________________
જેન ચિત્રકલપકુમ આધારે એટલું નિર્વિવાદ રીતે કહી શકાય છે ઈ.સ. પૂર્વે પાંચ સૈકા પહેલાં ભારતીય લિપિ પૂર્ણતાને પ્રાપ્ત કરી ચૂકી હતી. ઘણાખરા પાશ્ચાત્ય વિદ્વાનોએ ભારતીય લિપિમાત્રને “સેમેટિક લિપિમાંથી ઉત્પન્ન થયાનું મનાવવા પ્રયત્ન કર્યો છે, પરંતુ એ વાતને તેઓએ સચેટ દલીલો દ્વારા અસત્ય પુરવાર કરી છે.
ચાઈનીઝ ભાષામાં રચાએલા “ફ યુએન ચુ લિન' નામના બૌદ્ધ વિશ્વકોશમાં બ્રાહ્મી, ખરોષ્ઠી આદિ લિપિઓની ઉત્પત્તિ વિષે લખતાં તેમાં બૌદ્ધ ગ્રંથ “લલિતવિસ્તાર પ્રમાણે ૬૪ લિપિ”. એનાં નામ આપ્યાં છે, જેમાં પહેલું બ્રાહ્મી અને બીજું ખરોષ્ઠી (કિઅ-લુસે–=ક-લુસેરો= ખરોસ-દરખરોષ્ઠ) છે. “ખરેષ્ઠ'ના વિવરણમાં લખ્યું છે કે “લખવાની કળાની શોધ ત્રણ દેવી શક્તિવાળા આચાર્યોએ કરી છે. તેમાં સૌથી પ્રસિદ્ધ બ્રહ્મા છે, જેમની લિપિ (બ્રાહ્મી) ડાબી
૩ અત્યાર સુધીમાં અશકથી કહેલાના માત્ર બે નાનાનાના શિલાલેખે મળ્યા છે. જેમાં એક અજમેર જિલ્લાના વડલી' ગામથી શ્રીયુત ગે. હાએઝાછને મળે છે અને બીજે નેપાલમાના “પિઝાવા' નામના સ્થાનમાં આવેલ એક સપની અંદરથી મળેલ પાત્ર ઉપર ખોદાએ છે, જેમાં બુલદેવના અસ્થિ છે. આમાને પહેલા એક થાભલા ઉપર ખેાદાએલા લેખને હકડે છે, જેની પહેલા તમા “
વીર મ[a]” અને બીજી પત્તિમાં “ચતુરાણિતિ[]' ખેરાએલ છે. આ લેખનું રાસી થઈ જનાના છેલ્લા તીર્થકર વીર (મહાવીર)ના નિર્વાણ સંવતનું છે. એટલે આ લેખ ઈ. સ. પૂર્વે ૪૪૩ને છે. બીજે પિઝાવાના તૂપમાં લેખ બુહના નિવણસમય અર્થત ઈસ પૂર્વે ૪૮૭થી કાઈક પછી હવે જોઈએ. પહલે શિલાલેખ અજમેરના રાજપૂતાના મ્યુઝીઅમ'માં છે અને બીજે કલકત્તાના “ઇન્ડિયન મ્યુઝીએમમાં છે. ભા. પ્રા. લિ. ૫. ૨-૩. ૪ અરબી, ઈઆપિક, અરમ, સીરીઅફ, ફિનિશીઅન, હિલ આદિ પશ્ચિમી એશિયા અને આમિકા ખંડની ભાષાઓ તથા તેમની લિપિઓને સેમેટિક' અર્થાત બાઈબલપ્રસિદ્ધ નૂહના પુત્ર શમના સતાની ભાષા અને લિપિઓ કહે છે. ५ ग्रामी, खरोष्ठी, पुष्करसारी, अंगलिपि, बंगलिपि, मगधलिपि, मांगल्यलिपि, मनुष्यलिपि, अंगुलीयलिपि, शकारिलिपि, ब्रह्मवानीलिपि, द्राविडलिपि, कनारिलिपि, दक्षिणलिपि, उपलिपि, संख्यालिपि, अनुलोमलिपि, ऊर्ध्वधनुलिपि. दरदलिपि, खास्यलिपि, चीनलिपि, हूणलिपि, मध्याक्षर विस्तरलिपि, पुष्पलिपि, देवलिपि, नागलिपि, यक्षलिपि, गन्धर्वलिपि, किनरलिपि, महोग्गलिपि, असुरलिपि, गरुडलिपि, मृगचक्रलिपि, चक्रलिपि, वायुमरुलिपि, भौमदेवलिपि, अंतरिक्षदेवलिपि, उत्तरकुरुद्वीपलिपि, अपरगौडादिलिपि, पूर्वविदेहलिपि, उत्क्षेपलिपि, निक्षेपलिपि, विक्षेपलिपि, प्रक्षेपलिपि, सागरलिपि, वज्रलिपि, लेखप्रतिलेखलिपि, अनुगुतलिपि, शास्त्रावर्तलिपि, गणावर्तलिपि, उत्क्षेपावर्तलिपि, विक्षेपावर्तलिपि, पादलिखितलिपि, द्विरुत्तरपदसन्धिलिखितलिपि, दशोत्तरपदसन्धिलिखितलिपि, अध्याहारिणीलिपि, सर्वरुत्साहणीलिपि, विद्यानुलोमलिपि, विमिश्रितलिपि, ऋषितपस्तप्तलिपि, धरणीप्रेक्षणालिपि, सर्वोपनिष्यदलिपि, सर्वसारसग्रहणीलिपि अने सर्वभूतरूप्रहणीलिपि.
-ललितविस्तर अध्याय १० બા પ્રાલિ૦૫ ૧૦ કિ. ૩માં ઉપરત ના આપીને છેવટે ઉમેરવામાં આવ્યુ છે કે આમાનાં ઘણાંખરાં નામો કપિત છે.' 5 બ્રાહીલિપિની ઉત્પત્તિના સબંધમા જેન મા ચના આ પ્રમાણે છે
() ભગવાન ભદવે પિતાની પુત્રી બ્રાહ્મીને સે પહેલા લિપિ લખવાનું જ્ઞાન આપ્યું હતું તેથી એનું નામ "બ્રાહી લિપિ કહેવામાં આવે છે જે વિવિહાજ, જિનેન ની હાળિયારનો માનનિયુકિ-માગ જામા )