Book Title: Aatm chaitanyani Yatra
Author(s): Kumarpal Desai
Publisher: Buddhisagarsuri Jain Samadhi Mandir
Catalog link: https://jainqq.org/explore/034268/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ આત્મચેતન્યની IKU Page #2 -------------------------------------------------------------------------- ________________ યોગનિષ્ઠ આચાર્ય બુદ્ધિસાગરસુરીશ્વરજી મહારાજની ભવ્ય પ્રતિભા અને વિભૂતિમત્તાને દર્શાવતી અધ્યાત્મરસથી ભરપૂર એવી અપ્રગટ રોજનીશી આત્મચૈતન્યની યાત્રા પ્રણેતા પ. પૂ. યોગનિષ્ઠ આચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી મ.સા. સમતા સાગર પ.પૂ.આ. ભ. શ્રીમદ્ કીર્તિસાગરસૂરીશ્વરજી મ.સા. ગચ્છાધિપતિ પ.પૂ.આ.ભગવંત શ્રીમદ્ સુબોધસાગરસૂરીશ્વરજી મ.સા. આશીર્વાદ ગચ્છનાયક આચાર્યશ્રી મનોહરકીર્તિસાગરસૂરીશ્વરજી મ.સા. સંપાદક આચાર્યશ્રી ઉદયકીર્તિસાગરસૂરીશ્વરજી મ.સા. પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈ Page #3 -------------------------------------------------------------------------- ________________ યોગનિષ્ઠ આચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજીના સૂરીપદ શતાબ્દી - વર્ષ પ્રસંગે ગ્રંથ પ્રાગટ્ય, ૧૫-૬-૨૦૧૪, પાલનપુર, ATMACHAITNYANI YATRA Edited By Acharya Shri Udaykirtisagarsuriswarji Maharaj Saheb Dr. Kumarpal Desai Published by Shrimad Buddhisagarsuri Jain Samadhi Mandir, Vijapur - 382 870 (C) પ્રકાશકે શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરી જૈન સમાધિ મંદિર, સ્ટેશન રોડ, વિજાપુર - ૩૮૨ ૮૭૦. જિ. મહેસાણા (ઉ.ગુ.) કિંમત રૂ.: 200/-૦ પહેલી આવૃત્તિ : જૂન, 2014 ૦ પૃષ્ઠસંખ્યા : 192 + 08 મુદ્રકે અજય ઓફસેટ, 15 સી બંસીધર ઍસ્ટેટ, બારડોલપુરા, અમદાવાદ-380 004. Page #4 -------------------------------------------------------------------------- ________________ સૂરીશતાબ્દી વર્ષના પાવન પ્રસંગે शत् शत् वंदना પ.પૂ. યોગનિષ્ઠ આચાર્ય ભગવંત શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી મહારાજા Page #5 -------------------------------------------------------------------------- ________________ અપૂર્વ ભવિષ્ય દર્શન યોગનિષ્ઠ આચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજીએ આજથી એકસોથી પણ વધુ વર્ષ પૂર્વે ઈ. સ. ૧૯૧૧ (વિ. સં. ૧૯૬૭)માં લખેલું આ કાવ્ય એમનું અપૂર્વ ભવિષ્યદર્શન દર્શાવે છે. ભગવાન મહાવીરના શબ્દોથી જગતમાં સ્વાતંત્ર્ય આવશે એમ સૂચવીને જાણે અહિંસક માર્ગે આઝાદ થયેલા ભારતનો સંકેત આપતા ન હોય ! ભારતની આઝાદી પછી વિશ્વના અનેક દેશો અહિંસાના માર્ગે ચાલીને આઝાદ થયા. મહાવીરના શબ્દો એટલે કે અહિંસાથી જગતમાં સ્વાતંત્ર્યનો પ્રકાશ રેલાયો. આ કાવ્યરચના કરી ત્યારે દેશ અંગ્રેજોની ગુલામી તળે કચડાયેલો હતો અને તે સમયે દેશની આવનારી આઝાદીનો અણસાર અહીં વ્યક્ત થાય છે. માનવજાતની કરુણા કેવી થાપશે એનો એમણે ખ્યાલ આપ્યો છે. યોગવિદ્યાના શિખરે બિરાજમાન યોગનિષ્ઠ આચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી વિજ્ઞાનનો મહિમા કરે છે. એ કહે છે કે વિજ્ઞાનની ઘણી શોધોથી અત્યાર સુધી જે પ્રગટ થયું નહોતું એવી અદભુત વાતો પ્રગટ થશે અને આપણે જોઈએ છીએ કે જગતમાં વિજ્ઞાને અનેક ક્ષેત્રોમાં નવાં નવાં સંશોધનો કર્યા છે. યોગનિષ્ઠ આચાર્યનો એ સમય રાજ-રજવાડાંનો સમય હતો અને ત્યારે રાજાશાહી ચાલી જશે એમ કહે છે અને જગતમાં ઉદ્યોગો અને કળાનું સામ્રાજ્ય સ્થપાશે એવી વાત કરે છે. આશ્ચર્યની વાત એ છે કે એમણે લખ્યું કે એક ખંડના સમાચાર બીજા ખંડમાં પળવારમાં પહોંચી જશે અને આજે આપણે મોબાઈલ, કમ્યુટર અને ટેલિવિઝનથી આનો સાક્ષાત અનુભવ કરી રહ્યા છીએ. - આજના વિશ્વમાં ન્યાયનો મહિમા છે, માનવ અધિકારનો મહિમા છે, વ્યક્તિ સ્વાતંત્ર્યનો મહિમા છે એનું દર્શન યોગનિષ્ઠ આચાર્યશ્રીએ આપ્યું છે અને ભગવાન મહાવીરનાં તત્ત્વો જેવાં કે અહિંસા, અનેકાંત, અપરિગ્રહનો મહિમા થશે એવી એમની ભવિષ્યવાણી આજે સાચી ઠરતી લાગે છે. કેટલીક વ્યક્તિઓ પોતાના યુગને જોતી હોય છે, તો કેટલીક વ્યક્તિઓ વર્તમાન યુગને પાર આવનારા યુગના પ્રકાશને જોતી હોય છે. આવી વિભૂતિને ક્રાંતદર્શી એટલે કે પેલે પારનું જોનાર કહે છે. યોગનિષ્ઠ આચાર્યશ્રીની ક્રાંતદર્શીતા આ કાવ્યમાં પદે પદે પ્રગટ થાય છે. | એક દિન એવો આવશે એક દિન એવો આવશે, એક દિન એવો આવશે. મહાવીરના શબ્દો વડે, સ્વાતંત્ર્ય જગતમાં થાવશે. એક દિન...૧ | સહુ દેશમાં સ્વાતંત્ર્યના શુભદિવ્ય વાદ્યો વાગશે, બહુ જ્ઞાનવીરો કર્મ વીરો, જાગી અન્ય જગાવશે. એક દિન...૨ અવતારી વીરો અવતરી, કર્તવ્ય નિજ બજાવશે, અશ્રુ લ્હોઇ સૌ જીવનાં, શાંતિ ભલી પ્રસરાવશે. એક દિન...૩ | સહુ દેશમાં, સહુ વર્ણમાં, જ્ઞાનીજનો બહુ ફાવશે, ઉદ્ધાર કરશે દુ:ખીનો, કરુણા ઘણી મન લાવશે. એક દિન...૪ | સાયન્સની વિદ્યા વડે, શોધો ઘણી જ ચલાવશે; જે ગુપ્ત તે જાહેરમાં, અભુત વાત જણાવશે. એક દિન...૫ રાજા સકલ માનવ થશે, રાજા ને અન્ય કહેવાશે, હુન્નર, કળા સામ્રાજ્યનું, બહુ જોર લોક ધરાવશે. એક દિન...૩ | એક ખંડ બીજા ખંડની, ખબરો ઘડીમાં આવશે, ઘરમાં રહ્યા વાતો થશે, પર ખંડ ઘર સમ થાવશે. એક દિન...૭ | એક ન્યાય સર્વે ખંડમાં, સ્વાતંત્ર્યતામાં થાવશે, બુધ્યળેિ પ્રભુ મહાવીરનાં, તત્ત્વો જગતમાં વ્યાપશે. એક દિન...૮ (iv) Page #6 -------------------------------------------------------------------------- ________________ પ્રેરણાની પગદંડીઓ પ.પૂ.પ્રશર્માનધિ આયાર્ય શ્રીમદ્ કીર્તિસાગરસૂરીશ્વરજી મહારાજા પ.પૂ. આચાર્ય શ્રીમદ્ કૈલાસસાગરસૂરીશ્વરજી મહારાજા પ.પૂ.વિશ્વાત્સલ્ય આચાર્ય શ્રીમદ્ સુબોધસાગરસૂરીશ્વરજી મહારાજા પ.પૂ.પ્રશર્મા આચાર્ય ભગવંત શ્રીમદ્ મનોહરકીર્તિસાગરસૂરીશ્વરજી મહારાજા Page #7 -------------------------------------------------------------------------- ________________ અgક્રમ vii આશીર્વચન viii નિવેદન અધ્યાત્મ યોગીની આત્મચેતન્યના સાક્ષાત્કાર સમી અપ્રગટ ડાયરી - ૫ આત્મયોગીની આંતરયાત્રા ૧૫ સધર્મ તણા શણગાર ૨૩ શ્રી ઘંટાકર્ણ મહાવીરદેવ આત્માની સાહજિક અનુભૂતિ ૩૧ હું અમર એવા ગ્રંથશિષ્યો તૈયાર કરીશ ! ૪૧ અધ્યાત્મયોગીની નજરે આત્મજ્ઞાનીનો પંથ ४७ પ્રમાણિકતાનો મહિમા ૫૧ પાદવિહાર અને અંતર્યાત્રા So આચાર્યશ્રી બુદ્ધિસાગરસૂરીશ્વરજીની કાવ્યરચનાઓ ૧૮૬ આ છે ૧૦૮ અમર શિષ્ય ગ્રંથો ૧૯૦ પાદવિહારની પાવનભૂમિ ૧૯૨ ચાતુર્માસનો મંગલ અવસર Page #8 -------------------------------------------------------------------------- ________________ પરમ પૂજ્ય પ્રશાંતમૂર્તિ આચાર્ય શ્રી મનોહરકીર્તિસાગરસૂરીશ્વરજી મ.સા.ના આશીર્વચના જિનશાસનનાં અજવાળાં પાથરતાં અનેક ગ્રંથોની રચના થતી હોય છે, પરંતુ આ ગ્રંથરચના એ દૃષ્ટિએ વિરલ છે કે તેનું પ્રકાશન કર્મયોગી, ધ્યાનયોગી અને જ્ઞાનયોગી એવા સૂરિપુંગવ યોગનિષ્ઠ આચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી મ.સા. સૂરિપદના શતાબ્દી વર્ષ પ્રસંગે થઈ રહ્યું છે. | જિનશાસનમાં આચાર્ય પદનું અનેરું મહત્ત્વ છે. આચાર્ય ભગવંત છત્રીસ ગુણધારી હોય છે અને દેશજ્ઞ, કાલજ્ઞ અને ભાવજ્ઞ હોય છે. આચાર્ય ભગવંતની મનોભૂમિકા વિશે એમ કહેવાયું છે કે તેઓ અટપટા પ્રશ્નોમાં મૂંઝાઈ ન જાય તેવું ધૃતિયુક્ત ચિત્ત ધરાવનાર, શ્રોતાઓ પાસેથી આહાર, પાત્ર કે વસ્તુની ઇચ્છા રાખતા નહીં હોવાથી અનાશસી, માયારહિત, સ્વભાવથી ગંભીર, દૃષ્ટિથી સૌમ્ય અને જ્યાં જાય ત્યાં સ્વ-પરના કલ્યાણક હોય છે. જિનશાસનમાં ઘણા ધર્મપ્રભાવક આચાર્યો થયા છે અને એમાં સૂરિપુંગવ યોગનિષ્ઠ આચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજીનું સ્થાન અતિ વિશિષ્ટ છે. વિજાપુરના કણબી કુટુંબમાં જન્મેલા બહેચરદાસ પોતાના યુગની ભાવનાઓના બુદ્ધિસાગર કહેવાયા. સમાજને સાચી દિશા દર્શાવનાર કર્ણધાર બની રહ્યા. જિનશાસનના સૂત્રધાર બન્યા. - આ ગ્રંથની બીજી એક વિશેષતા એ છે કે એમાં આચાર્યશ્રી બુદ્ધિસાગરસૂરિશ્વરજીની રોજનીશીમાંથી થોડાંક કાવ્યો, નિબંધો અને વિચારો દર્શાવવામાં આવ્યા છે. એ દૃષ્ટિએ આ ગ્રંથ યોગનિષ્ઠ આચાર્યશ્રીના યોગનિષ્ઠ આત્માની ઉચ્ચ ભવ્યતાની ઝાંખી આપે છે. એમના વિચારોની ઉદાત્તતાનો પરિચય આપે છે. આ બધાને પરિણામે આપણે એ મહાન આચાર્યના હૃદયમાં ચાલતી ભાવનાઓને દૃષ્ટિગોચર કરી શકીએ છીએ. આ ગ્રંથમાં રજૂ થયેલી ભાવનાઓ અને આધ્યાત્મિક વિચારણાઓ આજના સમયમાં પણ સમાજને અને સાધકોને એટલી જ ઉપયોગી છે, જેથી આ ગ્રંથ એ સહુ કોઈના જીવનમાં ધર્મ-ઉન્નતિનો સંદેશો આપનારો બની રહેશે, તેવી ભાવના સેવું છું. (vii) Page #9 -------------------------------------------------------------------------- ________________ નિવેદના એ એકમાં અનેક હતા. અનેકમાં એ એક હતા. અધ્યાત્મયોગી આચાર્યશ્રી બુદ્ધિસાગરસૂરીશ્વરજીનું જીવન માત્ર બે પચ્ચીસીનું, પરંતુ એમના જીવનના પૂર્વાર્ધમાં એક ઉત્કટ સાધક અને ધર્મજિજ્ઞાસુ આત્માનો આલેખ જોવા મળે છે. એમના જીવનના ઉત્તરાર્ધમાં જૈનાચાર્ય તરીકેની એમની આગવી ગરિમા નજરે પડે છે. જિનશાસનને પામવાના પોતાના ધ્યેયની આડે આવતા તમામ અવરોધો એમણે પાર કર્યા અને વિજાપુરના શેઠ નથુભાઈનો સહયોગ સાંપડતાં જીવનઉત્થાનના સોપાન પર એક પછી એક ડગલું આગળ ભરતા રહ્યા. એમાંથી મહાન ત્યાગી, તેજસ્વી અને શાસનપ્રભાવક સૂરિપુંગવ સમાજને મળ્યા. એ મહાન યોગી હતા, ઉત્તમ કવિ હતા, પ્રવચન પ્રભાવક હતા, માનવતાની ભાવનાથી પરિપૂર્ણ હતા, વજાંગ બ્રહ્મચર્યનું તેજ ધારણ કરતા હતા. વિશેષે તો યોગી આનંદઘનની યાદ આપે એવા અને અઢારે આલમની ચાહના મેળવનારા મસ્ત અવધૂત હતા. અધ્યાત્મયોગી યોગનિષ્ઠ આચાર્ય બુદ્ધિસાગરસૂરીશ્વરજીના એ સમયનો પણ વિચાર કરવો જોઈએ કે જે સમયે વહેમ, અજ્ઞાન અને ભૂતપ્રેતના ભયથી પ્રજા બીકણ બનેલી હતી, ત્યારે એમણે નિર્ભયતાનો સિંહનાદ કર્યો અને પ્રજામાં મર્દાનગીનું પ્રાગટ્ય કર્યું. એક સત્યવીરની સમ્યકુદૃષ્ટિ આત્મસાધુતા દર્શાવતી એમની ગ્રંથરચનાઓ માત્ર જૈનસમાજમાં જ નહીં, પણ વિરાટ અને વ્યાપક જનસમૂહમાં આત્મજ્ઞાનનાં અજવાળાં પાથરનારી બની રહી. દેશ ગુલામીની જંજીરોમાં જકડાયેલો હતો, ત્યારે એમણે એમની ગ્રંથરચનાઓ દ્વારા આધ્યાત્મિકતાનો શંખનાદ ફૂંક્યો. સમય જતાં કેટલીક પરંપરાઓ ઝાંખી પડે છે અને વિસ્તૃત થાય છે, એ રીતે યોગસાધનાની પરંપરા વિસરાતી જતી હતી ત્યારે યોગનિષ્ઠ આચાર્યશ્રીએ પોતાના ધ્યાનપૂર્ણ જીવનથી અને ઉત્કૃષ્ટ ગ્રંથરચના કરીને યોગની પરાકાષ્ઠા બતાવી. બાહ્યાચારોમાં ડૂબેલા સમાજને આત્માના ઊર્ધ્વ માર્ગનો પરિચય આપ્યો અને અલૌકિક આનંદ આપતી અધ્યાત્મ- સાધનાની ઓળખ આપી. આને કારણે આ ગ્રંથનું નામ ‘આત્મચૈતન્યની યાત્રા” એવું રાખ્યું છે. એમાં આત્મચૈતન્યની સાક્ષીએ વહેતું યોગીનું જીવન કેવું હોય એના સહુ કોઈને દર્શન થશે. આ ગ્રંથ એમના જીવનના કેટલાક પ્રસંગોનું પુનઃ સ્મરણ કરે છે, તો એની સાથે એમની ભવિષ્યને પારખનારી દીર્ઘદૃષ્ટિને બતાવતાં ગદ્ય-લખાણો આપ્યાં છે અને એમનાં કાવ્યોની મૂળ પ્રત સાથે એ કાવ્યો આપ્યા છે. વળી આ ગ્રંથમાં ઠેર ઠેર મોતીઓ વેરાયા હોય એ રીતે યોગનિષ્ઠ આચાર્ય ભગવંત શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજીના જીવનપ્રેરક વાક્યો છે, તો સાથોસાથ એમની અમર કાવ્યપંક્તિ અને ઉત્કૃષ્ટ ગદ્યકણિકા અહીં મળશે. | આ ગ્રંથના કાર્યમાં પૂજ્ય સાધુ-સાધ્વીજીઓએ અને અમદાવાદના જુદા જુદા શ્રીસંઘોએ ઉમદા સહયોગ આપ્યો છે. યોગનિષ્ઠ આચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજીની દીક્ષા ભૂમિ પાલનપુરમાં ધર્મપ્રેમી શ્રી ગીરીશભાઈ રસિકલાલ શાહ પરિવાર (પાલનપુર) દ્વારા આ ગ્રંથવિમોચન થઈ રહ્યો છે, તે આનંદની બીના છે. આ ગ્રંથમાંથી મળતો આત્મિક ઊર્ધ્વતાનો સંદેશ વાચનાર સહુને સ્પર્શી જશે, તેવી શ્રદ્ધા છે. - સંપાદકો (viii) Page #10 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મ યોગીની આત્મચેતન્યના સાક્ષાત્કાર સમી. અપ્રગટ ડાયરી પ.પૂ. આચાર્યશ્રી ઉદયકીર્તિસાગરસૂરીશ્વરજી મ.સા. જ્યાં સત્ય છુપાઈ જતું હોય અને હકીકતોના ચહેરા પર દુપટ્ટો ઢાંકી દેવાયો હોય તથા માત્ર ને માત્ર ‘સ્વ'ના સુખું સુખુ સ્વરૂપને જ ચાલાકીપૂર્વક પ્રગટ કરાયું હોય, એવી ડાયરીઓ તો ઘણીય જોવા મળે ...પણ જેમાં અધ્યાત્મને સમાંતર રહી નિજત્વને અસલ સ્વરૂપે વ્યક્ત થવા દેવાયું હોય, તેમજ શબ્દ શબ્દ સત્યની સોડમ છંટાઈ હોય એવી ડાયરી જ વાંચનારને પરમ આત્મસંતૃષ્ટિની અનુભૂતિ કરાવે...! હોય એવી ડાયરી ? હા, છે, એવી ડાયરી પણ છે. જે અપ્રગટ છે, છતાં વાંચતાં જ આત્મતૃષાનું શમન થવા લાગે અને એ ડાયરી લખાઈ છે યોગનિષ્ઠ આચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજીની સત્યપ્રિય કસાયેલી કલમે. એ ડાયરી નોખી-અનોખી અને સાચા અર્થમાં ‘ડાયરી' છે, કારણ કે ક્ષણ ક્ષણની સચ્ચાઈને રણકતા શબ્દ થકી આલેખવામાં આવી છે. સર્વત્ર આત્મચિંતન અને આત્મસંવાદનો આફ્લાદ જોવા મળે છે. કારણ કે ક્યાંય શબ્દછલના કે વાસ્તવનો ઢાંકોઢુબો નથી. કારણ કે રોજ રોજ કેલેન્ડરોના દટ્ટામાંથી ફાટતાં પતાકડાંમાં આકૃતિ પામતી સચ્ચાઈને સ્વેચ્છાપૂર્વક વ્યક્ત થવા દેવાઈ છે. કારણ ? કારણ કે તે અધ્યાત્મના ઉત્તુંગ શિખરે બિરાજમાન પરમ વંદનીય આત્મયોગીની ડાયરી છે. જે છે, તે જેમનું તેમ છે માત્ર શબ્દોમાં ઝિલાયા છે પ્રસંગો. Page #11 -------------------------------------------------------------------------- ________________ મનને સચ્ચાઈપૂર્વક વહેવા દેવાયું છે. સહજતા, સરળતા અને સાધના- આ ત્રિપ્રવાહો એક સાથે જ વહે છે. અપ્રમત્તભાવે આત્માનુભવને જે છે એ સ્વરૂપે વ્યક્ત કરવાનું કામ કપરું છે. ભલ-ભલા ‘શ્રેષ્ઠત્વ' પામેલા સર્જકો પણ જ્યારે પોતાની ડાયરીમાં ‘સ્વ’ અને ‘બાહ્ય'ની ઘટનાઓને આલેખવા બેસે છે ત્યારે ‘સ્વ-હાનિ' થાય તેવા પ્રસંગોને મરોડી-મચકોડી નાખે છે. જેમાં ક્યાંય સત્ય શોધ્યું જડતું નથી. ‘સ્વ-પ્રશંસામાં પડી જતો સર્જક શબ્દોના જંગલમાં ‘સચ્ચાઈને ખોઈ નાખે છે. પણ મને કહેવા દો કે આ યોગનિષ્ઠ આચાર્યશ્રીની અપ્રગટ ડાયરીમાં જે ઉજાગર થયું છે, તે અણમોલ અને આત્મપ્રતીતિકર છે. આમ તો પૂજ્યશ્રીએ સમયના લાંબા પ્રવાહના લંબાણકાળની રોજનીશીઓ લખી છે, પણ એ સર્વ સુપ્રાપ્ય નથી. માત્ર એક જ વર્ષની રોજનીશી પ્રાપ્ત કર્યાનો આનંદ આપણે લઈ શકીએ એમ છીએ. છતાં આટલી રોજનીશી પણ પૂજ્યશ્રીની ભવ્ય અને અદ્ભુત આંતર્સમૃદ્ધિનો સાક્ષાત્કાર કરાવી જાય છે. આંતરૂપથ પર આગળ વધવાનું કામ અઘરું હોવા છતાં પૂજ્યશ્રીએ આત્મમાર્ગ અને અધ્યાત્મપથ પર જ્ઞાનડગલાં માંડ્યાં છે. વિહાર, વ્યાખ્યાન અને સાધનાની ભરમાર વચ્ચે ય આચાર્યશ્રી બુદ્ધિસાગરસૂરિજીએ શબ્દ સાથોના અંતરંગ સંબંધને અખંડ અતૂટ રાખ્યો છે. એમના શબ્દોમાં, એમની ગઝલોમાં એમનું આત્મચૈતન્ય ધોધમારપણે પ્રગટતું-પમરતું-વરસતું વહેતું જોવા મુળે છે. સીધી વાત, અને સાચી વાત. ભીતરમાં ભાવ ઘૂંટાયા, ભાષા ચૂંટાય, શબ્દઘૂંટાય અને પછી આત્મસાધકની કલમ કલરવતી કલરવતી વ્યક્ત થાય. ક્યારેક તેઓ ‘સ્વ’ને પરમ'માં તબદીલ કરવાનો ભાવ અનુભવે છે. ને એટલે તો અપ્રગટ ડાયરીના એક પૃષ્ઠ પર તેઓ કહે છે, ‘ઉત્તમ જ્ઞાન, દર્શન અને ચારિત્ર દ્વારા “સ્વ”માં પરમાત્મત્વ અનુભવાઓ.’ “આચાર્ય શ્રીમદ બુદ્ધિસાગરસૂરીશ્વરજીનું સાહિત્ય એટલે ? એને હિંદુ પણ વાંચી શકે, જૈન પણ વાંચી શકે અને મુસ્લિમ પણ વાંચી શકે. સૌને સરખું ઉપયોગી થઈ શકે તેવું એ કાવ્યસાહિત્ય શ્રી બુદ્ધિસાગરસૂરિજીને આપણા ભક્ત અને જ્ઞાની કવિઓની હારમાં મૂકી દે એવું છે.” રમણલાલ વ. દેસાઈ Page #12 -------------------------------------------------------------------------- ________________ પૂજ્યશ્રીના પદ્યમાં પણ આંતર્સત્યની પરમ ગતિ પ્રગટ થાય છે. એ કહે છે, “વિદ્યા અને શુભ જ્ઞાન સમ કોઈ દાન નહીં એમ દેખવું. વિદ્વાન જ્ઞાની સમ નહીં કો પૂજ્ય જગમાં પખવું.” જ્ઞાન સન્માનને યોગ્ય છે. વિદ્વત્તા સદૈવ આદરણીય છે. આ સનાતન સત્ય તેમણે સહજભાવે અભિવ્યક્ત કર્યું છે. પૂજ્યશ્રીએ આલેખેલા ૧૧૫ ગ્રંથો એમના આત્મચૈતન્યનો સાક્ષાત્કાર કરાવનારા છે. તમામ ગ્રંથો તત્ત્વજ્ઞાન, ચિંતન, અધ્યાત્મભાવ, કાવ્યો અને જ્ઞાનોપાસનાના મહાગ્રંથો છે. ને એટલે જ તો તત્સમયના વિખ્યાત સર્જકો પણ એમના સર્જનની ભૂરિ ભૂરિ પ્રશંસા કરે છે. એમણે લખેલ ગ્રંથ ‘કર્મયોગ’ એટલો તો સ્વયે સાર્થક અને બેમિસલ છે કે ખુદ લોકમાન્ય ટિળક કહે છે, “મને ખબર હોત કે તમે ‘કર્મયોગ’ ગ્રંથ લખવાના છો, તો હું એ વિષય પર ન લખત.” ડાયરીના શબ્દોમાં ક્યાંય ડંખ નથી કે કશો પૂર્વગ્રહ નથી. બસ, સહજ ભાવે શબ્દધારા વહે છે. હા, એક વાત જરૂર છે. ઈમાનદારી કે પ્રામાણિકતા પર બોધવાણી ઉચ્ચારનારાઓનો તો આ જગતમાં તોટો નથી, પણ પ્રામાણિકતાને આચરણમાં મૂકનાર કેટલા ? બહુ ઓછા. આંગળીના વેઢે ગણાય એટલા. કદાચ એટલા પણ નહીં ! તેઓ અવારનવાર ‘સમાધિસુખની વાત કરે છે. અધ્યાત્મમાર્ગી મનુષ્ય આત્મોન્નતિના લક્ષ્ય સાથે અગ્રગમ ન કરીને ‘આત્મસમાધિ'ને સંપ્રાપ્ત કરી શકે છે. તેઓ ડાયરીમાં લખે છે : “આત્મ સમાધિથી આત્માની શાંતતા પ્રગટે છે અને સહજ સુખની ખુમારીનો અનુભવસ્વાદ આવે છે.” આ અપ્રગટ ડાયરી એક અધ્યાત્મ યોગીની કલમે લખાઈ છે અને તેથી જ ‘ડાયરી સાહિત્ય ’માં તે અણમોલ અને વિશિષ્ટ પ્રદાન બની રહે છે. સંસાર સ્થિત સ્વાર્થ પરસ્ત વ્યક્તિઓ ડાયરીઓ જરૂર લખે છે, પણ એમાં સત્ય ઓછું અને સ્વપ્રશસ્તિની માત્રા વધુ હોય છે. પૂજ્યશ્રી બુદ્ધિસાગરસૂરિજીની કલમે લખાયેલ આ અપ્રગટ ડાયરી અધ્યાત્મમાર્ગે આગળ વધવા માગતા શુભાશયી મનુષ્યો માટે માત્ર પ્રેરણામૃતનું પાન કરાવનાર જ નહીં, પરમાત્મત્વના દર્શન માટેનું દ્વાર ખોલનાર પણ છે, જેમાં સત્ય છે, અધ્યાત્મ છે, સહજતા છે, કરુણા છે અને સવિશેષ તો આત્મચૈતન્યનો સાક્ષાત્કાર છે. “પ્રગતિની પરાકાષ્ઠાતમુ એ જીવન ! માત્ર બે પચ્ચીસીનું જ જીવન ! બે જ જીવનવસંત ! એકમાં માનવ બન્યા, બીજામાં મહાન ! પણ કેટલી તરબતર કરી મૂકે તેવી સુવાસ !” જયભિખ્ખ Page #13 -------------------------------------------------------------------------- ________________ મહાકવિ ન્હાનાલાલની. યોર્ગાન૪ શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજીને અંજલિ એ તો ખરેખર સાગર હતો.” “એવો સાધુ સંધને પચાસ વર્ષોએ મળો તો સંઘના સદ્ભાગ્ય.” એ તો સાચો સંન્યાસી હતો.” “એના દિલની ઉદારતા પરસંપ્રદાયીઓને વશીકરણ કરતી.” બુદ્ધિસાગરજી મહાનુભાવ વિરામતામાં ખેલતા, સંપ્રગાયમાં તો એ શોભતા, પણ અનેક સંપ્રદાયીઓના સમુદાય સંઘમાં પણ એમની તેજસ્વિતા અછાની નહોતી.” “એમની ભવ્ય મૂર્તિ એમના આત્મસ્વરૂપ જેવી ભવ્ય હતી. વિશાળ મુખારવિંદ, ઉચ્ચ અને પુષ્ટ દેહથંભ,યોગેન્દ્ર જેવી દાઢી !” “એમનો જબરજસ્ત દંડ ! આપણે સૌ માનવજાત મૂર્તિપૂજક છીએ, અને એ ભવ્ય મૂર્તિ અદૃશ્ય થઈ છે, પણ નીરખી છે તેમના અંતરમાંથી તે જલદી ભુસાશે નહિ જ.” આનંદઘનજી પછી આવા અવધૂત જૈન સમાજમાં થોડા જ થયા હશે.” - સૌજન્ય 0 શ્રી ભીડભંજન પાર્શ્વનાથ જૈન શ્વેતામ્બર મૂર્તિ પૂજક સંઘ ગોદાવરી નગર, વાસણા, અમદાવાદ Page #14 -------------------------------------------------------------------------- ________________ આત્મયોગીની આંતરયાત્રા પદાશ્રી ડૉ. કુમારપાળ દેસાઈ ડાયરી એટલે રોજનીશી, દૈનિક પ્રવૃત્તિની નોંધ. ખરું જોતાં ડાયરીની આત્મલક્ષી નોંધ એક પ્રકારનું આત્મસંભાષણ બને છે, જેમાંથી લેખક આત્મનિરીક્ષણ કરીને પોતાના ગુણદોષ જોઈ શકે છે. મોટા ભાગની ડાયરીઓ ભૌતિક પ્રવૃત્તિઓની નોંધરૂપે હોય છે, અને તેમાં ઐહિક સુખ-દુ:ખ કે સફળતાનિષ્ફળતાનું અથવા ગમા-અણગમાનું નિદર્શન કરતી નોંધો જોવા મળે છે. | પરંતુ થોડીક એવી પણ ડાયરીઓ હોય છે, જેમાં કેવળ આધ્યાત્મિક અનુભવોનું નિરૂપણ જ હોય છે, અને લખનાર એમાં પોતાના વાંચન, મનન, નિદિધ્યાસન, આત્મચિંતન, આત્માનંદ ઇત્યાદિ આંતરગુહામાં ચાલતી ઘટનાઓની નોંધ આપે છે. જો તેનામાં સાહિત્યિક શક્તિ હોય તો, તેને લગતા ગદ્ય-પદ્યના ઉદ્ગારોમાં સાહિત્યિક સુગંધ આવવા પામે છે. નિઃસ્પૃહ અને નિર્મમ ભાવે, કેવળ આધ્યાત્મિક પ્રગતિ કે પીછેહઠની નોંધ કે નિજાનંદની અભિવ્યક્તિ સાટે લખનારા વિરલ હોય છે. યોગસાધક આચાર્યશ્રી બુદ્ધિસાગરસૂરિજીની રોજનીશી આ પ્રકારની છે. તેમના સુદીર્ઘ જીવનકાળના લાંબા પટને આવરી લેતી અનેક વર્ષોની રોજનીશીઓ એમણે લખી હોવા છતાં, એમની એક જ વર્ષની રોજનીશી અત્યારે પ્રાપ્ત થાય છે. નાનકડી ડોકાબારીમાંથી મહેલમાં નજર નાખીએ અને જેમ તેની અંદર રહેલી અમૂલ્ય સમૃદ્ધિનું દર્શન થાય, એવો અનુભવ શ્રી બુદ્ધિસાગરસૂરિજીની આ એક વર્ષની રોજનીશી પરથી થાય છે. આમાંથી તેમના ભવ્ય-અભુત જીવનકાર્યનો ખ્યાલ આવી જાય છે. આમાં તેઓના યોગ, સમાધિ, અધ્યાત્મચિંતન, વિશાળ અને વૈવિધ્યપૂર્ણ વાચન, લોકહિતકારી પ્રવૃત્તિઓનું આયોજન અને ગઝલમાં મસ્તીરૂપે પ્રગટતા નિજાનંદનું દર્શન થાય છે. | સમગ્ર જીવનમાં એક વર્ષનું મહત્ત્વ કેટલું ? પળનો પણ પ્રમાદ નહિ સેવનાર જાગ્રત આત્માને માટે તો અંતરયાત્રાના પથ પર પ્રયાણ કરવા માટે પ્રત્યેક વર્ષ નહિ, બલ્ક પ્રત્યેક ક્ષણ મૂલ્યવાન હોય છે અને ભગવાન મહાવીરની પળમાત્ર જેટલાય પ્રમાદ નહિ કરવાની શીખ, એ રીતે ચરિતાર્થ થઈ શકે છે. આનો જીવંત આલેખ આચાર્યશ્રી બુદ્ધિસાગરસૂરિજીની વિ. સં. ૧૯૭૧ની, માત્ર એક જ વર્ષની ડાયરીમાંથી મળી જાય છે. એક બાજુ વિહાર, વ્યાખ્યાન અને ઉપદેશની ધર્મપ્રવૃત્તિ ચાલે, બીજી બાજુ ભિન્ન ભિન્ન વિષયોનાં પુસ્તકોનું સતત વાચન થાય, સાથોસાથ મનની પ્રક્રિયા તો ચાલુ જ હોય અને આ બધામાંથી ચૂંટાઈ ઘંટાઈને લેખન થતું હોય. હજી આટલુંય ઓછું હોય તેમ, અવિરત ધ્યાનસાધના પણ ચાલતી જ હોય અને કલાકોના કલાકો સુધી ધ્યાન લગાવ્યા પછી થતી આત્માનુભૂતિનું અમૃતપાન Page #15 -------------------------------------------------------------------------- ________________ કરવામાં આવતું હોય ! આચાર્યશ્રી બુદ્ધિસાગરસૂરિજીની આ ડાયરીઓમાં એક બાજુ સર્જનપ્રક્રિયા–નિબંધો, કાવ્યો અને ચિંતનો ઇત્યાદિનો આલેખ મળે છે, તો બીજી તરફ એમના વિહાર અને વાચનના ઉલ્લેખો મળે છે. આ ઉલ્લેખો પ્રમાણમાં ઓછા છે, પરંતુ એક આત્મજ્ઞાનીના ઉલ્લેખો તરીકે તે ધ્યાન ખેંચે તેવા છે. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં જૈન સાધુઓને હાથે બહોળા પ્રમાણમાં સાહિત્યસર્જન થયું છે. અર્વાચીન યુગમાં એ પરંપરાનું સાતત્ય આચાર્યશ્રી બુદ્ધિસાગરસૂરિજીની સાહિત્યોપાસનામાં જોવા મળે છે. એમણે માત્ર ચોવીસ વર્ષના સાધુ-જીવન દરમિયાન સંસ્કૃત, હિંદી અને ગુજરાતી એમ ત્રણ ભાષાઓમાં કુલ ૧૧૫ જેટલા ગ્રંથો લખ્યા. એ સમયે સાધુસમાજમાં ગમે તે રીતે શિષ્યો બનાવવાની હોડ ચાલતી હતી; ત્યારે જ્ઞાનોપાસક બુદ્ધિસાગરસૂરિજીએ ૧૧૫ ‘અમર ગ્રંથશિષ્યો’ બનાવવાનો નિર્ણય કર્યો હતો. એમના ૨૫ ગ્રંથો ચિંતન અને તત્ત્વજ્ઞાનથી ભરેલા છે; ૨૪ ગ્રંથોમાં એમની કાવ્યસરવાણી વહે છે, જ્યારે સંસ્કૃત ભાષામાં એમણે બાવીસેક ગ્રંથો લખ્યા હતા. એમના કાવ્યસાહિત્ય વિશે ગુજરાતના ‘યુગમૂર્તિ વાર્તાકાર’ તરીકે વિખ્યાત નવલકથાકાર શ્રી રમણલાલ વસંતલાલ દેસાઈએ કહ્યું હતું : “શ્રી બુદ્ધિસાગરજીનું સાહિત્ય એટલે ? એને હિંદુ પણ વાંચી શકે, જૈન પણ વાંચી શકે, મુસ્લિમ પણ વાંચી શકે. સૌને સરખું ઉપયોગી થઈ પડે તેવું એ કાવ્યસાહિત્ય, બુદ્ધિસાગરસૂરિજીને આપણા ભક્ત અને જ્ઞાની કવિઓની હારમાં મૂકી દે એવું છે.” યોગનિષ્ઠ આચાર્યશ્રી બુદ્ધિસાગરસૂરિજીના વાચન, મનન અને નિદિધ્યાસનની ત્રિવેણીનો અનુભવ પણ એમની આ ડાયરીમાંથી થાય છે. આગળ સૂચવ્યું તેમ એમણે ઘણાં વર્ષોની ડાયરીઓ લખી હતી, પરંતુ અત્યારે તો એમની વિ. સં. ૧૯૭૧ની માત્ર એક ડાયરી જ ઉપલબ્ધ થઈ છે. પરંતુ આ રોજનીશી એ કર્મયોગી, ધ્યાનયોગી અને જ્ઞાનયોગી આચાર્યના વ્યક્તિત્વને નખશિખ દર્શાવી જાય છે. ૧૯૭૧ની આ રોજનીશીના આરંભે તેઓ ગુરુસ્મરણ કરે છે. ગુરુસ્મરણના આ કાવ્યમાં એમની તન્મયતા સતત તરવર્યા કરે છે. તેઓ વિચારે છે કે, ગુરુ પાસે માગવાનું શું હોય ? – જ્યાં માગ્યા વિના જ બધું મળતું હોય છે. રોજનીશીમાં આલેખાયેલા સાત કડીના આ કાવ્યની એક ખૂબી એ છે કે, આખા કાવ્યનું આલેખન સહેજ પણ છેકછાક વગરનું જોવા મળે છે. હૃદયમાં જાગતો ભાવ સીધેસીધો જ રોજનીશીનાં પાનાં પર અંકાતો ગયો હોય તેમ લાગે છે. આમાં તેઓને શાબ્દિક ફેરફારો પણ કરવા પડ્યા નથી ! અહીં ગુરુભાવનાનું ગૌરવ કરતાં તેઓ કહે છે : “ઊંઘ્યો દેવ જગાવીયો રે - દેહ દેરાસરમાંહી – “એ યોગિત્વ, એ સાધુત્વ, એ કવિત્વ, એ વક્તૃત્વ, એ આત્મપ્રેમ, એ મસ્તી, એ દિલદિલાવરી અનોખી હતી. કવિ, તત્ત્વજ્ઞ, વક્તા, લેખક, વિદ્વાન, યોગી, અવધૂત, એકલવીર, એમ અનેક સરિતાના સંગમ એ બુદ્ધિ-અબ્ધિમાં (બુદ્ધિસાગરમાં) થતાં જોવાય છે.” જયભિખ્ખુ 6 Page #16 -------------------------------------------------------------------------- ________________ પ્રગટે વનિ વનિથી રે - ગુરુથી ગુરુપણું માંહી.” - - આ પછી આચાર્યશ્રી બુદ્ધિસાગરસૂરિજી ગુરુશિષ્યના ઐક્યની વાત કરીને વિ. સં. ૧૯૭૧ના નૂતન વર્ષના પ્રારંભે ભાવપૂર્વક ગુરુને સ્મરે છે. તેઓએ ગાયેલો આ ગુરુમહિમા અનુભૂતિના પાયા પર રચાયેલો હોવાથી વધારે હૃદયસ્પર્શી બન્યો છે. વિજાપુરના એક નિરક્ષર કણબી કુટુંબના બાળકનું ગુરુકપાએ જ યોગનિષ્ઠ આચાર્ય તરીકે આધ્યાત્મિક રૂપાંતર થયું હતું, એ અહીં પણ જોઈ શકાય છે. રોજનીશીના આરંભે ‘સ્વ'માં પરમાત્મભાવ અનુભવવાની પોતાની ઝંખનાને પ્રગટ કરતાં તેઓ - “સર્વ જીવોની રક્ષાર્થે પ્રવૃત્તિ કરાઓ. સત્ય વદવામાં જીવન વહ્યા કરો. અસ્તેય, બ્રહ્મચર્ય, પરિગ્રહત્યાગ વગેરેની આરાધના પરિપૂર્ણ દ્રવ્ય અને ભાવથી થાઓ. અપ્રમત્તપણે આત્મસમાધિમાં દ્રવ્ય અને ભાવથી સ્વજીવન વહો. જૈન શાસનની પ્રભાવના થાય એવા સંયોગો પ્રાપ્ત થાઓ. જૈન દૃષ્ટિએ, શાસનરક્ષક દૃષ્ટિએ, સર્વજીવદયા દૃષ્ટિએ, સર્વ નામોની અપેક્ષાએ મન, વચન અને કાયામાં ક્રિયા (કર્મ), યોગિત્વ અને જ્ઞાનયોગિત્વ પ્રગટો. અધ્યાત્મજ્ઞાનનાં ઉચ્ચ રહસ્યોના અનુભવ વડે આત્મા સહજાનંદમાં મસ્ત રહો. અપ્રમત્ત ભાવની જીવન્મુક્તિમાં શુદ્ધોપયોગ વડે સ્થિરતા થાઓ. ઉત્તમ જ્ઞાન, દર્શન અને ચારિત્ર દ્વારા “સ્વ”માં પરમાત્મત્વ અનુભવાઓ.” - આ એક વર્ષ દરમિયાન એમણે અનેક સ્થળોએ વિહાર કર્યો હતો. એમાં માણસા, રિદ્રોલ, વિજાપુર, ઈડર, ખેડબ્રહ્મા, કુંભારિયાજી, અંબાજી, આબુ, અચલગઢ, દાંતીવાડા, પાલનપુર, સિદ્ધપુર, ઊંઝા, મહેસાણા, ભોયણી, વીરમગામ, ગોધાવી, કલોલ, પાનસર અને પેથાપુર જેવાં જાણીતાં ગામો ઉપરાંત અન્ય ગામોનો પણ સમાવેશ થતો હતો, પરંતુ એક વર્ષમાં કરેલા આટલા વિહાર દરમિયાન એમની વાચનપ્રવૃત્તિ તો સતત અને તીવ્ર વેગે ચાલુ રહી હતી. પોતે વાંચેલાં પુસ્તકોની નોંધ તેઓ રોજનીશીમાં કરતા જાય છે. આ એક જ વર્ષમાં એમણે ‘સમયમામૃત', શુભચંદ્ર આચાર્યકૃત ‘જ્ઞાનાર્ણવસારોદ્ધાર” (બીજી વખત), ‘રાજેન્દ્રભિધાનકોશ' (ભા.