામીજી બેઠાં છે. સામે પાત્રમાં વિદ્યાપિંડ હોય એમ લાગે છે. દરેક શિષ્યના હાથ મલ્વેના એકેક પાત્રમાં તેઓ વિદ્યાપિંડ આપતા દેખાય છે. આ પછી ચિત્રના અનુસંધાને, ઉપરને વજસ્વામીજી તથા તેઓના શિષ્યાના અનશનને પ્રસંગ જેવાને છે, ત્યાર પછી સૌથી નીચેનો ઈશ્વરી શ્રાવિકા વસેન મુનિને હર્ષિત થઇને લક્ષમૂલ્યના ચિખા-ભાન વહેરાવતી દેખાય છે. અગ્નિ ઉપર ભાતની હાંલ્લીઓ ચડાવેલી છે. વજસેન મુનિના પાત્ર નીચે આહારને છાંટે બિદ જમીન ઉપર પડીને તેના અંગે જીવોની વિરાધના થવા ન પામે તે માટે થાળ મુકેલ છે. વજન મુનિની પાછળ એક શિષ્ય જમણા હાથમાં પાત્ર રાખીને ઉભેલ છે. ચિવ ૨૬ પુસ્તકાલેખન. કાંતિવિ. ૧. પાના ૮૪ ઉપરથી. વીરનિર્વાણુ સંવત ૯૦૦ વિ.સં. ૫૧ (ઈ.સ. ૫૩)માં દેવદ્વિગણિ ક્ષમાશ્રમણના આધિપત્ય૫ણ નીચે આગ પુસ્તકાદ થયાં.
ચિત્રમા ઉપર અને નીચે એમ બે પ્રસંગે છે. કથાના પરિચયની શરૂઆત ઉપરના પુસ્તકાલેખનના ચિત્રથી થાય છે. ચતુર્વિધ સંઘ સમક્ષ ભદ્રાસન ઉપર બેસીને શ્રીદેવહિંગણિ ક્ષમાશ્રમણ ડાબા હાથમાં પુસ્તક તથા જમણા હાથમાં પકડેલી લેખનથી પુસ્તક લખતા હોય એમ લાગે છે સામે બે સાધુઓ તથા બે શ્રાવકે હસ્તની અંજલિ જોડીને બેઠેલા છે. આ પછી ચિત્રના અનુસંધાને, નીચને પુસ્તક સુધારવાની પદ્ધતિને પ્રસંગ જોવાનો છે. ગુમહારાજ ગ્રંથ સુધારતા જણાય છે કારણ કે સામે બેઠેલા શિવના હાથમાં મણીભાજન પકડેલું છે. પંદરમા સૈકાના સમયની લેખનપદ્ધતિ તથા ગ્રંથ સુધારણ પદ્ધતિને સુંદર પુરાવો આ ચિત્ર આપણને પુરો પાડે છે.
Plate LXXI LXXII and LXXIII ચિત્ર ૨૭૦-૨૭૧-૨૩૨ કલ્પના સુશોભને. હંસવિ. ૧ ની પ્રતના સુશોભન કળાના સુદર નમૂનાઓ.
Plate LXXIV ચિત્ર ૨૭૩ હંસવિ. ૧ ના પાના ૨૯ ઉપરથી. ગર્ભ નહિ ફરકવાથી ત્રિશલાને શેક.
શ્રમણ ભગવાન મહાવીરે માતા પ્રત્યેની અનુકંપા અથવા ભક્તિને લીધે વિચાર્યું કે મારા હલન-ચલનથી માતાને જરૂર કષ્ટ થતું હશે. તેથી તેઓ નિશ્ચલ થયા, જરાપણ ચલાયમાન ન થતા નિબંદ અને નિષ્કપ થયા. પિતાના અંગે પાંગને એવી રીતે રોપવ્યા કે માતાને જરાપણ કદ ન થાય.
માતાનું હૃદય-અનહદ ચિંતા પ્રભુ નિશ્ચલ થયા એટલે માતાને એકદમ ફાળ પડી. માતાને લાગ્યું કે ખરેખર મારે ગર્ભે કોઈ દુષ્ટ દેવે હરી લીધે, અથવા તો અકસ્માત મૃત્યુ પામ્યો; કાં તે તે ચવી ગયો અને કા તે ગળી ગયો. એવી એવી અનેક શંકાઓ માતાના હૃદયમાં ઉદ્ભવી. મારે ગર્ભ પહેલાં જે
Page #166
--------------------------------------------------------------------------
________________
૧૮૦.
જન ચિત્રકલ્પદ્રુમ કપતો હતો તે હવે બિલકુલ નિષ્ઠપ થઈ ગયો એવા પ્રકારના વિચારોથી તેઓ ચિંતા અને શોકરૂપી સમુદ્રમાં તણાવા લાગ્યાં. હથેળી ઉપર મુખને ટેકવી, આર્તધ્યાનમાં ઊતરી પડયાં.
ચિત્રમાં માતાના મુખ ઉપર શકની અનહદ છાયા ઊતારવામાં ચિત્રકારે પૂરેપૂરી સફળતા મેળવી છે, ડાબા હાથની હથેળી ઉપર માતાએ મુખને ટેકવેલું છે, અને જમણો હાથ આ શું થઈ ગયુ એવી વિસ્મયતા સૂચન કરને રાખેલ છે. સામે બે દાસીઓ આશ્વાસન આપતી દેખાય છે. તેઓ પણ શોકસાગરમાં ડુબેલી છે. ઉપરની છતમાં ચંદરો બાંધેલો છે. શિશ ૨૪ સાધુ સામાચારીને એક પ્રસંગ. કાંતિવિ. ૧ ને પાના ૯૧ ઉપરથી. ચિત્રમાં ઉપર અને નીચે એમ બે પ્રસંગે છે. પ્રસંગના પરિચયની શરૂઆત ઉપરના ચિત્રથી થાય છે. ભીંતમાં પણ સ્ત્રીનું ચિત્ર ચીતરેલું હોય ત્યાં બ્રહ્મચારી એવા સાધુને રહેવું કલ્પે નહિ તે પ્રસંગને અનુસરીને સ્ત્રીનું ચિત્ર ચીતરેલું છે. આ પછી ચિત્રના અનુસંધાને, નીચેનો સાધુને વહેરાવવાને પ્રસંગ જેવાને છે. જમણા હાથમાં દાંડે તથા ડાબા હાથના પાત્રમાં સાધુ કાંઈક વહેરના જણાય છે અને સામે ઊભેલે ગૃહસ્થ તેમને વહેરાવતે હેય એમ લાગે છે. પાસે સળગતા અચિવાળા ચૂલા ઉપર ત્રણ હાંલ્લીએ ચડાવેલી દેખાય છે. આ પ્રસંગ ચીતરીને જૈન સાધુ સળગતા અમિ ઉપરના વાસણમાં રહેલા આહારને વહેરી શકે નહિ તેમ બતાવવાને ચિત્રકારને આશય હોય એમ લાગે છે. ચિત્ર ૨૭૫ આર્ય ધર્મ ઉપર દેવે ધરેલું છત્ર. હંસવિ. ૧ ના પાના 9૩ ઉપરથી. ચિત્રમાં ઉપર અને નીચે એમ બે પ્રસંગે છે. કથાના પરિટ્યની શરૂઆત ઉપરના ચિત્રથી થાય છે. “શી લબ્ધિથી સંપન્ન અને જેમના દીક્ષા મહત્સવમાં દેએ ઉત્તમ છત્ર ધારણ કર્યું હતું સુત્રત ગોવાળા આર્યધર્મને હું વંદું છું.૩ આર્યધ બે હાથ જોડીને ગુસ્ની સન્મુખ બેઠા છે. ગુરમહારાજ માથે વાસક્ષેપ નાખતા દેખાય છે. ગુરની પાછળ એક નાના સાધુ હાથમા દંડ, પાત્ર તથા બગલમાં એ રાખીને ઊભા છે. આર્યધર્મની પાછળ દેવ પિતાના જમણા હાથથી છત્ર પકડીને તેઓના ભરતક ઉપર ધરના ઉભો છે. દેવને ચાર હાથ છે. દેવના પાછળના જમણા હાથમાં દંડ છે. ઉપરના ભાગમાં બે પોપટ ચીતરેલા છે. આ પછી ચિત્રના અનુસંધાને નીચેનો ચતુર્વિધ સંધના વદનને પ્રસંગ જોવાનો છે. ચિત્રમાં બે સાધુઓ, બે શ્રાવકો તથા બે શ્રાવિકાઓ એ હસ્તની અંજલિ જોડીને શ્રી આર્યધર્મની
સ્તુતિ-બહુમાન કરતાં દેખાય છે. ચિવ ૨૬ ચતુર્વિધ સંઘ. વિ. ૧ના પાના ૮૬ ઉપરથી. ચિત્રના ઉપરના ભાગમાંથી અનુક્રમે પહેલી લાઇનમાં છ દે, બીજીમા પાચ દેવીઓ, ત્રીજમાં પાંચ સાધુઓ, ચોથીમાં પાચ સાળીઆ, પાચમીમાં પાંચ મૃત તથા છઠ્ઠી-છેલ્લી લાઈનમાં પાંચ શ્રાવિકાઓ વગેરે ચતુર્વિધ સંઘ શ્રમણ ભગવાન મહાવીરના ગુણગાન કરતો દેખાય છે. પંદરમા સૈકામાં સાધુ, સાધ્વી, શ્રાવક તથા શ્રાવિક એના પહેરવેશની સુંદર રજુઆત આ ચિત્ર કરે છે.
५३ वंदामि अज्जधम्म च सुव्ययं सीललद्धीसंपन।
जम निक्खमाणे देवो. छम बग्मुत्तमं बद्दइ ॥३५॥७॥
Page #167
--------------------------------------------------------------------------
________________
૧૯ર
જેને ચિત્રકલ્પમ દત્ય જેવા રૂપને ધરનાર, કાળ જેવો ભયંકર, બેઠેલા નાકવાળો, જીણું વાવાળો અને મલિનતાથી પિશાચ જેવો દેખાતે આ ગળે વસ્ત્ર વીંટાળીને કેણુ ચાલ્યો આવે છે ?–૫,૬.
આમ વિચારી મુનિને સંબોધીને કહેવા લાગ્યા કે રે આવો અદર્શનીય (ન જેવાલાયક) તું કોણ છે? અને કઈ આશાથી અહીં આવ્યો છે? જીર્ણ વસ્ત્ર અને મેલથી પિશાચરૂપ થએલો તું અહીંથી જા. અહીં શા માટે ઉભે છે?’–છે.
આ જ વખતે તે મહામુનિને અનુરાગી તિત્કવૃક્ષવાસી દેવ યક્ષ જે એમને સેવક બને હતો તેણે મુનિશ્રીના શરીરમાં પ્રવેશ કર્યો–૮.
તે સમયે કેટલાક બ્રાહ્મણો પોતાના બ્રાહ્મણધર્મથી પતિત થઈ યજ્ઞના નામે મહા હિંસાઓને કરતા હતા તેવાએાને ઉદ્દેશીને આ શ્લોક મુનિના મુખમાંથી યક્ષની પ્રેરણાદ્વારા બોલાયેઃ
અરે! વેદોને ભણ્યા છતાં તેના અર્થને તમે જરા પણ જાણી શક્તા નથી માટે ખરેખર વાણુના ભારવાહક છે. જે મુનિપુણે સામાન્ય કે ઊંચાં કે ધણુ ધરોમાં (જાતિભેદ વિના) જઈ ભિક્ષાવૃત્તિથી સંયમી જીવન ગુજારે છે તે જ ક્ષેત્રે ઉત્તમ છે.–૧૫.
આ સાંભળીને પડિતાના શિષ્યો ખૂબ કાપ્યા અને બ્રાહ્મણ પંડિત પણ લાલચોળ થઈ ગયા અને ઘાંટા પાડીને બોલવા લાગ્યાઃ
અરે! અહીં કોણ ક્ષત્રિ, યજમાને કે અધ્યાપકે છે? વિદ્યાર્થીઓની સાથે મળી સૌ લાકડી અને દંડાએ આને (મુનિને) મારી તથા ગરદન દાબીને જલ્દી બહાર કાઢે.–૧૮
પતિનું આવું વચન સાંભળીને ત્યાં ઘણું કુમારે દેડી આવ્યા અને દંડ, છડી અને ચાબુકેથી તે ઋપિને મારવા તૈયાર થયા–૧૯.
ચિત્રમાં ઉપર અને નીચે એમ બે પ્રસંગે છે. તેમા સ્થાન પરિચયની શરૂઆત ઉપરના ચિત્રથી થાય છે. લે. ૧૯ના વર્ણન પ્રમાણે મધ્યમાં ઉભા રહેલા હરિકેશીબલ મહામુનિને બને બાજુથી મારવા માટે ઊપાડેલા દડા કુમારોના હાથમાં સ્પષ્ટ દેખાય છે.
કુમારો જેવા ઇંડા લઇને મારવા જાય છે તેવામાં તે પોતાના એ શિવેને કોઈને પીઠ ઉપર તે કોઈને નીચે મસ્તકે પડી ગએલા, કાનન કર્મ અને ચેષ્ટાવિહીન બનેલા, કઈ ભૂતલ પર હાથ ફેલાવવા પડી રહેલા કોઈ બહાર નીકળી ગએલા ડોળ અને જીભવાળા તે કેઈ ઊંચા મસ્તકે ટળી પડેલા, એવી રીતે કાબૂત બનેલા જોઈને તે યાજક બ્રાહ્મણ પોતે બહુ ખેદ પામ્યા અને પિતાની ધર્મપતિ (ભદ્રા) સહિત મુનિ પાસે જઈ વારંવાર વિનવણી કરવા લાગે કે હે પૂજ્ય! આપની નિંદા અને તિરસ્કાર થયાં છે તેની ક્ષમા કરો.--૨૦-૩૦.
ચિત્રના અનુસંધાને નીચેના ચિત્રમા ભદ્રાની વિનવણનો પ્રસંગ જેવાને છે. મુનિ કાઉસગ્નમુદ્રાએ ઊભા છે. તેઓના પગ આગળ ભદ્રા બે હાથ પહેળા કરીને ઘુંટણથી નમીને મુનિની ક્ષમા ભાગતી દેખાય છે. પિત્ર ૨૫૯ “મૃગાપુત્રીય' નામના ઉત્તરાધ્યયનના ૧ભા અધ્યયનના પ્રસંગને લગતું એક ચિત્ર. નરકમેનિની યાતના.
