________________
૨૫
ભારતીય જૈન શ્રમણ સંસ્કૃતિ અને લેખનકળા તેરમી સદી પહેલાં તાડપત્ર તેમજ કપડા ઉપર જ લખાતાં હતાં, ખાસ કરી તાડપત્ર ઉપર જ, પરંતુ તે પછી કાગળને પ્રચાર વધતાં તાડપત્રને જમાને કમેકમે કરી સદંતર આથમી ગયો અને એનું સ્થાન કાગળે લીધું. એક તરફથી તાડપત્રની મોંઘવારી અને તેને મદ્રાસ, બ્રદેશ
૨૯ પાટણ, ખંભાત, લીબડી, જેસલમેર, પૂના વગેરેના પુસ્તકસંગ્રહો, તેની વેપ, રિપિટ આદિયા પછી એમ ખાત્રીપૂર્વક જણાયું છે કે જેને જ્ઞાનભંડારોમાં અત્યારે મળતી તાડપત્રીય પ્રતિ –ના જેના અંતમાં સંવતને ઉલ્લેખ થએલે છે એ બધી–૫છી એક પણ ગત વિકાસની બારમી સદી પહેલાંની લખાએલી નથી.
ભા. પ્રા. લિ ૫ ૨૮ ૩ માં તાડપત્ર ઉપર લખાએલા થી પ્રાચીન એક ગુટિત નાટકની પ્રતિ મળ્યાની ને આપી છે, જે ઈ સ ના બીન સકાની આસપાસમાં લખાએલું મનાય છે. ૩૦ હારતીય પ્રજા કાગળ બનાવવાની કળા ઈસ. પૂર્વે ત્રણ સૈકા પહેલાં પ્રાપ્ત કરી ચુકી હતી, તેમ છતાં ભારતમાં એને લેખન માટે સાર્વત્રિક પ્રચાર થઇ શક નહોતે.
આરએ ઈસ ૭૦૪માં સમરકંદ નગર સર કર્યું ત્યારે તેઓ પહેલવહેલાં ૨ અને ચીંથરામાંથી કાગળ બનાવવાનું શીખ્યા તે પછી તેઓ મારકસમાં કાગળ બનાવવા લાગ્યા અને ઈસ. ની નવમી શતાબદીથી એના ઉપર અરબી પુરત લખવાં વાર કયાં. ઈસ ની બારમી સદીમાં આરઓ દ્વારા યુરોપમાં કાગળનો પ્રવેશ થશે અને તે પછી પપાયરસ બનાવાં બધ થઈ લખવાના સાધનરૂપ કાગળ મુખ્ય થયા. આ રીતે વિદેશમાં કાગળને પ્રચાર વધવા છતા ભારતમાં લેખન માટે એને ખાસ પ્રચાર કપ નહોતો એ જ કારણથી કાગળ ઉપર લખાએલાં પ્રાચીન પુસ્તકે અહીના જ્ઞાનસંગ્રહમાં ક્યાંય દેખાતા નથી.
ભા પ્રા. લિ માં કાગળ ઉપર લખાએલા પ્રાચીન ભારતીય લિપિના ચાર સંસ્કૃત ગ્રંથે મધ્ય એશિયામાના યારકંદ નગરની દક્ષિણે ૬૦ માઈલ ઉપર આવેલ કુગિયર' સ્થાનમાંથી વેબરને મળ્યાનું જણાવ્યું છે, જે ઈસ. ની પાંચમી સદીમાં લખાએલા મનાય છે
જૈન માના પુસ્તકલેખન માટે કામને કયારથી કામમાં લેવા લાગી એ કહેવુ શકય નથી, તેમ છતાં શ્રીમાન જિનમંડનગણિત ગુમારપાવ (રચના સં ૧૪૯૨) અને શ્રી રત્નમદિગણિત વાતમાં (સાળા સંકે) આવતા ઉલ્લેખો મુજબ આચાર્ય શ્રી હેમચંદ્ર અને મહામાત્ય શ્રીવાસ્તુપ પુરતો લખાવવા માટે કાગળને ઉપયોગ કર્યો હતો એટલે ગુજરાતની ભૂમિમાં વસતી જેને પ્રજા વિક્રમની બારમી સદી પહેલાથી થલેખન માટે કાગળને વાપરતી થઈ ગઈ હતી એમ કહી શકાય કે આજ સુધીમાં કઈ પણ જન જ્ઞાનભંડારમાં બારમી તેરમી સદીમાં અગર તે પહેલાં કાગળ ઉપર લખાએલું એક પણ પુરતક ઉપલબ્ધ થયું નથી જેના જ્ઞાનભંડારના અમાસ આજ પર્યંતના અવલોકન દરમિયાન ચિદમી સદીના ઉત્તરાર્ધમાં લખએલ કાઈ કાઈ પુરતઃ અમે એલું છે, પણ તે પહેલાં લખાએલું એક પણ પુરતક અમારા જોવામાં આવ્યુ નથી.
(क) 'एकदा प्रातगुरून सर्वसाधूच बन्दित्वा लेखकशालाविलोकनाय गतः । लेखकाः कागदपत्राणि लिखन्तो दृष्टाः। ततः गुरुपाचे परछा। गुरुमिरूचे-श्रीचौलुक्यदेव ! सम्प्रति श्रोताडपत्राणां त्रुटिरस्ति ज्ञानकोशे, अतः कागदपत्रेषु अन्यलेखनमिति ।' कु०प्र० पत्र ९६.
(ख) 'श्रीवस्तुपालमन्त्रिणा सौवर्णमधीमयाक्षरा एका सिद्धान्तप्रतिखिता । अपरास्तु श्रीताड. कागदपत्रषु मषीवाचिताः ६ प्रतयः। एवं सप्तकोटिद्रव्यव्ययेन सप्त सरस्वतीकोशाः लेखिताः।' उ०त. पत्र १४२.
પાટણ વીના પાડાના જેન જ્ઞાનભંડારમાં વિક્રમ સંવત ૧૨૧૧માં લખાએલી આચાર્ય શ્રી બપભકિત તિવતવિરાતિમ સટીની પ્રતિ છે, પરંતુ પ્રતિમાને એ સિવત વિશ્વસનીય માનો કે નહિ એ માટે અમે પોતે રાંકાશીલ છીએ ૩૧ પાટણના જન જ્ઞાનઉડાભ્યાંથી ચિદમી સદીને એક તાડપત્રનો ટુકડે મળે છે, જેમાં તાડપત્રના હિસાબની નેધ કરી છે. તેમાં એક પાનું લગભગ છ માને પડયાનું જણાવ્યું છે કે હમેશને માટે આવી મેઘવારી ન હોય એ સહજે સમજી શકાય છે, તેમ છતાં કયારેક કયારે ઉપરાંત પ્રાચીન તાડપત્રીય પાનામા જણાવ્યા પ્રમાણેની મેઘવારી થઈ જાય એમાં પાકા જેવું નથી