-૧), ‘જ્ઞાનચક્ર' (ભા.-૮), મહાબલમલયાસુંદરી', “સંસ્કૃત તિલકમંજરી', “ચંદ્રપ્રભુ', ‘વિક્રમોર્વશીયમ્' (ભાષાંતર), ‘વિહ્યÉરત્નમાલા’ અને ‘જૈન દૃષ્ટિએ યોગ' જેવાં પુસ્તકો વાંચ્યાં; જ્યારે આચાર્ય આનંદશંકર ધ્રુવનું ‘ધર્મવર્ણન', મનનપૂર્વક વાંચ્યું એમ કહે છે, તો માણસાના દરબાર પાસેથી લીધેલું રત્નમાલ’ પુસ્તક વાંચીને પાછું આપ્યાની નોંધ મળે છે. એ જ રીતે સાણંદની સરકારી લાઇબ્રેરીમાંથી લીધેલાં પુસ્તકો વાંચીને પાછાં આપ્યાં, તેની યાદી પણ મળે છે. આ ગ્રંથો ઉપરાંત ગુજરાતનો અર્વાચીન ઇતિહાસ', ‘કણબી-ક્ષત્રિય ઇતિહાસ’ અને ‘પદ્મમહાપુરાણ' જેવા ગ્રંથો વાંચ્યા હતા, ‘જીવનશક્તિનું બંધારણ', ‘સ્વામી રામતીર્થનો સદુપદેશ' (ભાગ ૭), ‘ગુજરાત સર્વસંગ્રહ’, ‘સ્વદેશ', ‘હિંદની ઉદ્યોગસ્થિતિ', સાધુજીવનમાં આચાર્ય પદવી એ ઘણો મોટો બનાવ કહેવાય, પરંતુ આ નિઃસ્પૃહી સાધુએ પોતાની ડાયરીમાં માત્ર એક જ લીટીમાં આ આખીય ઘટનાની તિથિ-વિગત નોંધી છે. કેવી લઘુતા ! Page #17 -------------------------------------------------------------------------- ________________ ‘ભારત લોકકથા’, ‘દરિયાપારના દેશોની વાતો” જેવાં પુસ્તકો પણ વાંચ્યાં હતાં, “અધ્યાત્મોપનિષદનું ચોથી વાર મનન કર્યું, તો ‘જૉન ઑફ આર્ક', ‘કુમુદિની', ‘આંખ કી કીરકીરી’, ‘શાંતિકુટિર', સુભાષિતમુક્તાવલિ' તેમ જ ‘નર્મકવિતા' જેવા ગ્રંથો પણ વાંચ્યા હતા. વળી, વિ. સં. ૧૯૭૧ની વૈશાખ સુદ પાંચમના રોજ શ્રી મોતીચંદ ગિરધરલાલ કાપડિયાએ આનંદઘનનાં પદો પર લખેલી પ્રસ્તાવના અને ઉપોદ્યાત વાંચ્યાની નોંધ પણ મળે છે. આ વર્ષ દરમિયાન એમની લેખનપ્રવૃત્તિ ચાલતી રહી હતી. ‘કર્મયોગ’ નામનો એમનો ગ્રંથ છપાતો હતો એ પણ નોંધ્યું છે. વિહાર અને વ્યાખ્યાનો ચાલતાં હતાં, એની સાથોસાથ આટલી બધી જ્ઞાનપ્રવૃત્તિ ચાલુ રાખવી તે વિરલ જ કહેવાય. ક્યારેક કોઈ જિજ્ઞાસુનેય અભ્યાસમાં સહાયભૂત થતા હતા. સંવત ૧૯૭૧ની માગશર વદ અમાસે શા. મોહનલાલ જેસિંગભાઈને પાંચમા કર્મગ્રંથની સિત્તેર ગાથા સુધી અભ્યાસ કરાવ્યાની નોંધ પણ મળે છે. સં. ૧૯૭૧ના પોષ સુદિ છઠની નોંધમાં તેઓ લખે છે – | “સાંજના સમયે કડી પ્રાંતના સુબાસાહેબ રા. ગોવિંદજીભાઈ હાથીભાઈ દર્શનાર્થે આવ્યા. તેમને પ્રજાની સેવા કરવી, સાધુઓનો ઉપદેશ શ્રવણ કરવો, પ્રજાજનોનાં દુ:ખો તરફ લક્ષ્ય દેવું, લાઇબ્રેરીઓ, બોર્ડિંગો વિશેષ પ્રમાણમાં વ્યવસ્થાપૂર્વક ઉઘાડવા માટે ઉપદેશ દીધો. ગાયકવાડી રાજ્યમાં સાધુઓને માટે સંસ્કૃત પાઠશાળા ઉઘાડવા ઉપદેશ દીધો.” આવી જ રીતે ફાગણ વદ ૮ના દિવસે “પ્રો. રામમૂર્તિ સેન્ડોની મુલાકાત લઈ ધાર્મિક વિચારોનો ઉપદેશ આપ્યો” એવી નોંધ પણ મળે છે. - એમનો સાહિત્યપ્રેમ સર્વત્ર દેખાય છે. તેઓ ગુજરાતી સાહિત્યના વર્તમાન પ્રવાહો અને સાક્ષરોથી પરિચિત હતા. ગુજરાતી સાહિત્યના સંશોધક શ્રી કે. હ. ધ્રુવ વિશે એમણે લખેલા અપ્રગટ સ્તુતિકાવ્યમાં આ જ્ઞાની અને ધ્યાની યોગીરાજને સાહિત્યસંશોધક પ્રત્યે કેટલો આદર છે, તે પ્રગટ થાય છે. તેઓ કહે છે : “મિલનસાર સ્વભાવે સારા, સાક્ષરવર્ગમાં પ્યારા, ઉત્તમ વિદ્યાના આધારા, સદ્ગુણના અવતારા. ધન્ય ધન્ય શુભ માત તાત ને, ધન્ય ગુર્જર અવતારી, મોટા મનના શુભ પરમાર્થી, તવ જીવન બલિહારી. અમર કર્યું નિજ નામ જગતમાં, ગુણકારી શુભકારી, ‘બુદ્ધિસાગર’ મંગલ પામો, ગુણગણના ભંડારી.” આવી જ રીતે સાણંદથી આચાર્યશ્રી બુદ્ધિસાગરસૂરિજીએ મુનિશ્રી જિનવિજયજીને મૈત્રીને બિરદાવતું અને જ્ઞાનવૃદ્ધિની અભિલાષા પ્રગટ કરતું આઠ કડીનું કાવ્ય લખ્યું છે. આ રોજનીશીનો કેટલોક ભાગ ‘કર્મયોગ’, ‘ભજનસંગ્રહ’, ‘જૈનગીતા’ અને ‘સુખસાગર ગુરુગીતા’ નામે એમના ગ્રંથોમાં પ્રગટ થયો છે. આથી અહીં અપ્રગટ એવા ગદ્ય અને પદ્ય ભાગને એક વાર તેઓ પોતાની ડાયરીમાં કબૂતર પર કવિતા લખતા હતા. કવિતા લખે ત્યારે તેઓ એમાં તન્મય બની જતા હતા. એમના અંતરના ભાવ અને કુદરતનાં હેત એટલા બધા એકરૂપ બની ગયા કે કવિતાની બીજી પંક્તિ લખાય તે પહેલાં તો એક કબૂતર આવીને એમની ડાયરી પર બેઠું ! Page #18 -------------------------------------------------------------------------- ________________ જોવાનો ઉપક્રમ રાખ્યો છે. આમાં સાચી ભક્તિને બતાવતા એમના એક અપ્રગટ કાવ્યમાં તેઓ ‘હરિનો મારગ શૂરાનો છે' એમ કહેતા જણાય છે. તેઓ કહે છે કે, માત્ર મુખેથી ભક્ત કહેવડાવવાથી કામ પતી જતું નથી. એને માટે તો પ્રયત્ન અને નિષ્કામ ભાવના જરૂરી છે. તેઓ આવા કૃતક ભક્તોને પૂછે છે : “કહે મુખથી તમારો છું, તમોને સૌ સમર્પણ છે. વિચારી આપ ઉત્તરને, અમારી શી કરી સેવા ? હને લક્ષ્મી ઘણી વ્હાલી, તને કીર્તિ ઘણી વ્હાલી, કહે છે ભક્તિનો ભૂખ્યો, અમારી શી કરી સેવા ?” આમ કહીને વિવેક વિના વિત્ત ખરચવાની, અસત્ય અને પરિગ્રહની તેમ જ સંસારના પ્રવાહમાં ગતાનુગતિક રીતે તણાવાની સામાન્ય જનોની મનોવૃત્તિની વાત કરીને ભારપૂર્વક કહે છે – ‘ગણાવું ભક્ત કોટીમાં, નથી કાંઈ વાત એ હેલી.’ આવી જ રીતે અન્ય કાવ્યમાં ૫રમાત્માનું જીભેથી રટણ કરનારાઓ સામે ચેતવણી ઉચ્ચારતાં એ કહે છે કે ‘ણણ્વૠષિ’ કે ‘ષૌદ્ધ ભ્રહ્ય’ બોલવાથી પાર નથી આવતો. માત્ર શબ્દોથી પ્રભુ પ્રાપ્ત થશે નહીં, કારણ કે પરમાત્મા તો શબ્દાતીત છે, અને ધ્યાનમાર્ગે જ પામી શકાય છે. અખાએ ગાયેલા જીવ અને બ્રહ્મની એકતાના અનુભવની યાદ આપે એ રીતે આ જૈન આચાર્ય આનંદભેર કહે છે “સાધનથી પ્રભુ વેગળા, સાધનથી પ્રભુ હેલ; સાધન સાધક સાધ્યના એકત્વે છે ગેલ.” આવા પરમાત્માની ઝાંખી મૌનથી થાય છે. એની ખોજ કરવાની જરૂ૨ નથી. એ તો આપણા અંતરમાં જ વસેલો છે. માનવીની આ જ વિડંબના છે ને કે એ બહા૨નું બધું જુએ છે, પણ પોતાની અંદર ડોકિયું ય કરતો નથી ! અને ભીતરની દુનિયા અજાણી રહી જાય છે. એ ચંદ્રની ધરતી પર ભલે જઈ આવ્યો હોય, પરંતુ આત્માની ભૂમિ એને અજાણી લાગે છે. આ અંતરમાં રહેલી આનંદજ્યોતની જિકર કરતાં તેઓ લાક્ષણિક ઢબે કહે છે : “જ્યાં ત્યાં પ્રભુજી શોધિયા, પણ પ્રભુજી પાસ; આનંદજ્યોતે જાણીએ, રાખી મન વિશ્વાસ. પ્રેમ વિના પ્રભુજી નથી, કરો ઉપાય હજા૨; મરજીવો પ્રભુને મળે, બીજા ખાવે માર. નિર્મલ ચિત્ત થયા વિના, ઈશ્વર ના દેખાય; કોટી ઉપાય કરો, કદી કાક ન ધોળો થાય.” “આ એક વર્ષ દરમિયાન રચાયેલાં કાવ્યોમાં વિષયવૈવિધ્ય પણ ઘણું છે. એમાં ‘નાનાં બાળકો’, ‘જુવાની’, ‘માતા’, ‘વૃદ્ધાવસ્થા’થી માંડીને ‘દેશસેવા’, ‘કન્યાવિક્રય’, ‘સુધારો, યોગ્ય કર સમજી’, ‘પ્રગતિ’, ‘ગરીબો પર દયા લાવો’, ‘બળી ! પરતંત્રતા બૂરી !’, ‘મળો તો ભાવથી મળશો’ અને ‘વિરોધો વિ.સં. ૧૯૫૬માં યોગનિષ્ઠ આચાર્યશ્રી માણસામાં આવ્યા. આ સમયે ભોજન કરતી વખતે સ્વાદિષ્ટ ઓસામણ ખૂબ ભાવી ગયું, પણ એ જ પળે વિચાર આવ્યો કે આ તો હું જીભના સ્વાદનો ગુલામ થઈ રહ્યો છું ! તરત જ આ જાગૃત આત્માએ ઓસામણમાં પાણી નાખી દીધું અને એને ફિક્કું બનાવી આરોગ્યું. 9 Page #19 -------------------------------------------------------------------------- ________________ સહુ સમાવી દે’ જેવી ભાવનાવાળાં કાવ્યો મળે છે, તો ‘સાગર’, ‘આંબો’ કે ‘પધારો, મેઘમહારાજ !” જેવાં પ્રકૃતિને ઉદ્દેશીને રચાયેલાં કાવ્યો પણ મળે છે. જ્યારે ‘સાબરમતીમાંથી ગ્રાહ્યશિક્ષણ’, ‘આત્માની તૃષ્ણા પ્રતિ ઉક્તિ’, ‘શુદ્ધ ચેતના સતીની આત્મસ્વામી પ્રતિ ઉક્તિ” જેવાં આધ્યાત્મિક ભાવનાઓને અનુલક્ષીને થયેલાં કાવ્યસર્જનોય સાંપડે છે. એમની પાસે શીઘ્રકવિત્વ હોવાથી કેટલાક પત્રોના પ્રત્યુત્તર તેઓએ પદ્યમય આપ્યા હતા. એમણે વિ. સં. ૧૯૭૧ના ભાદરવા વદ એકમે ‘અહીં ઝટ મેઘ વર્ષાવો” નામનું કાવ્ય લખ્યું અને કવિ કહે છે કે, “આ કાવ્ય કર્યા બાદ ભાદરવામાં વર્ષા થઈ અને તેથી ગુજરાતમાં દુષ્કાળ પડવાનો હતો તેને સ્થાને સુકાલ થયો.” કવિએ લખેલું ‘સ્મશાન’ વિશેનું કાવ્ય તો વિશેષ નોંધપાત્ર છે, તે એ દૃષ્ટિએ કે ૨૪૦ પંક્તિ જેટલું લાંબું કાવ્ય આ વિષય પર ભાગ્યે જ કોઈએ લખ્યું હશે. કાવ્યનો અંત “ફાગુ'ને યાદ કરાવે તે રીતે વૈરાગ્યરસમાં આવે છે. તેઓ કહે છે – પ્રગટે વાંચ્યાથી વૈરાગ્ય, બાહ્યાભ્યતર પ્રગટે ત્યાગ; હોવે શિવસુંદરીનો રાગ, શાશ્વત સુખનો આવે લાગ. આધિ, વ્યાધિ સહુ નાસે દુઃખ, અંતરમાં પ્રગટે શિવસુખ; રત્નત્રયીની પ્રાપ્તિ થાય, | ચારિત્રી થઈ શિવપુર જાય. ભણે ગણે જે નર ને નાર, ધર્મી થાવે તે નિર્ધાર; બુદ્ધિસાગર’ મંગલમાળ, પામે થાવે જયજયકાર.” એક કાવ્યમાં એમણે “ભગુ, તવ જીવનની બલિહારી” કહીને “જૈનપત્રના અધિપતિ ભગુભાઈ ફતેહચંદને સ્નેહાંજલિ અર્પી છે. સ્નેહાંજલિમાં વિદેહ પામેલ વ્યક્તિ વિશે આદર દર્શાવવામાં આવે છે. પણ ક્યારેક આવી સ્નેહાંજલિ આદરને બદલે અતિશયોક્તિમાં સરી જતી હોય છે. આચાર્યશ્રી બુદ્ધિસાગરસૂરિજીએ લખેલી સ્નેહાંજલિમાં એમણે ભગુભાઈના નિર્ભય અને સુધારક વ્યક્તિત્વને બિરદાવ્યું છે, સાથે સાથે એમના વિરોધીઓએ એમને સપડાવીને જેલમાં ભૂલે મોકલ્યા, પરંતુ ભવિષ્યમાં એમની કિંમત થશે એમ તેઓ સ્પષ્ટ કહે છે. બારબાર વર્ષ સુધી આકરા સંજોગોમાં ‘જૈનપત્ર ચલાવ્યું અને ક્યારેય કોઈ બદલાની આશા રાખી નહિ, એ સદ્ગુણને કવિ દર્શાવે છે. પરંતુ એની સાથોસાથ, ભગુભાઈના દોષો તરફ આંખમિચામણાં કરતા નથી. તેઓ કહે છે – રાજા હોય કે રંક, સાધુ હોય કે શ્રાવક, જૈન હોય કે અજૈન, એ દરેકને યોગનિષ્ઠ આચાર્યશ્રીએ ઉપદેશ આપ્યો. ક્યારેક તો સામે પગલે જઈને પણ ! સાચા ધર્મની આડે પોતાનું માન-અપમાન કદી ન લાવતા, આથી જ બધી કોમ એમનો આદર કરતી અને તેઓ અઢારે આલમના અવધૂત તરીકે જાણીતા થયા. Page #20 -------------------------------------------------------------------------- ________________ ‘અનિશ્ચિત મન ભમે ભમાવ્યો, કાયવ્યવસ્થા ન સારી.” ભગુભાઈના જીવનની નક્કર વિગતો પર આ સ્નેહાંજલિ આધારિત છે. એમાં કવિ ક્યાંય અતિ પ્રશંસામાં સરી પડ્યા નથી તે નોંધપાત્ર બાબત કહેવાય. આ રોજનીશીના ગદ્યમાં, લખનારની ચિંતનશીલતા પ્રગટ થાય છે. આમાં અનેક વિષય પર મનનીય લેખો મળે છે. આજ સુધી અપ્રગટ એવા પ્રામાણિકતા વિશેના નિબંધમાં તેઓ કહે છે કે, પ્રામાણિક વર્તનથી જેટલી આત્માની અને અન્ય જનોની ઉન્નતિ થઈ શકે છે, તેટલી અન્યથી થતી નથી. વળી, રાગદ્વેષ વગેરે દોષોનો જેમ જેમ નાશ થતો જાય તેમ તેમ પ્રામાણિકપણું વિશેષ ખીલતું જાય છે. આવી વ્યક્તિને વિનો અને સંકટો નડે છે, પરંતુ તે અંતે વિશ્વમાં ઉન્નતિના શિખરે વિરાજિત થાય છે.” આચાર્યશ્રી બુદ્ધિસાગરસૂરિજી સ્પષ્ટ કહે છે કે, “મનુષ્યમાં સર્વ ગુણો કરતાં પ્રથમ પ્રામાણિકપણાનો ગુણ હોવો જોઈએ.” આજે આપણે જોઈએ છીએ કે, સમાજમાં ભ્રષ્ટાચાર શિષ્ટાચાર બની ગયો છે. ત્યારે આ ઉપદેશ કેટલો સચોટ અને મર્મસ્પર્શી લાગે છે ! તેઓ કહે છે કે, | “જે દેશમાં પ્રામાણિક મનુષ્યો હોય તે દેશ સ્વતંત્રતાથી અને ઉન્નતિથી શોભી રહે છે. ધર્મ, રાષ્ટ્ર અને સમાજની ઉન્નતિનો આધાર પ્રામાણિકપણા પર છે.” આચાર્યશ્રી પાસે વાસ્તવિક પરિસ્થિતિનું સ્પષ્ટ દર્શન હતું અને તેથી જ તેઓ આર્યાવર્તની અવનતિ થવાનું મુખ્ય કારણ ‘પ્રામાણિક ગુણથી વિમુખતા' છે તેમ કહે છે. નિબંધના સમાપનમાં પોતાના વિચારોનું નવનીત તારવતાં તેઓ કહે છે - | “પ્રામાણિક ગુણ સંબંધી ભાષણ કરનારા લાખો મનુષ્યો મળી આવશે, પણ પ્રામાણિકપણે વર્તનારા તો લાખોમાંથી પાંચ મનુષ્યો પણ મળે વા ન મળે, તેનો નિશ્ચય કરી શકાય નહિ. પ્રામાણિકપણે વર્તનાર માનુસારિ ગુણને પ્રાપ્ત કરીને સમ્યક્ત્વની પ્રાપ્તિ કરી શકે છે, અને સમ્યક્ત્વની પ્રાપ્તિ થયા બાદ ચારિત્ર્યની પ્રાપ્તિ કરીને તે મોક્ષપદની પ્રાપ્તિ કરી શકે છે. આર્યવર્ત વગેરે દેશોમાં પ્રામાણિકતાનો યદિ ફેલાવો થાય તો લૂંટફાટ, ક્લેશ, યુદ્ધ, મારામારી, ગાળાગાળી, કોર્ટોમાં અનેક પ્રકારના કેસો, કુસંપ અને અશાંતિ વગેરેનો નાશ થાય એમાં જરા માત્ર સંશય નથી. પ્રામાણિકપણે વર્તવાથી અને બોલવાથી ખરેખરી સ્વની અને અન્ય મનુષ્યોની ઉન્નતિ કરી શકાય છે. પ્રામાણિક મનુષ્ય પોતાના વિચારો અને આચારોથી પ્રામાણિક ગુણનું વાતાવરણ વિશ્વમાં ફેલાવે છે અને તે પ્રામાણિક ગુણના વાતાવરણના સંબંધમાં જે જે મનુષ્યો આવે છે તે તે મનુષ્યોને પ્રામાણિક ગુણની અસર થાય છે.” આ વિચારોમાં આચાર્યશ્રીની દૃષ્ટિ પોતાની આસપાસની વાસ્તવિક પરિસ્થિતિને પૂરેપૂરી પારખે છે. આથી પ્રામાણિકપણાના દુન્યવી લાભો પણ તે દર્શાવે છે. આની સાથોસાથ તેઓ કર્મયોગી એ મુનિ શ્રી બુદ્ધિસાગરજી આહાર મળે, તે બધો એક જ પાત્રમાં ભેગો કરીને ખાઈ લેતા. તેઓ સવારમાં ચા, બપોરે ભોજન અને સાંજે વાળુ - એમ ત્રણ વખત ભોજન લેતા નહિ. ચોવીસ કલાકમાં માત્ર એક જ વાર ગોચરી ગ્રહણ કરવાની. પછી જમવાની કોઈ પળોજણ નહિ. Page #21 -------------------------------------------------------------------------- ________________ આત્મયોગી હોવાથી, આત્મોન્નતિમાં આ ગુણની ઉપકારકતા દર્શાવવાનું પણ ચૂકતા નથી. માનવીએ દેવી સંપત્તિ વધારવાની છે, અને એ સંપત્તિમાં પ્રામાણિકતાનો ગુણ પણ કેટલો ફાળો આપી શકે છે, તે તેઓ બતાવે છે. | ગચ્છ, સંઘાડા અને સંપ્રદાયોમાં ચાલતા મમત્વ વિશેની એમની આંતરવેદના પણ એક નોંધમાં વ્યક્ત થાય છે. તેઓ લઘુ વર્તુળમાંથી અનંત આત્મશુદ્ધ વર્તુળમાં પ્રવેશવાની હિમાયત કરે છે અને આમાં એમની વ્યાપક તેમ જ સમન્વયસાધક દૃષ્ટિનો પરિચય સાંપડે છે. | તેઓ પોતાના વિહારનાં સ્થાનોનું પણ વર્ણન આપે છે. એ સ્થાનોના જૈનોની અને જૈનમંદિરોની વિગતો આપે છે. શિલાલેખોનો ઝીણવટભેર અભ્યાસ કરે છે. વિ. સં. ૧૯૭૧ના મહા વદ ૧૩ને શુક્રવારે દેલવાડાથી આબુ આવ્યા અને, એક ઇતિહાસના સંશોધકની જેમ તેઓ પોતાની નોંધમાં લખે છે - “વસ્તુપાલ અને તેજપાલના દેરાસરમાં દેરાણી-જેઠાણીના ગોખલા કહેવાય છે, પરંતુ તે પર લખેલા લેખના આધારે ખોટી પડે છે. તેજપાલની સ્ત્રી સુહડાદેવીના શ્રેયાર્થ તે બે ગોખલાઓને તેજપાલે કરાવ્યા છે.” - આ રીતે આચાર્યશ્રી જૈનમંદિરોના શિલાલેખોનો ઝીણવટભેર અભ્યાસ કરે છે અને સાથોસાથ ધર્મસ્થાનના આત્મજ્યોતિ જગાડતા પ્રભાવને અંતરમાં અનુભવે છે. આથી જ તેઓ કહે છે – - “ચેતનજીને ખેડબ્રહ્મા, દેરોલ, ગલોડા વગેરેમાં સ્થાવર તીર્થનાં દર્શન કરાવી આત્મરમણતામાં વૃદ્ધિ કરવા યાત્રાનો પ્રયત્ન સેવ્યો.” આચાર્યશ્રી બુદ્ધિસાગરસૂરિજીની એક વિશેષતા એ છે કે એમણે ભુલાયેલી યોગસાધનાને પુનઃ પ્રતિષ્ઠા આપી. આ રોજનીશીમાં અધ્યાત્મજ્ઞાન સંબંધી તેઓ વિસ્તૃત ચર્ચા કરે છે. આમાં એમનો શાસ્ત્રનો અભ્યાસ, વિચારક તરીકેની સૂક્ષ્મતા, કથનને ક્રમબદ્ધ આલેખવાની કુશળતા તેમ જ પોતાના કથયિતવ્યને શાસ્ત્રના આધારો ટાંકીને દર્શાવવાની નિપુણતા જોવા મળે છે. રોજનીશીનાં સડસઠ પાનાંઓમાં એમણે આ વિષયની વિસ્તૃત ચર્ચા કરી છે. | વિહાર, વ્યાખ્યાન, ઉપદેશ, વાચન, મનન અને લેખનમાં રત રહેતા આ યોગીરાજનું લક્ષ તો આત્માની ઓળખ પામવાનું જ રહ્યું છે. આ રોજનીશીમાં સાલંબન કે નિરાલંબન ધ્યાનની ચર્ચા કરીને તેઓ આત્મજ્ઞાનપૂર્વક આત્મધ્યાન ધરીને, આત્મસમાધિ પ્રાપ્ત કરવાનું કહે છે. આ આત્મસમાધિની મહત્તા દર્શાવતાં તેઓ કહે છે સમાધિસુખ પ્રાપ્ત કરવું એ મનુષ્યજીવનનું મુખ્ય કર્તવ્ય છે... સમાધિસુખને પ્રાપ્ત કરવું એ કદાપિ આત્મધ્યાન વિના બની શકે એમ નથી. આત્મધ્યાનમાં પરિપૂર્ણ લક્ષ્ય રાખીને આત્મધ્યાનનો સ્થિરોપયોગે અભ્યાસ કરવાથી સાલંબન અને નિરાલંબન ધ્યાનનું સમ્યક સ્વરૂપ અવબોધાય છે, અને તેથી સાલંબન અને નિરાલંબન ધ્યાનથી શંકાનું સમાધાન થવા પૂર્વક આત્મોન્નતિના માર્ગમાં વિદ્યુતવેગે આજે પણ સહુ કોઈ શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજીને અઢારે આલમના અવધૂત તરીકે યાદ કરે છે. જૈન અને બ્રાહ્મણ, પિંજારા અને પાટીદાર, મુસલમાન અને ઠાકરડા-સહુ કોઈ એક સંત તરીકે સૂરિજીને આદરભાવ આપતા હતા. Page #22 -------------------------------------------------------------------------- ________________ ગમન કરી શકાય છે, એમ સદ્ગુરુગમથી અવબોધવું.” તેઓ સાધુજીવનમાં થતા અનુભવોને આલેખે છે. સંવત ૧૯૭૧ના શ્રાવણ વદ ૭ને બુધવારના રોજ સવારના સાડા સાત વાગ્યે એમણે લોચ કરાવ્યો. આત્મજ્ઞાનીને આ અનુભવ કેવો ભાવ જગાડે છે, એનું આલેખન આ દિવસની નોંધમાં મળે છે. તેઓ કહે છે - - “લોચ કરાવતાં આત્માની સારી રીતે સમાધિ રહી હતી. લોચ કરાવતી વખતે આત્માના શુદ્ધ સ્વરૂપની ભાવના ભાળી હતી અને હૃદયમાં કુંભક પ્રાણાયામ ધારવામાં આવતો હતો, તેથી લોચ કરાવતાં આત્માનો શુદ્ધ પરિણામ વૃદ્ધિ પામતો હતો... આ કાલમાં સાધુઓને લોચનો પરિષહ આકરો છે. આત્મજ્ઞાનની કસોટી ખરેખર લોચથી અમુક અંશે થઈ શકે છે. શરીરથી આત્માને ભિન્ન માન્યા બાદ લોચ કરાવતી વખતે આત્મજ્ઞાનીને પરિષહ સહવાથી અમુક અંશે અનુભવ પ્રાપ્ત થાય છે.” આમ, આ જાગ્રત આત્મા જીવનની પ્રત્યેક ક્રિયામાં આત્માના શુદ્ધ સ્વરૂપની ભાવના ભાળે છે. તે હકીકત આ લોચની વિગતમાં પણ જોવા મળે છે. ધ્યાનને મહત્ત્વ આપનાર આચાર્યશ્રી બુદ્ધિસાગરસૂરિજી જ્યાં ક્યાંય શાંતિ જુએ કે તરત આત્મધ્યાન લગાવી દે છે. કોઈ વગડામાં જૈનમંદિર મળી જાય તો તે એમને ધ્યાન માટે ખૂબ અનુકૂળ લાગે છે. ફાગણ વદ ૧૦ના દિવસે “સરસ્વતી નદીના કિનારે રેતના બેટડામાં બેસી આજરોજ એક કલાક આત્મધ્યાન ધર્યું.” એમ નોંધે છે. તો “જોટાણામાં ક્ષેત્રપાલના સ્થાનના ઓટલા પર સાંજના વખતે એક કલ્પકપર્યત આત્મધ્યાન ધરવાથી આત્માના અલૌકિક અનુભવની ઝાંખી થઈ” એમ નોંધે છે. આત્માનુભવ વિલક્ષણ હોય છે. એની વિલક્ષણતા સંવત ૧૯૭૧ના પોષ સુદ ૧૦ની રાત્રે થયેલા અનુભવમાં નજરે પડે છે. આ અનુભવ ઘણો ગહન હોય છે અને તેઓ પોતાના આત્માનુભવને શાસ્ત્રીય પરિભાષાથી પ્રગટ કરતાં કહે છે – પોષ સુદિ દશમની રાત્રે આત્મા અને પરમાત્માની એકતાના ધ્યાનનો દીર્ઘકાલ, સતત પ્રવાહ રહ્યો અને તેથી જે આત્માનંદ પ્રગટટ્યો તેનું વર્ણન કરી શકાય તેમ નથી. આત્માની નિષ્કામ દશાના સત્યસુખનો અપૂર્વ સાક્ષાત્કાર ખરેખર અનુભવમાં ભાસ્યો તે વખતે રાગદ્વેષની ઉપશમતા વિશેષતઃ પ્રકટેલી દેખાઈ. એકલારા ગામમાં નિવૃત્તિ સ્થલ વગેરે કારણોથી અપૂર્વ આત્મસુખ અનુભવાયું. ઉપાધિરહિત દશામાં શુદ્ધોપયોગ સહજ સુખ અનુભવવામાં આવે છે.” પછીની રાત્રિનો અનુભવ લખતાં તેઓ કહે છે : “દેશોત્તરમાં રાત્રિના વખતમાં આત્માની અપૂર્વ સમાધિમાં વિશેષ કાલ વીત્યો.” એ પછી પોષ વદ ૧ના દિવસે ઈડરગઢના વિહાર દરમિયાન તેઓ લખે છે – “રણમલ્લની ચોકી પાસેની ધૂણીવાળી ગુફામાં અગ્નિના ચોતરા પર અડધો કલાક ધ્યાન ધર્યું તેથી આત્માની સ્થિરતા સંબંધી અપૂર્વભાવ પ્રકટ્યો અને તેથી અપૂર્વ સહજાનંદ પ્રકટ્યો. આવી જૈન સમાજમાં, જૈન પરંપરામાં ધ્યાનસાધના ભૂલાતી જતી હતી. એ સાધનાને સજીવન કરવાનો સમર્થ પ્રયત્ન કરનાર સાધક તરીકે યોગનિષ્ઠ આચાર્યશ્રીને અધ્યાત્મમાર્ગના પ્રવાસીઓ ઓળખે છે. સંભારે છે. Page #23 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનસ્થિતિમાં સદા રહેવાય એ જ આંતરિક ઉત્કટ ભાવના છે એવો અધિકાર પ્રાપ્ત થાઓ.” | નવા વર્ષની મંગલયાત્રાના આરંભે આ આત્મજ્ઞાનીની જે ભાવનાઓ ભાળી હતી, એનો વર્ષને અંતે હિસાબ પણ તેઓ કરે છે, અને વર્ષભરની પ્રવૃત્તિમાંથી જ્ઞાન અને ધ્યાનની પ્રવૃત્તિને જ જીવનપથના વિકાસની નિદર્શક માને છે, આથી વર્ષને અંતે આ પ્રવૃત્તિની પ્રગતિનો હિસાબ તેઓ લખે છે – “આજરોજ ભાવ દિવાળીનો અંતરમાં અનુભવ થયો. “સંવત ૧૯૭૧ની સાલ ધાર્મિક જીવનમાં પ્રશસ્ય નીવડી. વિહાર, યાત્રા વગેરેથી આત્માની સ્થિરતામાં વૃદ્ધિ કરી, રાગદ્વેષની ખટપટમાં કોઈની સાથે ઊતરવાનું થયું નથી. ઉત્તરોત્તર આ વર્ષમાં ધર્મપ્રવૃત્તિ કરતાં કંઈક વિશેષકાલ અંતરમાં ધ્યાનાદિની નિવૃત્તિથી ગયો. પેથાપુરમાં ચોમાસુ રહેતાં આત્મસમાધિમાં વિશેષકાલ ગયો. ધર્મપ્રવૃત્તિ કરતાં ધર્મનિવૃત્તિનું જીવન હવે વૃદ્ધિ પામે છે અને આત્મસમાધિમાં વિશેષ જીવન વ્યતીત કરવાની પ્રબળ સ્કુરણા થયા કરે છે. સંવત ૧૯૬૦-૬૧-'કુરની પેઠે આ સાલમાં યોગસમાધિમાં વિશેષ રહેવાયું. સર્વ જીવોની સાથે આત્મક્યભાવનાની અને મૈત્રીભાવનાની વૃદ્ધિ થયા કરે છે એમ અનુભવ આવે છે. ઈડર, દેશોત્તર, વડાલી, ખેડબ્રહ્મા, કુંભારિયા, આબુજી, મડાર, સિદ્ધપુર વગેરે સ્થળે આત્મધ્યાન ધરતાં અંતરમાં સહજાનંદનો, પૂર્વ સાલો કરતાં, વિશેષ પ્રકારે અનુભવ થયો. સરસ્વતી નદીના કાંઠાનો નિર્જન પ્રદેશ ખરેખર બાહ્યસમાધિએ અંતરમાં વિશેષ સહજ સમાધિ કરાવનારો અનુભવાયો. વૈશાખ વદિ ૧૦. પેથાપુરમાં પ્રવેશ થયો. રૂદન ચોતરા તરફના ટેકરા ઉપર અને આઘાં કોતરોમાં વિશેષ સ્થિરતાએ આત્મધ્યાનમાં મસ્ત થવાયું. આત્માની અનુભવખુમારીમાં વિશેષત: મસ્તદશા અનુભવાય છે. આત્મજ્ઞાન-ધ્યાનની પરિપક્વતામાં વૃદ્ધિ થયા કરે છે એવો અનુભવ આવે છે. હવે વિશેષતઃ નિવૃત્તિરૂપ જ્ઞાનધ્યાનરમણતામાં કરવાની ખાસ ફુરણા ઊઠે છે, અને તેમાં વિશેષ પ્રવૃત્ત કરાય છે. છ માસથી ઝીણા વયોગે ધાર્મિક લેખનપ્રવૃત્તિમાં મંદતા થાય છે. તથાપિ કંઈ કંઈ પ્રવૃત્તિ થયા કરે છે. ઉપશમ, ક્ષયોપશમભાવની આત્મિક દિવાળીની જ્યોતિનું ધ્યાન અને તેનો અનુભવ-સ્વાદ આવ્યા કરે છે. નવીન વર્ષમાં આત્મગુણોની વિશેષ ખિલવણી થાઓ. ૐ શાંતિ.” | - સન્નિષ્ઠ અને લોકપ્રિય યોગીની બાહ્યપ્રવૃત્તિ તરફ વિરક્તિ અને આંતરિક સાધનાને લગતા સંકલ્પો અને ઉચ્ચાશયોનું અહીં દર્શન થાય છે. ગુજરાતી સાહિત્યમાં લેખકો, રાજકીય નેતાઓ ને સમાજસેવકોએ રોજનીશીઓ લખી છે, પરંતુ ધાર્મિક નેતાઓ અને યોગીસંન્યાસીઓએ એવી નોંધો રાખી હોય એવું ખાસ પ્રકાશમાં આવ્યું નથી. કદાચ એ પ્રકારની ઘણી નોંધો એ મહાનુભાવોના ખાનગી આત્મગત ઉદ્ગારોરૂપે લખાઈ હોય તોપણ એ કાળના ઉદરમાં સ્વાહા થઈ ગઈ હોવાનો સંભવ છે. આચાર્યશ્રી બુદ્ધિસાગર-સૂરિજીની રોજનીશીઓનું પણ એમ જ થયું લાગે છે. પરંતુ એમાંથી બચેલી એક વર્ષની આ નોંધ એક યોગીના આંતરજીવનમાં ડોકિયું કરવાની તક આપે છે ને તેમના દેશાટન તેમ જ આંતરવિકાસ દર્શાવતા આધ્યાત્મિક પ્રવાસની ઝાંખી કરાવીને જિજ્ઞાસુને એ દિશામાં આગળ જવાની પ્રેરણા આપે છે તે દૃષ્ટિએ પણ તેનું મૂલ્ય ઘણું છે. એમના ૧૦૮ અમર ગ્રંથશિષ્યો હજી આજેય એમના અમર કીર્તિસ્તંભો સમા ઝળહળી રહ્યા છે. S 14 - Page #24 -------------------------------------------------------------------------- ________________ સધર્મ તણા શણગાર ભૂખી-સૂકી ધરતી આકાશમાં વાદળોને પોકારે છે : “રે મેઘ ! જળ આપ ! શીતળતા આપ ! દાવાગ્નિમાં સળગું છું. મારા ઉજ્જડ બનેલા અંતરને હરિયાળું બનાવ !” - બળ્યો-જળ્યો માનવ વિચારે છે કે વેરાગ્નિમાં જીવનભર બળ્યો છું. માયાએ બાંધ્યો છે. તૃષ્ણાએ તપાવ્યો છે. મદે નચાવ્યો છે. કર્મના ખેલ ખેલ્યો છું! કામ અને ક્રોધે કકળાટ મચાવ્યો છે. આનંદરૂપ જીવન ખુદ બોજારૂપ બન્યું છે. વેર, દ્વેષ, અજ્ઞાન, વહેમ અને સ્વાર્થની મારી તલવાર તો અહિરાવણ અને મહિરાવણ જેવી છે, એ જેટલા શત્રુ સંહારે છે, એટલા જ નવા સર્જે છે ! | ધરતીનો પોકાર અને માનવીની આહ ત્યારે જ શમે છે કે જ્યારે કોઈ આધ્યાત્મિક પુરુષનું આગમન થાય છે. દ્વેષની વાદળીઓ એના પ્રભાવે વીખરાઈ જાય છે. માનવી સ્વાર્થની વેલ પર પરમાર્થનાં ફળ નિપજાવવા માંડે છે. સંસાર કુંભારનો ધગધગતો નિભાડો નહીં, પણ કોઈ શીતલ સરોવર બની જાય છે. અજ્ઞાનનો કાળમીંઢ અંધકાર ભેદાઈ જાય છે અને જ્ઞાનનો પ્રકાશ સર્વત્ર પથરાય છે. વર્ષોજૂનાં વહેમ અને પાખંડનાં જાળાં જીર્ણ-શીર્ણ થઈ જાય છે ને બુદ્ધિ-પ્રભાથી જનસમુદાય સુષુપ્ત અવસ્થામાંથી જાગે છે. જીવનની દિશાવિહીન સ્થિતિને ઉચ્ચ માર્ગે પ્રયાણ કરાવતી ધ્યાનની અલૌકિક કડી સર્જાય છે. | વિ. સં. ૧૯૩૦ના મહા વદિ ૧૪ ને મહાશિવરાત્રિના પવિત્ર દિવસે વિજાપુરના કણબીવાસમાં શિવા પટેલને ઘેર બાળક બહેચરનો જન્મ થયો. એ દિવસે શિવા પટેલને ઘેર છાશવારો હતો પણ સહુને છાશને બદલે મીઠું ગોરસ મળ્યું ! ઓતરા-ચીતરાના તાપ પડતા હતા ત્યારે શિવા પટેલ અને અંબાબાઈ બાળકને ખોયામાં સુવાડીને ખેતરમાં કામ કરતાં હતાં. ખોયામાં દોરડા પર નાગ વીંટળાઈ વળ્યો પણ નાગ એ બાળકને ડંખ આપવાને બદલે એનું છત્ર બની ગયો. સમય સરતો રહ્યો. બાળપણથી જ આ બહેચર બહાદુર હતો. ભૂતપ્રેતથી સહેજે ડરે નહીં. એણે જોયું કે વહેમની વાતોએ પ્રજાને ડરપોક અને માયકાંગલી કરી દીધી છે. એક વાર બહેચર સાંજના સમયે ભેંસોને ચરાવી પાછો ફરતો હતો. એવામાં બે ભગરી ભેંસો તોફાને ચડી. એક તો ભેંસ અને વળી ભાદરવો ચરેલી એટલે વળી પૂછવું જ શું ? શિંગડે-શિંગડાં અથડાવા લાગ્યાં. જોરથી ફેંકવા લાગી. એવામાં સામેથી એક ઘરડા મુનિ ચાલ્યા આવતા હતા. બહેચરદાસે જોયું કે ચારે પગ ઉલાળતી, શિંગડાં વીંઝતી આ ભેંસ સાધુ મહાત્માને હડફેટે લઈ લેશે. પળબે પળનો જ ખેલ હતો. બહેચરદાસે દોડીને હિંમત અને ચપળતાથી ભેંસનાં શિંગડાં પકડી લીધાં. વીફરેલી ભેંસે નસકોરાં ફુલાવી ભલભલાની હામ ભાંગી નાખે એવો છીંકોટો કર્યો, પણ બળવાન બહેચરદાસની પકડ સહેજ ઢીલી થઈ નહિ. શેરના માથે સવાશેર મળ્યો. ભેંસ બે ડગલાં પાછી હટી એટલે બહેચરદાસે લાકડી હાથમાં લઈને જોરથી વીંઝી અને મુંઝાયેલી ભેંસ જે દિશામાંથી આવી હતી દિશામાં પાછી ભાગી. મુનિરાજે બહેચરની બહાદુરી જોઈ આનંદ અનુભવ્યો. સાધુના દયાર્દ્ર હૃદયમાં વેદના જાગી, જાણે ભેંસને બદલે તેમના પોતાના પર લાકડી વીંઝાઈ હોય તેવી વેદના એમના કરુણાસભર ચહેરા પર પ્રગટ થઈ. દયાના સાગર પોતાના નિમિત્તે કોઈ અબોલ જીવ દુ:ખ પામે, તે કેવી રીતે સહી શકે ? પરિણામે એમના અંતરમાંથી આહ અને આશીર્વાદ એકસાથે નીકળ્યાં. શાંતિ, નમ્રતા અને સાત્ત્વિકતાની મૂર્તિ સમા એ વૃદ્ધ મુનિરાજે ૧૪-૧૫ વર્ષના જોરાવર, સશક્ત યુવાનને કહ્યું, Page #25 -------------------------------------------------------------------------- ________________ | ‘અરે ભાઈ, આ તો અબોલ પ્રાણી કહેવાય. એને આવો ફટકો ન મરાય. જેવો જીવ આપણો, તેવો હોય છે સહુનો. તારા ફટકાથી એ અબોલની આંતરડી કેટલી બધી કકળી ઊઠી હશે! અમારો ધર્મ કહે છે કે અબોલનેય આત્મા હોય છે અને એનો જીવ દુભાતો હોય છે.' યુવાન બહેચર ઉત્સુકતાથી પૂછી બેઠો. ‘તે હૈ મહારાજ, પોતાની જાત કરતાં પારકાની વધુ ફિકર રાખવાનું કહેતો આ તે વળી કયો ધર્મ ? મને કહેશો?’ મહારાજે કહ્યું, ‘ભાઈ, અમારો ધર્મ એ જૈન ધર્મ. એ બળની વાત કરે છે. પણ બાવડાંના બળની નહીં. આત્માના બળની. એ કહે છે કે મારનાર મોટો નથી. તારનાર મહાન છે. તારી પાસે જે બળ છે એ ભેંસ પાસે પણ હતું. પણ સાચું બળ તો આત્મબળ છે. અધ્યાત્મબળ છે. શરીરની શક્તિ અને મનની શુદ્ધિ ભેગાં મળે તો જ જીવ્યું સાર્થક થાય.' | વૃદ્ધ મુનિની લાગણીભરી વાણી જાણે હેતની સરવાણી લાગી. હૃદયમાં ઝંઝાવાતોને બદલે શ્રદ્ધાની વેલ પાંગરવા લાગી. યુવાન બહેચરદાસના જીવનમાં નવો પ્રકાશ પથરાયો. એના સુષુપ્ત સંસ્કારો જાગી ઊઠ્યા . અબોલ પ્રાણીઓને જડ માનનાર બહેચરદાસને અબોલના અંતરની વેદના સમજાવા લાગી. વાછરડાને ગોધલો બનાવવાની રીત પર નફરત જાગી. એણે જોયું કે માનવી સ્વાર્થની નજરે જોઈને પારકાનું અહિત કરતાં અચકાતો નથી. એણે સમજાવ્યું કે અબોલની આંતરડી દુભવવાની ન હોય પણ એના અંતરના અમી સરખા આશીર્વાદ લેવાના હોય. બહેચરદાસ આત્મબળની ઓળખ માટે મુનિરાજ પૂજ્ય રવિસાગરજી મહારાજને મળવા ગયો. - બહેચરદાસ તો મુનિરાજના દર્શન માત્રથી ધન્ય બની ગયો. એમના આત્માની નિર્મળતા. એમની સૌમ્ય મુખમુદ્રામાં પ્રગટ થતી હતી. એમનાં નયનમાં જીવતત્ત્વ પરની અપાર કરુણા અનુભવાતી હતી. વંદનું પ્રસાદસદન સદચંદ્રદય સુધામુચો વાચઃ | કરણે પરોપકાર યેષાં કેષાં ન તે વન્ધાઃ || પ્રસન્નતાથી ભરેલું મુખ, દયાથી છલકાતું હૃદય, અમૃત ઝરતી મધુર વાણી અને જેનાં કાર્ય માત્ર પરોપકારનાં હોય, તે કોને વંદનીય ન બને ? અર્થાતુ તે સર્વથા વંદનીય બને છે. - પૂ. રવિસાગરજી મહારાજે આ યુવાનને હેતથી કહ્યું, ‘ભાઈ, પરમાત્માને ખોળવા જવાની જરૂર નથી. એ તો આપણા આત્મામાં જ બેઠો છે. આત્માના રાગ-દ્વેષ સાથે આપણે યુદ્ધ કરવાનું છે. અહિંસા, સંયમ અને તપ એ આ યુદ્ધનાં શસ્ત્રો છે. બાકી તો પેલા ભજનવાળા કહે છે તેમ, ‘ઘટઘટમાં રામ’ રહેલો છે. તારે તારા અંતરમાં છુપાયેલા એ પરમાત્માની પિછાન મેળવવાની છે.” - બહેચરદાસના અંતરની વેલ જાણે ફરી પાંગરવા લાગી. કર્મનાં કાળા ડિબાંગ વાદળાંઓ વીખરાવા લાગ્યાં. હૃદયમાં નિરાશાને સ્થાને આશાનો પ્રકાશ ઝળહળી ઊઠ્યો. વિ.સં. ૧૯૪પના આસો માસની શુભ તિથિએ બહેચરદાસ વિદ્યાશાળામાં શાસ્ત્રના અધ્યયન માટે દાખલ થયા. વિદ્યાશાળાના ગુરુ શ્રી રવિશંકર શાસ્ત્રી પાસે આ કણબી યુવાન જૈન ધર્મના મર્મરૂપ નવકાર મંત્રનું પહેલું ચરણ શીખ્યો. નમો અરિહંતાણે. અને મનોમન એ ભાવનાનો વિચાર કરવા લાગ્યો જીભના સ્વાદને તો બાળક બહેચરદાસે પહેલેથી વશ કર્યો હતો. કણબીના આ સંતાને બાળપણથી જ રાત્રિભોજનનો ત્યાગ કર્યો હતો. લસણ અને ડુંગળી તજવાને પરિણામે ઘણીવાર ભૂખ્યા રહીને દિવસો કાઢ્યા હતા. ક્યારેક કાચા ઘઉં કે કાચી બાજરી ચાવીને પછી પાણી પી ને પેટની આગ બૂઝાવી હતી. 16 Page #26 -------------------------------------------------------------------------- ________________ કે અતરના દુશ્મનોને જીતનાર અરિહંતને હું નમન કરું છું. એને સમજાવા લાગ્યું કે માનવીએ જગત જીતવાનું નથી, કારણ કે જગતને જીતનારા નેપોલિયન અને સિકંદર પણ આખરે હાર્યા છે. માનવીએ જીતવાનું છે એની અંદર સતત ચાલી રહેલું મહાભારત. એણે જીતવાની છે મદ, મોહ, માન, મત્સર, અને ક્રોધ જેવી આંતરવૃત્તિઓ. એને જીતવાનો જે પ્રયત્ન કરે તે જ જૈન, | પાઠશાળાના શિક્ષક શીખવે કે ‘વિચારની ખિલાવટ આચારમાં થાય તો જ એ વિચારની સાર્થકતા'. આચાર વિનાનું અધ્યયન એ તો પોથીમાંનાં રીંગણાં જેવું કહેવાય. પરિણામે બહેચરદાસે રાત્રિભોજન અને કંદમૂળનો ત્યાગ કર્યો. એક કણબી બાળકને માટે આ નિયમ ભારે કઠણ હતો. ઘરમાં મોટે ભાગે રોટલો ને ડુંગળીનું શાક હોય તો ક્યારેક લસણની ચટણી હોય. વળી સાંજનું વાળુ ખેતરમાંથી પાછા આવ્યા બાદ રાત્રે જ લેવાતું હોય. પરિણામે કેટલાય દિવસો ભૂખ્યા પેટે કાઢવા પડે. ક્યારેક કાચી બાજરી કે બે-ચાર મૂઠી મગ કાચા ને કાચા ચાવીને પાણી પીવું પડ્યું. ક્યારેક ખેતરમાં જ સાંજ પડી જતી તો ભૂખ્યા પેટે સુઈ જવું પડતું. આ તો તમન્નાનું તપ હતું. આથી મનમાં આવી કાવ્યપંક્તિઓ ઘોળાતી : જગમાં અશક્ય નહીં કોઈ કાજ છે, ધારે દૃઢ વિશ્વાસ, સદ્ગુરુ સદ્વર્તનથી મોટાં, નરનારી અને ખાસ રે. | પિતા શિવા પટેલ શિવપૂજક, માતા વૈષ્ણવ ધર્મ પાળે અને બહેચર એકચિત્તે આસન લગાવીને જૈન ધર્મના અભ્યાસ અને આરાધનામાં લાગી ગયો. એકેએક સૂત્ર પર ખૂબ ખૂબ વિચાર કરે. એકેએક તત્ત્વ પર ઊંડું મનોમંથન કરે. ધાર્મિક પરીક્ષામાં બહેચર સૌથી વધુ ગુણ મેળવે. વિચારની સાથે એ આચાર ભૂલ્યો ન હતો. પ્રતિક્રમણ કરવા માંડ્યું. ઓળી માટે આયંબિલ કર્યું. એવામાં વત્સરાજ જીજી નામના એક બારોટના મેળાપે કવિતાની સરવાણી ફૂટી નીકળી. થોડો સમય વકીલ રિખવદાસ અમૂલખની પેઢીમાં વકીલાતનું કામ શીખવા લાગ્યા. કાયદાનાં પુસ્તકોનું વાંચન શરૂ કર્યું. અસીલ, દાવો, અપીલ, વાદી-પ્રતિવાદીની વમળભરી અપીલમાં અટવાયેલા બહેચરદાસના આત્માએ અસીલના રૂપમાં દાવો દાખલ કર્યો અને બહેચરને પૂછયું કે તારા જ્ઞાનનો ઉપયોગ સાચાનું ખોટું અને ખોટાને સાચું ઠેરવવા કરવા માગે છે ? પરમાત્માની પ્રાપ્તિનું તારું સાધ્ય આ દુનિયાદારીમાં સાવ ભૂલી જ ગયો ? અંતરના અવાજે બહેચરે અઢળક કમાણી કરી આપતી વકીલાત છોડી. શિક્ષણનો માર્ગ પણ અપનાવી જોયો. એક વાર પોતાના પિતાએ વાવેલા “ખાડિયા’ નામના ખેતરની નજીક આવેલ કાજુમિયાંના ખેતરમાં પહોંચી ગયા. આંબાના વૃક્ષ નીચે બહેચરને જીવનનો માર્ગ મળી ગયો. શંકા અને વિકલ્પોથી ઘેરાયેલું બહેચરદાસનું હૃદય સ્વચ્છ અરીસા જેવું ચમકવા લાગ્યું અને કવિતાના રૂપમાં એમની ભાવના સરી પડી. મુજ જીવવું નિશ્ચય મુક્ત થવા, પ્રભુ સહાય કરો તુજ પંથ જવા મન દોષની પ્રભુ-જપ છે જ દવા, પ્રગટાવો પ્રભુ તુજ માર્ગ જવા તુજ અકળ ગતિ, નહીં પહોંચે મતિ, પ્રભુ શ્રદ્ધા પ્રેમની મારે ગતિ “સાચા સાધુ હોવું, ઉચ્ચકોટિના સાહિત્યકાર થવું અને છતાં માનવતાભર્યા સહૃદયી સમાજસેવક બનવું - એ ત્રણે મહાભાગ્ય બહુ જ થોડી વ્યક્તિઓમાં દૃષ્ટિગોચર થાય છે. શ્રી બુદ્ધિસાગરસૂરીશ્વરજી એવું સૌભાગ્ય લઈને અવતર્યા હતા.” - રમણલાલ વ. દેસાઈ Page #27 -------------------------------------------------------------------------- ________________ પ્રભુ આપો સદા મુજને સુમતિ, પ્રભુ વણ દિલ બીજું ન ઇચ્છું રતિ. મહેસાણામાં ગુરુ શ્રી રવિસાગરજી મહારાજ મળી ગયા. બાળપણમાં એમણે જ સાચા બળનો બોધપાઠ આપ્યો હતો. આવા ગુરુનાં દર્શન અને એમનો નિત્ય સહવાસ, નિત્ય પરિચય અને નિત્ય સેવાભક્તિની બહેચરદાસને સોનેરી તક મળી. બીજી બાજુ ગુરુ પાસેથી કર્મ, આત્મા અને પરમાત્માની બહેચરદાસને સમજણ સાંપડી, એટલું જ નહીં પણ ધર્મ વિશેની શંકાઓનું સમાધાન સાંપડ્યું. પૂજ્યશ્રી રવિસાગરજી મહારાજની ગુરુકૃપાનો બહેચરદાસને અનુભવ થયો. એવામાં બહેચ૨દાસને જાણ થઈ કે એમનાં માતા-પિતા આસો માસમાં ચાર-પાંચ દિવસનાં આંતરે સ્વર્ગવાસી થયાં. ઘેર આવીને લોકવ્યવહાર કર્યો. એ પછી બહેચરદાસે નક્કી કર્યું કે હવે તો કદી ન મરે તેવાં માબાપ કરવાં છે. ગુરુદેવ રવિસાગરજી મહારાજના શિષ્ય સુખસાગરજી પાસે પાલનપુરમાં ભારે ધામધૂમપૂર્વક દીક્ષા લીધી. વિ. સં. ૧૯૫૭ના માગસર સુદ છઠ્ઠનો એ દિવસ હતો. ૨૭ વર્ષના બહેચરદાસે એ દિવસે નક્કી કર્યું કે સ્તુતિ અને નિંદાથી દૂર રહીશ. હર્ષ અને શોકને ધારણ કરીશ નહીં. રાગદ્વેષ રાખીશ નહીં, આ જીવન જૈન ધર્મને અર્પણ કરીશ. દીક્ષાવિધિ સમાપ્ત થયો અને નવા જીવનનો પ્રારંભ થયો. બહેચરદાસમાંથી મુનિ બુદ્ધિસાગર બન્યા અને આત્મસાધનાની અનેરી યાત્રાનો પ્રારંભ થયો. મુનિ બુદ્ધિસાગર પઠન-પાઠનમાં ડૂબી ગયા. ષદર્શનનો તલસ્પર્શી અભ્યાસ કર્યો. ૪૫ આગમોનું ઊંડું અવગાહન કર્યું. સ્વ-૫૨શાસ્ત્રોના પારગામી બન્યા. અભ્યાસની મહેક એમનાં વ્યાખ્યાનોની વાણી બની અને પુસ્તકોનો શબ્દ નથી. ખુદ કાશીના મહામહોપાધ્યાયોએ મુનિરાજને ‘શાસ્ત્રવિશારદ’ની પદવી આપી. રાજા હોય કે રંક, સાધુ હોય કે શ્રાવક. જૈન હોય કે અર્જુન એ દરેક એમનો ઉપદેશ સાંભળે છે. એમને આદરપૂર્વક વંદન કરે છે. અઢારે આલમના અવધૂત તરીકે તેઓ જાણીતા થયા. આત્મકલ્યાણના આ મસ્તવિરાગી સાધક ઠેર ઠેર વિહાર કરે છે. પોતાના મનના વિચારો આદર્શો અને ઉદ્દેશ્યો સમાજ સમક્ષ રજૂ કરીને સમાજને બેઠો કરવા પ્રયાસ કરે છે. સમાજને બળવાન, જ્ઞાનવાન અને ધ્યાનવાન બનાવવાનો અહાલેક પોકારે છે. એમના વિશાળ દૃષ્ટિફલકમાં કોઈ સ્થિતિ, પરિસ્થિતિ કે દશા અજાણી રહેતી નથી. માનવીને કાયરતા તજીને વીરતાનો ઉપદેશ આપે છે, તો સમાજને વહેમયવન સાથે યુદ્ધ કરવા પ્રેરે છે. સ્વદેશ અને સ્વધર્મની ઉન્નતિના ઉચ્ચ ખ્યાલો વહેવડાવે છે. તો યોગ અને અધ્યાત્મનાં શિખર તરફ જિજ્ઞાસુઓને વાળે છે. સંસારનો યાત્રાળુ આધ્યાત્મિક ભાવનાનું ભાતું લઈને જાય એ માટે ઘંટાકર્ણ વીરની સ્થાપના કરી વડોદરાનરેશ સયાજીરાવ ગાયકવાડની વિનંતીથી તેઓએ રાજમહેલમાં જઈને પ્રતિબોધ આપ્યો. એ વ્યાખ્યાન શ્રવણ કરીને વડોદરાનરેશે આદર અને માનપૂર્વક કહ્યું, ‘જો થોડા પણ આવા સંતો આર્યભૂમિ પર વિચરીને જનતાને સન્માર્ગે લઈ જાય તો આ આર્યભૂમિનો ઉદ્ધાર જાણે નજીકમાં જ દેખાય છે.’ વડોદરાનરેશે વિજયાદશમીના દિવસે પાડાના વધની કુળપરંપરા હતી તે યોગનિષ્ઠ આચાર્ય યોગનિષ્ઠ આચાર્ય બુદ્ધિસાગરસૂરીશ્વરજીની એક વિશેષતા એ છે કે એમણે આ તમામ ગ્રંથોની રચના કર્યા પછી એ ગ્રંથોનું મોટેભાગે સ્વયં પ્રૂફરિડિંગ કર્યું. પોતાના ગ્રંથ માટેની કાળજી અને ચીવટનું આ એક વિશિષ્ટ ઉદાહરણ છે. 18 Page #28 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધિસાગરજીના ઉપદેશથી બંધ કરાવી. માણસા, પેથાપુર, વરસોડા, ઈડર વગેરે રજવાડાંઓના રાજવીઓને ઉપદેશ આપ્યો તેમ જ માંસાહાર, દારૂ, જુગાર જેવાં વ્યસનોમાંથી મુક્ત કર્યા. | વિ. સં. ૧૯૭૦ મહા સુદ પૂનમને દિવસે પેથાપુરમાં મુનિ બુદ્ધિસાગરજીને આચાર્યપદ પ્રદાન કરવામાં આવ્યું. એક બાજુ ઊંડું ચિંતન ચાલે, ક્રાંતિકારી વિચારો પ્રગટે. નિજાનંદની મસ્તીમાંથી કવિતાઓ સરતી જાય. રાષ્ટ્રની સમસ્યાઓ પર પણ એમણે એમનું ચિતન આપ્યું. ‘સાચું તે મારું' એ ન્યાયે એમણે નીડરતાથી સમાજના હિતેચ્છુ બનીને કડવી વાતો પણ કહી. માન્યતા, રૂઢિ અને પરંપરામાં ગૂંચવાયેલા સમાજને જરૂર પડ્યે આગઝરતી જબાનમાં બરાબર જગાડે તેવા ચાબખા માર્યા. વ્યાખ્યાનો તો ઘણાં સાંભળ્યાં હતાં. પણ ધર્મ-દર્શનની આટલી વ્યાપક, ઉદાર અને સર્વજનસ્પર્શી રજૂઆત સાંભળીને આચાર્ય બુદ્ધિસાગરસૂરીશ્વરજી પર શ્રાવકો વારી ગયા. ક્યારેક જૈન ધર્મની વીરતાની રણભેરી બજાવે. તો ક્યારેક જ્ઞાનમાર્ગના અજાણ્યા પ્રદેશો પોતાની વાણીથી ઉઘાડી આપે. ક્વચિત્ ઉપદેશરત્નાકર કે દશવૈકાલિકનું વાચન કરે. તો ક્વચિત જૈન ધર્મની વૈજ્ઞાનિકતાના સચોટ પુરાવા આપી એની વિશ્વધર્મ તરીકેની મહત્તા દર્શાવે. ધર્મપ્રાસાદની એક એક બારી અને બારણું એમણે ઉઘાડી નાખ્યું. એમનો ગ્રંથરચનાનો પ્રવાહ સતત વહેતો હતો. પદર્શનનાં પચીસ હજારથી વધુ પુસ્તકોનું અધ્યયન કર્યું. ચોવીસ વર્ષના સાધુજીવનમાં સંયમજીવનની સઘળી આચારસંહિતા સાચવીને ૧૧૧ ગ્રંથોનું સર્જન કર્યું. ગહન એવા અધ્યાત્મવિષયક આટલા બધા ગ્રંથોનું આટલી બધી ભાષામાં સર્જન કરવું તે આજે તો આશ્ચર્યનો વિષય જ લાગે ! એક પછી એક અભ્યાસ ગ્રંથો પ્રગટ થતા રહ્યા. જિંદગીના અંત સુધી લેખનકાર્ય ચાલુ રહ્યું. - અધ્યયાત્મજ્ઞાન એ જ યોગનિષ્ઠ આચાર્યશ્રી બુદ્ધિસાગરસૂરીશ્વરજીનું અંતિમ લક્ષ હતું. આત્માની પરમાત્મા સુધીની પરમ યાત્રા પર જ એમની નજર ઠરેલી હતી. ચિંતનશીલ સ્વભાવ ધરાવતા યોગીરાજને સૂતાં, બેસતાં કે વિહાર કરતાં એક જ રટણા રહેતી કે કઈ રીતે જનસમુદાયની આધ્યાત્મિક જ્ઞાનપિપાસા બુઝાવે તેવા ગ્રંથો આપું ! સમય મળે એટલે તરત લેખનમાં ડૂબી જાય ! એકાંત સ્થળે જઈને આત્મચિંતન અને અધ્યાત્મલેખન કરવા લાગે. એમને વિચાર આવતો કે આ ગ્રંથોને છપાવવાનું, તૈયાર કરવાનું અને તેની વહેંચણી કરવાનું કામ ઉપાડી લે તેવું મંડળ હોય તો કેવું સારું ! આ મંડળ પોતાના ગ્રંથ-શિષ્યોને છેલ્લું રૂપ આપે, વ્યવસ્થિત રાખે અને યોગ્ય વહેંચણી કરે. વિ. સં. ૧૯૬૪માં માણસામાં દેશના ખૂણેખૂણેથી મુમુક્ષુઓ ભેગા થયા. શ્રી સંઘે આગવો ઉત્સાહ દાખવ્યો. ‘અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળ'ની સ્થાપના થઈ. આ સંસ્થાએ ૧૨૫ ઉપરાંત પુસ્તકો પ્રકાશિત કર્યા. કેટલાંકની તો ચાર કે પાંચ આવૃત્તિઓ થઈ. બ્રિટિશ અને વડોદરા રાજ્યના કેળવણીખાતાએ કેટલાય ગ્રંથો પાઠ્યપુસ્તક તરીકે મંજૂર કર્યા હતા. આવી અદકેરી હતી એની ગુણવત્તા ને મર્મસ્પર્શિતા ! | યોગનિષ્ઠ આચાર્ય શ્રી બુદ્ધિસાગરસૂરીશ્વરજી મહારાજ ગુજરાત, સૌરાષ્ટ્ર, મારવાડ, મેવાડ ને છેક દક્ષિણ મહારાષ્ટ્રના પ્રદેશોમાં વિહાર કરે છે. જૈન કે જૈનેતરો જ નહીં બલ્ક ખ્રિસ્તીઓ પણ એમની * * યોગનિષ્ઠ બુદ્ધિસાગરસૂરીશ્વરજીનું જીવન આપણે માટે ઇતિહાસરૂપ પણ બની રહે છે, માર્ગદર્શક પણ બને છે, અને આર્યસંસ્કૃતિની ધર્મઉદારતા અને મતાંતર-સહાનુભૂતિ ઉપર પૂર્ણ પ્રકાશ પાડે છે.” રમણલાલ વ. દેસાઈ છે 19 - Page #29 -------------------------------------------------------------------------- ________________ આમન્યા રાખી એમને આદર આપે છે. ગાંધીજીના વિચારવાણીની યોગ્યતા સમાજને દર્શાવે છે તો બીજી બાજુ ૫. મદનમોહન માલવિયા અને લાલા લાજપતરાય સાથે દેશની ઉન્નતિની વિચારણાઓ કરે છે. પોતાની એ ભાવના પત્રો, કવિતા, વ્યાખ્યાન કે પુસ્તકો દ્વારા સતત પ્રગટ કરતા રહે છે. દારૂનો નિષેધ, સર્વધર્મ સમભાવ, હરિજનો માટે નિશાળોની સ્થાપના તેમ જ ખુદ ખાદી ધારણ કરીને યોગનિષ્ઠ આચાર્યશ્રી સાચા સ્વરાજ્યની વાત સમજાવે છે. - તેઓ કહે છે, “જન્મભૂમિનો દ્રોહ ન કરવો જોઈએ. ઇંદ્રની પદવી મળે તો પણ જન્મભૂમિનો દ્રોહ ન કરવો જોઈએ.’ એ સમયના મહાન સારસ્વતો સાથે સાહિત્યિક ગોષ્ઠિ કરે છે. મહાકવિ ન્હાનાલાલ, સંશોધક શ્રી કેશવ હર્ષદ ધ્રુવ અને નાટ્યકાર શ્રી રણછોડભાઈ ઉદયરામ સાથે તેઓ ગુર્જર-ગિરાની ચર્ચા કરે છે. ભજનોમાં અલખનો નાદ વહેતો મૂકે છે અને કાવ્યોના કેકારવથી સાહિત્યસૃષ્ટિમાં મધુર ગાન ભરી આપે છે. યોગનિષ્ઠ આચાર્યશ્રીનું હૃદય સદાય યોગના અભ્યાસમાં ખૂંપેલું રહેતું. ધ્યાનની નાની-મોટી પ્રક્રિયા જાણીને છેક હઠયોગ સુધી પહોંચી ગયા હતા. રાત્રિના સમયે હઠયોગની સમાધિમાં ડૂબી જતા. કલાકોના કલાકો સુધી કોઈ કોતર, ગુફા કે ભોંયરામાં સમાધિસ્થ રહેતા. કોઈ વાર તો ત્રણ ત્રણ દિવસની સમાધિ લાગી જતી અને એ સમયે તેઓ કોઈ દિવ્ય આનંદનો અનુભવ કરતા. એક પત્રમાં તેઓ પોતાનો આ અપૂર્વ આનંદ પ્રગટ કરતાં લખે છે, ‘વહાલા શુદ્ધાત્માઓ, તમો અમૂલ્ય સમય સદુપયોગમાં ગાળશો. નિષ્કામ બુદ્ધિથી હું કોણ, ક્યાંથી આવ્યો. ક્યાં જઈશ. શું કરવું ઇત્યાદિ વાક્યો પર એકાંતમાં વિચાર કરશો. બંધુઓ, સત્સમાગમના આનંદનો સ્વાદ કરવા ચાહું છું.' - આંતર પ્રદેશમાં સુખ શોધું છું. આત્મામાં ઊતરીને કંઈ આત્માનંદ સ્વાદુ છું. તે માટે મેં દેશ, કુળ, જાત, લોકલજ્જા, ભય આદિ સર્વનો ત્યાગ કર્યો છે અને કહ્યું છે કે, હમ તો દુનિયાસે ન ડરેંગે આતમધ્યાન ધરેંગે. એમનું કદાવર શરીર, બાલબ્રહ્મચર્યથી ઝળહળતો નીરોગી દેહ, આઠ મણ વજનની કાયા સાથે કલાકો સુધી શીર્ષાસન કે અન્ય આસનો કરતાં જોનારને એમની આત્મશક્તિની તાકાત નજરે નીરખવા મળતી. અનેક સ્થળોએ પાઠશાળાઓ, ધર્મશાળાઓ, જિનમંદિરો, જ્ઞાનમંદિરો, બોર્ડિંગ,. સેનેટોરિયમ વગેરેની પ્રેરણા આપી. ઉપધાન તપ અને ઉજમણાં કરાવ્યો. શ્રી યશોવિજયજી જૈન ગુરુકુળમાં પુનઃ પ્રાણ પૂર્યો. અમદાવાદની શેઠશ્રી લલ્લુભાઈ રાયજી જૈન બોર્ડિંગ અને વડોદરાની શ્રી દશા શ્રીમાળી વણિક બોર્ડિંગ વગેરે અનેક સંસ્થાઓ એમની પ્રેરણાના પ્રતીક સમાન બની રહી. વિજાપુરમાં ભવ્ય જ્ઞાનમંદિરની રચના કરી. જૈનોન્નતિનાં મહાન સ્વપ્નો જોનાર યોગનિષ્ઠ આચાર્યશ્રીએ જીવનભર ક્યારેય દિવસે નિદ્રા શ્રી બુદ્ધિસાગરસૂરીશ્વરજીનું જીવનચરિત્ર વાંચતા મને ધર્મ અને સંપ્રદાયની એકતાના અભ્યાસ ઉપર ભાર મૂકવાનું ખૂબ મન થાય છે. હિંદુઓ, બૌદ્ધો અને જેનો એકબીજાથી જુદા હોવા છતાં વધારે નિકટતા ધરાવે છે, એમ શ્રી બુદ્ધિસાગરસૂરીશ્વરજીને જોઈને અને તેમનું ચરિત્ર વાંચીને મને તીવ્ર ભાન થાય છે.” રમણલાલ વ. દેસાઈ Page #30 -------------------------------------------------------------------------- ________________ લીધી નથી. કદીય અઢેલીને બેઠા નથી. સ્વાદિષ્ટ ભોજન નિરસ કર્યા વિના વાપર્યું નથી. એક જ પાત્રમાં સઘળો આહાર આવતો ને વપરાતો. ધનાઢય શ્રીમંતો અને સમર્થ રાજવીઓ એમના ભક્ત હોવા છતાં ક્યારેય ખાદી સિવાય બીજું પહેર્યું નથી. એમનાં ચમત્કારિક અંગલક્ષણો જ એમના પ્રખર યોગિત્વની પહેચાન હતાં. તેઓ મોક્ષમાર્ગના મહાન પથદર્શક બની રહ્યા. વિ.સં. ૧૯૮૧ના ચાતુર્માસ માટે પૂ. આ. બુદ્ધિસાગરસૂરીશ્વરજીને ઠેર ઠેરથી વિનંતી કરવામાં આવી પણ બુદ્ધિસાગરસૂરીશ્વરજી આ વિનંતીને ટાળી દેતા હતા. બધાને એક જ જવાબ દેતા, ભાઈ, હવે કોણ ચાતુર્માસ કરવાનું છે? આ તેમનો છેલ્લો ચાતુર્માસ થયો. વિ.સં. ૧૯૮૧ની જેઠ વદ ૩ ને મંગળવારે પ્રાતઃકાળે મહુડીથી પ્રયાણ કર્યું. રાત્રે નાડી મંદ પડી ગઈ હતી. ડૉક્ટરો મૂંઝાયા હતા. સવારે આઠ વાગ્યે વિજાપુર પધાર્યા. સમસ્ત જૈન સંઘ અને અન્ય નગરજનો એકઠા થયા. દર્શનાર્થીઓની ભારે ભીડ જામી હતી. સવારના સવા આઠ વાગ્યે પદ્માસને બેસીને ધ્યાનસ્થ બન્યા અને બીજી જ ક્ષણે શાંત મુદ્રા સાથે એ નયનો સદાને માટે મીંચાઈ ગયાં. | સંસાર-સરોવરનું એક રમણીય કમળ અનંતમાં વિલીન થઈ ગયું. એ કમળ તો ગયું પણ દિશાઓ જાણે એનાથી મહેકી રહી. મૃત્યુને પાર કરી જનારા યોગીને માટે મૃત્યુ એ તો વસ્ત્રપલટા જેવી સહજ બાબત હતી. આ અઢારે આલમના અવધૂતને જૈન અને બ્રાહ્મણ, પીંજારા અને પાટીદાર, મુસલમાન અને ઠાકરડા સહુ કોઈ એક સંત તરીકે આદર આપતા. કોઈ એમના અમર ગ્રંથશિષ્યોને યાદ કરે છે તો કોઈ જૈન પરંપરામાં ભુલાતી જતી ધ્યાનસાધનાને સજીવન કરનાર સાધક તરીકે યાદ કરે. કોઈ સમાજમાં એમણે 1 સુધારા જોઈને સમાજસુધારક તરીકે સ્વીકાર કરે તો કોઈ એમના રાજકીય વિચારો જોઈને દીર્ઘદ્રષ્ટા તરીકે સ્મરણ કરે. તો કોઈ આત્માનંદ મસ્તીના અવધૂત તરીકે ઓળખે છે. શિવા પટેલ જેવા ઉદાર કણબીને ત્યાં જન્મ્યા. શેઠ નથુભાઈ જેવા જૈનને ત્યાં ઊછર્યા. ગુરુદેવ રવિસાગરજી મહારાજ પાસેથી જીવનનો રાહ મેળવ્યો. પૂ. સુખસાગરજી મહારાજ પાસે દીક્ષા લઈને સાધુતા ઉજમાળી કરી. એકએકથી ચડિયાતા ગ્રંથો લખીને જ્ઞાનયોગી બન્યા. સમાજ અને શાસનના હિતનાં કાર્યો કરીને કર્મયોગી બન્યા અને ધ્યાનનો પ્રભાવ બતાવીને તેઓ ધ્યાનયોગી બન્યા. ધરતીની માટીની મહેકમાંથી જન્મેલો બાળક બહેચર વિશ્વવિરલ દિવ્યવિભૂતિ જેવા મહાન માનવતાવાદી શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી થઈ ગયા. આવી વિરલ વિભૂતિને ગુજરાતના મહાકવિ નાનાલાલે આપેલી અંજલિ કેટલી યથાર્થ છે. આ મહાકવિ પોતાના શોકસંદેશમાં લખે છે. ‘એ તો ખરેખર સાગર હતો જૈન સંઘ આજે જાણતો નથી કે એનું કેટલું આત્મધન હરાયું છે. યોગનિષ્ઠ આચાર્યશ્રીની એકાવન વર્ષની જીવનયાત્રા એ સામાન્ય કુટુંબમાં જન્મીને અસામાન્ય સિદ્ધિ મેળવી ઉચ્ચ દિવ્યતા પ્રાપ્ત કરવાની રોમાંચક કથા છે. એક જીવનમુક્તની એકાવન વર્ષની આ યાત્રા અનેકના જીવનને માટે પ્રેરક બની છે. a 21 - Page #31 -------------------------------------------------------------------------- ________________ એવો સાધુ સંઘને પચાસ વર્ષોએ મળે તો સંઘનાં સદ્ભાગ્ય. એ તો સાચો સંન્યાસી હતો. એના દિલની ઉદારતા પરસંપ્રદાયીઓને વશીકરણ કરતી. જ્ઞાન અને ભક્તિ પરમાત્માયોગ માટે જરૂરનાં છે. પણ મનુષ્યોના મનુષ્ય પ્રતિના ધર્મ ઘણા વીસરે છે. તે પોતે પોતાના સંકોચના દુર્ગોમાં ભરાઈ રહે છે. બુદ્ધિસાગરજી મહાનુભાવ વિરામતામાં ખેલતા, સંપ્રદાયમાં તો એ શોભતા, પણ અનેક સંપ્રદાયીઓના સમુદાય સંઘમાં પણ એમની તેજસ્વિતા છાની નહોતી. | ‘એમની ભવ્ય મૂર્તિ એમના આત્મસ્વરૂપ જેવી ભવ્ય હતી. વિશાળ મુખારવિંદ, ઉચ્ચ અને પુષ્ટ દેહસ્થંભ, યોગેન્દ્ર જેવી દાઢી ! એમનો જબરજસ્ત દંડ ! આપણે સૌ માનવજાત મૂર્તિપૂજક છીએ, અને એ ભવ્ય મૂર્તિ અદૃશ્ય થઈ છે, પણ નીરખી છે તેમના અંતરમાંથી તે જલદી ભૂસાશે નહિ જ.' ‘આનંદઘનજી પછી આવા અવધૂત જૈનસમાજમાં થોડા જ થયા હશે. સાથના શિષ્યમંડળના તો બ્રહ્મજન્મદાતા પિતા અને શિરછત્ર ગયા છે. કેટલીક વેળા આશ્વાસનનાં વચન ઉચ્ચારવાં એયે મિથ્યા છે. નાનાલાલ કવિના જયશ્રી હરિ.” - તા.ક. એક મારું ભજન સાંભરી આવે છે તે લખું છું. એનું પ્રથમ ચરણ તો જૂના એક પ્રસિદ્ધ ભજનનું છે. બાકીનું મારું છે. એમાં શ્રી બુદ્ધિસાગરજીની જ જાણે આત્મપ્રતિમા ઊતરી હોય છે. માટે મોકલું છું. મળે જો જતિ સતી રે કોઈ સાહેબને દરબાર ધીંગાઘોરી ભારખમાં સદુધર્મ તણા શણગાર પુન્ય પાપના પરબન્દા કોઈ બ્રહ્મઆંખલડી અનભોમાં રમતી ઊછળે ઉરનાં પૂર સત્ ચિત આનંદે ખેલંદા ધર્મ ધુરંધર શૂર મળે જો જતિ સતી રે કોઈ આહલેકના દરબાર.” યોગનિષ્ઠ આચાર્ય બુદ્ધિસાગરસૂરીશ્વરજી હંમેશાં વિવાદને બદલે સંવાદના શોધક રહ્યા. સમાજમાં વિના કારણે ઊભા થતાં વિવાદો જોઈને એમનું હૃદય અત્યંત દ્રવી જતું હતું. એમણે જીવનભર મંડનનું કામ કર્યું, ખંડનનું નહીં. એથી એમના પ્રત્યેક ધર્મકાર્યમાં એમની અનેકાંતદષ્ટિનું પ્રાગટ્ય થાય છે. Page #32 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઘંટાકર્ણ મહાવીરદેવ સાબરમતીનાં ખળખળ વહેતા નીર, એનો ૨મણીય તીર પ્રદેશ. હરિયાળા ડુંગરા અને માતાની ગોદ જેવી ગુફાઓ અને એની વચ્ચે બેસી સોહંના જાપ જપતો જોગી અદ્ભુત લાગે છે. મનના મેલ ટળ્યા છે. દિલના ડાઘ ગયા છે. દેહનાં અભિમાન ગયાં છે. બાળુડો જોગી જાણે રમણે ચડ્યો છે. અદ્ભુત છે એની એ રમતો ! પેથાપુર ગામ છે. કોઈ વાર પેથાપુરના રુદન ચોતરાની બાજુ ચાલ્યા જાય છે. દૂર દૂર કોતરોમાં ઊતરી જાય છે. એકલા છે. ઝાડીમાંથી અચાનક બે સૂવર નીકળે છે. નાની નાની દંતૂડી માણસને છેદવા પૂરતી છે પણ અહીં કોને ડર છે? સૂવરો જુએ છે, પેલો બેધડક ચાલ્યો આવતો યોગી ! આવીને સૂવરોની બોડ પાસે એ ધ્યાન ધરે છે. અડધો કલાક વીતી જાય છે. સાધુરાજ ખડા થઈને ચાલતા થાય છે. તા. ૧૭-૧૧-૧૫ની રોજનીશીમાં તેઓ લખે છે, ‘નિર્ભય દશાની પરીક્ષા કરવા ધ્યાન ધર્યું. આત્માની નિર્ભયતા અનુભવી.’ વળી એક ઓર નિર્ભયતાની દશા દેખાય છે. શ્રીમદ્ બુદ્ધિસાગરજી પેથાપુરના ગોળીબારના મેદાનમાં પાંચ શ્રાવક સંતાનોને યોગની પ્રક્રિયા શીખવી રહ્યા છે. પોતે સમાધિ લગાવી બેઠા છે. ત્યાં ઓતરાદિ દિશાના વાંધામાંથી ફૂંફાડા મારતો એક સર્પ તેઓશ્રીની નજીક આવી પહોંચ્યો. પાંચે જણા બૂમ પાડી ઊઠ્યા, પણ સૂરિજી ન ડગ્યા. તેમણે હસતાં હસતાં કહ્યું, ‘એ આપણને ઉપદ્રવ કરવા આવ્યો નથી.’ સાપનો બીજો પ્રસંગ શ્રીયુત મોહનલાલ લખે છે. મહુડીની કોતરોનો વાસી મૂછાળો એ સર્પ હતો. શ્રી મોહનલાલ ભાખરિયા ગભરાઈ ગયા. સૂરિરાજે શાંતિથી કહ્યું, ‘અરે, એ તો સંતોની પાસે આનંદ કરે છે. ડર મા !’ છેલ્લા વર્ષોમાં નિત્ય જંગલોનો સહવાસ અને તે પણ નિર્જન જંગલોનો ! શહેરમાં માણસથી માણસ ભટકાય એમ જંગલમાં જાનવરે જાનવર અથડાય ! એકાદ વાર વાંદરાના શિકારે નીકળેલા દીપડા પણ મળેલા. સાધુરાજ નજીક પહોંચતાં જ તેઓ શિકાર છોડી ચાલતા થઈ ગયા. કોઈક વાર કરુણ દૃશ્ય જોતાં તેઓ વ્યાકુળ થઈ જતા. એક વાર પાદરાના વકીલ શ્રીયુત મોહનલાલ હેમચંદ સાથે માણસાના કોતરોમાં ફરતા હતા. અચાનક એક વાંદરો કૂદતાં ઠેક ચૂક્યો અને કોતરોમાં પડ્યો. સામે છ કૂતરાં દોડ્યાં. સાધુરાજે બૂમ મારી ‘વકીલજી, દોડો દોડો. પેલાં કૂતરાં વાંદરાને ફાડી ખાશે.’ બીજા દોડે એ પહેલાં પોતાનો જબરદસ્ત દંડ ઉપાડી પોતે જ દોડ્યા. રસ્તો સારો ન હોવા છતાં ઠેકતા-કૂદતા ત્યાં આવી પહોંચ્યા. પણ કૂતરાઓએ કામ ખલાસ કર્યું હતું. પીંખી નાખેલા વાંદરા પાસે જઈ કાનમાં પુણ્ય મંત્ર સંભળાવતા સંભળાવતા સૂરિરાજે ગદ્ ગદ્ કંઠે કહ્યું, ‘હે જીવ તારી શુભ ગતિ થાઓ !' અને સ્વાભાવિક છે કે આટલી નિર્ભય આત્મદશા પ્રાપ્ત કર્યા પછી સ્વાર્થીલું જગત યોગી પાસે કંઈ કંઈ માગવા પણ આવે ! જગત તો સ્વાર્થની પૂજા કરવા રસિયું છે. દેવ હોય કે ડાકણ, સંત હોય કે 23 Page #33 -------------------------------------------------------------------------- ________________ સેતાન, માણસ હોય કે દેવ, ગમે તે કાં ન હોય, પોતાની સ્વાર્થસાધના માટે એ સહુને પુજે ! આ પવિત્ર આત્માની ખ્યાતિ થતી ચાલી, ઇચ્છિત પ્રાપ્તિ માટે અનેક રોગિયા-દોગિયા આવવા લાગ્યા. આ યોગીના હૃદયમાં સદાકાળ સહુના કલ્યાણના મંત્રો રટાતા હતા. માંગનારને માગ્યું મળતું પણ ખરું ! જેને ફળે તે મહિમાનો વિસ્તાર કરે. જંગલમાં ગયેલા મહાન યોગી આનંદઘનજીને એવી વીતી હતી, તો બીજાની શી વાત ! અપુત્રીઆ રાજાએ હઠ લીધી કે, “વચન સિદ્ધિવાળા છો. એવો મંત્ર આપો જેથી પુત્ર થાય.' યોગીરાજે છૂટવા ઘણું કર્યું, પણ પેલો સ્વાર્થી માનવી એમ કંઈ છોડે ? યોગીએ મંત્ર આપ્યો. માદળિયું બનાવી બાંધવા કહ્યું. વર્ષે દહાડે તો રાજનો ભાવિ ધણી જભ્યો રાજા તો ઠાઠમાઠથી યોગીરાજ આનંદઘનજીને વધામણે ચાલ્યો. જંગલની કોઈ ગુફામાં બેઠેલા યોગીએ કહ્યું, ‘ભોળા રાજા !ચિઠ્ઠી ઉઘાડ ! વાંચ તો, કયો મંત્ર છે ?” રાજા માદળિયું તોડી વાંચે છે, ‘રાજા કી રાની કો લડકા હો તો આનંદઘન કો ક્યા ? ન હો તો ભી ક્યા ?' સહુ વિસ્મય પામ્યા. રાજા કહે, ‘યોગીરાજ , તમારું વચન ને મારી શ્રદ્ધા ફળી. જેમ સૂરિરાજ જેમ જેમ બધાનો સંગ છોડતા ચાલ્યા. એમ એમ એમના સંગી વધવા લાગ્યા. અમદાવાદના શેઠ જગાભાઈ જેવા આવે, ‘બાપજી, મલબાર ટીંબર નામની કંપની કાઢી છે.' હજી એ પૂરું કહે તે પહેલાં સાધુરાજ ટ૫ દઈને બોલી દે, ‘ખોટું કર્યું. લીલાં ઝાડ વાઢવાનો ધંધો બંધ કર.” પણ કંપની લાખોની થાપણથી શરૂ થઈ ગઈ હોય. હવે બંધ કરવી એક માણસના હાથની વાત નથી. આખરે શબ્દો સાચા પડ્યા. કંપની શરૂ થતાં પહેલાં તૂટી ગઈ. કેસ ચાલ્યો, દીવાની ને ફોજદારી ચાલી. સજા થવાનો ઘાટ આવ્યો. જગાભાઈ શેઠ સાધુમહારાજ પાસે આવ્યા. બહુ બહુ વિનંતી કરી. આખરે એક માળા આપી. ‘ગણજો , કર્યા કર્મ છૂટતાં નથી. છતાં ધર્મ પસાથે સારું થશે.' દંડ તો દેવો પડ્યો પણ જેલની સજામાંથી છૂટી ગયા. અને આવા તો અનેક કિસ્સા કહેનારા અમને મળ્યા છે. કોકને પેટની પીડા મટી છે. કોકને સંસારની પીડ મટી છે. કોક કહે, ‘એમણે ના કહી, હું ન ગયો ને મને લાભ થયો. એક સાધ્વીજીને રાત્રે સર્પ કરડ્યો. માત્ર પાણી મોકલાવ્યું ને સર્પ ઊતરી ગયો. એક બીજાને કરડ્યો, કહ્યું, ‘નહીં ઊતરે. કાળ ચોઘડિયે કરડ્યો છે.' - ઘનિષ્ઠ પરિચય ધરાવનાર શ્રી ભાખરિયા કહે છે, “મને ટાઇફોઈડ તાવ હતો. દાક્તરો ચિંતા કરતા હતા. ટેમ્પરેચર હઠે જ નહીં.” યોગનિષ્ઠ આચાર્યશ્રીએ અહિંસા, અસહકાર, ખાદી, સ્વદેશી વ્રત વગેરે વિષયમાં ઊંડો રસ લઈને એમણે જનસમૂહને જાગ્રત કરવાનો પ્રયાસ કર્યો છે. એમણે જીવનભર ખાદી પહેરી હતી અને સ્વતંત્રતાનો મહિમા કર્યો હતો. Page #34 -------------------------------------------------------------------------- ________________ મહારાજશ્રી ઘેર આવ્યા ને કહ્યું, ‘ક્યાં છે તાવ ?? અને જોયું તો તાવ નીચી ડિગ્રીએ જતો હતો. સવારે તો સારું થયું. - ચાતુર્માસ પ્રસંગે કોઈક વાર શ્રાવકોને બોલાવીને સાધુરાજ કહે, ‘આજે સ્ટેશને જજો . કોઈ આવનાર છે. જમવાની પણ જોગવાઈ રાખજો.” ‘પણ કોઈનો કાગળ તો નથી.’ ‘છતાં જજો.’ ને એ દિવસે મહેમાનો આવે જ . આવા અનેક વિશ્વાસપાત્ર માણસો પાસેથી મેળવેલા પ્રસંગો નોંધી શકાય છે પણ સુજ્ઞ વાચક કદાચ ડોકું હલાવશે. ના રે ભાઈ, આવું તે હોય, આ કાળમાં ? અમે કહીશું. સ્વામી રામકૃષ્ણ પરમહંસે જુવાન વિવેકાનંદનો અંગૂઠો દાબી પ્રભુજ્યોતિનાં દર્શન કરાવ્યાં હતાં ને નાસ્તિક સમા શ્રી વિવેકાનંદે કર્યા હતાં. તમે શું એ માની લેશો ? અમે કહીશું. મુનિ દેવેન્દ્રસાગર અને ભાખરિયા પોપટલાલને તેઓએ આત્મજ્યોતિનાં દર્શન કરાવેલાં. તમારી એ વાત અમે પનીએ છીએ. યોગની અદૂભુત વાતો માનવી માન શકતો નથી. દિવસે દિવસે માયકાંગલો બનતો સમાજ હળવદિયા બ્રાહ્મણ સો લાડુ ખાતો એ વાત આજે નહિ તો પાંચ વર્ષે જરૂર ગપ માનશે ને રામમૂર્તિ છાતી પર હાથી ઊભો રાખતો એ વાત એક દિવસ ઠંડા પહોરનાં ગપ્પાં માનશે. જમાનાને પોતાના ગજથી સહુ માપે છે. વિજ્ઞાનને નામે ગમે તે વાતો સ્વીકારવામાં સંકોચ ન અનુભવતો આત્માના સામર્થ્યની વાતો આવતાં શંકા કરવા લાગે છે. | મંત્રની શક્તિથી સહુ કોઈ આજે અવિશ્વાસુ છે, કારણ કે એવું નિષ્કલંક વજાંગ બ્રહ્મચર્ય આજે કોઈએ જોયું નથી. આત્માની એવી નિર્ભયતા જાણે લગભગ અદૃશ્ય બની છે. ઈમાન નથી, ધર્મ નથી. સગવડિયો ધર્મ છે. | માવા માટે માથું આપવાની તમન્ના નથી. સેવામાંય સ્વાર્થની મોટાઈ છે. નિષ્કલંક ચારિત્ર્ય આજે દુર્લભ બન્યું છે. મૃત્યુભયની બેપરવાઈ આજે દેખાતી નથી. કલ્યાણનો, પ્રેમનો ઝરો જાણે માનવીના હૃદયમાંથી શોષાઈ ગયો છે. ચિંતા, અસંતોષ અને ઈર્ષા આજે માનવજીવનના વિશિષ્ટ અંગ બન્યાં છે. મોટાઈમાં ખપ્યાં છે. દેહનું જ પૂરું ભાન નથી ત્યાં આત્માની યાદ કોને હોય ! | પ્રેમનો એ અફાટ ઝરો, બ્રહ્મચર્યનો મહાન પ્રતાપ. આત્માનું એ દિવ્ય સામર્થ્ય જ્યાં ભેગું મળ્યું ત્યાં જે કાર્ય થાય તે આજે ચમત્કાર લાગશે. સાધુરાજ લખે છે, ‘એક વાર કબૂતર પર કવિતા લખતાં કબૂતર બીજી પંક્તિએ ડાયરી પર આવીને બેઠું.” ગુજરાતના પ્રાચીન ઇતિહાસને ઉકેલવામાં આચાર્યશ્રીનો અપૂર્વ ફાળો છે. સૂક્ષ્મ સંશોધનબુદ્ધિ અને ઝીણી વિગતો મેળવવાની ચીવટ એમના ઇતિહાસગ્રંથોમાં દેખાય છે. એમણે કોઈ રાજ્ય કે દેશનો ઇતિહાસ લખ્યો નથી, તેમ છતાં એમના ઇતિહાસમાં કોઈ રાજ્ય કે દેશ બાકી રહેતા નથી. Page #35 -------------------------------------------------------------------------- ________________ ઓટરમલજી નામના એક મારવાડી ભક્ત હતા. અદ્દભુત આજ્ઞાપાલક. એને દીક્ષા લેવાની ઇચ્છા થઈ. સૂરિરાજ ચાહતા હતા કે વધુ ધમાલ વગર દીક્ષા આપી દેવી. પણ ગામમાં ખબર પડી ને સહુ આવી પહોંચ્યા. બધાએ આમ કરવાનું કારણ પૂછ્યું, ત્યારે એમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું, ‘સંન્યાસનો દીક્ષા ઉત્સવ તો એવાઓને શોભે કે જે કાં તો લક્ષ્મી ત્યજીને આવતા હોય કાં સરસ્વતી લઈને આવતા હોય, બાકી શા વરઝોળા !’ આ ઓટ૨મલજી મુનિ વેશે ઉત્તમસાગરજી. સૂરિજીના અનન્ય ભક્ત હતા. એક વાર સૂરિજીએ કહ્યું, ‘મારી ગમે તેવી આજ્ઞા પાળે તેવો કોઈ શિષ્ય છે ખરો?' ઉત્તમસાગરજી પાસે હતા. તેમણે કહ્યું, ‘કૂવામાં પડવાની આજ્ઞા કરો તો કૂવામાં પડું. આજ્ઞા આપો.' ‘નહીં પાળી શકો આજ્ઞા !' ‘જરૂર પાળીશ.’ ‘તો લંગોટ કાઢીને માંડો દોડવા .’ કૂવામાં ઝંપલાવવું સહેલું હતું. આ કાર્ય મુશ્કેલ હતું. એ રીતે સૂરિજીએ એમના અભિમાનને ફટકો માર્યો કે માનવીએ મગરૂરી ન કરવી. આજે જ્યાં પ્રેમ ત્યાં પ્રેમાભાવ થતાં વાત લાગતી નથી. ભક્તો કહેતા, ‘સાહેબજી, લોકો ટીકા કરે છે કે આપ હમણાં હમણાં જાત્રાએ જતા નથી.’ ‘શું જાત્રાએ જાઉં ?’ ને સૂરિજી ક્ષણભરમાં સમાધિમાં સ્થિર થઈ ગયા. થોડી વારે જાગીને કહ્યું, ‘યાત્રા કરી આવ્યો. એટલો આનંદ મળી ગયો. બાકી તો જગ જે કહેતું હોય એ કહેવા દે ! ભાઈ, પેલું યાદ છે ને !’ ‘માં કો કહાં ઢૂંઢો રે બંદે મેં તો તેરી પાસ મેં.’ આ સાધુરાજ તે શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી ! ચરિત્રો ચારિત્ર્યને ઘડે છે. પોતાના ગુરુ સુખસાગરજી, દાદાગુરુ રવિસાગરજી, અવધૂત આનંદઘનજી, ઉપાધ્યાય યશોવિજયજીનાં ચરિત્રોનું આલેખન કર્યું તેમજ શ્રીમદ્ દેવચંદ્રજી વિશે આશરે ૨૫૦૦ પૃષ્ઠના બે મહાગ્રંથો ગુજરાતને અને જૈનસમાજને સરસ્વતીપ્રસાદ રૂપે આપ્યા. 26 Page #36 -------------------------------------------------------------------------- ________________ આત્માની સાહજિક અનુભૂતિ - યોગનિષ્ઠ આચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજી સાબરમતીના તીરે એકલા ચાલ્યા જાય છે. ચારેકોર સૂનકાર છે. ઊંડા કોતરો ભેંકાર લાગે છે. એકલ-દોકલ માનવી જ્યાં કદીય ફરકવાની હિંમત ન કરે, તેવા વાંધાઓ અને કોતરોમાં સૂરિજી નિર્ભયતાથી ડગ ભરતા જાય છે. કોઈ ગુફા જેવી જગ્યામાં જાપ જપવા બેસી જાય છે. ક્યાંક પદ્માસન લગાવી ધ્યાનમાં ડૂબી જાય છે. ત્રણ-ત્રણ, ચાર-ચાર દિવસ સુધી આવા સ્થળે અખંડ સમાધિ લગાવી બેસી જાય છે. કોઈ ઊંડા કોતરમાં વિહાર કરે છે. નિર્ભયને વળી ભય શો? અભયને ઓળખનારને બીક હોય ખરી ? | યોગનિષ્ઠ આચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિની નિર્ભય આત્મદશાથી એવા બનાવો બન્યા કે જેને જગત ‘ચમત્કાર' તરીકે ખપાવે, જગત તો સ્વાર્થની પૂજા કરે છે. જગતના લોકો પોતાનો કંઈને કંઈ સ્વાર્થ સિદ્ધ કરવા માટે સૂરિજી પાસે આંટા મારવા લાગ્યા. અનેર રોગિયા-દોગિયા ય આવવા લાગ્યા. સૂરિજી સદાય હૃદયમાં સહુનાં કલ્યાણના મંત્રો ૨ટતા હતા . એમને સિદ્ધિઓમાં રસ નહોતો, ચમત્કારોથી નામના જમાવવી નહોતી, એ તો અવધૂત યોગી આનંદઘનની માફક પોતાની મસ્તીમાં મગ્ન હતા. માગનારને ક્યારેક માગ્યું મળતું પણ ખરું. એટલે જેને ફળે એ મહિમાનો વિસ્તાર કરે. કોઈની પેટની પીડા મટી, તો કોઈકની સૂરિજીના આશીર્વાદે સંસારની ઉપાધિ ઘટી. વિ.સં. ૧૯૭૫માં માણસાના શેઠ વીરચંદ કૃષ્ણાજીને પેટની ભારે પીડા ઉપજતી, પીડા એવી થાય કે જાણે હમણાં મરણ આવશે. અનેક ઉપચારો કરવા છતાં કોઈ ઔષધ કારગત નીવડ્યું નહીં. એકવાર પ્રતિક્રમણ સમયે જ સખત પીડા ઉપડી; મૃત્યુ સામે આવીને ઊભું હોય એવો વેદનાનો અનુભવ થયો. સૂરિજીએ ઓઘો ફેરવ્યો અને તેઓ સાજા થઈ ગયા. જન્મનો રોગ ગયો. પેથાપુરના એક શ્રાવકને વ્યાખ્યાનમાં જ તાણ (ફીટ) આવી ગઈ. વર્ષોથી આ વ્યાધિ એમને વળગેલી હતી. સૂરિજીએ વ્યાખ્યાન પૂરું થયા પછી એમના શરીર પર ઓધો ફેરવ્યો અને તાણ આવતી હંમેશને માટે બંધ થઈ ગઈ. | વિ.સં. ૧૯૫૯ના મોહરમના દિવસે એક યુવાન મહેસાણાથી મુંબઈ જતા અમદાવાદ ઊતરીને સૂરિજીના દર્શન કરવા આવ્યો. આ યુવાન મુંબઈમાં ધંધાની શોધ માટે જતો હતો. સૂરિજીએ કેટલીક શિખામણો આપી. સાથોસાથ મુંબઈમાં પ્લેગ ચાલતો હોવાથી એક મંત્ર આપ્યો. આ મંત્ર ભણવાથી પ્લેગનો ભય ટળશે અને ઉન્નતિ થશે એમ કહ્યું. એ વ્યક્તિને તો મંત્રબળે પ્લેગ ન થયો, પણ એમણે મુંબઈમાં પ્લેગના કેટલાય દર્દીઓની સારવાર કરી અને છતાં પોતે જીવલેણ ચેપી રોગથી બચી ગયા. વળી એક વાત નોંધાઈ છે. પેથાપુર ગામમાં એક જૈન સજ્જનને સર્પ કરડ્યો. સગા-વહાલાં ભેગાં થયાં અને મરી ગયેલો જાણી નનામી તૈયાર કરી અને મૃતદેહને ઉપાડીને સ્મશાને જવા નીકળ્યા. રસ્તામાં સૂરિજીનો ભેટો થયો. એમણે લોકોને પૂછયું, ‘ભાઈઓ, શું થયું છે ?” લોકોએ જવાબ આપ્યો, ‘રાત્રે આ શ્રાવકને સર્પ કરડ્યો હતો અને તે મૃત્યુ પામ્યો છે.' આત્માનંદી સૂરિજીએ સ્વાભાવિકતાથી કહ્યું, “ના હોય, હજી તો એ જીવતો છે.” આમ કહીને એમણે નનામી છોડવા કહ્યું. કેટલાકે શ્રદ્ધાથી અને કેટલાકે કચવાતે મને નનામી છોડી. એના શરીર પર સુરિજીએ ત્રણ વખત ઓઘો ફેરવ્યો. પેલો માનવી આળસ મરડીને બેઠો થયો ! * * * છે 27 , Page #37 -------------------------------------------------------------------------- ________________ | સૂરિજી ચાતુર્માસ કરવા માટે સુરત આવ્યા હતા. એક વાર તેઓ તાપી નદીને કાંઠેથી પસાર થતા હતા. તાપીના ઊંડા જળમાં એક માછીમાર જાળ નાખીને બેઠો હતો. માછલાં ફસાય એની રાહ જોતો હતો. - આચાર્યશ્રી તેની સમીપ ગયા અને એને કહ્યું, ‘ભાઈ, તારી આ જાળ બહાર કાઢી લે. તું મારા દેખતાં ફરી જાળ નાખીશ નહિ.” માછીમાર પર સૂરિજીના વાતની કોઈ અસર ન થઈ. એમનો હુકમ માનવાની એને શી જરૂર ? માછીમાર ને અવળચંડાઈ સૂઝી. એણે પોતાની જાળ વધુ પહોળી કરી. | સુરિજીએ એક કાંકરી લઈને પાણી તરફ ફેંકી અને બોલ્યા, “ખેર, તારે જાળ નાખવી હોય તો નાખ, પહોળી કરવી હોય એટલી પહોળી કરે, પરંતુ એમાં એકે ય માછલી આવશે નહીં.” માછીમાર હસી પડ્યો. સૂરિજી તો કાંઠે કલાક સુધી નજર ઠેરવીને ઊભા રહ્યા. માછીમારે માછલું સપડાવવા ઘણી માથાકૂટ કરી., જાળને ખૂબ ફેરવી પણ ખરી. પણ લાંબી મહેનતને અંતે જાળ કાઢીને જુએ છે તો જાળમાં એક નાનું માછલું પણ એને જોવા ન મળે. માછીમારને થયું કે નક્કી આ કોઈ યોગી લાગે છે. દોડીને એમને પગે પડ્યો અને કહ્યું, ‘બાવાજી, કોઈ હુકમ આપો.' સૂરિજીએ જવાબ આપ્યો, ‘આજનો દિવસ આ પાપની કમાણી બંધ કર ! જાળ ઉઠાવીને ઘેર જતો રહે.’ માછીમારે સુરિજીને પગે લાગીને પોતાની જાળ ઉઠાવી લીધી. એ ઘર તરફ ચાલવા લાગ્યો. વિજાપુરના વતની ચુનીલાલ દુર્લભદાસ એલ.એલ.બી.નો અભ્યાસ કરે પરીક્ષા અગાઉ બીમારીમાં સપડાયા. પૂરતી તૈયારી થઈ નહિ, પરીક્ષા આપવાનું માંડી વાળ્યું. સૂરિજીને ખબર પડતાં એમને માથે હાથ મૂકી આશીર્વાદ આપતાં કહ્યું, ‘પરીક્ષામાં જજે . જરૂર પાસ થઈશ.’ સૂરિજીની આજ્ઞા માની તેઓ પરીક્ષામાં બેઠા અને પાસ થયા. | વિ. સં. ૧૯૭૪માં સૂરિજી પોતાના વતન વિજાપુરમાં આવ્યા. ત્યાં પ્લેગ ફાટી નીખલ્યો હોવાથી ગામ ખાલી થઈ ગયું હતું. સૂરિજી કાજુમિયાં નામના એક ભક્ત મુસ્લિમના ખેતરમાં આંબા નીચે રાવઠીમાં રહ્યા. જંગલમાં મંગલ થયું. આ આંબા પર છેલ્લાં ચાલીસ વર્ષથી ફળ નહોતાં આવ્યાં, તે આંબો સૂરિજીના પવિત્ર પગલે, એજ વર્ષે ફળ્યો. એ પછી વર્ષોવર્ષ એના પર ફળ આવવા લાગ્યા. આજે પણ એ આંબો ગુરૂ આંબા તરીકે પ્રસિદ્ધ છે. * * રિદ્રોલ ગામના દેરાસરમાં એક ભૂગર્ભ લગૃહ હતું. ઘણા લોકોએ એ ખોલવા માટે પ્રયત્ન કર્યો, પરંતુ એને કોઈ ખોલી શક્યું નહિ. એક વખત સુરિજી આ ગામમાં આવ્યા. ગામના જૈનોએ વર્ષોથી બંધ રહેલા ભૂગર્ભગૃહની વાત કરી. સૂરિજી ઊંડી સમાધિમાં ઊતરી ગયા. ધ્યાન કરીને જોયું તો એમને અંદર ગુજરાતની પ્રકૃતિને યોગનિષ્ઠ આચાર્યશ્રી બુદ્ધિસાગરસૂરીશ્વરજીએ કાવ્યસોંદર્યથી મઢી આપી છે. તાપી, નર્મદા, તારંગા, પાવાગઢ, ગિરનાર, ડાંગ વગેરે નદી અને પ્રદેશના આટલાં વર્ણનો ભાગ્યે જ કોઈ કવિએ આપ્યા હશે. એમાં પણ સાબરમતી નદીના સૌંદર્યને એમણે અનુપમ કાવ્યોથી પ્રગટ કર્યું છે. Page #38 -------------------------------------------------------------------------- ________________ પ્રભુનું બિંબ દેખાયું. બાજુમાં રમતા એક નિર્દોષ બળકને બોલાવીને આ દ્વાર ખોલવાનું કહ્યું. નાના બાળકે સહેજ જોરથી ધક્કો મારતાં જ વર્ષોથી બંધ રહેલાં કમાડ ખૂલી ગયાં. * * * સાચા યોગીને માટે ભવિષ્ય એ ખુલ્લી કિતાબ જેવું હોય છે. ભાવિને ભેદતી એમની નજર કોઈને આગાહીરૂપ લાગે ખરી, પણ એમને ભવિષ્યને ખોળવા જવું પજતું નથી; ભવિષ્યની ઘટનાઓ એમની સામે સાફ-સાફ ઊભી હોય છે. માણસાના એક સજ્જનનો પુત્ર રિસાઈને ઘેરથી ચાલ્યો ગયો. એમને આચાર્યશ્રી બુદ્ધિસાગરસૂરિ પર ભારે આસ્થા. આવીને સૂરિજીને પોતાની વીતકકથા કહી. ત્યારે સૂરિજીએ જવાબ આપ્યો કે, ‘બહુ ચિંતા કરશો નહિ, થોડા દિવસમાં જ તમારા પુત્રનો પત્ર આવશે.” થયું પણ એવું જ . આઠ દિવસ બાદ કલકત્તાથી એમના પુત્રનો કાગળ મળ્યો અને તેઓ ત્યાં જઈને એને પાછો લઈ આવ્યા. - એક ભાઈને પેથાપુરમાં ઉજવણું કરવું હતું. સુરિજીને તે અંગે મળવા જવાનો વિચાર કર્યો, પણ તે દિવસે જઈ શક્યા નહિ. ત્રીજે દિવસે ગયા ત્યારે સૂરિજીએ કહ્યું, ‘કેમ, પરમ દિવસે આવવાના હતા ને ?” બધાને આશ્ચર્ય થયું કે સૂરિજીને આ ખબર કેવી રીતે પડી ગઈ ? * * * પેથાપુરમાં સાગરગચ્છ અને વિમળગચ્છ બંનેનું જોર ચાલે. સૂરિજી તો ગચ્છના ભેદમાં માનનારા નહોતા. એમનું જ્ઞાની અને ધ્યાની ચિત્ત તો આવી સંકુચિતતાઓને ક્યારનુંય ભેદી ચૂક્યું હતું. બંને ગચ્છના બાળકો સાથે શ્રી બુદ્ધિસાગરસૂરિ ચંડીલ (શૌચ) જઈ રહ્યા હતા. એવામાં રસ્તાની વચ્ચે એક સાપ પડેલો જોયો. બાળકો ગભરાઈ ગયા. સૂરિજીએ એમને હિંમત રાખવા કહ્યું. એમણે રસ્તાની વચ્ચે રહેલા પાસને બાજુએ મૂકી દીધો. સૂરિજી āડીલ ગયા. સાગરગચ્છવાળા એક બાળકે કહ્યું, ‘જોયું ને, અમારા સૂરિ કેવા સમર્થ છે! સાપ જેવા સાપને પકડીને બાજુએ મૂકી દીધો.' વિમળગચ્છનો બાળક આ સાંભળીને એકાએક બોલી ઊઠ્યો, “ઓહ, એમાં વળી કઈ મોટી વાત છે ? સાપને તો મદારી પણ પકડે છે, પણ તમારા સૂરિજીમાં શક્તિ હોય તો પેરિસમાં રહેલા માતા પિતા શું કરે છે, તે મને બતાવે તો હું એમને ખરા કહું.' થોડીવારમાં આચાર્યશ્રી બુદ્ધિસાગરસૂરિ પાછા આવ્યા. બાળકોએ ચડસાચડસીની વાત કરી. સૂરિજીએ વિમળગચ્છના બાળકને કહ્યું, ‘ભાઈ, તારી આંખો બંધ કર એટલે તને બધું જ દેખાશે.” બાળકે થોડીવાર આંખો બંધ કરી અને પછી ખોલી. સૂરિજીએ પૂછ્યું, “શું જોયું ?” બાળકે જવાબ આપ્યો, “અરે, આંખ બંધ કરી ત્યારે ફ્રાંસ દેશની રાજધાની પેરિસમાં રહેલા મારા પિતાજી દેખાયા. તેઓને પડી જવાથી ફ્રેક્ટર થયું હોય એમ લાગ્યું.' સૂરિજીએ કહ્યું, ‘હવે ઘેર જઈ ને તપાસ કરજે. તારે ઘેર આની ખબર આપતો તાર આવ્યો હશે.” બાળક ઘર ભણી ગયો અને જોયું તો ઘેર તાર આવીને પડયો હતો. * * * “સાચા સાધુ હોવું, ઉચ્ચકોટિના સાહિત્યકાર થવું, અને છતાં માનવતાભર્યા સહૃદયી. સમાજસેવક બનવું - એ ત્રણે મહાભાગ્ય બહુ જ થોડી વ્યક્તિઓમાં દષ્ટિગોચર થાય છે. શ્રી બુદ્ધિસાગરસૂરીશ્વરજી એવું સૌભાગ્ય લઈને અવતર્યા હતા.” - રમણલાલ વ. દેસાઈ Page #39 -------------------------------------------------------------------------- ________________ ભાવનગર સમાચાર નામના ભાવનગરથી નીકળતા અઠવાડિકના તંત્રી શ્રી જયંતિલાલ મોરારજી મહેતાને તો સૂરિજીના યોગ-પ્રભાવનો સાક્ષાત્ અનુભવ થયો હતો, એમણે સૂરિજીને યોગવિદ્યાની તાકાત બતાવવા કહ્યું ત્યારે સૂરિજીએ પોતાની પ્રાણશક્તિ બ્રહ્મરંધ્રમાં કેન્દ્રિત કરીને બતાવી. તેમનું શરીર તંગ થઈ ગયું. પગનાં આંગળાં સાવ સીધા થઈ ગયાં. જયંતીભાઈએ જોયું તો નાડી બંધ હતી, હૃદયના ધબકારા સંભળાતા નહોતા. શ્વાસોશ્વાસની ક્રિયા પણ બિલકુલ થંભી ગઈ હતી. ધીરે ધીરે એ સપાટ અને નિચ્ચે ષ્ટ લાગતું શરીર ચારેક આંગળ ઊંચે આવ્યું. આ દૃશ્ય જોઈને જયંતીભાઈ સ્તબ્ધ જ થઈ ગયા. * * એક વાર આચાર્યશ્રી બુદ્ધિસાગરસૂરિ એમના શિષ્યોને વિજાપુરના ઉપાશ્રયમાં કોઈ સૂત્ર સમજાવતા હતા. એકાએક તેઓ બોલતા બંધ થઈ ગયા. હથેળીઓ ઘસવા લાગ્યા. પાંચ મિનિટ સુધી તઓ આમ હથેળીને એકબીજા સાથે ઘસતા રહ્યા. તેઓને આ રીતે હથેળી ઘસતા જોઈ એક શિષ્ય જિજ્ઞાસાથી પૂછયું, ‘આપની હથેળીમાં ખંજવાળ આવતી લાગે છે. ખસ કે ખરજવું આપને પજવી રહ્યું છે કે શું ?' સૂરિજીએ હસતાં હસતાં કહ્યું, “ના રે ના. મને કશું થયું નથી. આ તો શત્રુંજયમાં ભગવાનના દેરાસરનો ચંદરવો એકાએક સળગી ઊઠ્યો હતો. પવનના સુસવાટાને કારણે પળવારમાં મોટી આગ લાગે તેવું હતું. આથી બંને હાથની હથેળીઓ મસળીને એ સળગતો ચંદરવો બુઝાવી દીધો હતો.” | શિષ્યો તો ગુરુની વાત સાંભળીને આશ્ચર્યમાં ડૂબી ગયા. વિજાપુરના ઉપાશ્રયમાં બેઠા બેઠા કઈ રીતે બસો માઈલ જેટલા દૂર આવેલા શત્રુંજયના દેરાસરનો ચંદરવો બે હથેળી ચોળીને ઓલવી નાખ્યો હશે ? કેટલાક શિષ્યોએ આની સચ્ચાઈની ખાતરી કરવા માટે ઝીણવટભરી તપાસ કરી. એમને જાણવા મળ્યું કે બરાબર જે સમયે ગુરુજીએ હથેળીઓ મળી હતી, તે જ સમયે શત્રુંજયના દેરાસરનો ચંદરવો સળગ્યો હતો. તે ઉપરાંત એમ પણ જાણવા મળ્યું કે એ આગ એકાએક ગેબી રીતે ઓલવાઈ પણ ગઈ હતી. - આચાર્યશ્રી શ્રી બુદ્ધિસાગરસૂરિ પાસે બ્રહ્મચર્યનો મહાન પ્રતાપ હતો. હૃદયના વાત્સલ્યનું અખૂટ ઝરણું વહેતું હતું. આત્માનું દિવ્ય સામર્થ્ય એમની પાસે હતું. આ બધું જ્યાં ભેગું મળે ત્યાં જે કાર્ય થાય તે આજે કદાચ ચમત્કાર લાગે . હકીકતમાં આ ચમત્કાર એ તો આત્માની પ્રબળ તાકાતમાંથી આપોઆપ સર્જાતી સહજ પ્રક્રિયા હતી. સૂરિજીને માટે એ માન ખાટવાનું કે દામ પામવાનું સાધન નહોતું. આત્મામાં આપોઆપ સત્યની જે અનુભૂતિ થતી તે પ્રગટ થતાં સામાન્ય માણસને ચમત્કાર સમી લાગતી. સાચી પ્રતિભા એ સ્વયં ચમત્કાર છે ! યોગનિષ્ઠ આચાર્યશ્રીએ ગુજરાતી અને સંસ્કૃત બંને ભાષામાં ઉત્કૃષ્ટ ગ્રંથ સર્જનો કર્યા છે. સંસ્કૃતમાં એમણે વીસ કાવ્યસર્જનો કર્યા છે અને ગુજરાતી ભાષામાં કુલ ૩૦૦૦ કાવ્યો રચ્યાં છે. Page #40 -------------------------------------------------------------------------- ________________ હું અમર એવા ગ્રંથશિષ્યો તૈયાર કરીશ ! નાનકડા બાળકને ભણવાની ભારે લગતી લાગી. મનમાં થયું કે મારે ખૂબ ખૂબ ભણીને વિદ્વાન તરીકે નામના મેળવવી છે. સરસ્વતી દેવીની એક છબી લાવીને ઘરના ગોખમાં મૂકીને પ્રાતઃકાળે માતા સરસ્વતી દેવીની આરાધના કરવા લાગ્યો. સ્નાન કરીને છબીને પ્રણામ કરીને નિશાળે જાય, નિશાળમાં ગુરુજનો આ છોકરા પર ખૂબ ભાવ રાખે. સાંજે નિશાળેથી છુટીને ઘેર આવ્યો હોય ત્યારે કકડીને ભૂખ લાગી હોય. થાક ખૂબ લાગ્યો હોય, તોય આ છોકરો તો ઘેર આવી દફતર ટીંગાડે. હાથપગ ધુએ. માતા સરસ્વતીને દીવો કરે, પછી ભોજન કરવા બેસે. ક્યારેક નિશાળમાં કોઈ દાખલો ન આવડે ત્યારે બાળકનું મન મૂંઝાઈ જાય. ઘેર આવી સરસ્વતીની છબી સામે હાથ જોડી એને પ્રાર્થના કરે. “મારા પર પ્રસન્ન થાવ. તમે કહો તે તમારી સેવા કરું. આજે નિયમ લઉં છું કે જ્યાં સુધી તમે પ્રસન્ન નહિ થાવ ત્યાં લગી પાન, સોપારી, અડદની દાળ અને ટીંડોળાનું શાક ખાઈશ નહીં.” - એવામાં એને એક મંત્ર મળી ગયો. કોઈ જૂની પોથીના પૃષ્ઠો પર એ મંત્ર લખેલો હતો. માતા સરસ્વતીને પ્રસન્ન કરવાનો મંત્ર. ખોવાયેલા બાળકને ઘર મળતાં જેટલો આનંદ થાય તેટલો આનંદ આ બાળકને સરસ્વતીનો મંત્ર મળતા થયો. એ રોજ રોજ મંત્રનો જાપ જપે. પિતા ખેડૂત એટલે ખેતી કરવાનું કહેમન વિદ્યા મેળવવાનું કહે. હળ ખેડવા કરતાં એને પુસ્તકો વાંચવા વધુ પ્રિય બન્યાં, પાકની લણણીને બદલે જ્ઞાનની લણણીનો એને રંગ લાગ્યો. - આ ખેડૂતના દીકરાની જ્ઞાનની ખેતી સદા ચાલુ રહી. વિજાપુરના કણબી પટેલ બહેચરદાસમાંથી એ બુદ્ધિસાગર બન્યા. આચાર્ય બન્યા, યોગનિષ્ઠ કહેવાયા, સંતો, મહંતો, રાજાઓ, તવંગરો અને ભક્તોની એમની આસપાસ ઠઠ જામવા લાગી, પણ સરસ્વતીની ઉપાસનાને કદી આંચ આવવા દીધી નહીં. અભ્યાસ માત્ર છ ચોપડી સુધીનો થઈ શક્યો, પણ સરસ્વતીના સાધકની સાધના તો જીવનભર ચાલુ રહી. | બાળપણમાં ડાહ્યાભાઈ નામના મિત્રનો મોટો સાથ મળ્યો. આ ડાહ્યાભાઈ પાસે પુસ્તકોનો ભંડાર હતો. સરસ્વતીનો ચાહક એ ભંડારમાં એકલીન બની ગયો. વત્સરાજ જીજી નામના બારોટનો એમને મેળાપ થયો. બારોટને ગળથુથીમાં કવિતાદેવી વરી હોય છે. વાતવાતમાં કવિતા રચી નાખે. આ બાળક મનમાં વિચાર કરે, કવિ દલપતરામ કેવા હશે ? જીજી બારોટ તો પળમાં કાવ્ય રચી દે છે. આવાં કાવ્યો હું ન રચી શકું ? | તરત દોડ્યો માતા સરસ્વતીના ગોખ ભણી. બે હાથ જોડી પ્રાર્થના કરી. “હે મા, મને શક્તિ આપ. મારે કવિતા રચવી છે. મા ! તારા આશિષ આપ.” બાળકના હૃદયમાં કવિતાની જ્યોત જાગી ઊઠી. અંતરમાં સૂતેલી કાવ્યવીણાના તાર રણઝણી ઊઠ્યા. મનમાં કંઈકંઈ ભાવો ગુંજવા લાગ્યા. અજબગજબની ઊર્મિઓ ઊભરાવા લાગી. આપોઆપ એક કાવ્યની રચના થઈ. Page #41 -------------------------------------------------------------------------- ________________ નાનકડા બાળકને ભણવાની ભારે લગતી લાગી. મનમાં થયું કે મારે ખૂબ ખૂબ ભણીને વિદ્વાન તરીકે નામના મેળવવી છે. - સરસ્વતી દેવીની એક છબી લાવીને ઘરના ગોખમાં મૂકીને પ્રાતઃકાળે માતા સરસ્વતી દેવીની આરાધના કરવા લાગ્યો. સ્નાન કરીને છબીને પ્રણામ કરીને નિશાળે જાય, નિશાળમાં ગુરુજનો આ છોકરા પર ખૂબ ભાવ રાખે. સાંજે નિશાળેથી છૂટીને ઘેર આવ્યો હોય ત્યારે કકડીને ભૂખ લાગી હોય. થાક ખૂબ લાગ્યો હોય, તોય આ છોકરો તો ઘેર આવી દફતર ટીંગાડે. હાથપગ ધૂએ. માતા સરસ્વતીને દીવો કરે, પછી ભોજન કરવા બેસે. ક્યારેક નિશાળમાં કોઈ દાખલો ન આવડે ત્યારે બાળકનું મન મૂંઝાઈ જાય. ઘેર આવી સરસ્વતીની છબી સામે હાથ જોડી એને પ્રાર્થના કરે. મારા પર પ્રસન્ન થાવ. તમે કહો તે તમારી સેવા કરું. આજે નિયમ લઉં છું કે જ્યાં સુધી તમે પ્રસન્ન નહિ થાવ ત્યાં લગી પાન, સોપારી, અડદની દાળ અને ટીંડોળાનું શાક ખાઈશ નહીં.” - એવામાં એને એક મંત્ર મળી ગયો. કોઈ જૂની પોથીના પૃષ્ઠો પર એ મંત્ર લખેલો હતો. માતા સરસ્વતીને પ્રસન્ન કરવાનો મંત્ર. ખોવાયેલા બાળકને ઘર મળતાં જેટલો આનંદ થાય તેટલો આનંદ આ બાળકને સરસ્વતીનો મંત્ર મળતા થયો. એ રોજ રોજ મંત્રનો જાપ જપે પિતા ખેડૂત એટલે ખેતી કરવાનું કહે, મન વિદ્યા મેળવવાનું કહે. હળ ખેડવા કરતાં એને પુસ્તકો વાંચવા વધુ પ્રિય બન્યાં. પાકની લણણીને બદલે જ્ઞાનની લણણીનો એને રંગ લાગ્યો. - આ ખેડૂતના દીકરાની જ્ઞાનની ખેતી સદા ચાલુ રહી, વિજાપુરના કણબી પટેલ બહેચરદાસમાંથી એ બુદ્ધિસાગર બન્યા. આચાર્ય બન્યા, યોગનિષ્ઠ કહેવાયા, સંતો, મહંતો, રાજાઓ, તવંગરો અને ભક્તોની એમની આસપાસ ઠઠ જામવા લાગી, પણ સરસ્વતીની ઉપાસનાને કદી આંચ આવવા દીધી નહીં. અભ્યાસ માત્ર છ ચોપડી સુધીનો થઈ શક્યો, પણ સરસ્વતીના સાધકની સાધના તો જીવનભર ચાલુ રહી. | બાળપણમાં ડાહ્યાભાઈ નામના મિત્રનો મોટો સાથ મળ્યો. આ ડાહ્યાભાઈ પાસે પુસ્તકોનો ભંડાર હતો. સરસ્વતીનો ચાહક એ ભંડારમાં એકલીન બની ગયો. વત્સરાજ જીજી નામના બારોટનો એમને મેળાપ થયો. બારોટને ગળથુથીમાં કવિતાદેવી વરી હોય છે. વાતવાતમાં કવિતા રચી નાખે. આ બાળક મનમાં વિચાર કરે, કવિ દલપતરામ કેવા હશે ? જીજી બારોટ તો પળમાં કાવ્ય રચી દે છે. આવાં કાવ્યો હું ન રચી શકું ? | તરત દોડ્યો માતા સરસ્વતીના ગોખ ભણી. બે હાથ જોડી પ્રાર્થના કરી. “હે મા, મને શક્તિ આપ, મારે કવિતા રચવી છે. મા ! તારા આશિષ આપ.” યોગનિષ્ઠ આચાર્ય બુદ્ધિસાગરસૂરીશ્વરજીની અપ્રતિમ જ્ઞાનસાધનાની વિશેષતા એ છે કે એમણે પોતાના પ્રત્યેક ગ્રંથની પ્રસ્તાવના સ્વયં લખી છે. વળી એ પ્રસ્તાવનામાં ગ્રંથરચનાનો ઉદ્દેશ અને એની પાછળની ભાવના માર્મિક રીતે પ્રગટ કરી છે. પરિણામે એમના ગ્રંથોની માફક એમની પ્રસ્તાવનાઓ પણ એમની વ્યાપક વિચારસૃષ્ટિનું પ્રતિબિંબ પાડે છે. 