Page #168
--------------------------------------------------------------------------
________________
ચિત્રવિવરણ
૧લ્ડ સુગ્રીવ નામના નગરને વિષે બળભદ્ર નામના રાજા હતા, જેને મૃગાવતી નામે પટરાણી હતા —૧..
માતાપિતાને વલભ અને યુવરાજ એ બલશ્રી નામને એક કુમાર હતા જે દમિતેન્દ્રિમાં શ્રેષ્ઠ અને મૃગાપુત્ર તરીકે પ્રસિદ્ધ થયો હતે.–૨.
એક સંયમી મુનિને જેવાથી જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થતાં પિતાના માતાપિતા પાસે તેણે દીક્ષા લેવાની અનુમતિ માગી. તે વખતે પિતાના પૂર્વ ભવમાં જે જે જાતનાં દુખ વેઠયાં હતાં તેનું વર્ણન કરતાં નરકનિમાં કઈકઈ જાતનાં દુઃખો ભોગવ્યા હતાં તે પ્રસંગને અનુલક્ષીને કરેલા વર્ણન ઉપરથી આ ચિત્ર દોરેલું છે.
કંદુ નામની કુભીઓમાં આજંદ કરતાં કરતાં ઊંચા પગે અને નીચા મસ્તકે રહેલે હું (દેવકૃત) બળતા અગ્નિમાં પૂર્વ ઘણુવાર પકાવાયો છું; આ પ્રસંગને દર્શાવવા ચિત્રકારે ત્રીજી લાઈનની ડાબી બાજુએ કેબીની અંદર ઊંચા પગે અને નીચા મસ્તકે રહેલી એક આકૃતિ ચીતરી છે. કુભીની નજીકમાં સળગતી મશાલ લઈને પરમાધામી ઊભેલો છે.
પાપકર્મના પરિણામે હું પૂર્વકાળે (પિતાના જ કર્મથી) મેટા યંત્રમાં શેરડીની માફક અતિ ભયંકર અવાજ કરતો કરતો ખૂબ પીલાયો છું. આ પ્રસંગને બતાવવા ચિત્રકારે પહેલી લાઇનની ડાબી બાજુના ચિત્રમાં કોલની અંદર ઊંધે મસ્તકે પીલાતી એક માનવ આકૃતિ ચીતરેલી છે.
તાપથી પીડાતાં અસિ (તલવાર) પત્ર નામના વનમાં ગયો જ્યાં ઝાડ ઉપરથી તલવારની ધાર જેવાં તીક્ષ્ણ પ પડવાથી અનંતવાર છેદાયો હતો. આ પ્રસંગ દર્શાવવા ચિત્રકારે બીજી લાઈનમાં એક વૃક્ષ નીચે એક પુરુષ બેઠેલો અને તેના ઉપર ઝાડનાં પાદડાં પડતા તેના અંગોપાંગ છેદાનાં ચારેલાં છે.
ચિતાઓમાં પાડાઓને જેમ બાળે છે તેમ પાપકર્મોથી ઘેરાએલા મને પરાધીનપણે જાજ્વલ્યમાન અગ્નિમાં (પરમાધામીઓએ) શેડ્યો હતો અને બાળીને ભસ્મ કર્યો હતો. આ પ્રસંગ દર્શાવવા ચિત્રકારે બીજી લાઈનની ડાબી બાજુએ એક માણસને ચિનામાં બળાતે બનાવીને અગ્નિમા શેકાયાને પ્રસંગ ચીતરેલો છે.
આ ઉપરાંત ઉપરના પહેલી લાઈનના પહેલા ચિત્રમાં નીચે રહેલા લોખંડના તીક્ષ્ણ ખીલાથી વિધાતો અને ત્રીજી લાઈનના પહેલા ચિત્રમાં શળાથી છેદાતિ એમ બે પ્રસંગો નરક યાતનાના આ ચિત્રમાં વધારે ચીતરેલા છે. ચિત્ર ૨૬ ઉત્તરાધ્યયન સૂત્રના ૧૮ મા અધ્યયનને જ બીજો એક ચિત્રપ્રસંગ.
આ પ્રમાણે નરક તથા પશુ યોનિનું ઘણાવણ પ્રકારનું દુઃખ વર્ણવી માતાપિતાની આજ્ઞા ભાગી. પુત્રના આવી રીતના દઢ વૈરાગ્યને જાણું માતાપિતાનાં કઠેર હદય પીગળી ગયાં અને તેમણે કહ્યું “હે પુત્ર! જેમ તને સુખ ઉપજે તેમ તું ખુશીથી કર.”-૮૮
ચિત્રમાં લાકડાના બજેટ ઉપર બળભદ્ર રાજા અને તેમની સન્મુખ પટરાણું મૃગાવતી બેઠેલા છે. તેઓ બંનેના ચહેરાઓ તથા વસ્ત્રાભૂષણે પ્રાચીન રીતિરિવાજોનુ દિગદર્શન કરાવે છે
Page #169
--------------------------------------------------------------------------
________________
જેન ચિત્રકલ્પમ અને આપણને પુરાવો આપે છે કે વિ.સં. ૧૬૪૭ સુધી તે ગુજરાતની સ્ત્રીઓ માથે સાડી હતી નહેતી અને પુર પણ સ્ત્રીઓની માફક ચોટલા રાખતા હતા. છતની ઉપરના ભાગમાં નાનું છત્ર લટકે છે. મહેલની ઉપર વિજા કરી રહેલી છે. ચિત્રના નીચેના ભાગમાં પાંચ પુરુષાકૃતિઓ હાથમાં કાંઈ વસ્તુઓ લઇને જતી દેખાય છે.
Plate LXXXV ચિત્ર ૨૧ ઉત્તરાધ્યયન સુત્રના “મહાનિરંથીય’ નામના ૨૦ અધ્યયનને લગને પ્રસંગ.
અપાર સંપત્તિના સ્વામી અને મગધદેશના અધિપતિ શ્રેણિક મહારાજા નંતિ કુક્ષિ નામના ચિંત્ય તરફ વિહાર યાત્રા માટે નીકળ્યા-૨
ત્યાં એક વૃક્ષના મૂળ પાસે બેઠેલા સુખને વ્ય, સુકોમળ અને સંયમી એવા સાધુને જોયા.-૪
ગીશ્વરનું અપૂર્વ રૂપ જોઈને તે નૃપતિ સંયમીને વિષે અત્યંત આશ્ચર્ય પામ્યો. તે મુનિનાં બંને ચરણેને નમીને પ્રદક્ષિણા કરી, અતિ દૂર નહિ કે અતિ પાસે નહિ તેમ હાથ જોડી ઉભો રહી પૂછવા લાગ્યોઃ “હે આર્ય' આવી નJવસ્થામાં ભોગ ભોગવવાનો વખતે પ્રજિત કેમ થયા? આવા ઉપ્રચારિત્રમા આપેશી પ્રેરણાએ અભિનિષ્ક્રમણ કર્યું આ વસ્તુને સાભળવા ઈચ્છું છું.ક.પ-૮
(મુનિ બોલ્યા, “હે મહારાજ' હું અનાથ છું. મારો નાથ (રક્ષક) કોઈ નથી.' આ સાંભળીને ભગધદેશના અધિપતિ શ્રેણિક રાજ હસી પડ્યા અને કહ્યું: “હે સંયમિન ! આપને કેઈ નાથ (સહાયક) ન હોય તે શું થવા તૈયાર છું. મનુષ્ય ભવ ખરે ખર મળવો દુર્લભ છે. મિત્ર અને સ્વજનથી ઘેરાએલા આપ મુખપૂર્વક મારી પાસે છે અને ભોગને ભોગવો.–૯–૧૧.
(મુનિ બોલ્યા:) “ મગધેશ્વર શ્રેણિક! તું પોતે જ અનાથ છે. જે પોતે જ અનાથ હોય તે બીજાને નાથ શી રીતે થઈ શકે ?” મુનિનાં આ પ્રમાણેનાં વચન સાંભળી તે ન વિસ્મિત થયો.
આવી મનવાંછિત વિપુલ સંપત્તિ હોવા છતા હું અનાથ શી રીતે? હે ભગવન! આપનું કહેવું કદાચ ખોટું તે નહિ હોય ?’–૧૨–૧૫
(મુનિએ કહ્યું, “હે પાર્થિવ! તુ અનાથ કે સનાથના પરમાર્થને જાણી શક્યો નથી. છે નાધિપ! (નથી જ તને સંદેહ થાય છે.) અનાથ કેને કહેવાય છે? મને અનાથતાનું ભાન કયા અને કેવી રીતે થયું અને મેં પ્રત્યા કેમ લીધી તે બધુ સ્વસ્થ ચિત્ત રાખી સાભળ.’ ૧૬-૧૭
પ્રાચીન શહેરમાં સર્વોત્તમ એવી કૌશાંબી નામની નગરી છે, ત્યાં પ્રભૂત-ધનસંચય નામના મારા પિતા રહેતા હતા. એકદા હે રાજન ! તરુણવયમાં મને એકાએક આંખની અતુલ પીડા ઉત્પન્ન થઇ અને તે પીડાથી દાહવર શરૂ થયે; ઈદના વજની પેઠે દાઉજવરની એ દારૂનું વેદના કેડના મધ્યભાગ, મસ્તક અને હૃદયને પીવા લાગી. ૧૮-૨૧.
વૈદ્યકશાસ્ત્રમાં નિપુણ એવા વૈદ્યોએ ચાર ઉપાયોથી યુક્ત અને પ્રસિદ્ધ એવી ચિકિત્સા ભારે માટે કરી, પરંતુ તે સમર્થ વૈદ્યો અને તે દુખથી છોડાવી શક્યા નહિ, એજ મારી અનાથતા. ૨૨-૨૩
મારે માટે પિતાશ્રી સર્વ સંપત્તિ આપવા તૈયાર થયા, વાત્સલ્યના સાગર સમી માતા
Page #170
--------------------------------------------------------------------------
________________
૨૦૬
જન ચિત્રકલ્પદ્રુમ બીજીના હાથમાં સુંદર પેટી છે. ત્રીજીના હાથમાં કપડાથી ઢાંકેલો થાળ છે. ચોથીના હાથમાં શરબતની સુંદર શીશીઓ છે.
ગાદી આગળના ભાગમાં બેઠેલી એક સ્ત્રી રૂમાલ ગુંથતી હોય એમ લાગે છે. બીજી આગળ બેઠેલી બે સ્ત્રીઓ પૈકી એક પત્થર પર ચંદન ઘસતી અને બીજી ઘસેલું ચંદન હાથમાં પકડેલા પ્યાલામાં લેવા બેઠેલી છે. સુંદર નકશીવાળી પાણીની ઝારી તેણી નજીકમાં પડેલી છે.
ચંદરવાના જરાક બહારના ભાગમાં લગભગ બારેક સ્ત્રીઓ ટોળે વળી જુદીજુદી ઢબે બેઠેલી છે.
નીચેના ભાગમાં જુદી જુદી જાતના વાજીંત્રો વગાડતી સ્ત્રીઓના સંગીત તથા નાચના આનદને રસાસ્વાદ આખું મડળ લઈ રહેલ છે. સ્ત્રીઓમાથી કોઈના હાથમાં વીણ, તે કોના હાથમાં ભુંગળ, ઢોલકી, મંજીરાની જેડ વગેરે જુદા જુદા વાજિંત્રો છે. આવી સુંદર સાહબી ભાગવત શાલિભદ્રને ચીતરવામાં ચિત્રકારે ભારે ખુબીભરી રીતે ચિત્રકામ કરેલું છે.
Plate LXXXVII ચિત્ર ૨ શ્રીમગધરાજ શ્રેણિક અને શાલિભદ,
મકાનના ઉપરના માળે શાલિભદ્ર શ્રેણિકના ખેાળામાં સિંહાસન ઉપર બેઠેલા છે, સિંહાસનને ડાબે પાસે એક ચમ્મરીઓ જમણા ખભા પર ચમ્મર રાખી ઉભો છે, શ્રેણિકની સામે શાલિભદ્રની માતા ભદ્રા ડાબા હાથ લાંબો કરીને શ્રેણિકને એમ કહેતા જણાય છે કેઃ “રાજાજી! શાલિકુમારને બાળામાંથી ઉઠવા દે. તમારા શરીરની ગરમી લાગવાથી તે ગભરાય છે. (આવી તે શાલિભદ્રની સુકોમળ કાયા છે). શ્રેણિક પણ જમણે હાથ લાંબો કરી ભદ્રા સન્મુખ શાલિભદ્રના રૂપનાં વખાણ કરતે જણાય છે. ભદ્રામાતાની પાછળ (રાજાને પાન મોપારી આપવા માટે) થાળ લઈ ઉભેલી એક સ્ત્રી ચિત્રમાં દેખાય છે. માળની નીચે આઠઆઠની ચાર હારોમાં વિવિધ વસ્ત્રો પહેરીને શાલિભદ્રની બત્રીસે સ્ત્રીઓ જુદી જુદી જાતના રંગબેરંગી પક્ષીઓ તથા જુદી જુદી જાતનાં વાઈત્રા વગેરે રંગરાગ-મોજમજાતની ચીજો હાથમાં લઈ ઉભેલી છે, આ પક્ષીઓ તથા વિના વિવિધરંગને ખરેખરા ખ્યાલ તે મુળ રંગીન ચિત્ર સિવાય ન જ આવી શકે. વળી દરવાજાના નાકે એક દરવાન પણ ચોકી કરવા ઊભેલે જણાય છે. પાત્રોમાં ભાવ આખુવાની ખુબી આ ચિત્રકારમાં કઈ અલૌકિક પ્રકારની હોય એમ લાગે છે.
Plate LXXXVIII ચિવ ૨૭ શ્રીધર્મપરિની ઉદ્યાનમા દેશના ચિત્રમાં ધર્મ સરિ પિતાના શિવ સાથે ઉદ્યાનમાં બેઠે બેઠે શહેરમાંથી તેમને ઉપદેશ સાંભળવા આવેલા શ્રાવકને ધર્મને ઉપદેશ આપે છે. એમા શાલિભદ્ર પણ મહારાજની જમણી બાજુના ખુણામાં બેસી ઉપદેશ સાંભળતા દેખાય છે. તેણે બે હાથમાં ઉત્તરાસંગ પકડેલું છે. ચિત્રમાં તેનો છેડે ઉચે ચીતરેલો છે. યમહારાજની પાછળના ભાગમાં બેઠેલા બે શિષ્યો કાંઈ ધાર્મિક ચર્ચા કરતાં હોય એમ લાગે છે, અને આગળના ભાગમાં બેઠેલા બે શિખ્ય ધ્યાન દઈને સાંભળતા હોય એમ લાગે છે. બે પૈકીના એક શિષ્યના હાથમાં ધાર્મિક પુસ્તક છે.
