________________
સંચાજનાચિત્ર
અંકુશ કા। ૐ.
શુમાં કશુ ધૃમાં મૃદુ એવા સર્વે પ્રેમ ભેગા કરી ઘડિયેઃ પઢે અંકુશ હિરને દીધા રૂ. ગાપીમન મનાવા કારણ છેલવહેલું સુખ દેવા ૧, પ્રેમાંકુશ પકડી ગજે ગઢિયા : નિરખે સ્વર્ગે દેવા છે. હિર ન નાહ્વાસે માટે કરી રચના, પ્રેમભાલા સુખી-કર દીધા ર્ નરસઈયાના સ્વામીના હસ્તિ ગાયા સુણ્યા તેનાં કારજ સીધ્યાં રૈ. ૫૬ ૨૭ શું—રાગ મેષમલાર
[હરિ જે હસ્તિ પર બેઠા તેની શાભા શી કહિયે ? પંખી પેરે સાગરમાંથી જલ લઇ સુખી થયે. ઉજ્વલ અરાવત પુર શાભે સુંદર મેધસ્યામઃ ચપળા રંગભેરંગી ચમકે વહેલી વાદળી જાય તમામ. —તેમ ગૌર નારીકુંજર પર શોભે મેઘસ્યામવન ધનશ્યામઃ ભાલાવાળી વિજળીએ, જાવા ઉતાવળાં વાદળી-ટાસ.
.
વાયુવત તે હસ્તિ ચાલ્યેા ઊભા કુંજની માંય હિર તારી અંક લીધા. થેઈ થેઈ મચી રહી ત્યાંય.
‘નવ નારીકુ જર્’ને સંબંધ રાધાકૃષ્ણની ક્રીડા સાથે હાવાથી જ વૈષ્ણવ મંદિરામાં તેનાં ચિત્રા
એના હાથી-કરિકાતા-ના ઉલ્લેખ
૨૬ જુએ ‘નરસિંહમહેતાકૃત કાન્યસંગ્રહ' વખતનાં પદ-પદ ૮૬ સુ
૯૩
રાખવામા આવે છે. નરસિંહ મહેતાના એક બીજા પદમાં પણ છે. એટલે એ ભાવના મહારથી આવેલી જગુાતી નથી.૨૬ નારીકુંજર ઃ આધ્યાત્મિક રૂપક (!)
તેના
વેદાન્તના ગ્રંથામાં માનવશરીરને નવ દ્વારવાળું ધર કહ્યું છે. એ ઘરમાં વસનાર આત્મા છે અને તેનુ જ પ્રભુત્વ એ ઘર ઉપર છે. તેમ શ્રીકૃષ્ણ એ સૈા પ્રાણીમાત્રના અંતઃકરણુમાં વસનાર, શાસક અને પાલક છેઃ આવા પ્રકારનું આધ્યાત્મિક રૂપક ‘નવ નારીકુંજર'ની આકૃતિ માટે ઘટાવવા
‘કુસુમ વિજ્ઞકનાં કટક ચડવ્યાં રે, મન-ગજ આગળ કીધાઃ મુક્તાડિત કુચકુંભથળ લઇ ક્ષણ અકુશ દીવા. હળવહળવે નંદભુવન ૨. વકાનાએ આવેઃ પુરુષ સફળને સહેજે નસાને કરી કહાન ગાવે. સામતી કરી એક સિંહ મૈં સહસ્ર મધ્યે સેહે. થઇ આકળા ચરિત્ર જણાવે રૂખી પહેરાં મેહે, નરસૈંયાચા રગામી ત્રણ સરી કરિકાંતાએ હિયા વિપરીતે વિપરીત જણાય. નરસૈંયા તે આંધ્યા રહિયે ! *