32 - Page #42 -------------------------------------------------------------------------- ________________ બાળકના હૃદયમાં કવિતાની જ્યોત જાગી ઊઠી. અંતરમાં સૂતેલી કાવ્યવીણાના તાર રણઝણી ઊઠ્યા. મનમાં કંઈકંઈ ભાવો ગૂંજવા લાગ્યા. અજબગજબની ઊર્મિઓ ઊભરાવા લાગી. આપોઆપ એક કાવ્યની રચના થઈ. “ઓ ઇશ્વર માબાપ તું, છે તારણહાર; સા૨ો ક૨ મુજને પ્રભુ, લે મારી સંભાળ, સારી વિદ્યા આપ તું, દુર્ગુણ દોષો ટાળ; કૃપા કરી મુજને પ્રભુ, ગણજે તારો બાળ. જગમાં મોટો તું ધણી, તું મોટો રખવાળ; સત્ય માર્ગમાં દોરજે, કરજે મુજ પર વ્હાલ.” આમ બાળપણમાં જ કવિતાનું ઝરણું સુંદર રીતે પ્રગટ થઈને વહેવા લાગ્યું. સાહિત્યનું સર્જન અને આત્માની સાધના એ બે એમનાં જીવનનાં મુખ્ય ધ્યેય. આ બંને ધ્યેયોનો સુમેળ કાવ્યરચનાથી થયો. કવિતાની કલા અંતરની ભાવનામાં એકરૂપ બની ગઈ. આરંભની કવિતામાં ભાવના હતી, તો ધીમે ધીમે એમાં ઊંડાણ સધાવા લાગ્યું. માત્રામેળ અને છંદમેળની એમની કવિતા વધારે ગૌરવવંતી અને મનમોહક બની. આ બુદ્ધિસાગરજી સાધુ બન્યા પણ એમની જ્ઞાનસાધના ચાલુ રહી. સાહિત્યસર્જનનું અને કવિત્ત્વનું ઝરણુંય વહેતું રહ્યું. એ જમાનામાં સાધુસમુદાય શિષ્યોની સંખ્યા વધારવાની પ્રવૃત્તિમાં પડ્યો હતો. જેમ વધારે શિષ્યો એમ મહત્તા વધારે. શ્રાવકો એમના સંખ્યાબળને જોઈ એમને વધુ પૂજનીય અને પ્રભાવશાળી માને. જે સાધુને ઓછા શિષ્યો એની ઓછી ભક્તિ થાય. શિષ્ય બનાવવાનો મોહ વધતો ચાલ્યો. સંખ્યા વધારવા પ૨ નજ૨ રહેતી તેથી પાત્રતા બહુ ઓછી જોવાતી. એક વખત તો એવો આવ્યો કે જૈન બાળકોની સ્થિતિ જોખમમાં આવી ગઈ. બાળક કલાક-બે કલાક ન દેખાય તો માતા-પિતાના હૈયે ફાળ પડતી. એની શોધ એના ગોઠિયાને ઘેર નહિ, પણ ઉપાશ્રયમાં થતી હતી. બાળકોને સંતાડીને સાધુનો વેશ પહેરાવી દેવામાં આવતો. બુદ્ધિસાગરજી મહારાજ વિચાર કરે છે કે ક૨વું શું ? લોકોમાં વાતો થતી હતી કે એક સાધુરાજે તો એકસો ને આઠ શિષ્યો કરવાની પ્રતિજ્ઞા કરી હતી. બુદ્ધિસાગરજી મહારાજને આવી વાતોથી ભારે દુઃખ થતું. તેઓ વિચાર કરતાં કે આવા વગર વિચા૨ે થયેલા સાધુઓ કઈ રીતે ધર્મપ્રવૃત્તિ કરે. એનાથી કોનું કલ્યાણ થાય. સમજીને સાધુતા સ્વીકા૨ના૨ એક સાધુ અનેકનો તા૨ક બનશે. પોતે એવા શિષ્યો ચાહતા હતા જે સદા અમર હોય, કદી પણ વેશ યોગનિષ્ઠ આચાર્યશ્રી બુદ્ધિસાગરસૂરીશ્વરજીની જીવનકથામાં પણ એક એવું અદ્ભુત તત્ત્વ છે કે જે કોઈ નાસ્તિકના હૃદયને પણ પલટાવી મૂકે છે. એમનો વિહાર, ઉગ્ર સંયમ, ગહન અભ્યાસ, વંદનીય દીક્ષા, સમાજને સાચી રાહ અને ધર્મને સાચી દિશા આપવાનું એમનું કાર્ય એ એમના અદ્ભુત રસની પરાકાષ્ઠા સમા જીવનના ઉત્તુંગ શિખરો છે. 33 Page #43 -------------------------------------------------------------------------- ________________ છોડીને ભાગી ન જાય. ક્યારેય શાસનની અવહેલના ન કરે. સદા સહુનું કલ્યાણ કરે. એમણે મનોમન નિર્ધાર કર્યો કે પેલા પૂજનીય સાધુની માફક હું પણ એકસો ને આઠ શિષ્યો બનાવીશ, પરંતુ એ ગ્રંથરૂપે. મારી પાછળ જે સદા ચમક્યા કરે. મારા વિચારોને હંમેશાં મૂર્ત કર્યા કરે મારી ભાવનાઓને સમાજના ખૂણેખૂણે પહોંચાડે અને જ્યાં જાય ત્યાં સહનું કલ્યાણ કરે - આવા એ આઠ ગ્રંથશિષ્યો તૈયાર કરીશ. જ્ઞાનની સાધના હતી, કવિની કલ્પના હતી, ચિંતકનું ચિંતન હતું અને પંડિતોએ વિદ્વત્તાનું દાન કર્યું હતું. વળી ગુરુદેવોના આશીર્વાદનું બળ પણ હતું. તો પછી હવે વાર શેની ? એવામાં એ સાધુરાજની કલમને વહેતી મૂકનારી એક ઘટના બની. મુનિ બુદ્ધિસાગરજીના દીક્ષાજીવનનું પહેલું ચાતુર્માસ સુરતમાં કર્યું. આ સમયે એમના હાથમાં એક પુસ્તક આવ્યું. પુસ્તકનું નામ હતું ‘જૈન ધર્મ અને ખ્રિસ્તી ધર્મનો મુકાબલો.’ | એનો હેતુ જૈન ધર્મને ઉતારી પાડવાનો અને ખ્રિસ્તી ધર્મનો મહિમા બતાવવાનો હતો. જો એમાં કેવળ ખ્રિસ્તી ધર્મની મહત્તા બતાવી હોત તો મહારાજશ્રીને એની સામે કોઈ હરકત નહોતી. જો એમાં સર્વધર્મ સમભાવની વાત હોત તો પણ તેઓ તેનાં સારાં તત્ત્વોનો આદર કરેત. દલીલપૂર્વક કોઈ તાત્ત્વિક વિચારણા આપી હોત તો એથી પણ એમને ખૂબ આનંદ થાત. પણ આ પુસ્તક તો કોઈ જુદા જ હેતુથી લખાયું હતું. એનો ઇરાદો સ્વધર્મની પ્રતિષ્ઠા માટે અન્ય ધર્મની નિંદા કરવાનો હતો. જૈન ધર્મને હીન દર્શાવવા માટે લખનારે પોકળ દલીલો અને જુઠ્ઠા આક્ષેપો કર્યા હતાં, શરમ ઉપજે એવી ટીકાઓ પણ કરી હતી. વળી આ પુસ્તકના લેખક કોઈ ખ્રિસ્તી ધર્મના અનુયાયી નહી, પણ જિતમુનિ નામના ધર્મપલટો કરનાર સાધુ હતા. એમણે જયમલ પદમીંગ એવું નામ ધારણ કરીને આ પુસ્તક લખ્યું હતું. સહુના દિલ ઘવાયાં હતાં. સમગ્ર સંઘમાં ખળભળાટ મચી ગયો હતો. બધાને કારી ઘા લાગ્યો હતો કારણ કે એણે જૈન ધર્મ પર સાવ ખોટા આક્ષેપો કર્યા હતાં. પેટ ભરીને વિષયમન કર્યું હતું. આવે સમયે કોણ જાણે કેમ, પણ કોઈની જબાન ખૂલી નહીં. અંતર સહુનું સળગે, પણ જીભ પર ઉહંકારો ય ન આવે ! સત્યના ચાહક મુનિરાજ બુદ્ધિસાગરજીથી આ બધું જોયું જતું નહીં. એમનું હૈયું કકળી ઊઠ્યું. જાહેરમાં ચર્ચા કરવા આહ્વાન આપ્યું. કહ્યું કે હું તમારા પુસ્તકના તમે કરેલા આક્ષેપો અંગે ઉત્તર આપવા માગું છું, આપ કહો તે સમયે અને સ્થળે હાજર થઈશ. નિંદાખોરનું હૃદય બીકણ હોય છે. પોતાની બીક છુપાવવા જ બીજાની નિંદા કરતો હોય છે. યોગનિષ્ઠ આચાર્યશ્રી જ્યાં શાંતિ, એકાંત અને સુંદર વાતાવરણ જોતા ત્યાં ધ્યાન-સમાધિ કરતા હતા. કલ્પેરીની ગુફાઓમાં અને તારંગાના શ્રી અજિતનાથ ભગવાનના તીર્થમાં પણ તેમણે ધ્યાનસમાધિ સાધી હતી. સ્વામી વિવેકાનંદનાં લખાણો એમણે ઘોળી ઘોળીને પીધાં હતા. Page #44 -------------------------------------------------------------------------- ________________ મુનિરાજની વિદ્વત્તા તો જાણીતી હતી. એમની વાદવિવાદની શક્તિથી તો ભલભલા અંજાઈ જતા. મુનિરાજના પડકારનો કોઈએ સ્વીકાર કર્યો નહીં. સિંહનું ચામડું ઓઢીને ફરતું લુચ્ચું શિયાળ કદી ગર્જના કરી શકે ખરું ? મુનિ બુદ્ધિસાગરજીના પડકારનો કશો જવાબ ન મળ્યો. મુનિરાજ જાણતા હતા કે આવાં પુસ્તકો એ તો ચેપી રોગ જેવા કહેવાય. એને તો ઊગતાં જ ડામી દેવા જોઈએ. શ્રી બુદ્ધિસાગરજી તો પલાંઠી લગાવીને ઘૂંટણના ટેકે નોટબુકને ટેકવીને લખવા માંડ્યા. બરૂની કલમથી લખવાનું શરૂ કર્યું. રોજમેળ જેવી ડાયરીમાં એ પુસ્તકની એકેએક દલીલનો સચોટ જવાબ આપવા માંડ્યા. કામ માથે લીધું એટલે પૂરું પાડવું જ એ તો એમનો સ્વભાવ હતો. દસ દિવસમાં તો એમણે એ લખાણ પૂરું કર્યું. હૃદયમાં સંતાપ એટલો બધો કે કલમ વણથંભી જ વહી રહી હતી અને અઢીસો પાનાંનો એક ઉમદા ગ્રંથ જોતજોતામાં લખાઈ ગયો. ક્યાંય આપવડાઈ કે પરનિંદા નહીં. લખાણનાં પાને પાને એમના સૌજન્યની સુવાસ મહેકે, એમાં એમણે વિરોધીની એકેએક દલીલનો જવાબ આપ્યો હતો, એનું અજ્ઞાન ખુલ્લું પાડ્યું હતું. આ ગ્રંથનું નામ રાખ્યું - “જૈન ધર્મ અને ખ્રિસ્તી ધર્મનો મુકાબલો - તેમાં જૈન-ખ્રિસ્તી સંવાદ.” ગ્રંથ લખીને શ્રી બુદ્ધિસાગરજીએ શ્રી મોહનલાલજી મહારાજને બતાવ્યો. મહારાજશ્રીએ વ્યાખ્યાનમાં એ ગ્રંથની મુક્ત મને પ્રશંસા કરી. સુરતના શ્રીસંઘે જ પુસ્તક છપાવવાનું હોંશભેર માથે લીધું. એ ગ્રંથ છપાયો. એવી નકલો ઠેર ઠેર વહેંચવામાં આવી. - એક નકલ જયમલ પદ્મીંગને પહોંચાડવામાં આવી. એ વાંચતાં જ જયમલનો જીવ ઊડી ગયો. એની એકેએક વાતનું આમાં સચોટ ખંડન કરવામાં આવ્યું હતું. જૈન ધર્મની બદબોઈ કરવાની એની મહેનત એને પોતાને જ ભારે પડી. આખરે સુરતમાંથી એને ભાગી નીકળવું પડ્યું. આ અગાઉ શ્રી બુદ્ધિસાગરજીએ ઘણાં કાવ્યો રચ્યાં હતાં, પણ એમનો આ પહેલો ગ્રંથ તો ગદ્યમાં જ લખાયો. | એકસો ને આઠ ગ્રંથશિષ્યો રચવાનો એમનો ભેખ હતો. એવામાં વિ. સં. ૧૯૮૦માં ક્ષીણ થતા દેહને જોઈને ડૉક્ટરે જાહેર કર્યું કે મધુપ્રમેહનો રોગ એટલો વધેલો છે કે આવો રોગી છ માસથી વધુ ન ભાળે. મૃત્યુને તરી ગયેલા સુરિરાજ બુદ્ધિસાગરજી હસ્યા અને કહ્યું, “હજી તો મારે ઘણા શિષ્યો બનાવવાના બાકી છે, ઘણું કામ બાકી છે.” આ વેળાએ ઉપસ્થિત એક શ્રાવકે સૂરિજીને કહ્યું, “અરે ! આપ આ કેવી વાત કરો છે ? આપે કાવ્ય, વ્યાકરણ, યોગ, તત્ત્વજ્ઞાન, ઇતિહાસ, ચરિત્ર અને આધ્યાત્મિક સાહિત્ય જેવાં અનેક ક્ષેત્રોમાં યોગનિષ્ઠ આચાર્યશ્રીએ ખેડાણ કર્યું. પોતાના કડક સાધુજીવનના આચારોના પાલનની સાથોસાથ પોતાના સમયમાં સર્જકો અને આગેવાનો સાથે એમનો સદાનો સંપર્ક રહ્યો અને વખતોવખત એમની પ્રવૃત્તિઓને માર્ગદર્શન આપતા રહ્યા. Page #45 -------------------------------------------------------------------------- ________________ શાસન પર ઘણો ઉપકાર કર્યો છે. આપને વળી શિષ્યોનો ક્યાં તોટો છે ?'' સૂરિજીએ જવાબ વાળ્યો, “ભાઈ, આ તો મારા એકસો ને આઠ શિષ્યો રચવાના મનસૂબાની વાત છે. મારે એકસો ને આઠ અમર ગ્રંથશિષ્યો રચવા છે. હવે કામ વેગે ઉપાડવું પડશે.” એમણે આ માટે ‘અધ્યાત્મ જ્ઞાન પ્રસારક મંડળ’ નામની સંસ્થા સ્થાપી. આ સંસ્થા દ્વારા પોતાના ગ્રંથશિષ્યોને પ્રગટ કરવાનો નિરધાર કરવામાં આવ્યો. આ બડભાગી સંસ્થાઓએ ગ્રંથશિષ્યો પ્રગટ કરવાનું કામ બરાબર કરી જાણ્યું. ઉન્નત આધ્યાત્મિક જીવનના પ્રતિઘોષરૂપે આચાર્યશ્રી બુદ્ધિસાગરજીનું ગદ્ય અને પદ્યમાં સાહિત્યસર્જન ચાલતું રહ્યું. માત્ર સાત ધોરણ સુધીનો વ્યવહારિક અભ્યાસ કરનાર આચાર્યશ્રીએ પંદર વર્ષની વયથી કવિતા રચવાનો પ્રારંભ કર્યો હતો. દોહા, ચોપાઈ, છંદ, સવૈયા વગેરેમાં કાવ્યસર્જન કરીને તેઓ એમના શિક્ષકને બતાવતા અને શિક્ષક એમની સાહિત્યિક પ્રતિભા જોઈને પ્રસન્ન થતા હતા. એ સમયના કેશવ હર્ષદ ધ્રુવ જેવા પ્રખર સંશોધકો અને કવિ ન્હાનાલાલ જેવા સાહિત્યસ્વામીઓ સાથે આચાર્યશ્રી સતત સંપર્કમાં હતા અને સંશોધક કેશવ હર્ષદ ધ્રુવના અવસાન સમયે આચાર્યશ્રી બુદ્ધિસાગરસૂરિજીએ કાવ્ય રચીને એમને અંજલિ આપી હતી. - આચાર્ય બુદ્ધિસાગરજીએ સૃષ્ટિસૌંદર્યનાં કાવ્યની રચના કરી, તો સાથોસાથ રાષ્ટ્રપ્રેમનાં ગીતોનું સર્જન કર્યું. ભજનો અને પદો જેવાં પ્રાચીન કાવ્યસ્વરૂપોની સાથે એમણે ગઝલનું પણ સર્જન કર્યું. આ કાવ્યોમાં એમના આધ્યાત્મિક જગતમાં ચાલતા ભાવો પ્રતિબિંબિત થયા છે. શ્રદ્ધા, વૈરાગ્ય અને સતઅસતુના ડંકોની એમણે વાત કરી છે. કબીર, મીરાંબાઈ, આનંદઘન કે નિષ્કુલાનંદ જેવા અનેક ભક્તકવિઓનો પ્રભાવ શ્રીમદ્ બુદ્ધિસાગરજી ઉપર જોઈ શકાય છે. એક ભજન કાવ્યમાં તેઓ કહે છે, “તુજ પ્રેમથી એ અશ્રુઓ ઝરે એ અશ્રુનો સાગર કરું, એ અશ્રુના સાગર વિષે, ઝીલું ઝીલાવું સર્વને.” આવી જ રીતે એમણે ગદ્યમાં ગ્રંથ રચનાઓ કરી અને એમાં તત્ત્વજ્ઞાન, ઇતિહાસ, વિવેચન, જીવનચરિત્ર, પત્ર, ધર્મ, નીતિ અને સમાજસુધારણા વિષયક ગ્રંથોનું સર્જન કર્યું. વળી એમણે સંસ્કૃત ભાષામાં સોળ જેટલા ગ્રંથો રચ્યા. આની સાથોસાથ સરસ્વતીની ઉપાસનાને વેગ મળે તે માટે અમદાવાદમાં શ્રી લલ્લુભાઈ રાયજી ગુજરાતમાં અનેક સ્થળોએ એમણે ગરીબો અને સાધર્મિકોની સહાય માટે પ્રયત્ન કર્યો. દક્ષિણ ગુજરાતના દલિત વર્ગનો ઉદ્ધાર કરવાનો પ્રયાસ કર્યો. અમદાવાદના મિલમજૂરોને કરકસરથી જીવવાનો અને દારૂબંધીનો ઉપદેશ આપ્યો, તો થાણા જિલ્લાના કોંકણી માછીમારોને એમણે જીવદયાની પ્રેરણા આપી. Page #46 -------------------------------------------------------------------------- ________________ બોર્ડિંગ, વડોદરામાં દશાશ્રીમાળી બોર્ડિંગ (અત્યારે મહાવીર વિદ્યાલય), પાલીતાણામાં યશોવિજયજી ગુરુકુળ અને સુરતમાં રત્નસાગરજી જૈન હાઈસ્કૂલની તેમણે સ્થાપના કરી. | વિ. સં. ૧૯૮૦માં એમણે પેથાપુરમાં ચાતુર્માસ કર્યું. પુસ્તક પ્રકાશનનું કામ ખૂબ ઝડપી ગતિએ ચાલવા માંડ્યું. અનેક નકલ કરનારા એકઠાં કર્યાં. મુફ સુધારનારને સતત કામે લગાડી દીધો. | મુફ સુધારનાર થોડા દિવસથી આવતો નહોતો. સૂરિજીને ચિંતા થઈ. એને બોલાવ્યો ત્યારે | મુફરીડરે કહ્યું, “મારી મા ખૂબ બિમાર છે, આથી આવી શકતો નથી.” કામમાં પળેપળની કિંમત હતી, સહેજે વિલંબ કર્યો પાલવે તેમ નહોતો. સૂરિજી થોડો સમય ધ્યાનમાં ઊતરી ગયા અને પછી બોલ્યા, “અરે, જરા આ મારાં બે પડખાં પર હાથ મૂક તો.” | મુફ રીડરે હાથ મૂક્યો અને જાણે અગ્નિથી દાઝયો હોય તેમ બોલ્યો, “ઓહ, આ તો ખૂબ ગરમ લાગે છે.” સૂરિરાજે કહ્યું, “બસ, તો હવે આજથી તારી માતાનો તાવ ગયો જાણજે ! હવે ભાઈ, ઝડપ કરજે . આપણે સમયસર કામ પાર પાડવું છે.” બાળપણમાં સરસ્વતીને પ્રસન્ન કરવાનું નીમ લેનાર સૂરિરાજે એ જ કાજે અન્યની બિમારી પણ પોતાના દેહમાં લઈ લીધી. | સૂરિરાજે લખતી વેળા કજી ટેબલ તો શું, પણ ઢાળિયાનો ઉપયોગ કર્યો નહોતો. પલાંઠી લગાવી બેસે. સરસ્વતીની એમની સાધના શરૂ થાય. ઘૂંટણના આધાર પર એમની કલમ વહેવા લાગે. લખતી વખતે કદીય ઓઠીંગણ દઈને બેસે નહીં. ' લખવાનું મોટે ભાગે એકાંતમાં રાખતા. વિજાપુરમાં ભોંયરામાં બેસીને લખતા. મહુડીમાં પણ સાબરમતીના કાંઠે આવેલા જૂના કાર્યકના મંદિરમાં આવેલા ભોંયરામાં ધ્યાન ધરતા કે પુસ્તક લખતા. આ ભોંયરાનો પ્રવેશ એક કૂવા જેવો છે. તેમાં ઉતરવા માટે કૂવાની જેમ માત્ર ટેકા જ ગોઠવેલા છે, એમાં પગથિયાં મૂકેલાં નથી. | ઉપલક નજરે તો આ નાનો પાણી વગરનો કૂવો જ લાગે, પરંતુ એ સમચોરસ જગા પૂરી થતાં જ લગભગ બેએક ફૂટનો વળાંક બાંધેલો છે. એ વળાંક પૂરો થતાં જ એક ખંડ દેખાય. ખંડમાં એક જ જાળિયું અને એ જાળિયામાંથી સીધો પ્રકાશ ખંડની દિવાલો પર અથડાય અને ચારે બાજુ ફેલાઈ જાય. આ જગા વસતિથી દૂર ઊંચી ટેકરી પર આવેલી તેમજ ચારેબાજુ બંધ દીવાલોથી ઘેરાયેલી રહેતી હોવાથી આ ભોંયરામાં ખૂબ જ શાંતિ રહેતી. આવા શાંત એકાંત સ્થળે તેઓ ગ્રંથ લખતા હતા. આવા તત્ત્વજ્ઞાન સાથે અનુભવજ્ઞાનનો અનુપમ સંયોગ આચાર્યશ્રીએ એમના જીવનમાં અને કવનમાં સાધ્યો છે. પોતાના આત્મદર્પણમાં પ્રગટેલા સાધનાના પ્રતિબિંબને એમણે અક્ષરરૂપે પ્રગટ કર્યું. સવિશેષ તો એમણે સંસ્કૃત ભાષામાં તત્વજ્ઞાનના ગ્રંથો લખ્યા અને સંસ્કૃતમાં લખેલા પોતાના બે ગ્રંથ પર એમણે સ્વયં વિસ્તૃત વિવેચના કરી છે. S 37 - Page #47 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથો લખવા માટે એમણે ઇન્ડીપેનનો કદી ઉપયોગ કર્યો નહોતો. માત્ર બરૂની કલમ કે પેન્સીલથી જ તેઓ લખતા. દિવસમાં લગભગ બારેક પેન્સીલ વાપરી નાખતા. બરૂની કલમો તો હંમેશાં છોલીને તૈયાર જ રાખતી. પોતાના ગ્રંથનાં પ્રુફો પણ તેઓ જાતે જ તપાસતા. જેવો ગ્રંથ તરફનો અનુરાગ એટલી જ એ માટેની ચીવટ. જેવી આત્મસાધના એવી જ જ્ઞાનસાધના. શ્રીમદ્ ત્યાગી અવસ્થામાં ૧૦૮ ગ્રંથોનું સર્જન કર્યું, માત્ર ચોવીસ વર્ષના સાધુકાળમાં સાધુજીવનના વ્યવહારો અને ધ્યાનપ્રધાન આત્મસાધનાને અખંડિત રાખી આટલું સમૃદ્ધ સાહિત્યસર્જન કોઈએ કર્યું નથી. આ ગ્રંથો સંસ્કૃત, હિન્દી અને ગુજરાતી એમ ત્રણે ભાષામાં લખાયા છે . પચીસ ગ્રંથો તો તત્ત્વજ્ઞાન અને આધ્યાત્મ જ્ઞાનથી ભરપૂર છે. ચોવીસ ગ્રંથોમાં એમનું કાવ્યસર્જન વહે છે. અન્ય બાવીસ ગ્રંથોમાં ધર્મ અને નીતિનો બોધ સચવાયો છે. આ સિવાય સંસ્કૃત ભાષામાં પણ બાવીસ ગ્રંથો લખ્યા છે . ‘શ્રીમદ્ દેવચંદ્રજી’ નામનું બે ભાગમાં લખેલું ચરિત્ર એ એમનો સૌથી મોટો ગ્રંથ છે બંને ભાગને સાથે ગણતાં કુલ પચીસસો પાનાં થાય ! એમણે એક ચોસઠ પાનાનો પત્ર લખ્યો. એ પત્ર ‘તીર્થયાત્રાનું વિમાન’ નામે પુસ્તકરૂપે પ્રગટ થયો. એમના દરેક ગ્રંથની પ્રસ્તાવના એ જાણે ગ્રંથના હાર્દ જેવી જ લાગે. આત્મરીતન્યની યાત્રા સંધિમાંચમા લાભાથી શ્રી ગીરીરાભાઈ રતિલાલ શાહ પરિવાર (પાલનપુર) અનેક ગ્રંથોના રચયિતા આચાર્ય શ્રી બુદ્ધિસાગરસૂરીશ્વરજીએ આર્ય સમાજનું સાહિત્ય જોયું હતું, પુષ્ટિસંપ્રદાયના મહારાજો સાથે એમણે દાર્શનિક વિવાદો કર્યા હતા. ખ્રિસ્તી પાદરીઓ સાથે ધર્મચર્ચા કરી એમને સત્યદર્શન કરાવ્યું હતું. સ્વામીનારાયણ સંપ્રદાયની શિક્ષાપત્રી પણ એમણે જોઈ હતી અને મુસ્લિમ ધર્મનું કુરાન પણ એમણે વાંચ્યું હતું. આ રીતે એમણે જૈન સાહિત્ય ઉપરાંત જૈનેતર સાહિત્યનો સારી પેઠે અભ્યાસ કર્યો હતો. 38 Page #48 -------------------------------------------------------------------------- ________________ સરસ્વતીની સાધના ૧૦૮ ગ્રંથોના રચયિતા યોગનિષ્ઠ આચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજીએ જૈન સાધુની જીવનચર્યાનું નખશિખ પાલન કરવાની સાથોસાથ અને ધ્યાન-સમાધિમાં દીર્ઘ કાળ પસાર કરવાની સાથોસાથ ૧૦૮ અમર ગ્રંથશિષ્યોનું સર્જન કર્યું. યોગનિષ્ઠ આચાર્યશ્રી ગ્રંથલેખન માટે એકાંત પસંદ કરતા હતા અને જ્યારે જ્યારે વિજાપુર કે મહુડી હોય, ત્યારે ભોંયરામાં બેસીને પલાંઠી વાળી, ઘૂંટણ પર ડાયરી ટેકવીને લેખન કરતા હતા. ક્યારેક પ્રાતઃકાળે તેઓ ગ્રંથરચના કરવા બેસતા હતા, તો ક્યારેક બપોરની ગોચરી પછી લખવા બેસી જતા હતા. આચાર્યશ્રી લેખન કરે, ત્યારે પેન્સિલ તૈયાર રાખતા હતા અને દિવસભરના લેખન દરમિયાન દસથી બાર પેન્સિલ વપરાતી હતી. ક્યારેક એ બરુની કલમથી પણ લેખન કરતા હતા. એવું પણ બનતું કે ઉપાશ્રયના એકાંત ખૂણે લખતા હોય, ત્યારે કોઈ શ્રાવક કે જિજ્ઞાસુ આવે તો તે યોગનિષ્ઠ આચાર્યશ્રીને નિઃસંકોચ મળી શકતા હતા. આચાર્યશ્રી એમની વાત સાંભળીને યોગ્ય માર્ગદર્શન આપતા હતા અને જેવા એ વિદાય થાય કે તરત જ પુનઃ લેખનમાં પ્રવૃત્ત થઈ જતા હતા. જ્ઞાનોપાસના પ્રત્યે એમનો એટલો ભાવ હતો કે જીવનના અંતિમ દિવસોમાં પણ એમને એમની મહેચ્છા વિશે કોઈએ પૃચ્છા કરતાં કહ્યું હતું કે- “મારું લેખન કાર્ય તો મારી જિંદગીના અંત સુધી લગભગ ચાલુ જ રહેશે.' - સૌજન્ય @ શ્રી સેટેલાઈટ શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘ સેટેલાઈટ, અમદાવાદ — U 39 – Page #49 -------------------------------------------------------------------------- ________________ મેં કર્મયોગ વિશે લખ્યું ન હોત ! ભારતીય સંસ્કૃતિની એક અજોડ વિચારધારા તે કર્મયોગની વિચારધારા છે. શ્રીમદ્ ભગવદ્ગીતામાં શ્રીકૃષ્ણના મુખેથી અર્જુનનો વિષાદયોગ દૂર કરવા માટે કર્મયોગનું નિરૂપણ થયું છે. આ કર્મયોગ વિશે શ્રીમદ ભગવદગીતાના શ્લોકો સાથે એને જમાને જમાને મહાત્માઓ, સંતો અને વિચારકોએ વિવેચન કર્યું છે. સ્વામી વિવેકાનંદ, શ્રી મણિલાલ નભુભાઈ, લોકમાન્ય તિલક અને સંત વિનોબા જેવી વ્યક્તિઓ અને બીજા અનેક સાધુ-મહાત્માઓએ આના પર પોતાની દૃષ્ટિથી વિવરણ-વિવેચન કર્યું છે. આશ્ચર્યની વાત એ છે કે યોગનિષ્ઠ આચાર્ય બુદ્ધિસાગરસૂરીશ્વરજીએ કર્મયોગની વિચારધારાને દર્શાવતા ગ્રંથ પર વિવરણ કરવાને બદલે પોતે જાતે ૨૭૨ સંસ્કૃત શ્લોકો રચીને જીવનનો નિચોડ આપ્યો છે અને આ કર્મયોગમાં એમના ગહન તત્ત્વજ્ઞાન અને યોગવિદ્યાના વિશાળ જ્ઞાનનો મધુર સુમેળ નિરખવા મળે છે. આવા ગહન વિષયને આધ્યાત્મિક ભાવનાનો ઊર્ધ્વ રસપૂટ આપીને એની છણાવટ કરી છે અને અધ્યાત્મજ્ઞાન વડે આત્મોન્નતિના ચરમ શિખરે પહોંચવાની ભૂમિકા રચી આપી છે. ૧૯૬૦માં “કર્મયોગ'ગ્રંથ લખવાનો વિચાર કર્યો. ૧૯૭૦માં એના કેટલાક શ્લોકોની રચના કરી અને વિ.સં. ૧૯૭૩ના મહા સુદી પૂનમે રચાયેલા ૧૦૨૫ પૃષ્ઠના આ ગ્રંથમાં પચાસ પૃષ્ઠની તો પ્રસ્તાવના છે અને જૈન આચાર્ય દ્વારા લખાયેલો હોવા છતાં એના અનેકાંતવાદી દૃષ્ટિકોણમાં ગીતાનો જયધ્વનિ અને કરાનની આયાતોનો દિવ્ય નાદ સંભળાય છે. આમાં પ્રવૃત્તિમાં નિવૃત્તિનો સંદેશ પ્રવાહી અને પ્રાસાદિક ગદ્યમાં દૃષ્ટાંત સહિત આલેખવામાં આવ્યો છે. આ ગ્રંથ જ્યારે તૈયાર થઈને છપાતો હતો, ત્યારે એના છાપેલા ફર્મા લોકમાન્ય તિલકને અભિપ્રાય અર્થે મોકલ્યા હતા, ત્યારે લોકમાન્ય તિલકે લખ્યું, “જો મને શરૂઆતમાં ખબર હોત કે તમે “કર્મયોગ” ગ્રંથ લખી રહ્યા છો, તો મેં કર્મયોગ વિશે લખ્યું ન હોત. આ ગ્રંથ વાંચી હું ઘણો પ્રસન્ન થયો છું. મને આનંદ છે કે ભારત દેશ આવી ગ્રંથરચના કરનાર સાધુ ધરાવે છે.” સૌજન્ય શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ સર્વમંગલ સોસાયટી, જયદીપ ટાવર પાસે, અમદાવાદ Page #50 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મયોગીની નજરે આત્મજ્ઞાનીનો પંથ યોગનિષ્ઠ આચાર્યશ્રી શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજીએ એમના સમયકાળમાં અવધૂત આનંદઘનજીની માફક અધ્યાત્મ યોગનો આહલેક જગાવ્યો. એ આધ્યાત્મિકતાથી સાધકમાં કેવું પરિવર્તન આવે છે અને કેવી મસ્તી જાગે છે એનો એમણે ખ્યાલ આપ્યો. વળી એ અધ્યાત્મભાવના, વિચારો ભાવના અને વાણીમાં કેવી રીતે પ્રકાશી રહે છે એનો એમણે એમના જીવન અને લેખનથી પરિચય આપ્યો. એમની ૧૦૮ ગ્રંથોની સૃષ્ટિ પર નજર કરીએ તો પણ એમાં અધ્યાત્મગીતા, અધ્યાત્મશાંતિ, અધ્યાત્મ ભજનસંગ્રહ અને સાથોસાથ આત્મપ્રકાશ, આત્મપ્રદીપ, આત્મતત્ત્વદર્શન, આત્મશક્તિદર્શન જેવા ગ્રંથો મળે છે. આ વિરલ અધ્યાત્મદર્શન વિશે વિ. સં. ૧૯૭૧ના કરતક સુદ ૧૦ને બુધવારે (તા. ૨૮-૧૦૧૯૧૪)ના રોજ એમણે પોતાની રોજનીશીમાં આ વિશેના વિચારો પ્રગટ કર્યા છે. એ વિચારો અહીં આલેખવા સાથે એનું ગંભીર ચિંતન અને મનન સહુ કોઈને આત્મજ્ઞાનની ઉજ્વળ દિશા બતાશે. સંવત ૧૯૭૧ના કારતક સુદ ૧૦ બુધવાર તા. ૨૮-૧૦-૧૯૧૪ની નોધ અધ્યાત્મશાસ્ત્રોને વાંચવાથી કે શ્રવણ કરવાથી અથવા અધ્યાત્મજ્ઞાનનું કિંચિત્ સ્વરૂપ અવબોધવા માત્રથી અધ્યાત્મ જ્ઞાનનું પરિણમન થતું નથી. અધ્યાત્મ તત્ત્વજ્ઞાતા થઈ શકાય, પરંતુ અધ્યાત્મજ્ઞાન પ્રાપ્ત કરીને સુખદુ:ખનાં ઢંઢથી વિમુક્ત થવું અને હૃદય પર કોઈ પણ શુભાશુભત્વની અસર ન થવા દેતાં સાક્ષી તરીકે રહી આત્માના ગુણોએ આત્મામાં પરિણમવું એ અનન્ત ગુણ દુષ્કર કાર્ય છે. અધ્યાત્મ જ્ઞાનમાં પરિણમતાં આત્મા વિનાની અન્ય વસ્તુઓનું અહ-મમત્વ જતું રહે છે - હાડોહાડ અધ્યાત્મજ્ઞાનનું પરિણમન થયા વિના નિરૂપાધિમય નિઃસંગ નિવૃત્તિમય જીવન પ્રાપ્ત થઈ શકતું નથી. પૂર્વના મુનિવરોને અધ્યાત્મજ્ઞાનની ખરેખરી ખુમારી લાગી હતી અને હાડોહાડ ચોલમજીઠના રંગની પેઠે આત્મામાં અધ્યાત્મજ્ઞાનનું પરિણમન થયું હતું, તેથી તેઓએ માયાના ઉપર પોતાનો પગ મૂક્યો હતો અને અનેક ઘોર પરિષહ સહવાને સમર્થ થયા હતા. ગજસુકુમાલ, સ્કંધક સૂરિના શિષ્યો, મેતાર્યમુનિ વગેરેનાં દૃષ્ટાંતો એમ જણાવે છે કે અધ્યાત્મજ્ઞાનનું આત્મામાં ખરેખરનું પરિણમન થયા વિના ભાવચારિત્ર નિશ્ચયચારિત્ર્યપણે આત્મા પરિણામ પામી શકતો નથી. અધ્યાત્મજ્ઞાનનું પરિણમન થવાથી ત્યાગ, દાન, ક્ષમા, દયા વગેરે ગુણો ખરી રીતે પ્રગટી શકે છે. આત્માને સર્વ જડ વસ્તુઓથી અને દેહાધિ જડથી ભિન્નપણે અનુભવવામાં આવે છે, એટલે સર્પની કાંચળીની પેઠે આપોઆપ કર્મનાં આવરણો વીખરવા લાગે છે અને નિરાવરણ સૂર્યની પેઠે આત્મા સર્વજ્ઞાનાદિ શક્તિઓ વડે પ્રકાશી શકે છે. આત્મજ્ઞાન થયા બાદ કીર્તિ અને અપકીર્તિની અસર આત્મા પર ન થાય એવો અભ્યાસ પાડવો જોઈએ. કોઈ ગાળો દે અને કોઈ સ્તુતિ કરે તોપણ નામરૂપની Page #51 -------------------------------------------------------------------------- ________________ કલ્પનામાં પરિણમન ન થાય એવી રીતનો અભ્યાસ સેવવો જોઈએ. આત્મજ્ઞાનીઓ દુનિયાના માન અને અપમાન પ્રતિ લક્ષ દેતા નથી. માન અપમાન સ્તુતિ નિંદા, હર્ષ, શોક સુખદુ:ખ વગેરેના સંયોગો વચ્ચે આત્માને મૂકીને તેમાં આત્મા અલિપ્ત કેટલો રહે છે તેની તપાસ કરવી અને તેવા સંયોગો ખાસ સેવીને આત્માની અલિપ્તતાને પ્રગટાવવી કે જેથી પુનઃ મોહાદિથી પાછા પડવાનો પ્રસંગ ન આવે અને અધ્યાત્મજ્ઞાનમાં આત્મા પરિણમે - અધ્યાત્મશાસ્ત્રો વાંચીને અને શ્રવણ કરીને અધ્યાત્મજ્ઞાનવિદૂ થવા માત્રથી આત્માના સ્વરૂપમાં પરિણમી શકાતું નથી, પણ અધ્યાત્મજ્ઞાનનું પરિણમન કરવાથી સુખ દુઃખાદિથી આત્મા નિર્લેપ રહી શકે છે. અધ્યાત્મજ્ઞાન સંપ્રાપ્ત થાય એવા સગુરુની ઉપાસના કરીને અને અધ્યાત્મશાસ્ત્રોનો અભ્યાસ કરીને અનેક ઉપસર્ગો પ્રાપ્ત થતાં આત્માના ઉપર શોકાદિની અસર ન પ્રાપ્ત થાય એવી રીતનો અભ્યાસ સેવવો જોઈએ. હજારો મનુષ્યો પોતાની અનેક પ્રકારની નિંદા કરતા હોય, તે શ્રવણે સંભળાતી હોય. અપમાન વગેરે દેખાતું હોય તો પણ આત્માના ઉપર જરા માત્ર અસર ન થાય એવી રીતે જ્યારે પોતાનો આત્માનો અનુભવ આવે ત્યારે સમજવું કે અધ્યાત્મ પરિણતિએ પરિણમવાનું થયું ખરું. અનેક પ્રકારની ઉપાધિઓ માથા પર પડી હોય, મૃત્યુ વગેરે ભય સામે દેખાતા હોય, અનેક પ્રકારના રોગોથી શરીર ઘેરાયેલું હોય, તેવા સમયે આત્મા તટસ્થ સાક્ષી રહીને અશાતાદિ વેદે ત્યારે સમજવું કે અધ્યાત્મજ્ઞાનનું આત્મામાં પરિણમન થયું. શ્રી મહાવીર પ્રભુ છદ્મસ્થાવસ્થામાં અનાર્ય દેશમાં વિચર્યા હતા તે વખતે અનાર્ય લોકો તેમની મશ્કરી-હાંસી કરતા હતા. અનેક ખરાબ શબ્દો વડે ગાળો દેતા હતા. તેમના પર ધૂળ ઉડાડતા હતા. તેમની અનેક ખરાબ શબ્દો વડે નિન્દા- હેલના કરતા હતા. આવા પ્રસંગે મહાવીર પ્રભુએ અધ્યાત્મ જ્ઞાન વડે સ્વાત્માને સર્વ દુઃખાદિનો સાક્ષી તરીકે અનુભવીને અને શોક અપમાન આદિથી અંતરમાં નિર્લેપ રહીને ક્લિષ્ટ કર્મની નિર્જરા કરી હતી. જ્ઞાની મુનિવરો જ્યાં ક્લિષ્ટ કર્મની નિર્જરા થાય, ત્યાં હર્ષ શોકથી વિમુક્ત નિઃસંગ થઈને વિચરે છે. અધ્યાત્મજ્ઞાનનો ઉપદેશ દેવા અથવા અધ્યાત્મજ્ઞાનનાં પુસ્તકો લખવાં સહેલું છે, પરંતુ ભાવાધ્યાત્મ વડે આત્મસ્વભાવમાં રહીને હર્ષ શોકાદિ કંથી નિર્લેપ રહેવું એ ઘણું કઠિન છે. અધ્યાત્મજ્ઞાની મુનિવરો આવી દશા સંપ્રાપ્ત કરવા કીર્તિ-અપકીર્તિ માનાપમાન વગેરેના સંયોગોમાં હાથે કરીને ખાસ આવે છે અને તેવાં કંકોમાં પોતાનો આત્મા ન પરિણમે એવો ખાસ અભ્યાસ સેવે છે. આ અધ્યાત્મજ્ઞાનનું પરિપક્વ પરિણમન કરવાને તેઓ કીર્તિ અને અપકીર્તિ વગેરેના સંયોગોમાં આવીને પોતાના આત્માની પરીક્ષા કરે છે. ‘ન મળે બાવો બ્રહ્મચારી’, ‘ન મળે ત્યાં