Page #171
--------------------------------------------------------------------------
________________
ચિત્રવિવરણ
૨૦૭ પ્રાચીન સમયમાં સાધુઓને ચાલુ ઉતારે સુંદર બગીચાઓમાંજ આપવામાં આવતું હતો. આ ચિત્રમાં પણ પાછળનાં ભાગમાં સુંદર વિવિધ જાતની ઝાડી, પક્ષીઓ, ઝાડ પર ચઢતો વાંદરો, વગેરે બતાવવામાં ચિત્રકારની કલમ એટલી બધી ભાવદર્શન કરાવનારી લાગે છે કે આ ચિત્ર જોતાં જ જાણે આપણે ચિત્રકારના જમાનાના બગીચામાં વિહરી રહ્યા ન હઈએ એવી ભ્રમણા એક ક્ષણ વાર તે આપણને થાય છે.
Plate LXXXIX ચિત્ર ૫૮ શ્રી મહાવીર પ્રભુનું સમવસરણ. ચિત્રની મધ્યમાં અશોક વૃક્ષ ચીતરેલું છે. અશોકવૃક્ષની નીચે ચારે દિશામાં પ્રભુ મહાવીર બિરાજમાન થએલાં છે. મહાવીરની મૂર્તિની નીચે તેમના લાંછન તરીકે ચારે દિશાના પબાસનમાં સિહ ચીતરેલા છે. સમવસરણના ત્રણ ગઢ છે, તેમાં પહેલા ગઢમાં સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા ચીતરેલાં છે. બીજા ગઢમાં સિંહ, હાથી, ઘોડા, કુતરા, ગાય, સર્પ વગેરે પશુઓ તથા ત્રીજા ગઢમાં બેસવાનાં વાહનો, સુખપાલ વગેરે પણ ચીતરેલાં છે. ચિત્રના ઉપરના ભાગમાં દેવો જુદી જુદી જાતનાં જાનવરોનાં વાહન ઉપર બેસીને સમવસરણ તરફ આવતા દેખાય છે. જમણી બાજુથી એક દેવ વિચિત્ર પ્રકારના (Dragon) જાનવર પર સ્વાર થઈને આવત દેખાય છે, આવું જાનવર ભારતના પ્રાચીન ચિત્રમાં કોઈપણ દેકાણે દેખવામાં આવતું નથી. ડાબી બાજુથી એરાવત હાથી પર બેસીને ઈદ્ર આવત દેખાય છે. અત્રે ચિત્રમાં ઐરાવત હાથીની સાત સુંઢના બદલે ચાર સં ચિત્રકારે ચીતરેલી છે. બીજ દેવ પણ આવતા દેખાય છે. ચિત્રના નીચેના ભાગમાં જમણી બાજુ તરફથી સુખાસન-પાલખીમાં બેસીને ભદ્રામાતા પ્રભુ મહાવીર તથા પુત્ર શાલિમુનિને વંદન કરવા આવતા દેખાય છે, અને ડાબી બાજુ તરફથી મહારાજા શ્રેણિક ઘોડા ઉપર સ્વાર થઇને સમવસરણ તરફ આવતા દેખાય છે. તેમની આગળ નેકી પકારાતી તથા પાછળ ચમ્મર વીંઝાની દેખાય છે. પ્રાચીન ચિત્રોમાં આવી જાતનું વિસ્તૃત વસ્તુનિર્દેશ કરતું સમવસરણનું ચિત્ર આ પહેલું જ મારા જોવામાં આવ્યું છે.
Plate XC
સંગ્રહણી સૂત્રનાં ચિત્ર ચિત્ર ૬ દશ ભુવનપતિના ઈ.
મુગલ ચિત્રકળાની અપ્રતિમ “સંગ્રહણું સત્રની પ્રતિમાંના ૧૪ ચિત્રોમાંથી નવ ચિ અત્રે રજુ કરવામાં આવ્યાં છે.
અસુરકુમારાદિ ભુવનપતિ નિકાયના દેવનાં ચિહ્ન વગેરે નીચે પ્રમાણે છેઃ દેવેનાં નામ ચિ મુગટમાં શરીરને વર્ણ વસ્ત્રને વર્ણ ૧ અસુરકુમાર
ચૂડામણિ શ્યામ
રકત ૨ નાગકુમાર સર્પ
નીલ
Page #172
--------------------------------------------------------------------------
________________
૨૦૮
દેવાનાં નામ ૩ સુવર્ણકુમાર
૪ વિદ્યુતકુમાર
૧ અગ્નિકુમાર
૬ દ્વીપકુમાર
૭ ઉષિકુમાર ૮ દિકુમાર
૯ વાયુકુમાર ૧૦ સ્તનિતકુમાર
ચિઙ્ગ મુગટમાં
ગરુડ
વજ
દિશા પૂર્વ દિશામાં
દક્ષિણ દિશામા
પશ્ચિમ દિશામા
ઉત્તર દિશામાં
લશ
સિંહ
અશ્વ
હાથી
મગર
ચિત્ર ૨૦૧ દેવેનું કટક
વર્ધમાનસંપુટ
ગાથાઓના ઉપરના વર્ણન પ્રમાણે જ ચિત્રમાં ચિહ્નો વગેરે ખરાખર છે.
Plate XCI
રૂપ વાહન સંખ્યા
સિંહ
હસ્તિ
વૃક્ષ
અશ્વ
શરીરના વર્ણ
ગાર
(તસ) સુવર્ણ
31
૧૦૦૦
૧૦૦૦
૮૦૦૦
૪૦૦
શ્વેત
(તપ્ત) સુવર્ણ
શ્યામ
(તસ) સુવર્ણ
જૈન ચિત્રક પર્ફોમ વસને વર્ણ
શ્વેત
નીલ
ચિત્ર ૨૭૦ ચંદ્ર અને સૂર્ય તથા તેના વિમાનને વહન કરનારા દેવા. ચંદ્ર અને સૂર્ય બંનેના વિમાનવાહક દેવાનાં રૂપા નીચે પ્રમાણે હાય :
*
રક્ત
નીલ
"9
શ્વેત
સંધ્યાના રંગ જેવા ઉજવલ (શ્વેત)
ગાથાના વર્ણનમા અને ચિત્રમા તફાવતઃ
ચંદ્રના વાહન તરીકે પૂર્વ દિશામાં સિદ્ધ દ્વેષ્ટએ તેને બદલે અત્રે પટા ચીતરીને વાત્ર ચિત્રકારે ચીતરેલા છે અને સૂર્યના વાહનતરીકે પશ્ચિમ દિશામાં રૃપલને બદલે પાડા ચીતરેલા છે.
બંનેના શરીરના વર્ષે તપાવેલા સાના જેવા છે, તે બતાવવા ચિત્રકારે સેાનાની શાહીથી મેાટા મે ગાળકુંડાલાં ચીતરીને જ ચંદ્ર અને સૂર્યની સ્થાપના કરી છે. બનેના જમણુા હાથમાં ખીડાએલું કમળ છે અને ડાબા હાથમા ખીલેલા કમળનું ફૂલ છે તે ચીતરીને ચિત્રકારે સુર્ય વિકાસી કમળ અને ચંદ્રવિકાસી કમળની ભાવના વ્યક્ત કરી છે. વ્યેતિષી દેવા વસ્ત્રાભૂષણા તથા મુકુટ સહિત હાવા બેએ તેથી ચિત્રકારે પણ તે પ્રમાણે જ ચીતરેલા છે. ચિત્રની પીઠભૂમિકા પીળા રંગની છે. Plate XCII
गधन्व नह हय गय, रह भइ अणियाणि सव्व इंदाण | माणियाण वसहा, महिताय अहोनिवासीगं ॥ ४५ ॥
ભાવાર્થ: ૧. ગંધર્વ-ચિત્રમા જમણા ખભા ઉપર તંબુરા રાખીને ઊભા રહેલા છે તે. ૨ ના-ચિત્રમાં એ હાથમાં મંજીરા રાખીને વગાડતા તથા નાટક કરતા દેખાય છે. ૐ ધાડા-ચિત્રમા આગળના ડાયે પગ ઉંચા રાખીને ઊભેલે છે. ૪ હાથી ચાલતેા હાથી ચિત્રમાં ચીતરેલે છે, તેના પાછલા બે
Page #173
--------------------------------------------------------------------------
________________
ચિત્રવિવરણ પગ બાંધેલા છે. ૫ રથ-ચિત્રમાં મેગલ સમયનો રથ તેના હાંકનાર સહિત ચીતરેલ છે.
રથને બે છેડા જોડેલા છે જેમાં એક સફેદ અને એક કાળો છે. આ ચિત્રમાં ઉપર મુજબનું દેવના સાત કટકમાંથી પાંચ કટકનું ચિત્ર અને આપેલું છે. તે સિવાય ૬ સુભટ અને ૭ વૃષભ અથવા પાડા હોય છે, વૈમાનિકને વૃષભ અને ભવનપતિને પાડો હોય છે. જે બંનેના ચિત્રા પાનાની પાછળની બાજુ ઉપર હેવાથી અને આપ્યાં નથી.
Plate XCIII ચિત્ર ૨૭૨ શ્રીપાલરાસમાંથી એક વહાણ. શ્રીપાલ રાસની પ્રતના પાના ૫ ઉપરથી. આ વહાણુને રાસકારશ્રીવિનયવિજયજીએ જંગ જાતિના વહાણ તરીકે ઓળખાવ્યું છે, તેનું વર્ણન કરતાં તે જણાવે છે કેઃ “જેને જોતાં જ અચંબો થાય તેવું એક જંગ જાતિનું વહાણ કે જેના થંભને કારીગરેએ સુંદર ઘડેલા તથા મણિમાણે કેથી જડેલા અને તે આકાશને જઈ અડવા હોય એટલા ઉંચાઈમાં છે. તેમજ તે વહાણની અંદર સોનેરી શાહીથી ચીતરેલા મનોહર ચિત્રામણવાળા ગોખ ઠેકાણે ઠેકાણે જેવામાં આવે છે અને તે વહાણને માથે સુંદર ધજાઓ ફરકી રહેલી છે; તેમજ તેમાં તરેહ તરેહનાં મનહર વાગે વાગી રહ્યા છે કે જેના શબ્દો વડે તે વહાણ સમુદ્રની અંદર ગાજી રહ્યું છે.
Plate XCIV ચિત્ર ૨૭૩ મેરૂ પર્વત. “સંગ્રહણી સુત્ર'ની પ્રતિમાથી. ઉપરના ભાગમાં જિનેશ્વરના મંદિરનું શિખર દેખાય છે, આજુબાજુ સિંહાસનની આકૃતિ દર્શાવવા બે સિંહના મે ચીતરેલાં છે, શિખરની ઉપર બંને બાજુ બે પક્ષી ઉડતાં ઉડતાં મેરૂપર્વત તરફ જતાં દેખાય છે, મેરૂપર્વતનું વિસ્તૃત વર્ણન “લઘુક્ષેત્રસમાસ વગેરે ગ્રંથોમાં વિસ્તારથી મળી આવે છે. નીચેના ભાગમાં વન બનાવવા થડા ઝાડ તથા છોડવાઓ ચીતરેલાં છે. સાથે બે હરણુઆં બહુ જ સુંદર ભાવવાહી રીતે ચીતરેલા છે. ચિત્ર ૭૪ જંબુવૃક્ષ. છ લેસ્યાઓનું સ્વરૂપ દર્શાવવા જૈન શાસ્ત્રકારોએ જાંબુના એક ઝાડનું દષ્ટાંત નીચે પ્રમાણે વર્ણવેલું છેઃ
જંગલમાં ભૂલા પડવાથી છ પુરૂષો સુધાથી પીડાતા એક જંબુવૃક્ષની નીચે આવી ચઢયા. તે સઘળાંઓને એ વૃક્ષના ફલ ખાવાની ઈચ્છા થઈ. એક પુ બોલ્યો, વૃક્ષને મૂલથકી છેદી નાખીને આપણે નિરાંતે ફલ ખાઇએ. બીજે પુરુષ બોલ્યો કે મૂલથકી નહી છેદતાં થડથી છેદી નાખીએ. ત્રિીજો બોલ્યો કે તેની એક ડાલી છેદી નાખો. ચેાથે બે કે આખી ડાલીને છેવા કરતાં જે ડાલી ઉપર ફલ છે તે જ ડાલીને છેદી નાખો. પાંચમે બે કે ફલવાળી આખી ડાલી છેદી નાખ્યા કરતા જે પાકાં પાકા ફલ હોય તે જ તેડી લઈએ. હવે જે છ પુરુષ હતો તે બોલ્યો કે ઝાડ ઉપરનાં ફલ તેડ્યા કરતાં જમીન ઉપર જે કુલ સ્વાભાવિક રીતે ખરી પડેલા છે તે જ વણી ખાઈને સુધા શાંત કરીએ. આમા જેમ છે એ પુરબાની ઈચ્છા તે ફલ ખાઈ સુધાની વૃદ્ધિ કરવાની જ હતી પરંતુ વિચારો જુદા જુદા હતા તેમ કૃષ્ણાદિથી પાવત શુક્લ લેસ્થાના પરિણામે પણ જુદા જુદા જાણવા.
Page #174
--------------------------------------------------------------------------
________________
જેને ચિત્રકલ્પમ કથાનસાગર કનેજિ.
૨૬ કપડાં ઉપરનાં ચિત્રો ૪૨ કપડાં ઉપરની જનાશ્રિત
૪૧
૪૫
A. H- Longhurst ૧૪ એડવર્ડ મુર Epitome of Jainism ૧૨ એપોલો ગ્રીક Asiatic Researches
Vol. I. ૮૬૮
કળા
૨૨૦ ઈજિસ ઈડર ઇડિયા ઓફિસ ક૨,૫૩ India Society Indian Art and Letters 1930
૧૨ Indian Art and Letters
1932 ૧૧,૧૩,૧૪,૪૨ ઈતિહાસ ઈટાલી ઈરાની કળા ૮,૩૨,૫૮ ઈસ્લામ ઈસ્લામ ધર્મ
૫૮ ઈસ્લામી કલા ઈસ્લામી સત્તા ઇસ્લામ સામ્રાજ્ય ૨૬ ઇસ્વી સન ૩૦,૩૩,૫૮,૫૯
ઐતિહાસિક દષ્ટિ
0. C. Gangoly એથનિર્યુક્તિ
Yo ઓરિસ્સા ૧૪,૭૭ ઓસવાળ મહેલો ઓસ્ટ્રીઆ Ostasiatische Zeitschr
1925
ઔરંગઝેબ
૭૩
કપર્દિયક્ષ કપાટ બંધ કપુરમહેતાનો પાડો કબાડી કમળતળાવ
૨૨ કર્ણદેવ વાઘેલા કર્મણ મંત્રી કર્મપ્રકૃતિ કર્પરમંજરી રાજકન્યા ૬૨,
૬૩,૬૮ કરમજરી સટ્ટક ૧૯ સાવિત્રી ૮૩, ૮૪ કલકત્તા કલકત્તા યુનિવર્સિટી કલ્પનાકૃતિઓ કપ કલ્પસૂત્ર ૬,૭,૮,૨૧,૩૬,૩૯,
૪૧,૫૩,૫૪,૫૬,૫૭,૬૧,
૫,૮૪,૮૫,૮૬૮૬,૯૮, કહ૫સૂત્ર-કાલકકથા ૪૦,૮૫ કલ્યાણનગર કલા
૭૨,૮૩ Clive Bell કલાકૃતિએ ૧૧,૭૨,૭૪,૬ કલાકાર ૮,૯,૧૨,૩૩,૬૨,૭૨,
૭૪,૭૫,૭૬,૮૧,૮૮,૯૪ &લાગુ કલાતા કલાના ઇતિહાસમાં ૭,૮ કલાનિર્માણ કલાનિમણાતો
ઉજમફઈની ધર્મશાળા
૩૦,૩૯, ઉત્તર ગુજરાત ઉત્તર બગાળ ઉત્તરાખ્યયનસૂત્ર
૨૦,૩૧,૪૧,૫૪,૫૫,૫૬ હતિક્ષપ્ત ઉરિક્ષા
૬૮,૭૧ ઉદયન મત્રી ૨૫,૩૯,૬૦ હાહિત ૬૩,૬૪,૬૫,૭૦ ઉપદેશતરાંગણી ૪૭,૪૮,૫૬ ઉપદેશમાલા
૪૮ ઉપાસકદશાંગસૂત્ર ૧૪,૪૬ ઉમેદચંદ રાયચંદ ઉરિયા ભાષા ઉલમાન હવાઈ સૂત્ર હસતાદ સાલિવાહન ૫૯,૧૦
અંગવિન્યાસ અગ્રેજ
૨૪,૨૮ ચિત
૧૩,૬૫,૭૦ અંતકૃતદશાંગસૂત્ર અબ ધાત્રી અબિકાદેવી
૧૪
૨૫
૧૫
કરછલી રામ કડવામતીની શેરી
કાલિ થાય કથાનિરૂપણ કથાનુયોગ કથાપ્રસંગો
- રર
૯,૫૫
Page #175
--------------------------------------------------------------------------
________________
સૂચિ
૨૨૧
૬
૨
૧૨
ગજથર ગણિતાનુગ ગર્ભદ્વાર ગણપતિ કવિ ગહામંત્રી ગાયકવાડ ઓરીએન્ટલ સીરીઝ
૪૬,૬૨,૬૩ ગિરનાર
ર૭, ૨૯ ગીતા
૮,૮૬ ગી
૨૪,૮૯ ગુજરાત ૬,૭,૧૦,૧૧,૧૩,૨૪,
૨૫,૨૬,૨૭,૨૮,૨૯,૩૦, ૩૧,૩૨,૩૭,૩૮,૩૯,૪૦, ૪૧,૪૨,૪૩,૪૪,૪૮,૪૯, ૫૦,૫૨,૫૩,૫૪,૫૫,૫૬, ૫૭,૭૫,૮૧,૮૫,૮૬,૮૮,
૮૨
કુwોક ભટ્ટ ૮૩,૮૯ મારીઓ પાડો કમાલ ભટ્ટ કરાન કરે જનપદ ૧૭,૧૯ કરાલલાશ વાચક K. Ghose Catalogue of Indian Coll. in Boston Musemt? કાજ યુનિવર્સિટી કર કેશવ પ્રધાન
૨૬ કેશવલાલ હર્ષદરાય ધ્રુવ ૪૪,
૪૫,૪૬,૮૧ Katherine M. Ball કલાસ કોકશાસકચકપઈ)૪૬,૮૬ કોકસાર કોતરકામ ૪,૭,૩૫,૪૯,૫૦,
૫૧,૫૨,૮૮
૨૨,૮૭ કાંકણુદેશ કોંકણી કંપિત
૬૩,૬૪,૭૦ કબજ કંસ
કલાપોષાક ધનિ કલાલયમી લાવશે
- ૨૮ કલાવિવેચકે ૪૮,૩૨,૬૦ કલાવિશાર કવાશક્તિ
૫૮ કલાસમૃદ્ધિ કલાસન કલાસૃષ્ટિ કલાસામગ્રી કલિકાલસર્વત્ર
૨૫,૪૦ કવિકેજર કાઠિયાવાડ ૩૦,૫૨ કાંચીવરમ મંતિવિજયજી ૩૧,૪૨,૫૪ કામદેવ ૮૪,૮૫,૮૬,૮૭ કામદેવનું ચિત્ર ૮૫,૮૬ કામદેવની મૂર્તિ ૮૫ કામશાસ્ત્ર ૨૨,૬૦,૮૩,૪૬,૮૮૮ કાલકકથા ૫૬,૫૭,૬t કાલકાચાર્ય
૪૮ કાન્યકલા કાળ્યશાસ્ત્ર કાવ્યસંગ્રહ નરસિહ
મહેતા કૃત કાળ્યાલંકારસૂત્રવૃત્તિ કાષ્ટક કૃષ્ણભક્તિનાં ચિત્રો Qua. Jour, And His.
Ris. Soc. Vol. IV. 13 “કુમાર” માસિક ૫૮ કુમારપાળ ૨૫,૩૮,૩૯,૪૦,૬૦ कुमारपालप्रबन्ध કુમારપાલપ્રબન્ય ભાષાંતર ૩૮,૩૬,૪૦,૫૬,૯૬ કુમારપાલચરિત્ર
ભાષાંતર
%
ગુજરાત વર્નાકયુલર
સોસાએથી ગુજરાત શાળા ૭૫,૮ ગુજરાત શાળાપત્ર ૪૪ ગુજરાતના ચિત્રકારે
૩,૫,૩૧,૫૪, ગુજરાતના નાશ્રિત
લાકડકામે ૪૮,૫૧,૫૨ ગુજરાતનાં વહાણુ
વટીએ ગુજરાતની કળા ૩૧,૪૫,૫૫ ગુજરાતની જન સંસ્કૃતિ ૨૩ ગુજરાતની જનાશ્રિત કળા ૧૧,૨૮,૨૯,૩૦,૩૧, ૩૨,૩૩,૩૪,૪૧,૪૪,પર,
૫૩,૫૫,૫૧,૫૮,૬૦, ગુજરાતની મહાજન
સંસ્થાઓ
૭૬
અનરાહ
૫૩ ખબધા ખરતરગચ્છ
૫૦ ખરતરગચ્છાચાર્ય ખ્રિસ્ત ખીજડાની પોળ ખીલજી
૨૬,૫૩ ખંભાત ૬,૮,૧૩,૩૯,૪૦,૪૧,
૪૯,૫૨,૫૭
૫૭
Page #176
--------------------------------------------------------------------------
________________
મથ
ગ્રંથોનાં ચિત્રો ગાંધાર ગંથિત કર્મ
૨૪,૫૪,૬૧
ધુમલી ધોષ
૩૬,૩૭
૨૨૨ ગુજરાતનું પાટનગર
અમદાવાદ ગુજરાતના મહારાજા ૩૯ ગુજરાતનું સાહિત્ય ૩૯ ગુજરાતી ૧૨,૪૪,૪૭,૫૩,૬૩,
૭૫,૭૬,૮૮,૮૯ ગુજરાતી કળા ૩૧,૮૧,૮૩ ગુજરાતી પ્રજા ૬૦,૮ Gujarati Painting in the fifteenth Century
૧૨,૪૫,૮૬ ગુજરાતી ભાષા ૧૧,૫૩ ગુજરાતી શિ૯૫ ગુજરાતી સંપ્રદાય ગણરાજ સંઘવી ગુરુસદ દત્ત
૬૮,૭૧
જેન ચિત્રકામ ૫૫,૫૭,૫૮,૫૪,૧૦,૬૫, ૬૯,૭૪,૭૫,૭૬,૭૮,૭૬,
૮૫, ૮૪,૮૯ ચિત્રકા૨ ૫લિ ચિત્રકાવ્યો
૭૬ ચિત્રપદ્ધતિ ચિત્રપડિત ચિત્રપટ૨૧,૪૨, ૫, ૮૯,૯૦ ચિત્રપ્રસંગ ચિત્રફલક ૧૯ ૭૪, ૭૮ ચિત્રબંધ ચિત્રમાળા ચિત્રલબ્ધિ ૧૭, ૧૯ ચિત્રવાળા પડદા ચિત્રવિધાન ચિત્રવિવરણ ૬૧,૭૬, ૯૮, ૯૯ ચિત્રવિવેચકો ચિત્રશાળા ૧૪, ૨૨, ૨૩, ૮૭ ચિત્રશૈલી ચિત્રસભા ૧૭, ૧૮, ૨૦ ચિત્રસરણી ચિત્રસામગ્રી ચિત્રસ.હિત્ય ચિત્રસૂત્ર ૨, ૩, ૪, ૫ ચિત્રવિદ્યા ચિત્રસજન ચિતાર ૮, ૯, ૧૭, ૧૯, ૧૮ ચિત્રાકૃતિએ ૧૦, ૧૨ ચીની ચિત્રામા ચિત્રાવલિ ૬૨,૬૩, ૬, ૭,
ચઉપન મહાપુરુષ
ચરિએ ચક્રવાક ચકવર્તી ચતુરવિજયજી ચતુરા ચન્દ્રકલાધિકાર ૮૩,૮૫ ચન્દ્રસૂરીશ્વરજી મલ્લધારી ૭ ચરણકરણનુંમાગ ૯૫,૬૬ ચરિતાનુગ ચામર ચામરબંધ ચારિત્રસુદરગણિ ચાવડારાજ ચાવડા વશ ચિત્ર-ચિત્રા ૫૩,૫૫ ૫૬,૬૧,
૬૨,૬૯, ૭૬,૮૩,૯૮, ૯૯ ચિત્રકર્મ
૭, ૨૦ ચિત્રકલા ૧, ૨,૩,૪,૬,૭,૮,
૯, ૧૧, ૧૩, ૧૪, ૧૮, ૨૩, ૨૮,૩૦,૩૧,૩૩, ૫૨,૫૪, ૫૫,૫૧,૫૮,૬૧,૭૫ ૬,
૭૭,૮૧,૯૮, ૯ ચિત્રકવિતા ચિત્રકાર ૨, ૩, ૪, ૭, ૯, ૧૪,
૧૭,૧૮,૧૯,૨૨, ૨૮, ૩૦, ૩૩,૩૪,૩૫,૩૬, ૩૭ ૩૮,
ગૂર્જર નરેશ ગુર્જર પ્રજા ૨૪,૫૫ ગૂર્જર પુત્ર
૨૮ ઔર દેશ
પક ગુર્જરભૂમિ ૨૩,૨૫,૨૬,૪૪ ગૂર્જર સામ્રાજ્ય ૨૫,૩૮ ગુર્જર સતાને ૨૪, ૨૫ ગુર્જરરાજ ગૂર્જરેશ્વર ૨૫,૩૯,૪૦ ગેકુલ વૃન્દાવન ૮૦,૯૧ ગોપાંગનાએ ૮૩,૮૯,૯૧,૪૨ ગવિદગમન ગૌરાંગદેવ ગ્રંથભંડારીએ પ્રથભડાંરા ૧૩,૨૫,૨૭,૨૮,
૨૯,૩૦,૩૯,૪ 2 થરત્નો ગગા
૨૨ ગ્રથસ્થ જેન ચિત્રકળા ૨૯૩૦
૨૪
ચિત્રાંકન
ત્યા
ચૈતન્યદેવ ચૌદ સ્વમ
Page #177
--------------------------------------------------------------------------
________________
જહાંગીર ૨૮,૫૮, ૫૯ જાબાલિપુર જાલગ્રુહ
૨૦ જિતશત્રુરાના જિનદાસ મહત્તર જિનપ્રભસૂરિ જિનભદ્રમણિક્ષમાશ્રમણ ૫,
૨૦
સૂચિ ચોર પંચાશિકા ચંદુરગામ ચંદ્રકલા ચંદ્રગુપ્ત મૌર્ય ચંદ્રપાલ ૪૪, ૪૬,૪૮ ચંદ્રશાલા ચપક શ્રેણિ ૨૫, ૪૩ ચાંપાનેર
૪૨, ૪૩ ચાંપા વાણીઆ ૨૫, ૪૩ ચિતનનું ઘેળ . ૭૪ ચિતામણિ પાશ્વનાથ ૨૮, ૫૦,
પા, પર
૧૫
છગનલાલ રાવળ
છત્રબંધ બિચિત્રો ૨૯,૩૧,૩૨, ૩૩,
૩૫, ૩૭,૫૩, ૫૫ છાણી
૧૩,૪૦
૨૨૩ જેન ધર્મ ૨૪,૨૫ ૨૬ ૨૮, ૨૯,૩૫,૩૯,૪૫,૪૬,૪૯,
૫૫,૫૯,૮,૮૮, જૈનધર્મના કથાપ્રસંગે ૧૨,૪૬ જૈન ધર્મના પ્રથા ૭,૩૯ જૈન ધર્મ #4 \r જૈન પ્રતિમાવિધાન ૧૧,૪૦ જૈન પ્રાસાદે ૨૪,૨૮ જેન ભંડાર
૫૪ જૈન મહાજન જેન મુત્સદીએ ૬ જૈન મૂર્તિઓ ૨૬,૨૭,૩૪ જૈન મુનિ ૧,૧૨,૩૨,૪૪,
૪૭,૫૫ જેન મંત્રીશ્વર૫,૨૬,૨૭,૩૯ જૈન યતિએ ૧૨,૧૩,૪૬ જન રાજ્યકર્તાઓ ૨૯ જેન રાજર્ષિ જેના વિદ્વાને જૈન વિષ જેન શ્રમણે ૨૮,૩૯,૪૦,
૪૬,૫૩, જૈન શાસ્ત્ર
૨૫ જૈન શ્રેષ્ટિએ ૨,૩૨ Jainsmus. Berlin ૧૨ જૈન સમાજ ૪૮,૪૯ જન સાધુસમેલન ૩૭ જૈન સાહિત્ય ૧૩,૨૩
૩૯,૪૬ જન સાહિત્યને સંક્ષિપ્ત
ઇતિહાસ ૧૧ જેન સાહિત્ય પ્રદર્શન કક જેન સાહિત્યસંશોધક વર્ષ ૧ ૯ ૧૧,૨૮
જિનભદ્રસૂરિ ૫૭, ૫૮ જિનમૂર્તિ ૩૭, ૩૦, ૪૪ જિનમડનગણિ ૫૬, ૮૨ જિનમંદિર ૬, ૨૪, ૨૭, ૨૮,
૩૪,૩૭,૪૯,૫૦,૫૨,૫૨,૮૯ જિનવિજયજી ૧૧,૫૪,૫૯૬૦ જીર્ણોદ્ધાર ૫૦,૫૧, ૫૭ જીવદ્રવ્ય છવાભિગમસૂત્ર જૂઠાગ્રષ્ટિ
૫૪ જૂની ગુજરાતી ૪૪, ૪૭, ૮૩ જેસલમીર ૧૩,૩૯,૫૭, ૫૮ જેન ૧૪, ૨૩, ૨૭, ૩૧, ૩૮,
૪૮,૫૭, ૭૮ જેન આશ્રયદાતાઓ ૧૨ જૈન કળા ૧૧, ૩૧ જૈન ગુફાઓ ૧૪ જેને ગ્રંથસ્થ ચિત્રકલા ૯૯ જેનચિત્રકલ્પમ જેને ચિત્રકળા ૧૪, ૯૯ જૈન છબચિત્ર જૈન ચિત્રકામ ૪૮,૬૦ જૈન જ્યોતિષી જેન ઝવેરીઓ જૈન દર્શન ૯૫,૯૬ જૈન દેવનાગરી લિપિ
૪૪,૪૬,૪૭ જેન જ્યોત
જગદ્ગુરુ
૨૭, ૫૦ જગવલ્લભ પાશ્વનાથ ૫૦ જયતસૂરિ જયશિખરી જયરારીશ્વરજી ૩૪,૫૩ જયંતવિજયજી જવનિક ૧૮, ૨૧ જરથોસ્ત
૨૩ Journal of Indian Art
1914 જર્નલ એફ ધી ઇન્ડિયા
સાઅટી જર્મન જર્મની જશવિજયજી.