સુધી સતી’, ‘ન મળે “નથી લેવું નથી દેવું, નથી પરવા અમીરીની, બુધ્યબ્ધિની ફકીરીમાં, અમીરી બાદશાહીની” Page #52 -------------------------------------------------------------------------- ________________ ત્યાં સુધી ત્યાગી’, ‘કોઈ ન બતાવે ત્યાં સુધી શાંત', “કામિની ન મળે ત્યાં સુધી નિષ્કામી' ઇત્યાદિ તો જગતમાં જ્યાં ત્યાં અવલોકવામાં આવે છે. અધ્યાત્મજ્ઞાનનું મનન-સ્મરણ કરીને આત્માને એટલો બધો ઉચ્ચ કરવો જોઈએ કે દૃશ્યના શુભાશુભ પ્રસંગોમાં સમાનભાવે પરિણમે. શાતા અને અશાતાનાં સ્થાનકો પ્રસંગો; મોહનાં સ્થાનકો, પ્રસંગો, સાધનોમાં પોતાના આત્માની તુલના કરવી અને ઉપર્યુક્ત સ્થાનો, પ્રસંગો અને સાધનોમાં હાલનો આત્મા પોતાના ધર્મથી ચલિત થતો નથી એવું અનુભવાય તો વર્તમાન ચારિત્ર્યની ઉત્તમતા પ્રગટે ખરી એમ જાણવું તેમજ પરભવમાં પણ હાલમાં પ્રાપ્ત થયેલા અધ્યાત્મજ્ઞાનગુણ ટકી રહેશે એમ અનુમાન પર આવવું, અન્યથા અધ્યાત્મજ્ઞાનની પરિપક્વતા કરવા અભ્યાસ સેવવો અને ઉપર્યુક્ત સંયોગોમાં નિર્લેપતા રહે એવાં સાધનો વડે અનુભવ ગ્રહવો. જે મહાયોદ્ધો રણમાં લડવા જાય છે, તેના હૃદયમાં મૃત્યુની ભીતિ હોતી નથી. નામરૂપની અહંવૃત્તિ વિસ્મરીને તે યુદ્ધ કરે છે. તે મુજબ આત્મજ્ઞાની વિશ્વરૂપ રણક્ષેત્રમાં મોહની સાથે યુદ્ધ કરે છે, તે આવશ્યક કર્તવ્ય કાર્યો કરવા છતાં શુભાશુભ પરિણામથી લપાતો નથી. આથી કર્મ કરવાનો ખરેખરો અધિકાર નિર્લેપાધ્યાત્મ જ્ઞાનીઓને ધરી શકે છે. વિશ્વના લોકોના શુભાશુભ કોલાહલો વચ્ચે ઊભા રહીને નિર્લેપ રહેવાની શક્તિ જ્યારે પ્રાપ્ત થાય છે, ત્યારે અવબોધવું કે અધ્યાત્મજ્ઞાનની પરિપક્વ દશા થઈ. | સર્વ પ્રકારનાં આવશ્યક કાર્યો કરતાં રહીને અન્તરમાં સર્વ જાતની કામનાઓનો નાશ થાય ત્યારે અવબોધવું કે કર્મયોગની ખરી દશા પ્રગટ થઈ. અધ્યાત્મજ્ઞાન વિના કર્મયોગનો સત્યાધિકાર પ્રાપ્ત થતો નથી. અધ્યાત્મજ્ઞાનપૂર્વક કર્મયોગ સેવવાથી ક્યાંય બંધન પ્રાપ્ત થતું નથી. સર્વત્ર સર્વદા સર્વથા વાસ્તવિક સ્વાતંત્ર્ય કર્મ કરવાનો અધિકાર પ્રાપ્ત કરવો હોય તો અધ્યાત્મજ્ઞાનને આત્મામાં પરિણમાવવું જોઈએ. પ્રત્યેક કાર્ય કરતાં દુનિયા મને શું કહેશે, આ કાર્યથી મને યશ મળશે કે નહિ ઇત્યાદિ જે જે વિચારો પ્રકટે છે તેથી આત્માની શક્તિઓનો હ્રાસ-નાશ થાય છે, તેથી જો પોતાના આત્માનું સંરક્ષણ કરવું હોય તો અધ્યાત્મજ્ઞાન વડે આત્માને પરિણમાવવો જોઈએ. સર્વ પ્રકારના અધિકાર સંપ્રાપ્ત આવશ્યક કાર્યો કરતાં છતાં નિર્મુક્ત રહેવાને માટે પરિપક્વ જ્ઞાન, દશા સંપ્રાપ્ત કરવી જોઈએ. અધ્યાત્મજ્ઞાન રૂપે જ્યારે આત્મા પરિણામ પામે છે, ત્યારે બાહ્ય કાર્યોમાં અહં મમત્વની વૃત્તિ ઉત્પન્ન થતી નથી અને હર્ષ-શોક રહિતપણે આત્માનંદમાં મગ્ન થઈને કર્મયોગ કરાય છે. અધ્યાત્મજ્ઞાનીઓ મહાન ઉદ્દેશોને હૃદયમાં ધારણ કરીને કર્મયોગને આદરે છે. તેઓ સમુચ્છિમની “બન્યો હું વીરનો ચેલો, બનાવીશું સકલ વીરો, કર્યું અર્પણ જીવન સઘળું, અધિક નહિં ધર્મથી બીજું.” Page #53 -------------------------------------------------------------------------- ________________ પેઠે ક્રિયા પ્રવૃત્તિમાં પ્રવર્તતા નથી. અધ્યાત્મજ્ઞાનીઓ વ્યવહારનય પ્રમાણે વ્યવહારે બાહ્યથી પ્રવર્તે છે અને અત્તરથી ન્યારા રહે છે. તેથી તેઓ સ્વોચિત ક્રિયાયોગથી ભ્રષ્ટ થતા નથી. અધ્યાત્મજ્ઞાનીઓના હસ્તમાં ખરેખરો ક્રિયાયોગ (કર્મયોગ) રહેલો હોય છે. ક્રિયા યોગના અસંખ્ય ભેદો છે, તેથી તે વિશે એકસરખી સર્વની પ્રવૃત્તિ અમુક બાબતમાં હોય અથવા ન હોય, તેથી કંઈ ચર્ચાનું કારણ નથી. અધ્યાત્મજ્ઞ મુનિવરો શબ્દના પ્રહારોને સહે છે. જગતના અનેક વાકપ્રહારોને સહન કરીને સ્વકર્તવ્ય કર્મમાં અડગ રહે છે. મૃતક દેહને શુચિ દ્રવ્યનું લેપન કરવામાં આવે કે પુષ્પમાળાઓનું પરિધાન કરવામાં આવે તેમજ તેને અશુચિ દ્રવ્યોનું લેપન કરવામાં આવે, તો તે બંનેમાં તેને કંઈ હર્ષશોક થતો નથી. તે રીતે અધ્યાત્મ જ્ઞાનીઓ જગતની શુભાશુભ વૃત્તિથી મરેલા હોય છે, તેથી તેઓને પૂજવામાં આવે કે નિંદવામાં આવે, તો તે બંનેથી તેમને કંઈ અસર થતી નથી. એવી શબ્દના પ્રતિપાદ્ય અપ્રમત્ત જીવન્મુક્ત મહાત્માની દશા પ્રાપ્ત કરવાને તેવો અભ્યાસ સેવવો જોઈએ કે જેથી અજ્ઞાનથી ભરેલી દુનિયાનું પુનર્જીવન કરી શકાય. અધ્યાત્મજ્ઞાની ચૈતન્યવાદી છે અને જે આત્મજ્ઞાની નથી તે જડવાદી છે. જડવાદીઓ પોતે આત્માઓ હોવા છતાં જડ વસ્તુમાં સુખની કલ્પનાથી અહમ્ અને મમત્વથી રાગદ્વેષવૃત્તિથી અનેક કર્મને બાંધે છે. આત્મા અને કર્મનું પરિપૂર્ણ સમ્યક્ સ્વરૂપ અવબોધાયું નથી, ત્યાં સુધી મનુષ્ય બાહ્ય પદાર્થોની પ્રાપ્તિ માટે વિશ્વજીવોની સાથે યુદ્ધ કરે છે અને ભૌતિક ઉન્નતિમાં પોતાનું સર્વસ્વ કલ્પી લે છે. જડવાદી અર્થાત્ નાસ્તિકવાદી ધર્મની ક્રિયાઓ યદ્યપિ કરે છે, તોપણ તે જડવસ્તુઓમાં અહં-મમત્વ વૃત્તિથી તન્મય બનીને રહે છે. સિકંદર વગેરે બાદશાહોએ આર્યાવર્ત પર સવારી કરીને કરોડો - અસંખ્ય મનુષ્યોનો સંહાર કર્યો. ભલે તેઓ ચૈતન્યવાદી તરીકે પોતાને માનતા હશે પરંતુ તેઓનાં કૃત્યો તો જડવાદીઓથી જુદા નહોતાં એમ કહેતાં વિરોધ આવતો નથી. જે મનુષ્યો સર્વજીવોને પોતાના આત્મસમાન માને છે અને સર્વ જીવોની દયા વગેરેમાં યથાશક્તિ સેવા ધર્મથી પ્રવૃત્ત થાય છે તેઓ ખરેખરા ચૈતન્યવાદીઓ છે. - ‘આત્મવત્ સર્વભૂતેષુ, ય પશ્યતિ સ પશ્યતિ’ - એ પ્રમાણે જ્યાં સુધી દૃષ્ટિ થઈ નથી, ત્યાં ચૈતન્યવાદી વા અધ્યાત્મજ્ઞાની બનવાનો ખરેખરો અધિકાર પ્રાપ્ત થતો હોય એમ કહી શકાય નહીં. ચૈતન્યવાદી એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય પર્યન્ત સર્વજીવોને સત્તાથી પરમાત્માઓ તરીકે ભાવે છે તેથી તે સર્વજીવો પ્રતિ અહિંસા ભાવથી વર્તી શકે એમાં શું આશ્ચર્ય ? અર્થાત્ કંઈ પણ આશ્ચર્ય નથી. જિનેન્દ્રોનું કહ્યું સમજો-જિનેન્દ્રોની ગતિ પકડો, પરસ્પર સહાય આપીને – બનો બહાદુર સકલ જૈનો.” Page #54 -------------------------------------------------------------------------- ________________ ધનાદિ જડ વસ્તુઓ દ્વારા કરોડાધિપતિ તરીકે અથવા રાજા તરીકે પોતાને જે માનતો હોય અને સર્વ જીવોની આજીવિકા વગેરેમાં સહાય ન કરતો હોય, તે પ્રભુને અથવા કોઈ ધર્મને માનતો હોય, પણ વસ્તુતઃ પ્રભુ કે અમુક ધર્મ તેના હૃદયમાં નહીં ઊતરવાથી જે જડવાદી જ છે, એમ તેનો આત્મા જ કહી આપે છે. દયા, દાન, પરોપકાર, ક્ષમા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, પરિગ્રહ, ત્યાગ, શુદ્ધપ્રેમ, ભક્તિ વગેરે ચૈતન્યવાદનાં લક્ષણો છે. એ લક્ષણો જ્યાં સુધી હૃદયમાં ન પ્રગટે ત્યાં સુધી ગમે તે ધર્મનો મનુષ્ય પોતાને ચૈતન્યવાદી આસ્તિક તરીકે માનતો હોય, તોપણ તે નાસ્તિક છે અર્થાત્ જડવાદી છે એમ અવબોધવું. પુનર્જન્મવાદી ખરેખરો જે હોય છે તે પાપનાં કૃત્યોથી દૂર રહે છે. જે ચૈતન્યવાદીઓ પુનર્જન્મને માનતા નથી, તેઓ ખરી રીતે પાપકૃત્યોથી દૂર રહી શકતા નથી અને તેઓ રજોગુણ અને તમોગુણમાં સદા આસક્ત રહે છે અધ્યાત્મજ્ઞાનીઓ પુનર્જન્મને સ્વીકારે છે, તેથી તેઓ ખરેખરા ચૈતન્યવાદીઓ છે. અધ્યાત્મજ્ઞાનીઓ સર્વપ્રાણીઓને સત્તાએ પરમાત્માઓ છે એવી ઉચ્ચ ભાવનાથી જુએ છે, તેથી વસ્તુતઃ પોતાની ઉચ્ચ ભાવના દૃષ્ટિથી પોતાના આત્માને વ્યક્તિથી પરમાત્મા તરીકે ઉચ્ચ ભાવનાના સંસ્કારો વડે બનાવવા સમર્થ થાય છે. અધ્યાત્મજ્ઞાનીઓ અધ્યાત્મ જ્ઞાનભાવનાથી એટલા બધા અંતરમાં મસ્ત થઈ જાય છે કે તેઓ પશુ-પંખી ઝાડ વગેરેને પરમાત્મા રૂપે અવલોકે છે અને તેઓને પરમાત્મભાવનાથી નમસ્કાર કરે છે. પરમાત્માની સાથે તેઓ શુદ્ધ પ્રેમથી તલ્લીન બની જાય છે, તેઓ આત્માને જ પરમાત્મારૂપ દેખે છે. આવી દશા તેમની પરમાત્મ ભાવનાના સંસ્કારો વડે વધતી જાય છે તેમ તેમ તેઓના મનમાં ઉદાર ભાવ પણ વધતો જાય છે. તેઓ શારીરિક વગેરે ક્રિયાઓમાં પ્રવૃત્તિ કરે છે તો પણ તેમાં મૂંઝાતા નથી, પરંતુ ઊલટા ભિન્ન દશાવાળા તેઓના ઉદ્ગાર વડે અનુભવાય છે. અજ્ઞાનીઓ જે જે કર્મોમાં (ક્રિયાઓમાં) બંધાય છે, તે તે ક્રિયાઓથી અધ્યાત્મજ્ઞાનીઓ મુક્ત રહે છે અર્થાત્ રાગદ્વેષથી તેમાં તેઓ બંધાતા નથી. મુસલમાનોમાં ‘અનલહક' નામનો એક મહાત્મા થઈ ગયો છે. તે પોતાના આત્માને પરમાત્મારૂપ જ માનતો હતો. જૈન શાસ્ત્રોમાં સUT સો પરમUT - માત્મા સ વ પરમાત્મા - આત્મા તે જ પરમાત્મા છે એમ કહ્યું છે. અનલહકને આવી તેની માન્યતાથી શુળી પર ચડાવવામાં આવ્યો, પણ ખરેખરી તેની અનલહકની ધૂનથી તે અનલહક જ રહ્યો. આ ઉપરથી સમજવાનું કે અધ્યાત્મજ્ઞાનીઓ જ્ઞાનમાર્ગીઓ “આતમધર્મ હે ન્યારા, સાધુભાઈ આતમ ધર્મ હે ન્યારા, મન વાણી કાયા સે ન્યારા-નિરંજન નિરાકારા. તપ જપ વ્રતસે ભિન્ન અપારા-જહાં નહિ મોહ પસારા-સાધુ” Page #55 -------------------------------------------------------------------------- ________________ સર્વજીવોને ૫૨માત્માઓ રૂપે જુએ છે, તેથી તેઓ જ ખરેખરી જગતની ક્રિયાઓ (કર્મો) વડે ઉન્નતિ કરવા સમર્થ થાય છે. અધ્યાત્મજ્ઞાનીઓમાં હૃદયમાં પરમાત્મા પ્રગટેલા હોવાથી અને તેથી જીવતા જાગતા ખરેખરા થવાથી મોહથી ભરેલા એવા અજ્ઞાની જીવોને પ્રતિબોધ આપીને જીવંત ક૨વાને સમર્થ બને છે. અધ્યાત્મ જ્ઞાનીઓની શારીરિક ચેષ્ટાઓથી પરીક્ષા કરવી એ તો વ્યર્થ છે. તેઓના વિચારોમાં, ભાવનાઓમાં અને તેઓના આંતરિક ઉદ્ગારોમાં તેઓ ખરેખરા પ્રકાશી નીકળે છે. શ૨ી૨ના ધર્મો તો સર્વ મનુષ્યોના સરખા હોય છે. આત્મામાં પરમાત્મત્વ માનીને તેઓ આત્મામાં એટલા બધા મસ્ત બની ગયા હોય છે કે તેઓના શારીરિક પ્રવૃત્તિ ધર્મમાં પણ તેઓનું મન ન લાગવાથી પૂર્વ કરતાં તેઓની જુદી અવસ્થા અનુભવાય છે. અધ્યાત્મજ્ઞાનીઓ જેમ કોઈ શેરડીનો રસ ચૂસીને શેરડીના કૂચાઓને ફેંકી દે છે તેમ ષડ્દર્શન કથિત ધર્મતત્ત્વોને અનુભવીને અનેકાન્ત દૃષ્ટિથી આત્મોપયોગી સાર ભાગને ગ્રહણ કરે છે અને બાકીના ભાગરૂપ કૂચાઓને ગુરુગમથી જ્ઞાન પામીને ફેંકી દે છે, તેથી તેઓના હૃદયમાં કદાગ્રહ તો રહેતો નથી. સર્વ જીવો પર તેઓ મૈત્રીભાવના ધારી શકે છે. “ભક્તિ માતા, બોધ પિતા છે', કર્મયોગ છે ભાઈ, ઉપાસના છે વ્હેની નીતિ, જીવનની છે કમાઈ.” 46 Page #56 -------------------------------------------------------------------------- ________________ પ્રમાણિકતાનો મહિમા આજે દેશમાં સૌથી મોટી અછત પ્રમાણિક માનવીઓની છે રાજકારણ હોય કે ધર્મકારણ બધે જ પ્રમાણિક માનવીઓની ખોટ દેખાતી હોય છે. આવે સમયે પરમ પૂજ્ય યોગનિષ્ઠ આચાર્યશ્રી શ્રીમદ્ બુદ્ધિસાગર-સૂરીશ્વરજીએ છેક વિ. સં. ૧૯૭૧ની પોષ વદ આઠમ ને શનિવારે અર્થાત ઈ. સ. ૧૯૧૫ની નવમી જાન્યુઆરીએ એમની રોજનીશીમાં પ્રમાણિકતા વિશે વિસ્તૃત નોંધ કરી છે. આ નોંધ પરથી ખ્યાલ આવશે કે મહાન સાધુપુરુષો ક્રાંતદર્શી એટલે કે પોતાના જમાનાની સીમા ઓળંગીને સર્વકાલીન તત્ત્વોને પેખનારા હોય છે. એમની દૃષ્ટિ વર્તમાનના સીમાડા પાર કરીને ભવિષ્યને જોતી અને જાણતી હોય છે. યોગનિષ્ઠ આચાર્ય બુદ્ધિસાગરસૂરીશ્વરજીનો અદ્યાપિ અપ્રગટ રહેલો પ્રમાણિકતા વિશેનો લેખ આજે પણ એટલો જ આચરણ કરવા યોગ્ય લાગે છે. પ્રમાણિક મનુષ્યની મહત્તા દર્શાવીને એના પ્રભાવની કરેલી ચર્ચા આજે જ્યારે ચોતરફથી અપ્રમાણિકતાનું આકર્ષણ વ્યક્તિના જીવનને ઘેરી વળવાની કોશિશ કરે છે ત્યારે આ વિચારો દિશાસૂચક બને છે. આર્યાવર્તની અવનતિ થવાનું મુખ્ય કારણ અપ્રમાણિકતા જણાવીને આચાર્યશ્રીએ ધર્મના આચરણ, આત્માની ઉન્નતિ, રાષ્ટ્રની પ્રગતિ અને સમાજના ઉત્કર્ષમાં આ પ્રમાણિકતા કેટલી પ્રભાવક છે તેનો પરિચય આપ્યો છે. જીવનશુદ્ધિ અને વ્યવહારશુદ્ધિ માટે એ દીવાદાંડીરૂપ છે. યોગનિષ્ઠ આચાર્યશ્રીના વ્યાપર અને મર્મગામી વિચારોનો આમાંથી એવો સચોટ પરિચય મળે છે અને માનવીના મનને સાચે માર્ગે વિચારતા કરી મૂકે તેવું સઘન ચિંતનપાથેય સાંપડે છે. સંવત ૧૯૭૧ના પોષ વદ ૮, શનિવાર, તા. ૯-૧-૧૯૧૫ પ્રમાણિક વર્તનથી જેટલી આત્માની અને અન્યજનોની ઉન્નતિ કરી શકાય છે તેટલી અન્યથી કરી શકાતી નથી. જે મનુષ્ય પ્રમાણિક થયો નથી તે અન્યની ઉન્નતિ કરવાને શક્તિમાન થતો નથી. જે મનુષ્ય પ્રમાણિકપણે વર્તે છે, તેના પર સર્વ મનુષ્યોનો વિશ્વાસ પ્રગટે છે. રાગ-દ્વેષ વગેરે દોષોનો જેમ જેમ નાશ થતો જાય છે, તેમ તેમ પ્રમાણિકપણું વિશેષ પ્રમાણમાં ખીલતું જાય છે. મનુષ્યમાં પ્રમાણિકપણું હોય અને તેનામાં અન્ય દોષો હોય, તોપણ તે અંતે હળવે હળવે દૂર થાય છે અને તે અનેક ગુણો વડે વિરાજિત થાય છે. પ્રમાણિક મનુષ્ય પ્રથમ સત્યવક્તા બને છે અને પછી સત્યને આચારમાં મૂકી બતાવે છે. પ્રમાણિક માણસ પોતાનું વચન પાળવા માટે જેટલું બને તેટલું કરે છે. મનુષ્યોમાં સર્વગુણો કરતાં પ્રથમ પ્રમાણિકપણાનો ગુણ હોવો જોઈએ. જે મનુષ્યમાં પ્રમાણિક ગુણ પ્રકટયો હોય છે, તે ધર્મકૃત્યનો તથા શુદ્ધ વ્યવહારકર્મનો અધિકારી થાય છે, જે મનુષ્યો પ્રમાણિક ગુણાલંકૃત હોતા નથી, તે અન્ય ગુણોથી ભ્રષ્ટ થાય છે અને છ પ્રકારનાં છે 47 Page #57 -------------------------------------------------------------------------- ________________ સંકટો પ્રાપ્ત થવા છતાં અને મરણાંત ઉપસર્ગ થયા છતાં પણ એ મનુષ્ય પ્રમાણિકપણે ત્યજતો નથી. તે મનુષ્ય વિશ્વમાં ઉન્નતિના શિખરે વિરાજિત થાય છે. મનુષ્યની કસોટી કર્યા છતાં પણ જ્યારે અડગ રહે ત્યારે અવબોધવું કે તે ખરેખરો પ્રમાણિક મનુષ્ય છે. પ્રમાણિકપણું ધારણ કરવામાં વિનો, સંકટો આવ્યા વિના રહેતાં નથી. જે મનુષ્ય પ્રમાણિકપણાને પ્રભુસમાન માને છે, તે મનુષ્ય પ્રમાણિકતાને ધારણ કરવાને શક્તિમાન થાય છે. પ્રમાણિક મનુષ્યની જિંદગી જેટલી ઉચ્ચ ગણાય છે તેટલી અન્યની ગણાતી નથી. વસ્તુતઃ વિચાર કરીએ તો પ્રમાણિક જીવનવાળો નીતિમાર્ગને અનુસરનારો થાય છે. - ઘણા દિવસના પરિચયથી મનુષ્યમાં પ્રમાણિકતા છે કે નહીં તેનો નિશ્ચય થાય છે. પ્રમાણિક મનુષ્ય જ્યારે કંઈ પણ બોલે છે, ત્યારે તેના વચન પર અન્ય લોકોની ઘણી શ્રદ્ધા થાય છે. પ્રમાણિક મનુષ્યના આચારો અને વિચારોની અન્ય મનુષ્યો પર ખરેખરી અસર થાય છે. પ્રમાણિકતાનો ગુણ ખીલવવા માટે પ્રમાણિક મનુષ્યો અને પ્રમાણિક ગુણદર્શક ગ્રંથોની સેવા કરવાની ઘણી જરૂરી છે. પ્રમાણિક મનુષ્ય આ વિશ્વમાં દૃષ્ટાંત વડે જીવતો રહે છે અને તેના જીવનચરિત્રના દૃષ્ટાંતથી અનેક મનુષ્યોને વાસ્તવિક લાભ પ્રાપ્ત થાય છે. પ્રમાણિકપણામાં જે સુખ અને મહત્તા છે, તેવી મહત્તા અન્યત્ર દેખાતી નથી. પ્રમાણિક મનુષ્ય મહાત્માઓની સંગતિથી બોધિ બીજ અને સમ્યકત્વની પ્રાપ્તિ કરવા શક્તિમાન થાય છે. પ્રમાણિક મનુષ્ય પોતના સદ્વિચારોમાં મક્કમ રહે છે. પ્રમાણિકપણે પ્રાપ્ત કરવા માટે જેટલું બને તેટલું કરવું અને જેટલો બને તેટલો આત્મભોગ આપવા પ્રયત્ન કરવો એ જ સત્ય કર્તવ્ય છે. પ્રમાણિકપણાને ધારણ કરવા માટે ઇચ્છા, સ્વાર્થ, લાંચ, માન, કપટ, અવિશ્વાસ વગેરેનો ત્યાગ કરવાની જરૂર છે. ભય-સ્વાર્યાદિના વશમાં થયેલ મનુષ્ય પ્રમાણિકગુણને દેશવટો આપવા સમર્થ થાય છે. જે મનુષ્ય અનેક પ્રકારની લાંચને વશ થાય છે, તે પ્રમાણિકપણાનો ત્યાગ કરે છે અને અપ્રમાણિકપણાથી પોતાની જિંદગીને કલંકિત કરે છે. જે મનુષ્ય પોતાના આત્માની કિંમત કરી શકતો નથી, તે અપ્રમાણિકપણાને વશ થાય છે. અપ્રમાણિકપણે વર્તતાં રાજ્યાદિની પ્રાપ્તિ થાય તો પણ તે ન ઇચ્છતાં પ્રમાણિકપણા વડે સામાન્ય ગૃહસ્થની જિંદગી ગુજારવાની વૃત્તિને પ્રમાણિક મનુષ્યો ઇચ્છે છે. પ્રમાણિક મનુષ્યો કોઈપણ પ્રકારના સ્વાર્થ કે પ્રતિકૂલ લોભને તાબે થઈ અપ્રમાણિકપણું ધારણ કરવાને ઇચ્છતા નથી . પ્રમાણિક મનુષ્યને પ્રમાણિકતામાં સ્વર્ગ અને સિદ્ધના સુખની માન્યતા હોય છે, તેથી તે “ભૂખ્યાને ભોજન, તરસ્યાને પાણી, બોલે મીઠી વાણી, ઊંચ ને નીચનો ભેદ ગણ્યા વણ, કરે ઉપકાર કમાણી.” Page #58 -------------------------------------------------------------------------- ________________ પ્રમાણિકપણામાં દૃઢ રહે છે અને પ્રમાણિકપણાના રક્ષણ માટે ગરીબત્વને માન આપી વર્તે છે. અનેક પ્રકારના ઇલકાબોને તાબે થવાના કરતાં પ્રમાણિકપણાને અંતઃકરણથી ઇચ્છવું જોઈએ . પ્રમાણિકપુરુષના મનમાં જેવું હોય છે તેવું વચનમાં હોય છે અને તેવું કાયામાં વર્તે છે. આ વિશ્વમાં કોઈના ઉપર જો વિશ્વાસ મુકવાની આવશ્યકતા સ્વીકારવામાં આવે તો પ્રથમ પ્રમાણિક મનુષ્ય પર વિશ્વાસ મૂકવાના વિચારને અંગીકાર કરવામાં આવે છે. પ્રમાણિક વ્યક્તિએ જે જીવ્યું, તે જ જીવ્યું. બાકી અપ્રમાણિક જીવન જીવનારા તો વિશ્વમાં કરોડો મનુષ્યો છે, તેનાથી કંઈ જગતનું કલ્યાણ અને આત્માનું કલ્યાણ કરી શકાતું નથી. | ગમે તે રાજા હોય , શેઠ હોય, સાધુ હોય અથવા કલાવંત હોય, પરંતુ ગમે તે અવસ્થામાં પ્રમાણિકતા જો હોતી નથી તો તે અવસ્થાની કંઈ કિમ્મત પણ ગણી શકાય નહીં. આ વિશ્વની વ્યાવહારિક અને ધાર્મિકોન્નતિમાં પ્રમાણિકત્વથી જે લાભ થાય છે તેટલો લાભ અન્ય રીતિએ થતો નથી. પ્રમાણિક મનુષ્ય આત્મોન્નતિમાં વિદ્યુત ગાડીની પેઠે આગળ વધે છે. પ્રમાણિક જીવનની અમૂલ્યતા સદા સર્વત્ર સર્વથા અવબોધવી, પ્રમાણિક મનુષ્ય જે પ્રતિજ્ઞાથી બંધાય છે તેનાથી કદાપિ ભ્રષ્ટ થતો નથી. પ્રમાણિક મનુષ્ય કદાપિ વચનનો ભંગ કરી શકતો નથી અને હરિશ્ચંદ્ર રાજાની પેઠે જગતમાં પ્રમાણક ગુણથી અમર રહે છે. મૌન રહેલા પ્રમાણિક મનુષ્યના વર્તનથી જેટલી અસર થાય છે, તેટલી અન્ય અપ્રમાણિક મનુષ્યોના કરોડો ઘણા પોકારોથી કંઈ પણ અસર થતી નથી એમ નક્કી સમજવું. ખરેખર આ વિશ્વમાં પ્રમાણિક મનુષ્ય પ્રતિષ્ઠા, કીર્તિ અને સત્તાને પ્રાપ્ત કરવાને શક્તિમાન હોય છે. - જે દેશમાં પ્રમાણિક મનુષ્યો હોય છે તે દેશ સ્વતંત્રતાથી અને ઉન્નતિથી શોભી રહે છે. રાષ્ટ્રની ઉન્નતિ, ધર્મની ઉન્નતિ, સમાજની ઉન્નતિ વગેરે ઉન્નતિઓનો આધાર પ્રમાણિકપણા પર છે. પ્રમાણિક ગુણ વિના સંઘબળ-દેશબળ-જાતિબળ અને ધર્મબળ ટકી શકતું નથી. જે મનુષ્ય પોતાની ફરજ પ્રમાણિકપણે બજાવે છે, તે મનુષ્ય ગમે તે વર્ણનો હોય અથવા ગમે તેવી સ્થિતિમાં હોય, તોપણ તે ઉચ્ચ અને પ્રમાણિક છે એમ સમજવું. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર એ ચાર વર્ણનો અધ:પાત થવાનું કારણ પ્રમાણિકપણામાં ખામી એ જ અવબોધવું. આર્યાવર્તની અવનતિ થવાનું મુખ્ય કારણ ખરેખર પ્રમાણિક ગુણથી વિમુખતા થવી એ જ છે. પ્રમાણિકપણામાં ખામી આવતાં આત્મબળ ઘટે છે અને જગતના સત્ય- વ્યવહારનો નાશ થાય છે. પ્રમાણિકપણામાં ખામી આવતાં કુસંપ, કલેશ, અવ્યવસ્થા, યુદ્ધ , વિશ્વાસઘાત વગેરે દુર્ગુણો ઉત્પન્ન થાય છે અને તેથી આત્માની અને અન્ય મનુષ્યોની અવનતિની સાથે સંઘ, સમાજ, નાત વ્યાપારવિદ્યા, રાજ્ય, દેશ, ધર્મ વગેરેની અવનતિ થાય છે. “આતમજ્ઞાની હોય તો હમકું, આતમ રૂપે જાને, બુદ્ધિસાગર દિલમેં પરગટ, પરમેશ્વરકું પ્રમાને.” Page #59 -------------------------------------------------------------------------- ________________ કોઈ મનુષ્ય વિદ્વાન અથવા સત્તાધિકારી હોય, તેટલાથી તે પ્રમાણિક છે એવું કદી માની લેવું નહીં. ગુરુનો શિષ્ય જો પ્રમાણિક હોતો નથી, તો તે કદી ગુરુનું પદ પ્રાપ્ત ક૨વા શક્તિમાન થતો નથી. મનુષ્યના માથે વ્યાવહારિક દૃષ્ટિએ દેશની, સમાજની, સંઘની, કુટુંબની, નાતની, આજીવિકાની, ધર્મની, પરોપકારની અને સત્ય બોલવું વગેરે અનેક જાતની ફરજો હોય છે. જો તે આમાંથી ફક્ત એક ફ૨જ બજાવવામાં પણ પ્રમાણિક રહેતો નથી, તો તે અન્ય ફરજોના પ્રમાણિકપણાથી પણ ધીરે ધીરે ભ્રષ્ટ બનીને અપ્રમાણિકનો શિરોમણિ બને છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવથી પ્રમાણિક ગુણને અવબોધનારા ઉત્સર્ગ અને અપવાદથી વ્યાવહારિક પ્રમાણિક ગુણ અવબોધનારા અને નિશ્ચયથી પ્રમાણિક ગુણને અવબોધનારા મનુષ્યો પ્રમાણિકતાનો ખ્યાલ કરવા શક્તિમાન થાય છે. જ્યાં સુધી પ્રમાણિકતાથી થતા લાભ અને અપ્રમાણિકતાથી થતી સ્વપરની હાનિ વગેરેનો પરિપૂર્ણ અનુભવ ક૨વામાં આવતો નથી, ત્યાં સુધી મનુષ્ય વાસ્તવિક પ્રમાણિક ગુણને પ્રાપ્ત કરવાને માટે શક્તિમાન થતો નથી. પ્રમાણિક ગુણસંબંધી ભાષણ કરનારાઓ લાખો મનુષ્યો મળી આવશે, પણ પ્રમાણિકપણે વર્તનારા તો લાખોમાંથી પાંચ મનુષ્યો પણ મળે અથવા ન મળે તેનો નિશ્ચય કરી શકાય નહીં. પ્રમાણિકપણે વર્તનારા માર્ગાનુસારિ ગુણને પ્રાપ્ત કરીને સમ્યક્ત્વની પ્રાપ્તિ કરી શકે છે અને સમ્યક્ત્વની પ્રાપ્તિ થયા બાદ ચારિત્ર્યની પ્રાપ્તિ કરીને તે મોક્ષપદની પ્રાપ્તિ કરી શકે છે. આર્યાવર્ત વગેરે દેશોમાં પ્રમાણિકતાનો જો ફેલાવો થાય તો લૂંટફાટ, કલેશ, યુદ્ધ, મારામારીગાળાગાળી, કોર્ટોમાં અનેક પ્રકારના કેસો કુસંપ અને અશાન્તિ વગેરેનો નાશ થાય, એમાં જરા માત્ર સંશય નથી. પ્રમાણિકપણે વર્તવાથી અને બોલવાથી ખરેખરી સ્વની અને અન્ય મનુષ્યોની ઉન્નતિ કરી શકાય છે. પ્રમાણિક મનુષ્ય પોતાના વિચારો અને આચારોથી પ્રમાણિક ગુણનું વાતાવરણ વિશ્વમાં ફેલાવે છે અને તે પ્રમાણિક ગુણના વાતાવરણમાં સંબંધમાં જે જે મનુષ્યો આવે છે, તે તે મનુષ્યોને પ્રમાણિક ગુણની અસર થાય છે. “મેરા આતમ આનંદ નૂર, અમિરસ છાય રહા. હમ લાલન મસ્ત ફકીર, અગ્નિરસ પાન લહા. બ્રહ્મચિદાનંદમય પ્રભુ રે, નિરખી હુઆ મસ્તાના. બુદ્ધિસાગર આત્મમેં રે, હુઆ પરમ ગુલ્તાના.” 50 Page #60 -------------------------------------------------------------------------- ________________ પાદવિહાર અને અંતર્યાત્રા યોગનિષ્ઠ આચાર્ય શ્રી બુદ્ધિસાગરસૂરીશ્વરજીની રોજનીશીના કેટલાંક પાનાઓ જોઈએ. આ પૃષ્ઠો પર એમના વિહારના સ્થળોની ગાથા આલેખાઈ છે તો એની સાથોસાથ એમના ચિંતનની યાત્રા પણ રજૂ થઈ છે. આ વિહારમાં તેઓ એ ગામ કે નગરના ઇતિહાસ પર ચિંતન કરે છે. એની સૂક્ષ્મ વિગતો આલેખે છે. પૂર્વે જૈન ધર્મની કેવી જાહોજલાલી હતી તેનું દર્શન કરે છે અને એ રીતે એક જ્ઞાનયોગી. આચાર્યશ્રીનો વિહાર કેવો હોય અને એ વિહાર સમયે એમની રોજનીશીમાં કેવી રસપ્રદ અને અધ્યાત્મપ્રેરક નોંધ થતી હોય એનો જીવંત ચિતાર અહીં મળે છે. વિહારમાં આવ્યું વડાલી. સંવત ૧૯૭૧ના પોષ વદ ૧૨, મંગળવાર, તા. ૧૨-૧-૧૯૧૫ વડાલીમાં પોષ વદિ આઠમના રોજ સમહોત્સવ પ્રવેશ કર્યો. વડાલી પ્રાચીન ગામ છે. વડાલીમાં નંબર જૈનોના બે જિનમંદિરો છે અને અમીઝરા પાર્શ્વનાથનું દેરાસર છે. તેમાં શ્વેતાંબર અને દિગંબર બંને પોતાનો દાવો કરે છે તેથી જે દેરાસર માટે ભવિષ્યમાં તકરાર થવાનો સંભવ રહે છે. અમીઝરા પાર્શ્વનાથની પાસે જૈન શ્વેતાંબરીય મૂર્તિ છે. હાલ જે રીખવદેવનું દેરાસર છે તે સં. ૧૯૪૪ની સાલ લગભગમાં થયું છે. શ્રી ઋષભદેવનું દેરાસર જ્યાં બાંધવામાં આવ્યું હતું ત્યાં પહેલાં એક જૂની ભાગેલી તૂટેલી ધર્મશાળા હતી તે ધર્મશાળાને દેરાસર માટે ખોદવામાં આવી ત્યારે નીચેથી ભાગેલા શિખરવાળું દેરાસર નીકળ્યું તેથી અનુમાન થાય છે કે આ વડાલી ઘણું પ્રાચીન હોવું જોઈએ. શ્રી શાંતિનાથનું ભોંયરું જૂનું માલૂમ પડવાથી જ્યારે તે ખોલીને સાફ કરવામાં આવ્યું ત્યારે તેમાંથી મનુષ્યનું હાડપિંજર નીકળ્યું હતું. આ ગામમાં ઋષભદેવના દેરાસર નીચે દેરાસર નીકળ્યું તેથી એમ સિદ્ધ થાય છે કે પૂર્વે અહીં ગામ વસેલું હશે તેના કરતાં જમીનનું તળિયું ઊંચું ચઢેલું હોવું જોઈએ. વડાલી ગામથી પશ્ચિમે એક મોટું જૈન દેરાસર હતું અને તે ઘણું ઊંચું હતું તેના વિશે ઘરડા મનુષ્યો વાતો કરે છે કે તે દેરાસરની છાયા એક ગાઉ સુધી પડતી હતી. આ ઉપરથી એટલું તો સિદ્ધ થાય છે કે તે દેરાસર પ્રાચીન, મોટું અને ઊંચું હોવું જોઈએ. દિગંબરોના મંદિરથી એમ અનુમાન થાય છે કે પૂર્વે આ ગામમાં દિગંબર જૈનોની વસતિ હતી પણ શા કારણથી તેઓનાં ઘર ન રહ્યાં તે સંબંધી અનેક તર્કોથી અનુમાન કરી નિશ્ચય પર આવવાની જરૂર છે. દિગંબર જૈનો પર કોઈ રાજા વા મુસલમાન અમીર તરફથી જુલ્મ ગુજર્યો હોય તેથી તેઓ ભાગી ગયા હોય એવો સંભવ રહે છે અથવા પાટણના જૈન રાજાઓના વખતમાં જૈનોનું જોર વધવાથી શાસ્ત્રાર્થ પ્રસંગે તેમની હાર થયા બાદ તેમની વસતિ ટળવાનો પ્રસંગ આવ્યો હોય અથવા તેમની વસતિ મરણાદિથી નષ્ટ થઈ હોય, એમ અનુમાન થાય છે. — S 1 — Page #61 -------------------------------------------------------------------------- ________________ રાજાઓના વખતમાં જૈનોનું જોર વધવાથી શાસ્ત્રાર્થ પ્રસંગે તેમની હાર થયા બાદ તેમની વસતિ ટળવાનો પ્રસંગ આવ્યો હોય અથવા તેમની વસતિ મરણાદિથી નષ્ટ થઈ હોય, એમ અનુમાન થાય છે. હુંબડ દિગંબર વીસા જૈનો બે પ્રકારના છે. એક દિગંબર વિસા હુંબલ જૈનો અને બીજા વીશા શ્વેતાંબર હુંબડ જૈનો. વીશા શ્વેતામ્બર સુંબડ જૈનો પ્રાય: વડગચ્છના આચાર્યોના ગચ્છની પરંપરાના છે. વડાલીમાં શ્વેતાંબર જૈનોની પૂર્વ સારી જાહોજલાલી હતી. વડાલીમાં પૂર્વ શ્વેતામ્બર જૈનોની વસતિ હોવું જોઈએ અને પશ્ચાતુ દિગંબર જૈનોનાં ઘર વસ્યાં હોવાં જોઈએ. હાલમાં વડાલીમાં શ્વેતાંબર જૈનોની વસતિ અને વ્યાપાર ઘટવા માંડ્યો છે ભવિષ્યમાં જે બને તે ખરું. વડાલી ગામના જૈનો કેળવણી ધર્મશ્રદ્ધા વ્યાપાર વગેરેમાં આગળ પડતા નહીં થશે અને પોતાની સુરક્ષાવૃષ્ટિના ઉપાયોથી પ્રમાદી રહેશે તો ભવિષ્યમાં તેમના વંશજોને ઘણું સહેવું પડશે. આશા છે કે તેમની આંખ ખૂલશે. વડાલીમાં પૂર્વ ચાવડા રાજપૂતોની વસતિ હતી. ચામુંડાદેવીનું અત્રે મોટુ મંદિર છે. ચૌહાણ, રાઠોડ વગેરે ૨જપૂતોનાં અત્રે ઘર છે. વડાલીમાં પહેલાં સંવેગી સાધુ શ્રી નેમિસાગરજી મહારાજ તથા શ્રી રવિસાગરજી મહરાજે આવીને ઉપદેશ દીધો હતો અને લોકોને સાધુના આ માર્ગથી વાકેફ કર્યા હતા. આ ગામમાં એક જૈન પાઠશાળા છે. જૈનોનો પ્રાચીન પુસ્તકભંડાર નથી. જૈનોની જાહોજલાલી સંવત ૧૯૭૧ના પોષ વદ ૧૩, બુધવાર, તા. ૧૩-૧-૧૯૧૫ ઈડર-વડાલી, બ્રહ્મખેડ દેરોલ પોળો વગેરે વગેરે પ્રદેશમાં પૂર્વ ઘણા જૈનો વસતા હતા એવું પ્રાચીન મંદિરોથી સિદ્ધ થાય છે. આ ઈડર પ્રદેશમાં પૂર્વે અનેક સત્તાવંત ગૃહસ્થ જૈનો વસતા હતા. એવું જૈન દેરાસરોથી સિદ્ધ થાય છે. આ પ્રદેશમાં દેરોલ પાસેનાં જૈનમંદિરો દેખવાલાયક છે. જે સાધુઓ-સાધ્વીઓ અને ગૃહસ્થ જૈનો આ તરફ પધારે તેઓએ દેરાસરો આ તરફનાં દેખવાં જોઈએ. પોળોનાં જૈનમંદિરો દેખતાં એવો વિચાર આવે છે કે પૂર્વે ક્ષત્રિયવંશી જૈનોના અનેક ઘરો હશે. મુસલમાન બાદશાહોના વખતમાં આ દેરાસરો અત્રે બંધાયેલાં હોવાં જોઈએ, એમ કેટલાક ધારે છે અને તે બાબતની દલીલ આપે છે કે બાદશાહોના ભયથી જ્યારે ચિત્તોડનો રાજા ભાગ્યો ત્યારે તે અહીં આવ્યો હશે. તેની સાથે ગૃહસ્થ જૈનો આવ્યા હશે અને તેઓએ જૈનમંદિરો બંધાવ્યાં હશે. અમારું ધારવું એવું છે કે ચિત્તોડ ઈડરની પેઠે પુર્વે પર્વતો પાસે નિર્ભય સ્થાનો દેખીને જૈન રાજાઓ વા જૈનેતર રાજાઓએ પોળોમાં નગરી વસાવી હશે, તે વખતે જૈન ગૃહસ્થોએ પૂર્વે જૈન મંદિરો બંધાવ્યાં હશે. બ્રહ્માની ખેડ વગેરે તરફ દિગંબર જૈનોની પૂર્વે વસતિ હતી, પણ પાછળથી તે નષ્ટ થઈ છે. આ દેશ / ટફ મુસલમાન બાદશાહો તરફથી સવારીઓ મોકલવામાં આવતી હતી અને તેથી તેઓના વખતમાં “જાગો આતમ ! અગમ પંથમાં-નિજ ઉપયોગે ચાલો. મન વચન કાયાથી શુદ્ધ થઈને, સત્યાનંદમાં હાલો મોરા આતમ રે ! દિવ્ય પ્રદેશે ચાલો, વ્હાલામાં તું વ્હાલો.” Page #62 -------------------------------------------------------------------------- ________________ | હુંબડ દિગંબર વીસા જૈનો બે પ્રકારના છે. એક દિગંબર વિસા હુંબલ જૈનો અને બીજા વીશા શ્વેતાંબર હુંબડ જૈનો, વીશા શ્વેતામ્બર સુંબડ જૈનો પ્રાયઃ વડગચ્છના આચાર્યોના ગચ્છની પરંપરાના છે. વડાલીમાં શ્વેતાંબર જૈનોની પૂર્વે સારી જાહોજલાલી હતી. વડાલીમાં પૂર્વે શ્વેતામ્બર જૈનોની વસતિ હોવી જોઈએ અને પશ્ચાતુ દિગંબર જૈનોનાં ઘર વસ્યાં હોવાં જોઈએ. હાલમાં વડાલીમાં શ્વેતાંબર જૈનોની વસતિ અને વ્યાપાર ઘટવા માંડ્યો છે ભવિષ્યમાં જે બને તે ખરું. વડાલી ગામના જૈનો કેળવણી ધર્મશ્રદ્ધા વ્યાપાર વગેરેમાં આગળ પડતા નહીં થશે અને પોતાની સુરક્ષાવૃષ્ટિના ઉપાયોથી પ્રમાદી રહેશે તો ભવિષ્યમાં તેમના વંશજોને ઘણું સહેવું પડશે. આશા છે કે તેમની આંખ ખૂલશે. વડાલીમાં પૂર્વે ચાવડા રાજપૂતોની વસતિ હતી. ચામુંડાદેવીનું અત્રે મોટુ મંદિર છે. ચૌહાણ, રાઠોડ વગેરે રજપૂતોનાં અત્રે ઘર છે. વડાલીમાં પહેલાં સંવેગી સાધુ શ્રી નેમિસાગરજી મહારાજ તથા શ્રી રવિસાગરજી મહરાજે આવીને ઉપદેશ દીધો હતો અને લોકોને સાધુના આ માર્ગથી વાકેફ કર્યા હતા. આ ગામમાં એક જૈન પાઠશાળા છે. જૈનોનો પ્રાચીન પુસ્તક ભંડાર નથી. જેનોની જાહોજલાલી સંવત ૧૯૭૧ના પોષ વદ ૧૩, બુધવાર, તા. ૧૩-૧-૧૯૧૫ ઈડર-વડાલી, બ્રહ્મખેડ દેરોલ પોળો વગેરે વગેરે પ્રદેશમાં પૂર્વે ઘણા જૈનો વસતા હતા એવું પ્રાચીન મંદિરોથી સિદ્ધ થાય છે. આ ઈડર પ્રદેશમાં પૂર્વે અનેક સત્તાવંત ગૃહસ્થ જૈનો વસતા હતા. એવું જૈન દેરાસરોથી સિદ્ધ થાય છે. આ પ્રદેશમાં દેરોલ પાસેનાં જૈનમંદિરો દેખવાલાયક છે. જે સાધુઓ-સાધ્વીઓ અને ગૃહસ્થ જૈનો આ તરફ પધારે તેઓએ દેરાસરો આ તરફનાં દેખવાં જોઈએ. પોળોનાં જૈનમંદિરો દેખતાં એવો વિચાર આવે છે કે પૂર્વે ક્ષત્રિયવંશી જૈનોના અનેક ઘરો હશે. મુસલમાન બાદશાહોના વખતમાં આ દેરાસરો અત્રે બંધાયેલાં હોવાં જોઈએ, એમ કેટલાક ધારે છે અને તે બાબતની દલીલ આપે છે કે બાદશાહોના ભયથી જ્યારે ચિત્તોડનો રાજા ભાગ્યો ત્યારે તે અહીં આવ્યો હશે. તેની સાથે ગૃહસ્થ જૈનો આવ્યા હશે અને તેઓએ જૈનમંદિરો બંધાવ્યાં હશે. અમારું ધારવું એવું છે કે ચિત્તોડ ઈડરની પેઠે પૂર્વે પર્વતો પાસે નિર્ભય સ્થાનો દેખીને જૈન રાજાઓ વા જૈનેતર રાજાઓએ પોળોમાં નગરી વસાવી હશે, તે વખતે જૈન ગૃહસ્થોએ પૂર્વે જૈન મંદિરો બંધાવ્યાં હશે. બ્રહ્માની ખેડ વગેરે તરફ દિગંબર જૈનોની પૂર્વે વસતિ હતી, પણ પાછળથી તે નષ્ટ થઈ છે. આ દેશ તરફ મુસલમાન બાદશાહો તરફથી સવારીઓ મોકલવામાં આવતી હતી અને તેથી તેઓના વખતમાં કેટલાંક ભાંગી નાખેલાં હોય એવું જણાય છે પરંત આ દેશમાં પ્રાચીન મંદિરોના યોગે કારણપ્રસંગે ભોંયમાં જિનપ્રતિમાઓ દાટેલી હોવી જોઈએ અને તે કોઈ કોઈ ઠેકાણેથી નીકળશે એવો સંભવ રહે છે. આ દેશના જૈનોમાં ધાર્મિક જ્ઞાનની વૃદ્ધિ અવલોકવામાં આવતી નથી. આ દેશ તરફના જૈનો સામાન્ય રીતે ધર્મશ્રદ્ધાળુ અને સાધુઓના ભક્ત જણાય છે. તેઓને સાધુઓ તરફથી જો ઉપદેશ મળે તો તેઓ હા/ ર્મકાર્યમાં આગળ પડતો ભાગ લઈ શકે તેમ છે. આ દેશમાં અન્ય દર્શનીય મંદિરો પણ ઘણાં છે. “આવવું જાવવું લેવું ન દેવું-ફરવું ખરવું ન મરવું બુદ્ધિસાગર શુદ્ધોપયોગ-આત્મપ્રભુપદ ધરવું.” Page #63 -------------------------------------------------------------------------- ________________ આ દેશમાં સાધુઓને શાંતિ રહે એવું છે અને ધ્યાન કરવા યોગ્ય સ્થાનો પણ આ દેશમાં ઘણાં છે. મુંડટી પાસે એક જૈન મંદિર વગડામાં હાલ છે તેની યાત્રા કરવા જેવી છે અને તેની આશાતના ટાળવાની જરૂર દરેક જૈનોએ સ્વીકારવી જોઈએ. આ દેશમાં જૈનો ચડતીના શિખરે હશે અને તેઓ પૂર્ણ જાહોજલાલી ભોગવતા હશે. તેમનાં કાર્યોથી માલૂમ પડે છે. આબુ-દેલવાડાનું તીર્થદર્શન સંવત ૧૯૭૧ના મહા વદ ૧૪, શનિવાર, તા. ૧૩-૨-૧૯૧૫ મહા વદિ દશમના રોજ ખરેડિયાથી આબુ પર દેલવાડા જવા સવારમાં આઠ વાગે વિહાર કર્યો. બુદ્ધિસાગર-કીર્તિસાગર, જયસાગર વગેરે સાધુઓ સાથે હતા. સડકના માર્ગે ચાલતા કોઈ જાતની અગવડતા નડી નહીં. નવ ગાઉ પર આવ્યા એટલે પાલણપુરની શ્રાવિકાએ બંધાવેલી અને હાલ રોહીડાના પંચોની સંભાળ નીચે રહેલી ધર્મશાળામાં બે કલાકનો મુકામ કર્યો. ભાતું પાણી વાપરી અઢી વાગે પાછો દેલવાડા જવા વિહાર કર્યો. ચાર વાગ્યાના આશરે દેલવાડાની ધર્મશાળામાં પ્રવેશ કરી મુકામ કર્યો. વિમલશાહ અને વસ્તુપાળનાં બંધાવેલાં જિનમંદિરો દેખ્યાં. વસ્તુપાલ અને વિમલશાહના દેરાસરમાં અદ્દભુત કોરણી દેખવામાં આવી. ચાર ખંડમાં આવી કોરણી કોઈ ઠેકાણે નથી. કુંભારીયાનાં એ દેરાસરોમાં ઘુમ્મટમાં કરણી છે. અલ્લાઉદ્દીન વગેરે બાદશાહોના વખતમાં આબુજીનાં દેરાસરોની કોરણીને મુસલમાન તરફથી નુકસાન પહોંચ્યું છે. યતિ ઋદ્ધિસાગર આબુના દેરાસરોની ચાળીસ પચાસ વર્ષ પૂર્વે સારી સેવા બજાવી હતી અને ગોરા યુરોપિયન લોકો તરફથી થતી આશાતના વારવામાં આવી હતી. ચામડાનાં જૂતાં પહેરીને યુરોપિયનો જિનમંદિરમાં દાખલ થતા હતા. તેના સામે જૈનોની લાગણી દુખાતી હતી તેથી ભલા લૉર્ડ હાર્ડીંગે યુરોપિયનોને વસ્ત્રનાં મોજાં પહેરીને દેરાસરમાં જવાનો કાયદો કરી જૈનોની લાગણીને સંતોષી છે. જૈન દેરાસરોના મોટા લેખો દેખ્યા તેઓની નકલો ગૌરીશંકર ઓઝાએ કરી લીધી છે. જૈનોનાં સર્વ તીર્થોના લેખોની નકલો કરીને એક જૈનતીર્થ લેખ નામનું પુસ્તક રચવાની આવશ્યકતા સ્વીકારવામાં આવે છે. દેલવાડા પૂર્વે પ્રાચીન નગર હોવું જોઈએ. પહેલાં આર્યો પર્વત પર ગઢ બાંધીને રહેતા હતા. ચૌહાણ વગેરે ક્ષત્રિયોની ઉત્પત્તિમાં આબુ મુખ્ય સ્થાન ભોગવે છે. ગુરુશિખર નામનું શિખર ૫૫૦૦ ફૂટ ઊંચું છે. ખેરડીથી દેલવાડા ૩૩૦૦ ફૂટ ઊંચું છે. આબુ પર્વતનાં ઘણાં શિખરો છે અનેક જાતની વનસ્પતિ અહી આબુજી પ૨ થાય છે. અઢાર હજાર વનસ્પતિ આબુ પર્વત પર થાય છે એમ લોકોની કિંવદંતી શ્રવણ ગોચર થાય છે. ઘણી જાતની વનસ્પતિઓને અમોએ દેખી. આબુમાં હાલમાં યોગસમાધિમાં યોગીઓ આતમ અકલ કલા હારી, હારી અલખ અતિ ન્યારી, નહિ તું માયા-નહિ તું કાયા, નહિં તું પવન ને પાણી રે નહિ તું પૃથ્વી, નહિ તું અગ્નિ, નહિ આકાર નિશાની.” Page #64 -------------------------------------------------------------------------- ________________ વસતા નથી. કેટલાકોની મુલાકાત થઈ છે. રાજપુતાનાના બાવન રાજાઓના અત્રે બંગલા છે. આબુજીના રેસિડેન્ટ સાહેબ રહે છે. શેઠ લાલભાઈ દલપતભાઈએ લૉર્ડ કર્ઝન જ્યારે આબુજી પર આવ્યા તે વખતે અત્રેના દેરાસરોની રક્ષા માટે અને જૈનોની માલિકી માટે લૉર્ડ કર્ઝનને સારી રીતે જવાબ આપ્યો હતો. અચલગઢનાં દેરાસરો ૨મણીય છે. ચૈત્ર વૈશાખ અને જેઠ માસમાં રાજાઓ યુરોપિયનો અને ગૃહસ્થોની અત્રે પુષ્કળ વસ્તી થાય છે. ખરેડીની દક્ષિણ દિશાએ ત્રણ ગાઉ પર ચંપાવતી નગરી હતી. તેમાં જૈનમંદિરોનાં ખંડિયેરો અને ભોંયરાં છે. જૈનમંદિરો ત્રણસો હતાં હાલમાં તેમાં ખોદકામ કરવામાં આવેલાં ભોંયરાં વગેરેમાંથી પ્રતિમાઓ નીકળી શકે એવી સંભવ છે. ખરેડીથી પાસે પશ્ચિમ દિશાએ અમરાવતીનગરી મોટી હતી. બાદશાહોના વખતમાં ચંદ્રાવતી અને અમરાવતી ભાંગી. આબુ પર પરમાર રાજાઓનું રાજ્ય હતું. જૈન ઇતિહાસના જોયા અવશેષ સંવત ૧૯૭૧ના મહા સુદ ૩, સોમવાર, તા. ૧૮-૧-૧૯૧૫ ખેડબ્રહ્મામાં પ્રવેશ કરીને શ્રી મહાવીર પ્રભુનાં દર્શન કર્યાં. ચૈત્યવંદન કર્યું. શ્રી મહાવીરપ્રભુની પ્રતિમા બહુ સુંદર અલૌકિક છે. પ્રતિમાની પલાંઠી પર લેખ જણાતો નથી. લોકો જણાવે છે કે પ્રતિમા ચોથા આરાની છે. પ્રતિમાનું સ્વરૂપ જોતાં પ્રતિમા ચોથા આરાની હોય એમ લાગે છે. ખેડબ્રહ્મામાં આવું અલૌકિક પ્રાચીન મંદિર દેખતાં એમ જણાય છે કે ખેડબ્રહ્મા પ્રાચીન શહેર છે. આ દેરાસર પૂર્વે અત્રે અન્ય મંદિરો હોવાં જોઈએ એમ અનુમાન થાય છે. શ્રી મહાવીર પ્રભુજીના મંદિરથી બીજી ત૨ફ જતાં એક પોશાલ આવે છે તેમાં ઘરદેરાસર જેવું મંદિર છે. તેમાં પ્રાચીન ભવ્ય જિનપ્રતિમા છે તે પ્રતિમા કોઈ જીર્ણ પ્રાચીન મંદિર નષ્ટ થયેલું તેમાંથી અત્રે લાવવામાં આવી છે એમ વૃદ્ધ પુરુષોની કિંવદંતીથી જણાય છે અને લાગે છે પણ અત્રે ખેડબ્રહ્મામાં ત્રણ-ચાર વર્ષ પર પ્રાચીન જિનમૂર્તિઓ નીકળી હતી તેઓને લિંગ નહોતું. ઈડરના દિગંબરીઓ પોતાની છે એમ માની લઈ ગયા છે. હજી ખેડબ્રહ્મામાં પ્રાચીન જિનમૂર્તિઓ દટાયેલી હોય તેમ લાગે છે. ખેડબ્રહ્મામાં એક બ્રહ્માનું મોટું પ્રાચીન મંદિર છે. મુસલમાન બાદશાહોના વખતમાં તેનો ઉપ૨નો ભાગ કંઈ તેજીયો હોય તેવું લાગે છે. બ્રહ્માજીના મંદિર પાસે એક મોટી વાવ છે તેમાંથી લોકો પાણી ભરે છે.બ્રહ્માની ખેડની અગ્નિખૂણામાં એક ભૃગુ ઋષિનો આશ્રમ છે તેમાં એક બાવો રહે છે. ભૃગુઋષિના આશ્રમમાં મહાદેવનું દેરું છે તેમાં એક હાથની લાંબી પહોળી જૂની ઈંટો છે ત્યાં તપાસ કરીને અમે નિર્ણય કર્યો છે. ખેડબ્રહ્માની પાસે વહેનાર નદીને હરિણગંગા એવા નામથી બ્રાહ્મણો બોલાવે છે. બ્રહ્માજીએ અત્ર યજ્ઞ કર્યો છે એમ બ્રાહ્મણો કહે છે. ખેડબ્રહ્માની ઉત્તરે એક અંબાજીનું દેવળ છે તે જૂનું હતું પશ્ચાત્ ત્યાં નવું “અધિકારી જુલ્મીઓ સામે, ઊભા રહેવું કરીને સંપ, અન્યાયીનો પક્ષ ન કરવો, અન્યાયે નહીં અંતે જંપ.” 55 Page #65 -------------------------------------------------------------------------- ________________ બંધાવવામાં આવ્યું છે. લોકો કહે છે કે આ શહેર ઠેઠ પોળો સુધી નદીના બે કાંઠે હતું તેમાં બ્રાહ્મણોનાં પચીસ હજાર ઘર હતાં અને હુંબડ વાણિયાનાં અઢાર હજાર ઘર હતાં. હુંબડ વાણિયો જૈન શ્વેતાંબર ધર્મ પાળતા હતા અને કેટલાક દિગંબર મતના હતા એમ સંભળાય છે. ખેડવાડ બ્રાહ્મણ અને ખેડવાલ વાણિયા જે હાલ પ્રસિદ્ધ છે તે અસલ ખેડબ્રહ્માના રહીશો હોવા જોઈએ. ખેટકપુરને ખેડ કહેવામાં આવે શ્રી પાદલિપ્તાચાર્યશ્રી ખેટકપુરમાં પધાર્યા હતા તે ખેડ આ હોવી જોઈએ. ખેડમાં હુંબડ જૈનોની ધાતુની ભરાવેલી જૈન પ્રતિમાઓ પોશાલના મંદિરમાં દેખી છે તેથી એમ લાગે છે કે તેઓ જૈન શ્વેતાંબરીય હુંબડ વાણિયા હોવા જોઈએ. હાલ આ ગામમાં જૈન શ્વેતાંબર પોરવાડ વાણિયાનાં પંદર ઘર છે અને હુંબડ વાણિયાઓનું એક પણ ઘર નથી. અહીંથી નાસેલા હુંબડ વાણિયાઓ દક્ષિણ ૨નેલાપુર વગેરેમાં વસે છે તેથી એમ અનુમાન કરવામાં આવે છે કે પૂર્વે તેમના પર કોઈ રાજ્યનો ગુસ્સો થયો હોય વા કેઈ અન્ય કારણ હોય બ્રાહ્મણોનાં એકસો ઘર છે. જોરાવરસિંહનો બંધાવેલો એક બંગલો છે. હિંદુઓનાં પ્રાચીન નાનાં મંદિરો છે. ઈડરના રાજાના તાબે આ ગામ છે. એક હાથની લાંબી પહોળી અને પાંચ આંગળની જાડી ઈંટો દેખાવામાં આવી. ખેડમાં જૈન રાજા થયેલા હોવા જોઈએ. દેરોલના પ્રાચીન જિનાલયના દર્શને ! સંવત ૧૯૭૧ના મહા સુદ ૪, મંગળવાર, તા. ૧૯-૧-૧૯૧૫ આજરોજ ખેડબ્રહ્માથી દેરોલનાં પ્રાચીન જૈન મંદિરનાં દર્શન કરવા વડાલીના શંભુભાઈ માધવજી રેવાજી વગેરે પાંચ છ શ્રાવકો ભાઈશંકર શાસ્ત્રી તથા બુદ્ધિસાગર, કીર્તિસાગર, જયસાગર, ઉદયસાગર સહ ગમન કર્યું. ખેડબ્રહ્માથી પૂર્વ દિશાએ દેરોલનો માર્ગ આવે છે. ચાલતાં માર્ગમાં અંકોલ વૃક્ષો ઘણાં દેખવામાં આવ્યાં. અંકોલના તેલથી અનેક તાંત્રિક ખેલો કરી બતાવવામાં આવે છે તે અંકોલનાં વૃક્ષો અત્રે સ્વયંમેવ ઊગેલાં દેખાય છે. આંબા, રાયણ, મહુડા, નિર્ગુડી, ખાખરો વગેરે અનેક વૃક્ષો દેખ્યાં. ખેડબ્રહ્માથી સાડા ત્રણ ગાઉના આશરે ગમન કરતાં દેરોલ ગામ આવ્યું. દેરોલની પશ્ચિમે મહાદેવનું દેરું તથા એક છત્રી છે. દેરોલ ગામમાં પ્રવેશ કરી એક ફુંબડ જૈનના ઘેર પાત્રાં વગેરે મૂકી પાસે રહેલું જૈન શ્વેતાંબર મંદિર દેખ્યું અને જિનપ્રતિમાઓનાં દર્શન કર્યાં. દેરાસરમાં મૂલનાયકની પ્રતિમાને સં. પન્ન૨સોની સાલમાં પ્રતિષ્ઠિત કરવામાં આવી છે. મૂલનાયકની પ્રતિમા પાસે બીજી બે ધાતુની પ્રતિમાઓ છે તેને જૈન શ્વેતામ્બર હુંબડ શ્રાવકે ભરાવેલી હોય એમ લાગે છે. હુંબડ શ્રાવકો શ્વેતાંબર અને દિગંબર એમ બે ભેદવાળા હતા એમ જૈન પ્રતિમાઓ ઉપરના લેખો પરથી લાગે છે. દેરોલનું જૈન દેરાસર પ્રાચીન હોય એમ લાગે છે. પંદરની સાલમાં પુનઃ પ્રતિષ્ઠા કરવામાં આવેલી હોય તેમ લાગે છે. ગૃહસ્થ જૈનોએ આવું દેરાસર બંધાવેલું હોવું જોઈએ. “અબળાઓ પર જુલ્મ કરો નહિ, સંતાપો નહીં અબળા જાત, અબળાઓને દુઃખો દેતાં, દેશ કોમ પડતી સાક્ષાત્.” 56 Page #66 -------------------------------------------------------------------------- ________________ કોઈ કરોડાધિપતિ જૈને જૈન શ્વેતાંબર મંદિર બંધાવેલું લાગે છે. મૂલનાયકની પ્રતિમા પર જે શેનું નામ છે તે જ કદાપિ જૈન દેરાસર બંધાવનાર હોય તો હોય. આજુબાજુ ભમતી વગેરેમાં જે જે દેરીઓ છે. તેઓની પલાંઠી પરના લેખોની સાલ વિ. સં. ૧૫૦૦ની લાગે છે. જૈન શ્વેતાંબરનાં પાંચસો ઘરો અહીં સોળમાં સત્તરમાં સૈકામાં હતાં અને પાંચસો જૈન શ્વેતાંબર સુંબડ જૈનો અને પાંચસો હુંબડ દિગંબર જૈન હુંબડનાં ઘરો અત્રે હતાં એમ કિંવદંતીથી સાંભળવામાં આવે છે. હાલ વડી પોશાલનો દેરોલમાં એક ઉપાશ્રય હતો તેમાં પ્રવેશીને તેની જીર્ણતા અવલોકી પચીસ વર્ષ પર ખેડબ્રહ્માથી અત્રે યતિજી કલ્પસૂત્ર વાંચવા આવતા હતા અને તે વખતે જૈનોનાં પચીશ ઘર હતાં. હાલ એક પણ જૈન શ્વેતાંબર ઘર નથી. દિગંબરી હુંબડોનાં દશબાર ઘર છે. - શ્વેતાંબર જૈન મંદિર પાસે નૈઋત્ય ખૂણામાં એક સુંબડ અને બેત્રણ વહોરાના લગોલગ ઘર છે. શ્વેતાંબર જૈન મંદિરોમાં ભોંયરું હોય તેમ લાગે છે. તેની બાંધણી ઉત્તમ પ્રકારની છે. અમદાવાદમાં બહારની વાડીમાં હઠીસિંહ શેઠનું જૈન મંદિર છે. તેની બરોબરી કરે વા તેની હરીફાઈ કરે તેવું શ્વેતાંબર જૈન મંદિર છે. જૈન શ્વેતાંબર મંદિરથી ઉત્તર દિશાએ પાસે-પાસે બે દિગંબર જૈન દેરાસરો છે તે બંનેમાં પ્રવેશ કરીને અવલોક્યાં. એક કાષ્ઠસંધીનું દિગંબર મંદિર છે અને એક મૂલસંધીનું લાખેણું જૈનમંદિર છે. જૈન શ્વેતાંબર મંદિરથી કેટલાંક વર્ષ પશ્ચાતું એ બે દેરાસર બન્યાં હોય તેમ લાગે છે. આ દેરાસરની પ્રતિમાઓના લેખ પરથી જૈન શ્વેતાંબર મંદિર પશ્ચાતુભૂ તે બન્યાં હોય એમ સમજાય છે. દેરોલ ગામમાં એક જૂનું મહાદેવનું મંદિર છે. દેરોલ ગામ વાઘેલા ઠાકોરને તાબે છે. દેરોલ ગામના વૃદ્ધોને પૂછતાં તેઓએ દેરોલને દેવનગરી જણાવી હતી. દેરોલથી પોળ સુધી હાથોહાથ પાંચ શેરી જતી હતી. એટલી બધી પૂર્વે વસતિ હતી. સદેવંત અને સાવળિગા પોળોને પહેલાં વિજયનગર કહેવામાં આવતું હતું. ત્યાં થયાં છે. હાલ સદેવંત સાવલિંગાની દેરીઓ છે. દેરોલથી પાલપોળો વીશ ગાઉ થાય છે. ભાવડા ગરાસીઓની વસતિ ઘણી છે. તે લોકો બાણનાં ભાથાં સાથે રાખે છે અને ફરે છે. પોળોની ઝાડીમાં દિગંબરી અને શ્વેતાંબરી દસ પંદર મોટાં દેરાસરો છે. લ ત્યાં ઘણી ઝાડી છે. ભાવડાઓને સાથે રાખ્યા વિના ત્યાં ગમન કરી શકાતું નથી. દેરોલથી વિહાર કરી હિરણગંગા નદી ઓળંગી અમો ગરોડા આવવા નીકળ્યા. રસ્તામાં અશોક વૃક્ષનાં લગભગ પચ્ચીશ વૃક્ષો દેખવામાં આવ્યાં. શેરડી વાવેલાં ઘણાં ક્ષેત્રો દીઠાં. ગરોડા શ્રાવકોની વિજ્ઞપ્તિથી આજરોજ ગરોડામાં પ્રવેશ કર્યો. ગરોડામાં જ પોરવાડ શ્રાવકોનાં પાંચ ઘર અને એક ઘરદેરાસર છે. ખેડબ્રહ્માથી મહોરા અને ત્યાંથી અડાદરા જતાં કિંગલ વૃક્ષ થાય છે. ખેડબ્રહ્માના શ્રાવકો ભાવિક છે. પરંતુ જૈનોની વસતિ ત્યાં ઘટતી જાય છે. દેરોલમાં જૈન શ્રાવકોના ઘરમંદિરને દિગંબરો જાળવે છે. “બે એકડા ભેગા મળે અગીઆર જગ કહેવાય છે. બંને નદી ભેગી મળે બળ પાણીમાં પ્રકટાય છે. ભેગા મળી બહુ જન ઘણી શક્તિ જગતમાં મેળવે, ધાર્યા કરે કાર્યો ઘણાં શુભ સંઘશક્તિ કેળવે.” Page #67 -------------------------------------------------------------------------- ________________ અહર્નિશ ચાલતી વાચનયાત્રા યોગનિષ્ઠ આચાર્યશ્રીએ એમના જીવનમાં આશરે દસ હજારથી વધારે પુસ્તકોનું વાચન કર્યું હતું. આ પુસ્તકોમાં ધાર્મિક ગ્રંથો તો ખરા જ, પરંતુ એ ઉપરાંત ઇતિહાસ, સમાજશાસ્ત્ર, રાજનીતિ વગેરે વિષયક ગ્રંથોનું વાચન કર્યું હતું. વિહારમાં હોય કે ચાતુર્માસમાં હોય, પણ એમની વાચનયાત્રા અવિરતપણે ચાલુ રહેતી હતી. વેદ, ઉપનિષદ, ભગવદ્ ગીતા, પુરાણો, સાંખ્ય શાસ્ત્રો, બૌદ્ધ ધર્મ વિશેના મહત્ત્વના ગ્રંથો, બાઈબલ, કુરાન વગેરેનું વાંચન કર્યું હતું. શ્રીમદ્ ભગવદ્ ગીતાના અઢારે અધ્યાય એમણે વાંચ્યા હતા અને ‘કર્મયોગ’ પુસ્તકના રચયિતા યોગનિષ્ઠ આચાર્યશ્રીએ આઠ વખત ‘ભગવદ્ગીતા’નું વાચન કર્યું હતું. સામાન્ય રીતે સહુ કોઈ એક ગીતાથી પરિચિત છે, જ્યારે આચાર્યશ્રીએ સાત ગીતાઓનું લેખન કર્યું, જેનાં નામ છે આત્મદર્શનગીતા, પ્રેમગીતા, ગુરુગીતા, જૈનગીતા, કૃષ્ણગીતા, અધ્યાત્મગીતા અને મહાવીરગીતા. એ જ રીતે એમણે આત્મા અને અધ્યાત્મ વિશે ઘણી વિવેચના કરી. મહાયોગી આનંદઘનજીના પદોના ભાવાર્થમાં રહેલી આધ્યાત્મિકતા પ્રગટ કરવાની સાથોસાથ ‘અધ્યાત્મશાંતિ’, ‘આત્મપ્રદીપ’, ‘આત્મતત્ત્વદર્શન’, ‘આત્મશક્તિપ્રકાશ’ અને ‘આત્મપ્રકાશ’ જેવા ગ્રંથો લખ્યા. આ રીતે આચાર્યશ્રીએ જગતને વિશાળ ગ્રંથસમૃદ્ધિ અને અનુપમ વિચારસૃષ્ટિ આપ્યાં. સાંજઠ્ય શ્રી આદિનાથ શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘ મૂળનાયક શ્રી વાસુપૂજ્ય સ્વામી ભગવાન (શ્રી તારાપુરા ચાર રસ્તા પાસે, અમદાવાદ-૧૩) 58 Page #68 -------------------------------------------------------------------------- ________________ આચાર્યશ્રી બુદ્ધિસાગરસૂરીશ્વરજીની કાવ્યસરિતા યોગનિષ્ઠ આચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજીના સૂરિપદ(આચાર્યપદ)ની શતાબ્દી વર્ષ પ્રસંગે એમની કાવ્યયાત્રાનું દર્શન કરતાં એમ લાગે કે અર્વાચીન યુગમાં ભાગ્યે જ કોઈ જૈન સાધુમહાત્માઓએ આટલું વૈવિધ્યપૂર્ણ કાવ્યસર્જન કર્યું હશે. યોગનિષ્ઠ આચાર્યશ્રીનાં કાવ્યસર્જનોમાં એમના આત્મલક્ષી ભવ્ય જીવનનું પ્રતિબિંબ પડે છે. એમની દૃષ્ટિ કાવ્યના અનેક પ્રકારો પર ઘૂમી વળે છે. ભજન, ઊર્મિગીત, રાષ્ટ્રગીત, અવળવાણી, ખંડકાવ્ય, કાફી, ચાબખા, ગફુલી જેવા અનેક કાવ્યપ્રકારો પર એમની કલમ આસાનીથી વિહરે છે અને એમાં એમના હૃદયના ભાવો અને આત્માની મસ્તી પ્રગટ થાય છે. માત્ર પંદરમા વર્ષે કાવ્યરચનાનો પ્રારંભ કરનાર બાળક (બેચરદાસ) બુદ્ધિસાગરે દુહા, ચોપાઈ, છંદ અને સવૈયામાં પ્રારંભિક કવિતાઓ લખી, પરંતુ એ પછી એમની નિસર્ગદર કાવ્યપ્રતિભા એવી ખીલી કે જેને પરિણામે એમની પાસેથી વિપુલ કાવ્યસરિતાનું દર્શન થાય છે. એમની વિશાળ ભાવનાસષ્ટિએ જોઈએ તો પ્રભુભક્તિના કાવ્યથી રાષ્ટ્રભક્તિના કાવ્ય સધી અને એથીય વિશેષ ભાવિ યુગની કલ્પના કરતાં કાવ્યો સુધીની રચનાઓ મળે છે. શાસ્ત્રવિશારદ યોગનિષ્ઠ આચાર્ય બુદ્ધિસાગરસૂરીશ્વરજીએ એક બાજુ ભજન, પદ અને સ્તવનની રચના કરી, તો બીજી બાજુ ઊર્મિગીતો, પ્રકૃતિકાવ્યો અને રાષ્ટ્રભક્તિનાં ગીતોનું સર્જન કર્યું, તો વળી ત્રીજી તરફ એમનાં કાવ્યોમાં આધ્યાત્મિક મસ્તી અને નવા જમાનાનો સૂર પ્રગટ થાય છે. યોગનિષ્ઠ આચાર્યશ્રી બુદ્ધિસાગરસૂરિશ્વરજી પાસેથી નરસિંહ, મીરાં કે આનંદઘનનું સ્મરણ કરાવે એવી કાવ્યરચનાઓ મળે છે, તો બીજી બાજુ કવ્વાલી અને ગઝલ જેવા આધુનિક સાહિત્યસ્વરૂપોમાં કરેલી રચનાઓ મળે છે. અહીં આચાર્યશ્રીની રોજનીશીમાંથી કેટલાંક કાવ્યો મૂક્યા છે અને સાથોસાથ એ જ કાવ્યને એમનાં હસ્તાક્ષરોમાં આપવાનો પ્રયત્ન કર્યો છે. એમના જ હસ્તાક્ષરમાં લખાયેલાં કાવ્ય પરથી એ સૂચિત થશે કે એમના હૃદયમાંથી કાવ્યઝરણું કેવું આપોઆપ અને સાહજિક રીતે વહેતું હશે કે એમને ભાગ્યે જ કોઈ પંક્તિ તો શું, પણ શબ્દમાં સુધારો કરવો પડ્યો છે. વળી આ કાવ્યોની નીચે યોગનિષ્ઠ આચાર્યશ્રીનાં લખાણોમાંથી એમનાં ગદ્યમાં લખાયેલા માર્મિક વચનો આલેખ્યાં છે, જેમ અગાઉ એમના ગદ્ય લખાણોની નીચે એમની પઘકંડિકાઓનો આસ્વાદ મેળવ્યો હતો તેમ. આવો, આ યોગીશ્વર આચાર્યશ્રીની અભુત કાવ્યસૃષ્ટિમાં વિહાર કરીએ. જ , - S 59 હું Page #69 -------------------------------------------------------------------------- ________________ SATURDAY 24TH OCTOBER 1914. સંવત ૧૯૭૧ ના કારતક સુદ ૬ શનીવાર તા. ૨૪મી અકમ્બર સને ૧૯૧૪. મુ. તા. ૪ કહેજ સને ૧૩૩ર ઉ.૬-૧૭ અ. ૫-૪૩ પા. રે. ૧૩ આદએહસ્ત સને ૧૨૪ શ્રી જૈનપત્રના અધિપતિ-કારભારી ભગુભાઈ ફત્તેહયોને સ્નેહાંજલિ ભગુ તવ જીવનની બલિહારી, જીવનની – જૈનપત્રના અધિપતિ બની. લેખ લખ્યા તે અપારી સંકટ હેણાં ટોણાં વેઠી. પત્ર ચલાવ્યું વિચારી – ભગુ – ૧ સિદ્ધાચલ આદિ તીર્થોની સેવા ગણી મન પ્યારી. નિર્ભય બનીને લેખ લખ્યા હૈ – તેથી જૈન આભારી – ભગુ – ૨ કૉન્ફરન્સને સાહાય કરી હું – પ્રગતિ મનમાં ધારી. મોટું મન રાખ્યું તેં નક્કી – જૈન જગતને સુધારી - ભાગ – ૩ કે કૈ બાબતનો સુધારક – પ્રાચીન રક્ષક ભારી. એક પત્નીવ્રત પાળ્યું પ્રેમે વ્યભિચાર દૂર વારી – ભગુ – ૪ અનિશ્ચિત મન ભમ ભમાવ્યો. કાર્ય વ્યવસ્થા ન સારી. બાકી હારામાં ગુણ બહુલા – ગુણરાગી આચારી – ભગુ - ૫ પ્રતિપક્ષીઓએ સપડાવ્યો, રહીયો જેલ મઝારી. Kા જલ બઝારી. જૈનકોમમાં પછીથી હારી, થાશે કિસ્મત સારી – ભાગ – ૩ નગરી નગણી જૈનકોમમાં – વિરલ ગુણજ્ઞ નરનારી. સેવા પ્રતિ બદલો ના ઇચ્છડ્યો – પરમાર્થે મન ઠારી – ભગુ – ૭ બાર વર્ષ પર્યત ચલાવ્યું. જૈન પત્ર જયકારી. ફ્રાન્સદેશમાં તનુને ત્યાગું – શાંતિ મળો તવ ભારી – ભગુ – ૮ ઘણો પરિચય મારી સાથે. ધર્મસ્નેહ વધારી. જ્યાં હોય ત્યાં તું સ્નેહાંજલિ લેં – હાર્દિક પ્રેમ સ્વીકારી – ભગુ – ૯ જ્યાં હોય ત્યાં તે શાંતિ પામો – આશી: ફળો નિર્ધારી. ઉન્નત જીવન હારું થાશો. એ જ પ્રાર્થના મહારી – ભગુ - ૧૦ હારામાં હારી ગુરુબુદ્ધિ – ઓઘે શ્રદ્ધા સારી. બુદ્ધિસાગર ધર્મલાભની – આશી: લે નિર્ધારી – ભગુ - ૧૧ રાત્રીએ પિંડસ્થ ધ્યાન ધર્યું, તેથી મનની નિર્વિકલ્પ દશા કેવી હોય તેનો અભ્યાસ થયો હોય એમ ભાસ્યું. - S 60 – Page #70 -------------------------------------------------------------------------- ________________ SATURDAY 24TH OCTOBER 1914, સંવત ૧૯૭૧ ના કારતક સુદ ૬ શનીવાર તા. ૨૪ મી અોઅર સને ૧૯૧૪. મુ. તા. ૪ છોલેજ સને ૧૩૩ર ઉ.