પર
Page #178
--------------------------------------------------------------------------
________________
૧
*
૨૨૪. જેન સાહિત્યસંશોધક
વર્ષ ૩ નું ૧૧,૨૮ જન સંધ
૨૫ જન સંપ્રદાય ૪૮,૫૬ જૈન સંસ્કૃતિ ૧૧,૨૪,૨૫,૨૬ જૈનાચાર્ય ૨૪,૨૫,૨૭,૨૮,
૩૭,૪૮,૫૯ જેનાશ્રિત જેનાશ્રિત કળા ૧૪,૩૫,૩૬,
૫૭,૬૦ જેનેતર ૧૨,૪૫,૪૬ જેને ૧૩,૨૪,૨૫,૨૭,૨૮,
૩૮,૩૯,૪૬ જોએ સ્થાપેલા ગ્રંથભંડાર ૧૨,૩૧,૩૯,૪૦,૪૪ ગીમારની ગુફા ૧૪ જેનપુર ૩૧,૫૩ જબુદ્વીપ પ્રજ્ઞપ્તિ ૯૫
તપાગચ્છીય સમુદાય તરંગલા તાજમહેલ
૫e તરંગવતી તાડપત્ર ૬,૮,૯,૨૧,૩૦,૩૧,
૩૨,૩૩,૩૬,૩૯,૪૦, ૪૧,૪૮,૪૯,૫૫,૫૬,
૫૭,૫૮,૮૫ તાડપત્રની પ્રાચીન કળા ૩૮
૫૪ તાન પ્રકારે ૬૨,૬૩ તાપી તારંગાજી તિર્યનતોત્રત ૬૬,૭૦ તીર્થકર ૧૩,૨૨,૨૩,૨૪,૩૬,
૩૮,૪૯,૫૦,૫૧,૫૬ વલિકા તેજપાલ તૈમુર ત્રિષણીશલાકા પુરુષચરિત્ર ૪૦ શ્રેલાયદીપિક ૯૬,૯૭,૯૮ તત્રરાત્ર તાંત્રિક પથ
જન ચિત્રકલ્પમ દ્વારકા દિગબર જૈન દિગબર મંદિર ક૭,૪૨ દિહી દિલ્હીના સુલતાન દિવ્યશક્તિધારિણી ૨૩ દીનેશચંદ્ર સેન દીવાન બહાદુર ૪૪ દેપાલ સાહ દેપાલ સેજક દેલવાડા
પર દેવચંદ લાલભાઈ
પુસ્તકેદાર ફંડ દેવચંદ્રસૂરિ ૨૫,૪૩ દેવદેવીઓ ૩૬,૫૬ દેવનગરીઓ
૨૯ દેવભદ્રસૂરિ દેવમદિર દેવર્ધ્વિગણિ ક્ષમાશ્રમણ
૨૫,૩૦ દેવસાને પાડે ૩૧,૫૦,૫૪ દેવેન્દ્ર નરકેન્દ્ર પ્રકરણ ૯૫ દેસાઈ શેરી દેડનાયકે
૨૮,૪૯,૫૦,૮૮
ઝવેરીવાડ ઝીંઝુવાડા
વ.
ડચ ડભાઈ W Norman Brown 11 Designs Decorative Motives of Ouental Arts ડેક્કન કોલેજ ૪૫,૪૭ ડેટ્રોઈટ આર્ટ મ્યુઝિયમ ૩૨ ડોલરરાય રે માંકડ ૬૧ ૬૯
ધનકુબેરે ધન્નાસાલિભદ્રરાસ ધનેશ્વરસૂરિ
થાંભલાની કુંભ
૫૦.૫૧,૫૨ યારામ કવિ દયાવિમલજી શાસ્ત્રસંગ્રહ
૩૧,૫૪,૬૧,૭% દશમકલ્પ
૮૩ દશવૈકાલિક સૂત્ર દ્રવ્યાનુગ દ્રભાસ્તિક નય દક્ષિણ રાજસ્થાની દ્વાદશ માસ
૪૨
ધર્મકથાનુયોગ ધર્મવિજયજી ધર્મવિધિપ્રકરણું પાયાનગરી ધારિણી પુતશીર્ષ ધોળકા
હેલા મારવણીની કથા ૪૬
૬૩,૬૪,૭૦
તપાગચ્છ
Page #179
--------------------------------------------------------------------------
________________
સૂચિ
૧૨
નગરશેઠ
૨૮,૪૯ નગીનદાસ કરમચંદ સંઘવી ૯૬ નબગુજર
- ૩૨,૭૭ નરકુંજર નબુદાચાર્ય નમદ કવિ
૫૩ નર્મદા નકી ૩૬ ૫૧,૫૬૨,૬૫,
૬૮,૬૯ नृत्त નગ્રંથો
૬૨ નૃત્ય
૪,૫,૬૨ નૃત્યો नृत्यशास्त्र નસિહજીની પિાળ ૫૩ નરસિહ મહેતા ૪૪,૯૧,૯૩ નરસિંહરાવ નરહથી નવકુજ૨ નવનારીઅશ્વ નવનારીકુજ૨ ૮૪,૮૯,૬૦,
૮૧,૯૨,૯૪ નવ૫ લવ પાર્શ્વનાથ પર નવપ્રાણી કેજર નવલખા મંદિર Nahar નાગપાશ ૨,૭૩,૩૬ નાગજીભુદરની પાળ નાગદમન નાગબંધ નાગરિક નટરાજ ૫૪,૬૨ નાટ્યશાસ્ત્રનાં કેટલાંક
સ્વરૂપ
નાટય સર્વસ્વ દીપિકા ૬૩ નાટથસૂચિ નાથદ્વારા સંપ્રદાય નાયક-નાયિકા નાનાલાલ ચમનલાલ મહેતા ૧૧,૧૨,૩૮,૪૨,
૪૫,૪૬,૫૯,૮૬ નારણભાઈ હાઈકુલ ૫૬ નારાયણનું મંદિર ૭૩ નારીઅશ્વ ૮૦,૮૧,૮૪,૮૯ નારીકરણ
૭ નારીકુંજર ૪૯,૮૧,૮૨,૮૩, ૮૪,૮૫,૮૭,૮૮,૮૯,૯૦,
૯૩,૯૪ નારીશકિટ. ૭૯,૮૧ ન્યાયાભાનિધિ ન્હાનાલાલ કવિ ૨૩,૨૪ નિશ્ચિત ૬૮,૭૦ નિક
૧૫ નિશાળ ૪૯,૫૦ નિશીથ ચૂર્ણિ ૩૦,૪૦ નિચિત ૬૭,૬૫,૬૮,૭૦ નેપાળ નેપોલિયન નેમિચંદ્રસૂરિ નેમિજિન
૨૨,૨૩ નેમિનાથ ચરિત્ર નદોવાળ નંદમણિયાર
૨૨૫ પર્યાયાસ્તિકનાથ પરિવાહિત ૬૫,૬૬,૭૦ પરિશિષ્ટ પર્વ ૨૨,૮૭ પર્યુષણકલ્પ પર્યુષણ પર્વ ૪૮,૫૮ પલવરાજ પાશ્ચમ હિંદની ચિત્રક્યા ૯૯ પશ્ચિમ ભારત ૬,૩૧,૫૫ પ્રતાપરાણે
૭૪ પ્રતિકૃતિ
૩,૪,૫ પ્રતિમા ૨૦,૨૧,૨૬,૨૭,૫૩ પ્રતિમા વિધાન પ્રભાવક ચરિત્ર પ્રભાવતી રાણી - ૧૭ પ્રવર્તક મુનિ મહારાજ ૩૧,
૪૨,૫૪ પ્રશ્નયાકરણ પૃષ્ઠભૂમિ
૫૦,૫૬ પ્રશાપના સૂત્ર પાટણ ૬,૧૩,૨૫,૨૬,૨૭,૩૦,
૩૯,૪૦,૪૧,૪૩,૪૯,૫૫,૫૭ પાટનિવાસી પાટનગર ૨૫,૨૭,૩૯ પાઠશાળાઓ પાદચારી પાદલિપ્તસૂરિ પારસિક પાર્ષિકુમાર પાનાથ ૨૨,૪૮,૪૯ પાર્વાભિમુખ શિરે ૭૦ પાલખી પાવાગઢ પાશ્ચાત્ય પ્રદેશ પાલીતાણું પાશ્ચાત્ય વિદ્વાનો પ્રાકૃતકરા
૨૨.૩૦
૨૧
પટેળાં પઠાણ સુલતાન ૨૭ પતિતા
૬૭,૭ી "બધ Paranassus Nov 1930-11 પરાત
Page #180
--------------------------------------------------------------------------
________________
જેન ચિત્રકલ્પદ્રુમ
બ
બકાસુર બજેસ
બર્વિન
૫૮
૨૨૬ પ્રાકૃત શિરોહ ૭૦ પ્રાચ્યવિદ્યા મંદિર ૮૬,૮૪ પ્રાચીનકાળા ૩૯,૪૧ પ્રાચીન કાવ્યસુધા ૮૭ પ્રાચીન ગુજરાત ૧,૩૩ પ્રાચીન ગુજરાતી ભાષા ૪૧ પ્રાચીન ગૂર્જરકાવ્ય ૫,૪૭ પ્રાચિન ચિત્રકળા ૧,૩૨,
૫૧,૯૯ પ્રાચીન ચિત્રો ૪,૫,૩૮,૫૦ પ્રાધીન ચિત્રકારે ૩૫ પ્રાચીન જગત ૨૪. પ્રાચીન જૈન કવિઓ અ૬ પ્રાચીન જેનવિષયે ૩૮ પ્રાચીન જૈનસાહિત્ય ૧૪,૯૯ પ્રાચીન પાટનગર ૩૧ પ્રાચીન બંદર ૩૦,૪૦ પ્રાચીન ભંડારે ૧૪ પ્રાચીન ભારત પ્રાચીન શાસ્ત્રવિશારદ ૯ પ્રાચીન શિ૯૫ ૧,૭૪ પ્રાચીન શિલ્પગ્રન્થો પ્રાચીન રિપીઓ ૧ પ્રાસાદો પ્રાણીકુંજર પ્રાણીજના ૭૪,૭૫,
૭૭,૭૮ પીટર્સન પીટર્સન રિપોર્ટ
પુસ્તકમ પુસ્તકેદાર પુષ્પમાલાવૃત્તિ પૂના પરણુકર્મ પૂણેકલશ પૂર્વ ભારત Pamting of the Jain
Kalpa-Sutra 11 A Painted Epistle
by Ustad Salivahan 44 પેટલાદ પેશ્વાએ પોરવાડ જ્ઞાત પિોર્ટુગીઝ પૌરાણિક પૌષધશાળાઓ પંચકલ્યાણક પચતીર્થ પચતીથી પટ ૪૨,૪૯ પંચરત્ન ગીતા પચસરહારિણી
૨૩. પચસંગ્રહ પચાશક પંચાસર પંચાસરા પાર્શ્વનાથ ૨૫,૪૩ પાંજરાપોળ
૩૮
B
બહાદુરશાહ બહાદુરસિંહજી સિધી ૬૦ બાઈબલ બાધ બારાહ
૨૬,૨૭ બાબર બાલગોપાલ સ્તુતિ ૭,૫૪,૫૬,
હ૮,૮૫ બાલચંદ્ર કવિ બ્રહ્મશાંનિધ્યક્ષ બ્રાહ્મણ
૨૩,૫૩ બ્રાહ્મી બ્રાહ્મણગ્રંથ
૩૯ બ્રાહ્મણ પંડિત બ્રાહ્મણ સંપ્રદાય બૃહત્ સંગ્રહણી ૯૯,૯૭ બૃહત્ સંગ્રહગસૂત્રનાં
ચિત્રો બિવમંગલ બિહણ પંચાશિકા બિસ્માર્ક બિહાર બ્રિટિશ મ્યુઝીયમ બ્રિટિશ Bull. Mus. of Fine
Art. Boston મ્યુલર બેલુર બાળપીપળાની પિાળ પર બરેલીઅન
૩૨ ઑસ્ટન મ્યુઝીયમ ૨,૪૦ બારિયા
૨૬,૨૭
પ્રિન્સ ઑફ વેલસ મ્યુઝીયમપી પુણ્યવિજયજી ૯,૪૨,૪૮,૪૯ પુદ્ગલ દ્રવ્ય
૫ પુરુષ આકૃતિ પુરુષની તેર કળાઓ ૧૩ પુષ્ટિ સંપ્રદાય
કિર્લોરેન્સ
૩૨ ફગ્ગ
૪૫,૪૬ ફારસી લિપિ કાન્સ
૩૨ કીઅર ગૅલરી એફ આર્ટ
૩૨,૪૮
૨૪
Page #181
--------------------------------------------------------------------------
________________
સૂરિ
બૌદ્ધ
૨૩ બૌદ્ધકલા બૌદ્ધ બિચિ બૌદ્ધધર્મ ૨૪,૬૦ બૌદ્ધધર્મના છે ,૩૯ બૌદ્ધપ્રમાણે
૨૮ બંગાળનાઅસલી ચિત્રકાર૯૦ બંગાળા ૨૬,૮૨,૮૯, બંગાળી કહ૫ના બંગાળી કવિતા છે કે બંગાળી સિવિલિયન ૯૦
ભ્રકુટિ
૬૮૭ ભગવતી સૂત્ર ૧૪,૫૬,૯૫ ભગવદ્ ગીતા
૯૪ ભૃગુકચ્છ ૩૦,૩૧,૪૦ ભરત
૧૩ ભરત નાટયશાસ્ત્ર ૫૪,૬3 ભરતમત ભાગવત પુરાણું ભાડારકર ભાડારકર ઓરીએન્ટલ
ઈસ્ટીટયુટ ભારત ૨૫,૩૯,૫૩,૫૪,૭૮ ભારતવર્ષ ૧૧,૨૬,૫૪ ભારતવાસી ૨૯,૩૦ ભારતના જન પ્રથભંડારો ૩૨ ભાસ્તને મધ્યકાળ ૬ ભારતના મ્યુઝીયમો ૩૨ ભારતીય કળા भारतीय चित्रकळा १२ ભારતીય ચિત્રકળા ૧૦,૩૫,
૩૨,૩૩,૩૬ ભારતીય ચિત્રકાર ભારતીય જૈન શ્રમણ
સંસ્કૃતિ ૯,૪૨,૪૮
ભારતીય દેશો
૨૩, ભારતીય રાજન્યો ભારતીય સંસ્કૃતિ 13 ભાદ્રપદ લાકાર ભાની પાળ ક્ષિત્તિ ચિત્ર ૧૪,૧૬,૨૦,૨૨
૩૫,૩૬,૩૭,૫૦,૫૩,૮૧,૮૯ ભીંતચિત્રો ભીમસી માણેક ભીમદેવ બીજે ૨૫ ભુવનેશ્વર ૧૪,૫૩ ભૂમિગૃહ
૧૮,૫૦ ભૂમિતિની આકૃતિઓ ૭૨ ભૂવડ
૨૫ ભપ્રકારો ૬૨,૬૩,૬૬,૧૭,
૬૮,૬૯ ભોમચારી ભોંયરાશેરી
જ મકરધ્વજ
૮૫,૮૭ મણીઆતી પાડે છે મણિલાલ બકરભાઈ વ્યાસ ૪૮ અતિસાર મથુરા મધ્યયુગની ભારતીય કળા.
૨૨૭ મહમદની સંહરવૃષ્ટિ ૨૯ અજયભારત મકલકિત્ર કુમાર ૧૭,૮, મલિલ અધ્યયન મહિa કુમારી ૧૭,૧૮,૧૯,૨૦ મલયાચળ પર્વત મહમદશાહ મહાકાવ્ય મહા-ગુજરાત મહાનાયકો મહાપરિષદ મહાભારત મહામાત્ય મહામાંગ૯ય પંચમી ૧૪,૪૮ મહારાજાએ
૨૭ મહારાજાધિરાજ ૨૫,૩૦,૪૦,
• ૪૩,૪૪ મહારાજા સંપ્રતિ ૨૪ મહાવીર ૨૦,૨૧,૨૪,૪૯ મહાવીર ચરિએ મહી મહીસમુદ્ર વાચક મહેન્દ્રવમાં મહેન્દ્રસૂરિ મહોપાધ્યાય મહાબકપુર મસ્જિદ માધવપ્રધાન માધવાનલ કામકુડલા
ચોપાઈ રાસ ૪૬,૮૭ મારવાડ
૭,૩૭. માલવ
૨૪ Malavia Comm. Vol.
1939 માળવા
૭, મીનાકારી
મદનવમ રાજા ૮૨,૮૩ મનમોહન ઘોષ મનુષ્યયોજના મનમુકુર મગામ મરાઠા મલધાર ગથ્વીય માલધારી હેમચંદ્રસૂરિ મલયગિરિ
Page #182
--------------------------------------------------------------------------
________________
૨૪
ચલનપુર
૩૧,૫૩ યવને યશોવિજયજી જેનગુરુકુળ પર યક્ષપ્રતિમા યાદવકુલતિલક ૨૩,૨૪ યાદ યુનાઈટેડ સ્ટેટ્સ યુરોપ
૨૨
૨૨૮ મિથિલાનગરી ૧૭,૯ મુકુટધારિણી મુગલકાળા ૧૦,૧૧,૨૯,૩૦,
૫૦,૫૫,૫૮,૬૦,૮૬ મુરજબંધ મુસલમાન કલાકારે ૫૮ મુસલમાન બાદશાહ ૫૬ મુસલમાન સત્તા ૨૫,૫૭ મુસલમાની શિલ્પ ૭૨ મુસલમાને ૨૬,૨૭,૨૮,૫૩,
૫૪,૫૭ મુસલમાની સુલતાને ૫૩ મૂછના
૫૪ મૂર્તિપૂન મૂર્તિવિધાયક
૨૯ મૂર્તિવિધાન મેવાડ
૩૭ મોગલ શહેનશાહે ૨૮,૫૮ મોગલ સમય ૩૮,૫૦,૫૩,
૫૪,૫૫,૭૬,૯૯ મોગલ સામ્રાજ્ય ૨૭,૩૮,૫૪ મોગલ ૨૭,૫૩,૫૮ મોહનલાલ દલીચદ દેસાઈ ૧૧ મૌર્ય સામ્રાજ્ય ૨૪ મંગલકલશ ૭૮,૭e મંજુલાલ મજમુદાર ૫૪,
૮૮,૯૪ મંડનસંધવી મંડ૫દુર્ગ (માંડવગઢ) ૩૧,૫૪ મક અધ્યયન મુંજાલ મહેતા
૨૫
રણહથી રત્નશેખરસૂરિ રત્નાગ(ક)રસૂરિ ૪૪,૪૬,૪૮ રત્નાકર સમુદ્ર ૨૩ રત્નમન્દિર ગણિ ૪૭,૫૬ નેશ્વર કવિ
રતિ
૮૪
જેન ચિત્રકલ્પમ રાજપુત-મોગલ સમય ૮૦ રાજશેખર રાજપૂત સત્તા રાજપૂત-સમય ૭૮,૮૪ રાજિમતી રાજપૂત સંપ્રદાય રાજસિંહ
૪ રાધનપુર
૪૯,૫ રામગઢ પર્વત ૧૩ રાધા
૮૧,૪૨ રાધા-કૃષ્ણ
૯૦,૮૩ શિવબહાદુર ૩૦,૯૦, ચસપચાધ્યાયી રામજીમંદિરની પળ ૫૦ સહષભદેવ ૧૩,૨૩,૫૧ બષિપંચમી ગષભદેવચરિત્ર સંપનિર્માણ રૂપસુંદરી રૂપેરી શાહી ૫૩,૫૬ ખાનૈપુણય
૩,૫ રેખાની સજીવતા રેખાવલીઓ રચિત ૐ મહાલય
મન ૉયલ એશિયાટિક
સાએટી ૩૨,૫૩ રૌગાક્ષર Rupam 1925 ૧૨,૪૫ ગામડ૫ ૪૯,૫૦,૫૧,પર રંગસૌરભ રંગભરાણી રાંચી જિ૯લા
ત્તિદાચ ૮૩,૮૪,૮૫, ૮૬,૮૭ રતિરહસ્ય પ૪,૮૮ રથયાત્રા રવિવર્મા રવિશંકર રાવળ ૧૦,૧૧,
૨૮,૪૪,૪૫,૫૮ રસિકલાલ છો. પરીખ ૫ રાગ રાખાલદાસ બેનરજી ૭ રાગ-રાગિણીના ચિત્રો ૬૨ રાગિણીઓ
૫૪ રાજપૂત કલા ૭,૧૦,૧૧, ૨૯,૩૦,૩૫,૩૬,૧૫,૬૦,
હ૮,૮૧ રાજકજર રાજપૂતાના ૭,૩૦,૩૧,૫૭ રાજગૃહ નગર રાજ રાજ રામદાસ પ૯
૫૭
મુંબાઈ
૧૩
મુંબાઈ ઈલાકા માંડવીની પાળ
યમુના કાંઠો
લધુ પ્રકરણ સંગ્રહ
Page #183
--------------------------------------------------------------------------
________________
૫૭
s.
૨૧
a
લલિત કલા લલિત શુગાર લભાઈ દાંતી ૫ લાકડામે ૪૯,૫૧,૫૨ લાકડા ઉપરનાં કેતરકામ
૪૮,૫૨ લાકડા ઉપરનાં ચિત્રકામ
૪૮,૫૨ લાકડાની થાંભલીઓ ૫૦ લાકડાની દિવાલ ૫૦,૫૨ લાકડાની પાટલીઓ
૩૯,૧૩,૪૮ લાકડાની સુંદર આકૃતિઓ'
૫૦ લાયબ્રેરી
૩૨,૫૩ લહમીદેવી લાદેશ લીમડી લેખનકળા ૯,૪૨,૪૮ લેખકમ ૨૦,૨૧,૨૨ લલિત લડન
૫૩
૪૯
૨૨૯ વિમલ મંત્રી વિષ્ણુધર્મોત્તર પુરાણ વીએન યુનિવર્સિટી વિરાટ સ્વરૂપ विशेषावश्यक भाष्य વિરધવલ ૨૬,૩૯ વીરનિર્વાણ સંવત ૨૧,૨૫ વીર વંશાવલી વેદકાળ વેદાન્તના ગ્રંથો વંદાવનની કુને વેષ્ટિત કર્મ વણિક વૈદિક સંપ્રદાય ઉષ્ણવ ચિત્ર ૩૭,૫૫,૮૮ વિષ્ણવ મદિરો ૨૭,૧૫,
પ૨,૮૮,૯૩ વૈષ્ણવ સંપ્રદાય ૩૫,૩૬,
૩૮,૫૪,૫૬ વૈષ્ણવતા વેણુવાશ્રિત કળા ૫૭ વૈષ્ણવીય રથ ૭૮ વૈદિક કવિ ૫,૪૬ કંગ સાહિત્ય પરિચય
ભાગ ૧ લે ૬૦,૧ વર્ષાઋતુ
૨૨ વિક્રમસિંહ વૈજ્ઞાનિક વિટક કપટપાલી
૫૪
વસંતઋતુ ૨૨,૫,૪૬,૮૭ વાસોત્સવ
ર વસંતનાં પદ વસંતવિલાસ (કાવ્ય) ૭,૪૪,
૪૫,૪૬,૪૭,૮૫,૮૬,૮૭,૮૮ Vasantvilasa વસંતવિલાસ (ગથે). વસુદેવ હિરડી વસ્તુપાલ ૨૫,૨૧,૨૯ વસ્ત્રપટ વચ્ચે
૭,૧૦ વાઘણપોળ ૪,૮૮ વાઘમાસીની ખડકી પર વાહૂમય વાઘેલા
૨૫,૪૧ વાઘેલા રાણા વાડી પાર્શ્વનાથ વ્યાખ્યા પ્રાપ્તિ વાસુદેવ વાસુપૂજ્ય સ્વામી વિક્રમ સંવત ૨૧,૨૨,૨૬, ૩૦,૩૧,૩૯,૪૦,૪૧,૪૨,
૪૪,૪૭,૫૨,૫૩,૭૮ વિક્રમની પદરમી સદી ૩૦,૩૧ વિકમની સેમી સદી ૩૧ વિજયદેવસૂરિ
૫૦ વિજયરાજસૂરગચ્છ ૪૯ વિજયસેનસૂરિ ૧૧,૨૮,૫૯ વિજયાનંદસૂરિ વિદેહ જનપદ વિદેહ રાજા ૧૮,૧૯,૨૦ વિપાક સૂત્ર વિલિયમ જેમ્સ ૮૬,૮૯ વિવેકહર્ષ ગણિ વિદ્યાદેવી વિશ્વત ૧૩,૬૪,૭૦
૫૩.
૨૩
વખતછની શેરીને બહાર ૧ વડેદરા ૧૩,૩૧,૪૦,૫૩,૫૪,
પ૯,૭૭,૮૦,૮૬,૮૯,૯૪ વડોદરા ગ્રામ્ય વિદ્યા
મન્દિર વડોદરા રાજ્ય વઢીયાર
૨૫ વણેદ
૨૫ વત્સરાજ રાજા વનરાજ ૨૫,૪૨,૪૩ વર્ધમાનસૂરિ
૨૫ વલલિપુર ૨૪,૨૫ વલા
૪૩
શત્રુંજય ૨૪,૨૭,૨૯ શરણાઈ શશિકલા
૮૩,૮૭ શશિકલા પચાશિકા ૮૭ શહેનશાહ ૨૮,૫૮,૫૯ શાકુનમાલા
૭૮
૨૮,૫૯
૨૪
Page #184
--------------------------------------------------------------------------
________________
૨૭
૫૩
૧૫
૯૫
૨૩૦. શાણાણિ શારદાદેવી શારા સેવન
૫૩ શાલસિકા શાસનાધિષ્ઠાયક શાસ્ત્રસંગ્રહ શાહજહાં
૨૮ શાહપુર
૫૨ શિ૯૫ ૧૩,૫૩,૬૨,૭૧,૭૭,
૮૧,૮૫ શિલ્પકળા
૩૫,૫૨ શિલ્પકારો शिल्परत्न શિરે ૬૨,૬૭,૬૮,૬૮ શિવાજી છત્રપતિ ૭૮ શિ૯૫ સામગ્રી શિપીઓ ૨૯,૭૩,૩૪ શીતલનાથ શીલવતી ચરિત્ર શીલાદિત્ય શીલાંકાચાર્ય શેક્સપીઅર
૭૪ શેખને પાડે
૫૦
શ્રીકૃષ્ણ ચતન્ય શ્રીકૃષ્ણ-રાધા શ્રીકૃષ્ણલીલા શ્રીદેવી શ્રાવિકા ૨૫ શ્રીનાથજી મન્દિર ૮૦,૮૯ શ્રીપાલ રાસ શ્રીપાલ રાસનાં ચિત્રો ૯ શ્રાદ્ધવિધિગ્રંથ શ્રીમાલ વશ શ્રીમત માલિકે શ્રીશીલગુણસૂરિ ૨૫,૪૨,૪૩ શ્રીશંખેશ્વર શ્રીચકાદિ યત્ર શ્રેષ્ટિએ શ્રીમાના
ગારરસ ૪૬,૮૭ શગારમંજરી શૃંગારીક કાવ્ય
૪૪,૫,
૪૬,૪૭ શ્રેણિક રાજ ૧૫,૨૦ શ્વભ્રમતી
૨૩. વેતાંબર જૈન કળા ૩૧ *વેતાંબર જૈનધર્મગ્ર ૩૧ વેતાંબર જનમન્દિર ક૬,
૩૭.૪૨ વેતાંબર જેનશ્રમાણ ૨૮
તાંબર જૈન ૧૪,૧૦,૩૬ “વેતાંબર સંપ્રદાય ૪૦,૪૨
જૈન ચિત્રકલ્પદ્રુમ સદાશેઠ સપ્તતિકા કર્મગ્ર સમય
૯૫ સમગી સસરાતી ૫૪,૫૬,૮૫ સ્ફટિક Some ill. Mss. of
Gujarat School સમરસિહ સમવાયાંગસૂત્ર સમશિદ સમેતશિખરની પોળ સમયસુંદર ઉપાધ્યાય સમ્રાટ અકબર સરલદાસ સહન
૬૭,૭૧ સરસ્વતી દેવી ૪૦,૪૨,૮૭ સરસ્વતી નદી ૨૩ સહજયા પંથ સહસ્ત્રફણા પાર્શ્વનાથ સમેતશિખરજી Staats Bibliothek Strasbourg સાઠમારી સ્થાનાગસૂત્ર
૧૪,૫ સ્થાપત્ય ૬,૨૭,૨૮,૨૮,૩૬,
૩૭,૫૦ સ્થાપત્ય સર્જન ૬,૧૦,૩૭ સ્થાપનાવશ્યક સાબરમતી સાધુ સાવી સ્નાત્ર પૂજા સામુદ્રિકશાસ્ત્ર સારાભાઈ નવાબ ૮,૬૦,
,૮૩,૮૫,૮૯,૯૯
શૈવ
શેભાનચિત્રો શંકરાચાર્ય શાંતિદાસ (નગરરોઠ) ૨૮ શાંતિનાથ ૪૯,૫૦,૫૧ શાંતિનાથ ભડાર ૪૦.૪૧ શાંતિનાથની પિળ ૫૦ શાંતિસૂરિ શ્રમણ સંપ્રદાય શ્રાવક પ્રતિક્રમણ ચૂણિ ૪૦ શ્રીકૃષ્ણ ૨૩,૨૪,૭૪,૭૭, ૮૦,૮૩,૮૬,૮૯,૯૧,
૯૨,૯૩,૯૪
પકોષ્ટક પદ્રવ્ય
Studies in Indian
Painting ૧૨,૪૫,૫૯ સ્થપતિએ
૨૯
Page #185
--------------------------------------------------------------------------
________________
સૂચિ
સારંગ
સૂરીશ્વર અને સમ્રાટ ૨૭ સેનાપતિ ૨૫,૬ Seventh Oriental
Conferenec Secular Painting in Gujarat-The Story of Kalak સમજયસૂરિ સેમિનાથ સોનાની શાહી ૩૦,૩૪,૪૧,
૪૪,૫૪,૫૬
૨૯૧ સં જના ૭૨,૭૩,૭૪,૭૫,
૭૬,૭,૮,૭૬,૮૯,૯૪ સંજનાકૃતિ
૭૬ સયાજનાધાર સંજનાચિત્રો
૭૨,૭૬,
૮૧,૯૪ સાજનાશક્તિ સંસ્કૃતિ
,૮,૫૩ સાંતૂ મહેતા સાંપ્રદાયિક ૩૧,૫૭,૭૮ સાંવત્સરિક ક્ષમાપનાપત્ર
૧૧,૫૯
સોનું
સાહિત્ય ૬,૭,૧૩,૨૬,
૮૩,૪૫,૯૬,૯૭,૯૯ આદિત્ય સાહિત્યભર્યા ત્રણે ૧૩ સાહિત્યપ્રદાન સાહિત્યપ્રેમી સાહિત્ય સામ્રાજ્ય સાહિત્ય સિદ્ધરાજ જયસિહદેવ ૨૫,
૩૦,૩૯,૪૦,૮૨,૮૩ સિદ્ધહેમ વ્યાકરણ ૨૫,૪૧ સિધ દેશ
૩૯ The Sittanvasal
Paintings સીત્તનવાસલ ૧૪,૩૭
આકૃતિ સ્ત્રીઓની ચોસઠ કળાએ ૧૩ શ્રીકુંજર સીમધરસ્વામી પ૨,૮૯ સુદરી સુપાર્શ્વનાથ સુબાહુકથા
૧૩,૪૭,૪૮,૫૨ સુવર્ણમતિ ૧૯,૨૦ સુવર્ણ સિહાસન સુવર્ણાક્ષરી પ્રત ૩૧,૫૪,૫૬,
૫૭,૬૧ સૂત્રકૃતાંગ વૃત્તિ ૪૯ સ્વપિકા સૂત્રકૃતાંગ સૂત્ર ૧૪,૯૫ સ્થૂલભદ્રજી સૂર્યપ્રજ્ઞપ્તિ સૂર્યવંશી
૨૪ સૂરાચાર્ય Statesman
૫૦
૮૩
સુરત
સેવૈયા સોલંકી
૨૫ લકી રાજ્ય
૧૦,૧ સેમસુંદરસૂરિ સોહનવિજયજી ૫૪. સૌધર્મેન્દ્ર અંધાનત ૬પ,૬૬,૭૦ સંગ્રહણીસૂત્ર ૪૨,૯૭૯૮ સંગ્રહણીસૂત્રનાં ચિત્રો ૫ સંગ્રહસ્થાન
૧૩ સંગ્રામ સોની ૫૭ સંગીત
૫,૬૨ સંગીતગ્રંથો સંગીતરત્નાકર સંગીતકાર
૫૪ સંગેમરમર સઘને ભંડાર ૪૦,૪૨ સંધવીના પાડાનો ભંડાર ૩૦,
૪૦,૪૧,૪૨ સંડાસા સંભવનાથ સંભૂતિવિજય સંપ્રદાય ૭,૧૨,૩૬,૩૮,
૫૫,૫૭
૬૨
હરિહર-ભેટ હરરાજજી રાવલ હરિભદ્રસૂરિ હસ્તલિખિત ગ્રો-પ્રતે ૬, ૧૩,૨૯,૩૦,૩૨,૩૪,૩૬,
૯૬,૯૭,૯૮ હસ્તસજના ૮૦ હસ્તિનાપુર ૧૭,૧૯ હસ્તિની હાજા પટેલની પિળ ૫૦ હાજી મહમ્મદ-સ્મારકગ્રન્થ
૪૪,૪૫ હાથી ૮૧,૮૩,૮૪ હાથીની છાપ હિદ ૨,૫૪,૫૮,૭૭ હિદી કલા અને જૈન ધર્મ ૧૧ હિંદી ભાષા હિંદુ કલા ૧૧,૨૮ હિંદુ કલાકારે
૫૮ હિંદુ દેવ અને દેવપૂજા ૭૯ હિંદુ દેવતા હિંદુ ધર્મ
૫
પર
Page #186
--------------------------------------------------------------------------
________________
જેન ચિત્રકલ્પદ્રુમ
ક્ષેત્રલોકપ્રકાશ ક્ષેત્રસમાસ
[ ક =
૨૩૨ Hindu Pantheon હ૪,૮૯ હિંદુ મંદિર હિંદુ રાજ્ય
૫૩ હિંદુ રાજવીએ ૩૧,૪૧,
૫૬,૭૮ હિંદુ રાન ૨૬,૪૨,૪૩,૫૩ હિંદુ સત્તા ૪૧,૫૩ હિંદુસ્તાન
૬ હિમતવિજયજી યતિ ૬.
હિમાલય
૨૩ હીરવિજય સૂરિ ૨૭,૫૦ હીરાનન્દ શાસ્ત્રી ૩૦,૫૩ H. Von. Glasenapp 12 હેમચંદ્રસૂરિ ૨૨,૨૫,૩૮,
૪૦,૬૦ History of Indian and
Indonesian Art 12 હંસવિજયજી ૩૧,૫૩,૫૬,૫૦
જ્ઞાતા ધમ કયાંગસૂત્ર ૧૪
૧૫,૪૦,૯૬ જ્ઞાનભંડારો જ્ઞાનમંદિર
૫૩,૫૯ જ્ઞાનાચાર્ય
A
Page #187
--------------------------------------------------------------------------
Page #188
--------------------------------------------------------------------------
________________
Plate 11
GAR :
છે
વિર શ્રી મચકમર
ચિવ ૩ શ્રીદેવચંદ
ના 4 શ્રી પાર્શ્વનાથ
'S
'
A
c
d
3
:
કે
--
કે
કે
(ચા ૫ બેડાની પૂતળી
( ૬ દેવી પાવન
ચિન ૭ અર્જરેશ્વર વનરાજ
Page #189
--------------------------------------------------------------------------
________________
Plate III
*
મ
w
*
:--
*
','
)
પ.
5
:
ક.'
ચિન ૮ પ્રભુ શ્રી મહાવીર
ચિત્ર ૯ રવી સરનવની વિ. સ ૧૧૪
Page #190
--------------------------------------------------------------------------
________________
141
મિત્ર ૧૪ શ્રીહે ચંદ્રનું, શિષ્ય અને પમાહનમાં પળ
૧૨૦૦
ત્ર ૧૨ શ્રીકે મુ
به سمیرم سلام
7.5.0
ચિત્ર ૧૧ માર્જીના અરપષ્ટ ચિત્ર ઉપ થી, તેનું આવ સ્થપ પીન તંતુ બાવેખન
ચય ૧૩ પમાઇન કુહપાળ
'ચત્ર ૧૫ બિપી સલાકા પુરુ ચનિ વિ ને ૧૨૯)
Plate IV
ચિત્ર ૧૪ શ્રાવિકા શ્રી
Page #191
--------------------------------------------------------------------------
________________
Plate
[, જ
. .
માં
R
ચિન ૧૬ થી ૨૧ સેળ વિવાદેવા આ
થી અનુક્રમે રહિ ગ. પ્ર. વચૂંખવા, વાડી, અતિચકા, પુસ્ના
Page #192
--------------------------------------------------------------------------
________________
Plate VI
RE
TO
* * *
-
:
:
s,
-
-
-
-
-
*
s
કા
0
11
1.
*
કે
)
:
*
*
રા
ન.
,
=
i/
4 આજ
છે
/
1
! ,
G
E
? "
ચિત્ર ૨૨ થી ૨૭. સાળ વિદ્યાદેવી
-ઊપરથી અનુક: કાલી, મહાકાલી, નારી, ગાંધારી, મહાવાલા, માનવી
Page #193
--------------------------------------------------------------------------
________________
Plate VII
-
ક
-
**
-
-
1, :. *,* -
-
૧
/
* :
આ
૧૩
હલા
*
*
7
,
s
ચિત્ર ૨૮ થી 31 માળ શિરે વીઆ ,પરથી અનુક્રમે વરે, અકતા, માન-, મહામાનની
Page #194
--------------------------------------------------------------------------
________________
l'lute VIII
જનને
સ્વર માં
1
:
1
.
!
I
કે
મક
5
(
'
*
* * * *
ચિવ ૩૨ થી ૩૬ દવાઓ ઉપરથી અનુક્રમે શ્રદાનિય. કપર્દિયક્ષ ભરવતી, અબાઈ (અબિકા, લમી (મહાલક્ષ્મી)
Page #195
--------------------------------------------------------------------------
________________
11 12
:
૬-૬
:-
0:cl: T-1
++++; + +
૬ ::
.
.
S',*
.
-
જ
.
1111
1.
'
:
છે
તાં
-
''
-
?'
*
Cove
1
?
?
છે
૮N
'
E
''
:
'
'
G
*
'
'
s
Jh.
*
T
*
-
*
!
11
*
A
"
*
"
*
.",
.
*
Plate
:53
ક
5
Page #196
--------------------------------------------------------------------------
________________
பாது
Page #197
--------------------------------------------------------------------------
________________
فحه
و اجر دیا
Page #198
--------------------------------------------------------------------------
Page #199
--------------------------------------------------------------------------
________________
יד
It!
Page #200
--------------------------------------------------------------------------
________________
·
年
,
L
事
事情是
。
an
一
1
目重 主。... 重量:ty
。
lt11 All H-1
--
T津等
物
.
的往
制
排程分有利,
stagraWANT
UNSW 常
2017MM /MANNISH中和分,通
Page #201
--------------------------------------------------------------------------
________________
PA.
1 15 17e
The 39
111 or t
Page #202
--------------------------------------------------------------------------
________________
l'late IV
. .
.
.
*
*
મા--
કપ દહા )
, હો
1
[ •
-
-
આ જ
* --)
Joke
Dj+ - E- "|
૧ ( પર છે કે જે વા અન તાવિક-
-
*
ક
1
‘બ 1
મ 1
1
બા એ સરસ -
૪
)
15
:
R
: -
કે
: : :
:
છે
એ
છે.
છે
G
{ {
નના પ
મ
કર
:
*
•
1
}
:
નક
1
* *
::
:
:
:
" !l-1
Page #203
--------------------------------------------------------------------------
________________
Miate I
I
-
स
.
.
.
-
HOLIH
Tara
A
-
-
-
-
1.AHARI
HAMART
HTRG
नm
PA02
AGRAT
क्रिमिकमाMasm HTीलम-गयारा A- मालामाया नामयाराalat नावानवामिक
मबि चाखावमामला Raat
नवम्मति मामिलामाम्बपति
-
--
PAHARITRIगामडागार माणिमामि patil कामवाप्रकारायवालाब
मधामणमामाटाकावर शक्षामायाप्रीमकरसनियमबार
, गाविसमा
भाया मामामामोडमा
dRSNET
TER
N
,
MAKERLATESep- ..
.
।
REHEL
दे
.
--11
.
.1Y
.
ચિત્ર ૬
એક ચિત્ર
thame-54001.
Page #204
--------------------------------------------------------------------------
________________
n ldikeeigDeltainme aualitpura aasantvanita
NP tuikayitsumedia
मावमध्यम
HINDI
Malaimariashleel
NE
वहादी वामगाणसालमामामणरकश्चमा
माविबसमयसमयडीयामाहाधिमाया! धनकरणमासदेवासालयोछावदीय शाखमयाविरतापपुसमाश्यापयितापसममा
momentivans-
AMMANTV
NE
साम्हणगाविसकालासमा
याममासादापारकरितमादरममाणाचनका ३ जनामाछामाणाझविद्यामागचपलाधारकाला
बारावीत्रालयाकारागदारोगाटाया ऊपणिES
PER
-pand
sal
HemamarrianartualstsRRIANDE
'स्कामवासापावासाकसमानामा
-IA
RAMERARETREET .
ARTAITINE
यत्र .
..4 1.
1
2
.
.
.
.
. ."
-
-
श्रीनन
RT सम्म ।
Page #205
--------------------------------------------------------------------------
________________
13-
I Hopi in IKT
1.1 Trek WP
W
118 W
AS DIE
M 11-
19
Ep kraj
I'late XIV
Y
il
YOY
**
*
tanu
SOLSTIG
IND
SAVA
.
A
til
ow
12
Page #206
--------------------------------------------------------------------------
________________
Phate..
TAKE
sunness
-
गणनामाडिमानामा ताण याणानामानवझायाानामालाएमा कावासणणासायमिगलाणे। बालातकालसमोसमा वज्ञावादावामसंडाक्षिादिया।
-
दवावमा
-
।
वकोताही
are..
Trmwalसावंगणमादिगण मामझायावामानापनामा याकाणानामझायणासमहासातमय सम्सटासवागणवालाबाजानतदासः कापामाग्रहमायाराममानirat .
" mharANNARAPar
.
सकारास
.
.
A
.
Lh
इलियामा
गंधायाशद
लागी
Page #207
--------------------------------------------------------------------------
________________
on
AN
A
arade
-
- -
TTER
.
Teria
రంగాలలను
A
ani Nenu Naa
.
ht
AM
Page #208
--------------------------------------------------------------------------
________________
ப
-
-
-
*
*
பொட்டு படம்
பாக
நீராக
T
Page #209
--------------------------------------------------------------------------
________________
KW,
-
erine
.
WE UI
Page #210
--------------------------------------------------------------------------
Page #211
--------------------------------------------------------------------------
________________
यामणिजाल
पाण्टममात्स मोपलकण्ठक
Page #212
--------------------------------------------------------------------------
________________
、
,
,
,
Page #213
--------------------------------------------------------------------------
________________
Panatory
七齐,。
QBBn
m
3.";
政
Page #214
--------------------------------------------------------------------------
________________
重
,
”
“。
-
事。
*}
t.
.
.
一
将由中国中部 34 May arol
中
學 44
Page #215
--------------------------------------------------------------------------
________________
سر
و
دبه
حد ما
و
==
*
*
ب
ا
ما هو في
و
دا
د ه و در
تمه
-ای
و عده
*
* *
*
- ميحميد *
ماه بهم ا
،
های د یدار مرد ہی
Page #216
--------------------------------------------------------------------------
________________
परमाण
£**+-+2;39+-+72^*~
विवादिना
माया था।
पुरखतष
नाध्यक्ष
~ 13+ il
4-12-9
११
zanay
Inf
AXAV4
Page #217
--------------------------------------------------------------------------
________________
JUS
.
..
.
.
77
T
SA
Ww
verso
...
.
.
11
.
Page #218
--------------------------------------------------------------------------
________________
1
XXXX
---
RE
Page #219
--------------------------------------------------------------------------
________________
一
大,
量
1
Page #220
--------------------------------------------------------------------------
________________
11\{{
writer پfu ادعاهل المواقع العالم اعراب ما جعErr این نامه ع الم بالا .
ع لماء اور بال از املای که وی رسا - أنه باع ,قاگا، الا له ت ا الا انا علاء 5
- ما ها.ا دلم م 1
f . لاLG F ا * الف .. اول معه مع داده ه ا 1 د ادمع واليهم يراعي ، عطر = ا . ا و د . " - " ام Irfetiptv | امه الرمة :
H گر : انور * با هم ادم ! - ا . 1 | ربه ای در ماه ماخ : با .
و
۱,
۱۰
۱ ۰ ۱
۰
،
الان
ما
Page #221
--------------------------------------------------------------------------
________________
:- l'esh r I-tre, 1- - : 'દ« let
's le: "toc -
- -
- - - •
•
ડી-::
ve":"e *.*
*-Iye
rછે ?.!
:)
-
1
* *
આ કામ કરી
1
1
' +
E 'કામ
rt ,
કરી
Pin
' '
---
:
છે. આ જ
(
1
, રાજા
-
-
ન
સ
કાર
દાન - રામાયણના પાક
,
મારા અને
,
'
આર
I'l.it XL /
ચિવ ૧૬૦
ચિન 1 :
Page #222
--------------------------------------------------------------------------
Page #223
--------------------------------------------------------------------------
Page #224
--------------------------------------------------------------------------
________________
“。。。
等
等
....
.
Page #225
--------------------------------------------------------------------------
________________
当
141 12 14 二
以上是本。
一
不上了..
(t
?"
一直
現
、
北:
11
-
1
14
, bus
Page #226
--------------------------------------------------------------------------
Page #227
--------------------------------------------------------------------------
________________
Plate XLVII
*
*
.
.
ક
'
-4
;
}
=
"
,
*
*
.
.
.
G
K
--
'
.
ની
-
*
*
*
*
કainmપિયાનીઝામાનની નારાયાણાનાનો તાનાશા.
મારા ગાતાતિયાણકારી વરિયાત્રિકોની જિજ્ઞાવિત
છે.
ઉપર ચિત્ર ૧; પાલ બનું
જનવિન ની કાબી નર, ચિન ૧૬૭ કશ અને જમણી તક ચિર ૧૬૮ પ્રાણી સંજનાધી
કરેલુ નું આલેખન
Page #228
--------------------------------------------------------------------------
________________
छातीम धमादादिना
वष्टकाल
लगपावसा रहनका
यसंघाडग उपासिक
धूमवामएक
1203गमा
समरसरत
ઉપર ચિત્ર ૧૭૨-૧૭૩ પ્રભુ શ્રીપાર્શ્વનાથનું નિર્વાણ, શ્રીનેમીનાયનુ નિર્વાણ નીચે ચિત્ર ૧૭૪-૧૭૫ શ્રીજ-અમહે।ાવ, શ્રીપાર્શ્વનાથની દીક્ષા
Plate XLVIX
Page #229
--------------------------------------------------------------------------
________________
प्रयास कम 31
ચિત્ર ૧૧૯ સંવન ૧૩૮૯મા શ્રધર્મપ્રભસૂએિ કાલકાચાર્ય કથાની સક્ષેપમાં રચના કર્યાંના ઉલ્લેખ
ચિત્ર ૧૭૦ શ્રીશક્રેન્દ્ર શનવ ભળે છે
I
*
ગરી
ચિત્ર ૧૭૧ શ્રીલક્ષ્મીદેવી
Plate XI VIII
Page #230
--------------------------------------------------------------------------
________________
Mate 1.
L
了
。
41...
”
中国学生
.
-
人次,他的
SASSESS
一一一一一一一一一一
「13
"k": t
r
AnyA
H育
十一
A
.
ચર ૧૭”
કે પત્રના નું ૨ કિનારે
મે એક
ચિત્ર ૧૭૭
Page #231
--------------------------------------------------------------------------
________________
|
。
Page #232
--------------------------------------------------------------------------
Page #233
--------------------------------------------------------------------------
________________
三,
se
,
过程
:
4mationse #
47
:%,
,
Page #234
--------------------------------------------------------------------------
Page #235
--------------------------------------------------------------------------
________________
****
1 'x''' +
: ૧૮૩
}'lt \
Page #236
--------------------------------------------------------------------------
________________
Ple TV
*** 14 **
. ...
Page #237
--------------------------------------------------------------------------
________________
fil
喀自已。
Arri,
F113,
”
,
=
"as
"
:
事事,
NPC 人生是
。”
“是
--
统计:
“ 经整装待
te
也是唯
多
年多......
:
、
11:41
24/
Page #238
--------------------------------------------------------------------------
________________
*
IX III
all
一年一
“
一
”
main
。
中
,
一
式
E
各
1.
“.
..
。
西
。
一 本
一国统
一、
,
pc
3
,
1
Page #239
--------------------------------------------------------------------------
________________
重要 -
Page #240
--------------------------------------------------------------------------
________________
WS
17!
Page #241
--------------------------------------------------------------------------
________________
Σ
Page #242
--------------------------------------------------------------------------
Page #243
--------------------------------------------------------------------------
________________
-
y
!
*
19
$
ha
IN
.
S.
9
!
yuk
LE
1.
whers
:
TXT,
Page #244
--------------------------------------------------------------------------
________________
.
..
N
.2
.
4.
.
.
.
.
www
:,:.
.
1
Page #245
--------------------------------------------------------------------------
________________
i
"
ੴ,
੧
R
॥
*
1
.
.
*
E
॥
..
ਆਨ
.
ਏe.
.
.
|
'
| 172
.
.
ਨਾ
1
ser
|
Page #246
--------------------------------------------------------------------------
________________
3. NE; WIFI
*: EE1.宇 + :ht rrrr 11
:1
t
......} ririti
r . iiirl += tr
i
....
r
#how出口值增的管制,
本以回收 PHINetter的期的学生,能著
ので、
できる
・
“这
分
物 早期
而到的封印的 并
即時 199例如,中分的也有可 Warman 高到半年的購物方式
明站再到P州到時可包小號門 PH 中文/0时到MH与“
PM
, 1 •唯约19399 RX 4.74] 1931+
{"ite I SKIII
Page #247
--------------------------------------------------------------------------
________________
ચિત્ર ૨૪-૨૪૭ ઉપરથી અનમ ના વીર પ્રભનુ વન પદમા સિકાના અથી એક નવું કરી પ્રતની પ્રશ4િ 1
1
- માં * *
*******
* * *
* *
-%. taskscલમ .
અબક ન્યાય
અ
ને અડદનામ કરૂ
it
PlpIXXVIII
==
-
-
-
-
- - -
-
- -
- -
• -
- -
- - -
|
= ;
માં
=
|
ક
|
=
જ
INSTA
| જ
4
૧T
===
=
જ
"
:.
હર હર #
-
નાના
નાના કa
-* *
:
. મિ
:
. :
=
૬
.
S
TO
ર ' '
1 tી
R. T
!
Page #248
--------------------------------------------------------------------------
________________
"
स
-
५.D
EO
ma-kar-
bilal
eGAN
परमा
... IN
-
-
Bunga
लाशयकान्तिलालाचीवाशयागा शयोउष्टायो
।
A
-
Panamance
Page #249
--------------------------------------------------------------------------
________________
nork IIPL-11-
ch
21101
Pint I.TV
ter
. Wher MMEAN
wwwma
।
HARDENT
नानिमायोमा विद्यमालदिक्षिता श्रीमान
RADEENA
SHISHEheatredityant Laptre aurantertaittiritpatti
eluca'tt 20.12 15 Auttitche:511: Hete
P
r aPARAamrawraMemwareEAMMP-INEINDIAN
REEH.
** -
राधाक यतिश्रीशामदयनमा
भासप्रतिषिताधरसर्शत 'नमदतनिधयक्तदनाबजाम विलसन्माननियमितवादरामदास
मृक्दनमादवदानापास आगलरजनाकसवामलालकदाम ਬੜਮਿਸਲਰਾਜ ਨੂੰ
HOOLSARKA
inaruAameraprammamta
Hukrantetry
Page #250
--------------------------------------------------------------------------
________________
"
AM
R
asaram
"
l'lu IXXX
--
emamalanon
-
-
-
LIEU Prezi YeLeRentet_luft
-
stane
मध्यक्षतामाकामावकावा पलपवनामग्मतबिबर प्रावधयानवयाकश्यरक्षमिकर राममहिमानदंशानाशयिमशिन निदानाशिममनिमुकदमा आरविदानश्रवणनिराधाममात्र
ताणनाथ
Time
NO
SMSen-4
राधिनभिनत्यगश्मागा सकानामविगायकवान विविकयामदानकलिलाव वाकवाकलापमान1298 कमरकंसलावितलानलालालक. कनकाणितकिंकिणाललिकामा लावधनाकापालफलकस्कर. नकऊंडलाशमादाममरका मानासमदतकेलियाच्या
AutwanoNRITTANTrantawteen
.
..
S
Maminema
mour ..11
41
-२७
...:.
Page #251
--------------------------------------------------------------------------
________________
产
對了,
4
.5
-
-
,
Page #252
--------------------------------------------------------------------------
________________
வானதோ
*
திட
"
F
A
வாயா
Page #253
--------------------------------------------------------------------------
________________
-- A - 1 9 )*- - • • • • -
-
છે
ર.
,
જાણવા * - ક
કારણ
Eા
*
. *
કે
.
::
.
S.
?
છે
fછે.
છે
:
;
જેમ
મને.
,
,
l'late LXXXVII
Page #254
--------------------------------------------------------------------------
________________
I'ltic
-
-
mm-
सकलब
A
JAMERY
INE BEEYAF GI
-
Page #255
--------------------------------------------------------------------------
________________ 1.kr-lo ,, 11 11 41h STUL - 11, 4-1117) . 17! - ! 25 ? TE * SES 3 PAUL Plite al