૬-૧૭ અ. ૫-૪૩ ૫. રે. ૧૩ દએહસ્ત સને ૧૪ શ્રી”નાત્રના અધિપતિ, કારભા ) નથુભાઈ ફત્ત જેને નૈહા-જલિ. ભણ ન બ જીન નની બલિહેર જીવનની- - જેન૫ત્ર અધિપતિ બની. લેખલપ્યા તે અમારી. તક મણ ટોણો બેઠો. પત્ર ચલાવ્યું બિચાર–ભરુ-૧ સિદ્ધાચલ અદિતીની. રિયા ગણીમારી નિર્ભયબનીન લેખ પ્યારે તે જેત આભાર. નિઃ૨. કેરને નાથ્યકરો હેં–પ્રગતિ મનમાં ધારી મોટું મનોખુ તેનફો- જેન જગને સુધારી-ભરુ-૩ કે કેબાબતને સ્વરક-પ્રાચીનત5ભારે. ઍપની વ્રતક મે. વ્યભિચા૨વા- * * * અનિશ્ચિત મન ભમે જમાવ્યો. મધ્યવરન સારો. બાકી રામાં ગજ ખરલા ગુણગી ખા ચાર -ર૩૫ પ્રન્જિઓએ સપડાઓ રહો મઝારી. નકોમમાં પઘાત ારી થાશે કિસ્મત સારી- -: ભ૩-૧ મયુર નજીણી જૈનોમાં– વિરલ નરનારોનિયા પ્રતિબદલો ના ઈચ્છ-પરમાથી મન ઠારીભ૭ બાવનપર્યત ચલાવ્યું. જેનપત્રકાર - - કન્સદેશમાંતનુનામું- પતિ મને નવભ. ભ૩ધો પરિચય મારી સાથે ધર્મને હ વધતો. જ્યાં છે ત્યાં કુનેહલિલં–હાર્દિકપ્રેમસ્વીકારી-ભય-- ન્ય હોય ત્યાં તિરખા - ફળ નિધરિ. ઉન્નતજીવન ૩ થશે. એજ પ્રાપ્તિ મારો- ભરુ-૧૦ જારમાં હાલમુબુદ્ધિ- શ્રદ્ધાની બુદ્ધિાર ધમલાની આશી લેનિ), ન્યુ ૧૧ આત્મા જ પોતાનો આત્મા વડે ઉદ્ધાર કરે છે. મન, વાણી અને કાયા એ આત્માનાં ત્રણ સાધન છે, આત્મા પોતાના જ્ઞાન પ્રમાણે તેનો ઉપયોગ કરે છે.' છે 61 - Page #71 -------------------------------------------------------------------------- ________________ SUNDAY 26TH OCTOBER 1914, સંવત ૧૯૧. ના કારતક સુદ ૭ રવીવાર તા. ૨૫ મી અકટોમ્બર સને ૧૯૧૪ મુ, તા. ૫ લહેજ સને ૧૩૩ર ઉ. ૬-૧૮. અ. ૫-૪૨. પા. ર. ૧૪ અrદીબેહસ્ત સને ૧૨૪ કહે મુખથી તમારો છું – તમોને સૌ સમર્પણ છે. વિચારી આપ ઉત્તરને – અમારી શી કરી સેવા – ૧. હને લક્ષ્મી ઘણી વહાલી – હને કીર્તિ ઘણી વ્હાલી. કહે છે ભક્તિનો ભૂખ્યો – અમારી શી કરી સેવા – ૨. વિવેકે વિત્તના ખર્ચે – કરીને ખર્ચ પસ્તાતો. પ્રવાહે લોકના મૂંજ્યો – અમારી શી કરી સેવા – ૩. કરે અન્યો તથા તેવું – કરો કંઈ શીર્ષ પર પડીયું. વધારે અન્ય લોકોથી – અમારી શી કરી સેવા – ૪. ગણાવું ભક્તમાં પહેલું – રુચે છે ચિત્તમાં તુજને. ખરેખર ભક્ત દૃષ્ટિએ – અમારી શી કરી સેવા – ૫. રહી છે કીર્તિની પરવા – વખાણે લોક તે સારુ. ખરી નિષ્કામ દૃષ્ટિથી – અમારી શી કરી સેવા – ૯. અમે સેવા જ કરવાને – રહ્યા છેયે કહો સહુને. કહો સાચું ત્યજી માયા – અમારી શી કરી સેવા – ૭. કહ્યું કીધું કહો ક્યારે – ફરી ગ્યા વેણ બોલીને. વિચારી બોલશો સાચું – અમારી શી કરી સેવા – ૮. જગતમાં ભક્ત છે વિરલા – ખરા તો સેવકો વિરલા. બનીને દાસ, આજ્ઞાન – અમારી શી કરી સેવા – ૯. તમારો શું કહ્યું તેથી – વહ્યું શું રહેણી વણ બોલે. કહોને ભક્તિ દૃષ્ટિએ – અમારી શી કરી સેવા – ૧૦. ખમાતું ના વચન ભારે – હૃદયમાં એ વિચારી લ્યો. ઘણું દીધું કર્યું ઓછું – અમારી શી કરી સેવા – ૧૧. કહ્યું કે ભાવતું હેને – કર્યું છે વિશ્વ રીતિએ. “અહો ઉગારવાળા કંઈ અમારી શી કરી સેવા – ૧૨. ઉપગ્રહ સી થતા સ્ટેજે – નથી પ્રત્યુપગ્રહ દૃષ્ટિ. કર્યું નિષ્કામથી તદ્ધતુ – અમારી શી કરી સેવા – ૧૩. ગણાવું ભક્ત કોટીમાં – નથી કંઈ વાત એ હેલી. બુદ્ધયંબ્ધિભક્તની સેવા – રહી સ્વાત્મસમર્પણમાં – ૧૪. જ્ઞાનીઓના સેવક બનવાની આશા રાખવી, કિંતુ અજ્ઞાનીઓના ગુરુ બનવાનો કદી વિચાર કરવો નહીં. Page #72 -------------------------------------------------------------------------- ________________ SUNDAY 26TH OCTOBER 1914, સંવત ૧૯૧. ના કારતક સુદ ૭ રવીવાર તા. ૨૫ મી અકોમ્બર સને ૧૯૧૪. મુ, તા. ૫ લહેજ સને ૧૩૩ર ઉ. ૬-૧૮, અ. ૫-૪૨. પા. રે. ૧૪ અrદીબેહસ્ત સને ૧૨૨૪ કહિમુની તમારી છું – તમોને તે સમયે. વિચારીબાપ ઉત્તર– અમારી કરી રહેવા -૨ હને લક્ષ્મીધણી વ્હાલી - ને કીતિ ધણી હાલીકહે છે ભક્તિનો ભૂખ્યો- આમારી કરી સેવા--- • ૨વિરે વિત્ત ના ખર્ચ–કરીને ખર્ષપસ્તાતોવિવાહ લેકના મું– અમારી કરી તેવા----- કરે અન્યોતથી કરોકે ઈશાયરયડીયુંવધારે અન્ય લોકોથી-અમારી શી કરી - ગવું ભક્તમાં પહેલું ચિતમાં જ ખરેખરભક્તદૃષ્ટિએ- અમારી શી કી વા–પ. રહી છે કોર્તિની પરવા–વખાણ લોક સા ખરી નિરકામદથિી –અમારી ને કરી સેવા૯ અમે સેવા કરવાને- મા થઈયે કહુઉમે તાત્યજી માયા. અમારી શી કરીને તેવા વ્યું કી શું કહે કયારે– ફાવેણ બોલીને વિચારોબેલ સાથે-અમારો શી કરી સેવા----- ગતો ભક્ત છે વિરલા ખરા તૈરવ વિલા બનીને દાસ ખાના. અમારી શી કરી સેવા– ૯ ના હું કયું તેલ- બળવું શું રીવણબોલેકહેને ભક્તિ અમારી કનીૌવા– ખમનું ના વર્ષના હૃદયમાં એવિચારોલ્ય. ઘઉં ઘઉં કર્યું છેઅમારો રીફર સેવા-૧૧ . જે ભવતું તેને કર્યું વિશ્વરીતિને 'અો ઉગારવાનો ઈ. અમારી શી ફરી સેવા-૧૨, ઉપગ્રહ રો થતા તેની પ્રત્યુપગ્રહ દૃષ્ટિ૬ નિષ્કામથી તવ- અમારી થી કરી રૈવા. ૧૩ ગાવું ભક્ત કેરીમાં- નળ કે ઈવાત એ હેલી બુ ક્ષધિભક્તની સૈયા- રીસ્વાત્મસમર્પણમાં જ ‘હિન્દમાં જન્મેલાઓએ હિન્દ માટે સર્વ સ્વાર્પણ કરવું જોઈએ, પરંતુ અન્ય દેશો પર અને અન્ય દેશીય પ્રજાઓ પર દ્વેષ ન ધરવો જોઈએ, એમની સાથે મૈત્રીભાવ ધારણ કરીને વર્તવું જોઈએ.' ગરવો જોઈએ, છે 63 - Page #73 -------------------------------------------------------------------------- ________________ MONDAY 26TH OCTOBER 1914, સંવત ૧૯૭૧ ના કારતક સુદ ૮ સેમવાર તા. ૨૬ મી અકટોમ્બર સને ૧૯૧૪. મુ. તા. ૬ જહેજ સને ૨૩૩ર ઉ. ૬-૧૮ અ. પ-૪ર. પા. રે. ૧પ-આદીબેહસ્ત સને ૧૨૪ હું તુંથી પ્રભુ વેગળા – તેમાં પ્રભુનો વાસ. હુંમાં પરમાતમ રહ્યા – શબ્દાતીત એ ખાસ – ૧. તત્ત્વમસિસછદં સદા – બોલે નાવે પાર. શબ્દવાચ્ય ભાવાર્થમાં – ધ્યાને જય જયકાર – ૨. નાગાથી પ્રભુ દૂર છે – પ્રભુ નાગાની પાસ. નાગા ઢાંક્યા પ્રભુ નહીં – સમજે તે પ્રભુદાસ – ૩. હા કહેતાં પ્રભુ ના થતી ના કહેતાં છે અણિ અસ્તિનાસ્તિમય છે પ્રભુ – વ્યષ્ટિ અને સમષ્ટિ – ૪. સાધનથી પ્રભુ વેગળા – સાધનથી પ્રભુ હેલ. સાધન સાધક સાધ્યના – એકત્વે છે ગેલ – ૫. શબ્દ થકી પ્રભુની ખરી – જાણો પૂર્ણ જુદાઈ. પણ શબ્દ વિના પ્રભુ ના જડે – પરા ફુરણા આઈ – ૬. તપ જપમાં પ્રભુ ના રહ્યા – તપ જપ પ્રભુને માટે. પ્રભુ કિરિયાણું પામવું – શ્રી સદ્ગુરુના હાર – ૭. બોલ્યો પ્રભુ દેખાડતો – મૌની કરાવે ઝાંખી. જાગ્યો પ્રભુ જગાડતો – દેખે તો છે આંખ – ૮. બોલ્યાથી પ્રભુ વેગળા – કપટ ગાઉ કરોડ. દૂરે પ્રભુજી જાણીએ - અન્તરૂમાં લય જોડ – ૯. જ્યાં ત્યાં પ્રભુજી શોધીયા – પણ પ્રભુજી પાસ. આનન્દ જ્યોતે ભણીએ – રાખી મને વિશ્વાસ – ૧૦. પ્રેમ વિના પ્રભુજી નથી – કરો ઉપાય હજાર. મરજીવો પ્રભુને મળે – બીજા ખાવે માર – ૧૧. નિર્મલ ચિત્ત થયા વિના – ઈશ્વર ના દેખાય. કોટી ઉપાય કરો કદી – કાક ન ધોળો થાય – ૧૨. રહેણી પ્રભુની રાખીને - લય અત્તરમાં ધાર. બુદ્ધિસાગર સગુરુ – ગમથી શિવપદસાર – ૧૩. યુરોપમાં અધ્યાત્મજ્ઞાન નથી. ત્યાં જડભોગોથી સુખ મળે છે એવી પ્રાયઃ મુખ્ય જડવાદી માન્યતા છે, તેથી આર્યાવર્તના ચૈતન્યવાદની દષ્ટિએ યૂરોપ અઢી વર્ષના બાળક જેવું છે. Page #74 -------------------------------------------------------------------------- ________________ MONDAY 26TH OCTOBER 1914, સંવત ૧૮૭૧ ના કારતક સુદ ૮ સોમવાર તા. ર૬ મી અકટોમ્બર સને ૧૯૧૪. મુ. તા. ૬ જહેજ સને ૨૩૩ર ઉ. ૬-૧૮ અ. પ-૪ર. પા. રે. ૧પ-આદીબેહસ્ત સને ૧૨૪ एनमः હેતુપ્રભુ વેગળા- તેમાં ઝભુને વારહુંમાં પરમાતમ રહ્યા બા તાત ખાસ-૧ ન્યસિડ સદા- બ લેનાથે પાર શ વધ્યભાવામ- દયાને યા૨ ૨. નાગાથાભુ દૂછે- પ્રભુ ના ગાની પતિ ના ના ઢાંકયા મૂત્યુનીં- ત મ જેતેyજુદાત.-૩ હરેહેતાં પ ના થતી ના ઝહેતા ૩ક્તિ અસ્તિનાસ્તિ મજુ- બોરખને સમરિ.--* સાધનળપ્રવેગ-સાધનથી=હેલમાધુન સાધકમયના ઍકહે છે ગે લ.-૫ શક્રીપ્રભુની ખરો. જો જૂદાઈ. મિણ બલિના પ્રભુના જે-પરાક્રૂર શાખા) ૬ તપ જ્યમાં પ્રભુના ૨ ધ્રા નપજ્યYબુનમાટે પ્રકિ રિયા | પાનવું બસના રે.... બાલ્યો પ્રભુ દેખાતો- માનો કે વે ો પ્રીભોમજુ ગાડતો- દેખે દેખ ખ --- --- બોલ્યાથીજુવેગળા—કમટે ગાઉ કરોડ હૂરે પ્રભુ - ખામાં લયડ--- જ્યાં ત્યાં પ્રભુ શોધીયા-પzgછપાસખાનનો ભણીએ રાખી મન વિકાસપ્રેમ વિના પ્રસ્તુઝન – ઉપાયભર મરજીએ પ્રભુને મળે=બીબખા માર- ૧૧ નિલિચિત્તમવિના ઈશ્વર ના દેખાય. ઉપાય ક કો: કેક ન ધોખો ધ્ય-૧૧, રીપ્રભુનીખીને-લય અનામ.. બુદ્ધિગત . ગમ વિજcલા છે ‘હિન્દવાસીઓની બાહ્ય પડતી અને બાહ્ય પરતંત્રતા થવાનું કારણ જાતિભેદ, ક્લેશ, ધર્મભેદયુદ્ધ, જન્મભૂમિદ્રોહ, ફાટફૂટ, ઈર્ષા, વહેમ, અજ્ઞાન, દુર્બસન, દુર્ગણ અને વિચારાચારમાં રહેલી જડવાદતા છે.” - $ 65 – Page #75 -------------------------------------------------------------------------- ________________ MONDAY 1ST MARCII 1915. સંવત ૧૯૭૧ ના ફાગણ સુદ ૧૫ સોમવાર તા. ૧ લી માર્ચ સને ૧૯૧૫. મુ. તા. ૧૪ બીલખર સને ૧૩૩૩ ઉ. ૬-૧૨ અ. ૫-૮ પા. રે. ૨૧ શારેવર સને ૧૨૨૪ વિક્રમ ખરો દાનેશ્વરી સ્વાર્પણ કર્યા પ્રાણો અહો. શ્રી કર્ણ ભોજ ને સંપ્રતિ ભરતાદિ દૃષ્ટાંતો કહો. શુભ તીર્થ જંગમ સાધુને જે દાન દે તે ભવ તરે. પ્રત્યક્ષ ફલ છે સાધુને જે દાન દે તેથી ખરે – ૧૯ બહુમાનપૂર્વક ભક્તિથી આ ભવ વિષે ફલ થાય છે. દૃષ્ટાન્ત એની જીવતાં ગીતાર્થ ગુરુઓ ગાય છે. જે જેમની શુભશક્તિઓ પરના હિતે જે વાપરે. તે દાન ગુણ સિદ્ધિ કરી બીજા ગુણો સહેજે વરે – ૨૦. શુભ સપ્તક્ષેત્રે દાનને જે વાપરે તે પૂજ્ય છે. પરમાત્મપદ વેગે વરે એ ધર્મજીવન ગુહ્ય છે. જે દાન દેતો જ્ઞાનનું તે જ્ઞાનની વૃદ્ધિ કરે. તે ધર્મજીવન સૂત્રનો જીવક બની સિદ્ધિ વરે – ૨૧. વિદ્યા અને શુભ જ્ઞાન સમ કોઈ દાન નહિ એમ દેખવું. વિદ્વાન જ્ઞાની સમ નહીં કો પૂજ્ય જગમાં પખવું. જે સ્વાન્યદ્યોતક આત્મશોધક જ્ઞાનધનને આપતો. તે વિશ્વમાં ભાનુસમો કર્યાસકલમાં વ્યાપતો – ૨૨. પાઠક બની જે જ્ઞાન ધનનું દાન આપે સર્વને. કર્તવ્ય ફર્જ સ્થિર થતો રાખે નહીં મન ગર્વને. તે સ્વર્ગ સિદ્ધિ પદ વરે ઉપકાર નહિ તેનો વળે. સંઘો જાતિ વિશ્વો જાતિ જ્ઞાને થતી ચેતન બળે – ૨૩. થાતી સદા જ્યાં આપ લે શ્રુતજ્ઞાનની પરમાર્થમાં. જ્યાં જ્ઞાનના દાતાર જ્ઞાનીઓ પડે ના સ્વાર્થમાં. એ દેશની છે ઉન્નતિ એ દેશને સહુ કો નમે. જ્ઞાનીજનોને જ્ઞાનનું શુભદાન નિશ્ચયતા ગમે – ૨૪. વાચિક કાયિક શક્તિઓ જે જ્ઞાનદાને વાપરે. મનની ખીલેલી શક્તિયોને જ્ઞાનદાને વ્યય કરે. શાનદાન સહાયમાં નિજવિત્ત ખર્ચે ભાવથી. બહુકર્મને તે નિર્જરી જ્ઞાની અને શુભદાવથી – ૨૫. જે અભયદાને રાચતો બહુ જીવની રક્ષા કરી. સંસારપાયોધિ તરે તે જન્મ મૃત્યુ સંહારી. જે દાનરો હોય છે તે ધર્મશરો થાય છે. સહુ ધર્મની રક્ષા કરે એ દાન જિનવર ગાય છે – ૨૭. જગજીવની તુષ્ટિ કરે પુષ્ટિ કરે રક્ષા કરે. શુભદાન વણ ચાલે નહિ. આ વિશ્વમાં ક્ષણભર અરે. શુભદાન શ્વાસોચ્છવાસ છે આ વિશ્વ જીવનમંત્ર છે. શુભદાને ત્યાં છે માન જગમાં દાન – ૨૭ આર્યાવર્તની એક ચપટી ધૂળમાં જે સાત્વિક અણુ અણુઓ વિલસી રહ્યા છે, તે અન્ય ભૂમિમાં નથી જ. - 2 66 - Page #76 -------------------------------------------------------------------------- ________________ MONDAY 1ST MARCH 1915, સ્ન સવત ૧૯૭૧ ના ફાગણ સુદ ૧પ સામવાર તા. ૧ લી મા સને ૧૯૧૫, સુ. તા. ૧૪ રબીલાખર સને ૧૩૩૩ ૯, ૬-૧૨ અ, ૫-૪૮ પા. રો. ૨૧ શારેવર સને ૧૪ વિકૃમખરી દાવરી ય કર્યો અને શ્રીની નોને પ્રતિ ભવન નો વ કુંભતીજંગમાાધુ ને કેાન તે ાબ તરે ગ્રેટ રન બનાપુર બ દાન તે ખરે બહુમાન થંભા આભાવતા થાયછે. કૃષ્ણન ખરીદ જીભ સામા જેમાસિનના તિ પદે ને દાનજીભૂમિતિ કરી બી ચુની આ રે. ગુભા ક્ષેત્રના ૨ વાપરે તે પૂજ્યો પરમાત્મપદકો એધર્મજીયન યુછે. દાન દેતો તાનનુંતે જ્ઞાનનીવૃદ્ધિ કરે સૂર્યજીના નો ઇલક બની સક્રિયે! વિદ્યા ખનેપુજાનાન સ્તન કદ નમો નવું વિજ્ઞાન તાનોની તો શું, કે પ્રેમનું અગિ ૧ = અ યાયોતનું આત્મા અાશયના તો તવિભાગનુરમાં કન્યાએમાં વ્યો છ પાબૂકની જે સપનાની મ અનેક ધનાં દાનવિન બંન કર્ન સ્થિર મનાઈ મનેિ નિઉપર નહિનો છે. સંઘપતિ ગોતતાનની ચેતન બળ ૨૩ વાતનદારો મુતરવાની માં ચા તે ભાગાનનદાયને જ્ઞાનીઓ ખંડના સ્થાયી ખેરી ની ઉક્તિ એને પ્યુરોનનેસારીને રામનું ભાન નિશ્ચત કામે - યુધ્ધ કર્યાયક તાનદાને લાખ મનની બનેલી શક્તિને સ્ત્રી સ્તનમન જ્ઞાનન્દાનાનું સદાયમાં નિવિસ્તાભાવી બુફન છે. નાનીનને ચુનાવી જેઅભાનેરાતો બહુ જીવનીરક્ષાકરી રબારી ચિત્તો છે જનમો જે છે. ધર્મ ધ દુધર્મની પૂરે છે ઍદાન (નવરગાાટે ર૬ ગયી કહેવતો સુભદાનવપાલે વિશ્વાસભર રે કુંભ)નવ લાખ આ જ શુભાન ત્યારે માન વૈદિન –સ ‘નામર્દોને સ્વ-રાજ્યનો હક્ક નથી. મર્દોને સ્વરાજ્ય ભોગવવાનો હક્ક છે. જેઓ જીવતાં પહેલાં મરી જાણે છે, તેઓ સ્વતંત્ર સ્વ-રાજ્યકર્તાઓ છે.' 67 Page #77 -------------------------------------------------------------------------- ________________ TUESDAY 2ND MARCH 1915. સંવત ૧૯૭૧ ના ફાગણ વદ ૧ મંગળવાર તા. ૨ જી માર્ચ સને ૧૯૧૫. મુ. તા. ૧૫ બીલાપર સને ૧૩૩૩ ઉ. -૧૨ અ. ૫-૪૮ પા. રે. ૨૨ શારેવર સને ૧રર૪ | HF /તા િતી નો * સહુ ધર્મજીવન યંત્ર છે એ દાન જગનો ધર્મ છે. એ દાન જનની ફર્જ છે એથી સદા શિવશર્મ છે. દાતાર બાંધે કીર્તિનું મન્દિર અવિચ દીપતું. કવિનું કર્યું બહુવર્ષ સુધી રહી સકશ્ન જીપતું – ૨૮ દાનેશ્વરી જે હોય છે તે આશ પરની પૂરતો. દાનેશ્વરી જે હોય તે દુઃખી દુઃખો ચૂરતો. દાનેશ્વરી જે હોય છે તે યાચના સહતો નહીં. શુભદાન શૂરલોકનાં નામો અમર શોભે સહી – ૨૯ કર્તવ્યરૂપ જ ફર્જ છે શભદાન દે નિજશક્તિથી. કર્તવ્યરૂપ જ ફર્જ છે તવ દાન દે નિજ ભક્તિથી. કર્તવ્ય આવશ્યક સદા તવ દાનનું દિન દિનપ્રતિ. નિજશક્તિની એ ફર્જથી અધિકે નહીં તવ એ ગતિ – ૩૦ કિર્તવ્ય તારું કર સદા નિજ શક્તિથી શુભ દાનનું. કિર્તવ્યદાનની ફર્જમાં ના નામ શોભે માનનું. જ્યાં જ્યાં ખરે દેવું ઘટે જે જે જ જે શક્તિ વડે ત્યાં ત્યાં જ તે તું દેખ રે તે તેજ તુજને પરવડે – ૩૧ તવ શક્તિઓ જે દાનમાં વપરાય તે વૃદ્ધિ લહે. વિશ્વાસ એવો રાખીને તું દાન કર જ્ઞાની કહે. એકેન્દ્રિયાદિ જીવ સર્વે દાન ફર્જ જ સાચવે. જીવાજીવોપગ્રહ વડે સર્વે જીવે ગણધર કવે – ૩૨ નીતિ પ્રામાણ્યાન્તર્ગત નીતિ વિનાનું જીવવું તે જીવવું પણ ધૂળ છે. સામાન્ય નીતિ ધર્મ છે તે વિશ્વ જીવન મૂળ છે. નીતિ વિના રીતિ નથી નીતિ વિના સુખ છે નહીં. નીતિ ઘરે શાંતિ પ્રતિષ્ઠા કીર્તિયશ વધતો સહી – ૧ જ્યાં નીતિ નહિ ત્યાં ધર્મ નહિ અત્તર વિચારી દેખવું. નીતિ વિના નર રાક્ષસા અત્તર વિવેકે પખવું. નીતિ વિના વિદ્યા અને લક્ષ્મી થકી જગ શું થયું. સામ્રાજ્ય સાચું નીતિથી આ વિશ્વમાં શોભી રહ્યું – ૨ નીતિ વિશે ઈશ્વર વસે સાહાય દેવોની મળે. નીતિ વિના માનવપણું શોભે નહીં જગ પળપળે. જ્યાં નીતિ ત્યાં સહુ ધર્મ આ જગમાં સદા વાસો કરે. સત્તા વધ્યાથી શું થયું નીતિ વિના સમજો ખરે – ૩ પ્રામાય નીતિથી સદા શોભી રહે દિનકર સમું. નીતિ વડે જે શોભતો તેના અહો પાયે નમું. સન્નીતિની શુભ જીવતી મૂર્તિ બની વિલસી રહ્યો. જયગુરુ આ વિશ્વમાં મહિમા ન જાવે તવ કો – ૪ અંતરનું જ્ઞાનબળ જ્યારે મોહના એક વિચારને પણ રહેવા ન દે ત્યારે અંશે અંશે જૈનત્વ પ્રગટેલું સમજવું. છે 68 – Page #78 -------------------------------------------------------------------------- ________________ TUESDAY AND MARCH 1915. સંવત ૧૯૭૧ ના ફાગણ વદ ૧ મગળવારે તા. ૨ જી માર્ચ સને ૧૯૧૫. મુ. તા. ૧૧ રમીલાખર સને ૧૯૩૩ ૩, ૬-૨૫, ૫-૪૯ પા. શે. કર શાવર અને ૧૨૨૪ કિશતાબ્દિ તી હો નીતિ} અધિનિયમમંદાનાનોધવ ખંદા જનનીડુંદી વળ સદા વિરાર્મ છે દાતારોથે ફર્સનું મન્દિર અવિચલદાખનું કેબિનું કર્યું બહુત સુધીના બન્ને પ૨ ધનેશ્વર હોયછે તે ખરા પરની ક્રૂરતા દાનેશ્વર જેમનો ત દાનેશ્વરી હોય ને યાયનાસ ભારાટોનાં નામો ખતરોભેસી-ર૯. નિરૂપવદ્યુત નિર્માતા કુર્તવ્યરૂપ જ હું ો ન દાદે મી કર્તા નામક જ્ઞાનમદા નિદાન નિરાતની આ જ કવિ યીખવવુંનહોતયઍગતિ લ દર્શાવ્યું તું મંદા નિીાિયદાનું કર્તવ્યનની મુર્તમાં ના જામ હવે માળની મ જ્યાં જ્યાંખો દેવું ઘટે છે જે રોક્તિવ ત્યાંત્યાંજ તેનું ખરતા ' • તવરક્તિયનમાં પચતો તુને પરવડે ૩૧ વિશ્વાસ એવોના ખીલતું દાન કરવાની કહે કવિ જીવન ન- અનેજીબ્રાજીલાપગ્રહ વડે વેજી જે ગણધર કેર નહીં नीतिमा નીતિવિનાનું જીવવું થયુંમાં યુ ધાન્ય વની જરિયનનું ઉત્ત જનીનિધિમાકોતિષીન િખ નીતિનું પ્રતિતિ વિશે વધતો હી જ્યોતિહિત્યોધનખિલની. નીતિ વિના ા ા અવિધ પેખશે નીતિ વિના જતાઅનેલ યોગ છે V• તતા ત્ય સૂર્યનીતિથી બિનૂનાં શોજી રહ્યું નીતિવિષે બિનલને મહાદેવોનીમળે નીતિ વિામનબંરોજેની માપ જ્યાં નીતિત્વો આહુખમ આ જગમાં અદ્દલ વાગ્યે કો પ્રાણ્યતિથી તો હું નકાસનું ગનિવડે છે. જો તે ન ખાવો” ન્યૂ થયું નીતિથિના સમ ખરે~ નીતિની પુનજીનીતિની = યસ, ખાવવામાં મહિમા ન યે ખબાજ ‘સ્વતંત્રતા વિનાનું જીવવું તે પશુજીવન છે. ભયનું જીવન a મૃત્યુ છે. સર્વ પ્રકારના ભયવિનાનું અને આસક્તિ વિનાનું જીવન, તે પરમ સ્વરાજ્ય જીવન છે.' 69 Page #79 -------------------------------------------------------------------------- ________________ WEDNESDAY 3RD MARCH 1915. સંવત ૧૯૭૧ ના ફાગણવદ ૨ બુધવાર તા. ૩ જી માર્ચ સને ૧૯૧પ. મ. તા. ૧૬ બીલખર સને ૧૩૩૩ ઉ. ૬-૧૧ અ. ૫-૯ પા. રે. ૨૩ શારેવ સને ૧૨૨૪ શ્રદ્ધા જિન ધર્મની શ્રદ્ધા વર્યો સંસા પાયોધિ તી. તવ ચિત્ત હાડોહાડમાં ને મોમ એ ભી. શુભધર્મનો પ્રાસાદ પાયા સમ ખી શ્રદ્ધા કથી. શ્રદ્ધા વિના ધર્મ જ નથી જોશો સકલ આગમ મથી – ૧ જે ધર્મરૂપી દેહ તેના વીર્યસમ શ્રદ્ધા ખી. શ્રદ્ધા વિના બળ નહિ જ દેખો અનુભવ એ કી. શ્રદ્ધા થકી મંત્રો ફળે શ્રદ્ધા વિના ના કંઈ થતું. શ્રદ્ધા વિના ન જે કે તે ક્ષણ વિનાશ્વ થઈ જતું – ૨ તર્કો ઉપ તર્કો થતા તેના ઉપ તર્કો થતા. આપે દલીલો જે પ્રબલ તે વિશ્વમાં જીતી જતા. જે તાર્કિકોના તાર્કિકો તે અન્યને જૂઠું કે. તર્કો કો કોટિ ગમે શ્રદ્ધા વિના ના કંઈ) કે – ૩ તર્કો ઉપ તર્કો કો પણ તર્કનો નહિ પા છે. શ્રદ્ધા વિના તર્કો વડે દોડે કશો નહિ સા છે. જિનકેવલીએ જે કયું શ્રદ્ધા કી તેની ખી. કર્તવ્ય નિજ તું ક સદા વિશ્વાસથી મનડું ભી – ૪ શ્રદ્ધા વિના પ્રામાણ્ય નહિ પ્રામાણ્ય વણ શ્રદ્ધા નહીં. એ બે પસ્ય જીવતા કાણ અને કાર્યો સહી. શ્રદ્ધા વિના ફત્તેહ નહિ યાહોમ જીવન ના થતું. શ્રદ્ધા વિના જિવાય ના જગલોકને નિશ્ચયમત – ૫ શ્રદ્ધા વિના નીતિ અને આચા સા ના ટકે. શ્રદ્ધા વિના બકવાદિયો સ્વાચ્છન્દથી કે કે બકે. શ્રદ્ધા થકી સમ્યકત્વ છે સમ્યકત્વથી ચારિત્ર્ય છે. શ્રદ્ધા ક્રિયાનું મૂળ છે આન્ત સદા પાવિત્ર્ય છે - ૭ શ્રદ્ધા વિના મુક્તિ નથી કોટી ઉપાયો જો કો. શ્રદ્ધા વિના શાન્તિ નથી સંશય થકી દુઃખે મો. નિશ્ચય વિના સિદ્ધિ નથી કતર્ક કોટી કેળવે. નિશ્ચય થકી સિદ્ધિ થતી આચામાં બળ મળે – ૭ શ્રદ્ધા વડે વ્યવહામાં પ્રાબલ્ય વધતું બહુ હે. શ્રદ્ધા વડે કર્તવ્યની સિદ્ધિ થતી જિનવ કહે નિશ્ચય સમું કો બલ નથી ઉત્સાહ અંગે આપતું. નિશ્ચયબળે સહુ અંગમાં ઉત્સાહ જીવન વ્યાપતું – ૮ દુઃખની પાછળ સુખ છે. સતત ઉત્સાહ, અભ્યાસ અને આત્મબળથી ઇચ્છિત વિજયલક્ષ્મીની પ્રાપ્તિ થાય છે. છે 70 - Page #80 -------------------------------------------------------------------------- ________________ WEDNESDAY 3RD MARCH 1915. સંવત ૧૯૭૧ ના ફાગણવદ ૨ બુધવાર તા. ૩ જી માર્ચ સને ૧૯૧પ. મ. તા. ૧૯ રબીલાપર સને ૧૩૩ ઉ. ૬-૧૧ અ. ૫-૯ પ.રે. ર૩ શારેવ સને ૧૨૨૪ ( ) - જિનનિવસિરા-પાયોધિ તરીતવ ચિત્ત હાહાહને રોમ રોશુભધન કા નાદપવાસમખરીદ્દ કી હાવિનાધના જો એ સાફ કામથી ૧. Pધનની દેવીસિફાખરીબહાનિબળનવિની દેખ અનુભવમેક શ્રાવકીમ ફળે શ્રદ્ધા વિના ના કંઈ થતું. અવિનાનરે જે તે વિ40 જ-૨ તક ઉતરત તેના ઉપર તરતાબાપે દલેબલ «વિષમ છrીસ્તાજેતરના ત રીતે અને ન ભૂકંકરક કરો ટિમ આવના ના રે કરતું ઉપર ન પણ નનિરપિ૨છે. બધા વિના તકવિ દે કશો તો સરેછે જિએને કશ્મીરીની ખte ઉત્ત. નિr : સાવિશ્વામિનભરી ધાવિનામાના નાના હવન એબેપરવતા કાર અને કાર્યસહીમહાવિના રહનહિ યલોનન ના થતું: કાવનાબાના રાકન નિશ્ચય - ૫ ક્રાવિના નીતિઅનેમાતા નાટ. બહાવિન બનાવ્યાખ્યાન્વીબકે. અહીમમ ત્વપnયાJિછે. અ. હિયર્નમૂળ ન આક્ત ન રાધિ અક્ષવિનાશક્તિને ઉપાય કરો . મૂદ્ધવિના રેનિયલકી મમર - નિય ડેન વિનયન કતર કેળવે નિશ્ચય કડી દિધતી ખંયા બ ળ +1 -* વડેયવહારમાં પ્રાબલ્ય વધતુ રહે. ફૅવે કર્તવ્યનીસિહતી જિવર છે નવયસ કેબલ ઉતાએ આપનું 'નિશ્ચય અગમાં ઉત્સા જીવનવ્યાપ-૮ ‘સર્વ મનુષ્યોની સુખશાંતિની રક્ષા તથા સુખશાંતિ પ્રાપ્તિ એ જ સ્વરાજ્યનો ઉદ્દેશ છે અને રાગ-દ્વેષના ક્ષયપૂર્વક આત્માની પૂર્ણ શુદ્ધિ કરી પૂર્ણાનન્દ પ્રાપ્ત કરવો અને અન્યોને કરાવવો, એ જ મનુષ્યજન્મનો ઉદ્દેશ છે.” - S 71 - Page #81 -------------------------------------------------------------------------- ________________ FRIDAY 5TH MARCH 1915, સંવત ૧૯૭૧ ના ફાગણ વદ ૪ શુક્રવાર તા. ૫ મી માર્ચ સને ૧૯૧૫. મુ. તા. ૧૮ બીલાપર સને ૧૯૭૩ ઉ. ૬-૧૦ અ. ૫-૫૦ પા. રે. ૫ શારેવર સને ૧રર૪ સામગ્રીઓ સર્વે મળે પણ વૈર્યવણ શા કામની. સારી મતિ સજ્જન દિયે પણ ધૈર્ય વણ તે નામની. સાહાય કો બહુ હોય તો પણ ધૈર્યવણ જગહાર છે. ક્ષણ ક્ષણ વિષે ધીરજ થકી જગમાં સદા જયકાર છે. – ૧૭ રાણા પ્રતાપે ધૈર્યથી નિજ રાજ્ય પાછું મેળવ્યું. શિવાજીએ ધીરજ ધરીને સૈન્ય સારું કેળવ્યું. જ્યાં વૈર્ય છે ત્યાં સર્વ છે જ્યાં વૈર્ય ત્યાં શૂન્યતા. શ્રદ્ધા અને ધીરજ વિના પ્રામાણ્યની બહુ ન્યૂનતા. - ૧૮ ધીરજ વિના કાયર અને ઉછાંછળું મન થાય છે. નિજ કાર્ય સિદ્ધિ પ્રાપ્તિ પાસે આવી પાછો જાય છે. શક્તિ છતાં ધીરજ વિના લોકો ઘણા હારી જતા. શક્તિ છતાં ધીરજ વિના લોકો જ ખાવે બહુ ખતા. - ૧૯ ધીરજ વિનાના લોકની કિસ્મત ન કોડીની થતી. ધીરજ વિનાના લોકની ઉમ્મર સકલ એળે જતી. ધીરજ વિનાના લોકની સંગત કરે દુઃખો પડે. સંસારમાં ધીરજ વિના નર દુઃખ પડતાં રડવડે. – ૨૦ પ્રખ્યાત જે વિશ્વે થયા ધીરજ થકી મન જાણશો. શુભ શૈર્ય ઈશ્વરસમ ગણીને ભાવથી મન આણશો. શુભધૈર્યને ધરવું સદા ચંચલપણું દૂરે કરી. કર્તવ્ય સદ્ગુણ ફર્જ એ તવ ધાર વર્તન આદરી. - ૨૧ પાછો હઠી જા ના કદાપિ વૈર્ય મનમાં ધારજે. સંકટ પડે તે વૈર્યથી વેઠી પ્રતિજ્ઞા સારજે. શુભધૈર્યથી દેખીશ અન્ને મહુગલો આગલ રહ્યાં. શુભધૈર્યથી દુઃખો અને સંકટ સહ્યાં માણસ કહ્યાં. – ૨૨ શુભધૈર્ય વણ શુભ શૈર્યની આશા કદી નહીં રાખવી. અત્તર વિશે સ્થિરતા વધે સુખવાનગી ઝટ ચાખવી. સ્થિરતા વિના મનપાત્રમાં બહુ સદગુણો ઠરતા નથી. સ્થિરતા વિના શાન્તિ નથી એ વાત આગમમાં કથી. – ૨૩ સ્થિરતા વિના પાત્રતા દૃષ્ટાન્ત જગમાં જાગતાં. સ્થિરતા વિના ચંચલ જનો ઘર ઘર ભમે છે માગતાં. સ્થિરતા વિના જે ક્ષણિક મનના માનવી જગ શું કરે. વિશ્વાસ તેનો નાથ તો પ્રામાણ્ય તેથી છે દૂરે. – ૨૪ કબરો અને સ્મશાનો તરફ જુઓ એટલે તમને આત્મસુખની દિશા દેખાશે. - S 72 - Page #82 -------------------------------------------------------------------------- ________________ FRIDAY 5TH MARCH 1915, સંવત ૧૯૭૧ ના ફાગણ વદ ૪ શુક્રવાર તા. ૫ મી માર્ચ સને ૧૯૧૫. મુ. તા. ૧૮ બીલાપર સને ૧૩૩૩ ઉ. ૬-૧૦ અ. ૫-૫૦ પા. રે. ૫ શારેવર સને ૧રર૪ સામગ્રી સર્વનશૈ પણ ધર્યવહુ કામની રત રીમતિ સજજનદિ .૨ છે , તેના નાનીસા હાસ્ય બહુસબ ઈવહુ.હર સાણક્રિકે ધીરુ 1 કિકો માં સદા મા છે ર ગાઝતા રે દયેળ કે ”પાછું મેળવ્યું રિએ ધીરે ધીરે એન્ડ રન કેળવ્યું. છે ત્યાં રજિજ્યો ન ધેયનો ત્યાં ચચતા હાઅલિ નવના ની અન્યૂનતા- ૧ ધારા વિના કામ અને ઉબું મને છેનિજાતિની છે છતાંયા વિના લોહરીન્તા ક્રિાઇતો ધીરજ ને તે વે બા ન પાકે ધીરહિનાન નીતિન કોડની થતી તજલિના ના લે ી ઉમર ૨૯ ખેઝ જ ને ધોવાવના ના ના સંતો એ પણ સંતાનો ધી ૨ લ વિના દુખ ૨ડવૈ-ર પ્રખ્યાત વિષે દશ ગાયકો અને જો શુભ ઉર્ય ઈસ્વ૨અ અને તે વો મુ ન ખ દુર સૂર્યને જવું પડદા પરત ૨ - કતવ્ય એ તત્ર ૨૨ વર્તન : દર - ૨ પાછો હતો જેના દપિ મનમાં ધારો રસંકટપડતા ઈચવેલી. ઝતિના સારરશુભ ચ દેખી અને મન મકસ આગલધાભર્યા દુઃખને કટ મા બત ક યાં ---- શુભધેયભીરની ફી નાખવી અત્તર વધે ધિરતાલેખવા ની દયાખવી . સ્કિ૨તા- ૨ સ્થિરતા વિના મનપત્ર અરજદર ૧ળ• રિનલિના શનિ 10 એવાત એમ ન 5 1 - રિરસ વન નાપાત્ર ૬રુન મન તe રિસતાધન કેયલનને ધરાર જમે + . વિના જે કમનના માનવી જ ના કર.. વિશ્વાસનો ના જે તે મામા મ તેવી છે ? હે ભારત !!! સર્વ લોકોને અધ્યાત્મજ્ઞાનબળ આપ. ભારત !!! તારાં સર્વ પ્રજાકીય અંગોમાં સત્ત્વ, નિર્ભયતા, એકતા અને શુદ્ધપ્રેમ વિકસાવ.' Page #83 -------------------------------------------------------------------------- ________________ SATURDAY 6TH MARCH 1915. સંવત ૧૯૭૧ ની ફાગણ વદ ૫ શનિવાર તા. ૬ ઠી માય સને ૧૯૧૫, મ. તા. ૧૯ રબીલા ખર સને ૧૯૩૩ ઉ. -૯ અ. ૫-૫૧ ૫. ૨. ૧૬ શારેવર સને ૧રર૪. સ્થિરતા વિના સમતા નથી જગમાં જુઓ જ્યાં ત્યાં ફરી. સ્થિરતા વિના સિદ્ધિ નથી ને ધ્યાન આશા નહિ જરી. સ્થિરતા વિનાનો માનવી શુભ ઠામ બેસી ના ઠરે. સ્થિરતા વિના જ્યાં ત્યાં જુઓ ચંચલ જીવો ભટકી મરે. – ૨૫ સ્થિરતા વિના તો યોગની સિદ્ધિ કદી ના થાય છે. સ્થિરતા વિના ચંચલ મને ચિંતા ઘણી પ્રગટાય છે. સ્થિરતા વધે ત્યાં સહુ વધે આનન્દ મર્યાદા નહીં. આનન્દ અપરંપાર સ્થિરતા વૃદ્ધિથી જાણો સહી. – ૨૬ સ્થિરતા વિના શોભે નહીં ચારિત્રનો દીક્ષા ગ્રહી. સ્થિરતા ખરું ચારિત્ર છે સ્થિરતા વિનાનું કંઈ નહીં. સ્થિરતા વિના અનુભવ નથી પરમાત્મ પદનો વિશે. સ્થિરતા વિના શિવશર્મનો અનુભવ અને ક્યાંથી દિસે. – ૨૭ સ્થિરતા વિના શિવ શર્મનો અનુભવ હૃદયમાં થાય છે. આત્માનુભવ સ્થિરતા વડે પરમાત્મપદ પરખાય છે. સ્થિરતા વડે નિજ યોગ્યતા પ્રગટે ખરેખર જાણવું. વિદ્યા સમયે સદ્દગુરુ નિજશિષ્યને એ માનવું. – ૨૮ જે રાજયોગી મંત્રયોગી કર્મયોગી જ જન થતા. સ્થિરતા વડે લયયોગીઓ આ વિશ્વમાં થાતા છતા. સંવર અને જે નિર્જરાતે વૈર્ય અવલંબી રહે. સ્થિરતા સમાધિ યોગમાં પરમાત્મ પદ શોભા લહે. – ૨૯ સ્થિરતા વડે સાધુત્વ છે જ્યાં વ્યક્તિભાવે સ્વૈર્ય છે. ત્યાં ઉપશમાદિ ભાવથી નિજવ્યક્ત વૈર્ય છે. જ્યાં ઉપશમાદિ સદ્દગુણો સ્થિરતા લહે ત્યાં શર્મ છે. જ્યાં ઉપશમાદિ સદગુણે સ્થિરતા વધે ત્યાં ધર્મ છે. – ૩૦ ë સ્વૈર્યની વૃદ્ધિ કરી ચારિત્ર દીપાવ્યું ખરું. આદર્શ જીવન શૈર્યનું ભાવે સદા એ અનુસરું. તવ દેહવાણી ચિત્તની સ્થિરતા વધી અનુભવ કર્યો. તે પૂજ્ય પ્રાણાધાર મહારા ધ્યેય રૂપે મેં વર્યો. – ૩૧ લોકસંજ્ઞા-કીર્તિસંજ્ઞા વગેરે વાસનાઓ છે, તે આત્મા નથી, તેથી તેમાં આસક્ત થવાની જરૂર નથી. Page #84 -------------------------------------------------------------------------- ________________ SATURDAY 6TH MARCH 1915. સંવત ૧૯૭૧ ની ફાગણ વદ ૫ શનિવાર તા. ૬ ઠી માય સને ૧૯૧૫. મ. તા. ૧૯ રબીલા ખર સને ૧૯૩૩ ઉ. -૯ અ. ૫-૫૧ ૫. ૨. ૧૬ શારેવર સને ૧રર૪ શ્વરતાવના સમાન ન્ગમાં જ્યોત્યાં ફરીતિવિના સિદિનકાને સ્થાન છે ન હિ જ રી: સ્થિરતા વિના ને માનવી ૨ જ નામ એના હરે. ચિરના વિના જ્યોતને જ કંપછ ભટકી.મરે ૨પ કિરતા વિનાતે હૈંગની સિદિક દો ના થાય છે, રિતાવના અંયલમને ચિંતા ધન હેડ છે સ્થિરતા વધતા વધેખાનન્દમયદાન માનનઅપરંપાર (રેહત દિપ્ત જ ૨ - રિથરતાવના નહીં યાત્રિ સહે સ્થિરતા ખચરિત્ર રાવતી , કંઈનોરિરતા વિનાનુભત્રના પરમાતમપદનાવિલે થતા વિના શિવ શર્મો અનુત્તવઅરે કયો – ૧૩ વિરત વેડસમનિઅનુભવ યથાઈ. ખાત્માનુભવ વિતાવી પરમાત્મપદ પરખા છે: સ્મિતા નજતા ટેખોખર જાણવું વિદ્યામ-૬ મુનિ શિશ્ન એ માનવું કે જળ મંત્ર કર્મયોગીજ જન જતા સ્થિરતાવડે ગયો રnઓ ખાવિશ્વમાં માતા- કિંવરને જ નજરે ય અવલંબે રિત સમાધિ માં પરમાત્માના ૫૧ - ૨ સ્થિરતા રાખ્યા વ્યતિકાવેર્યો. કમાદિભાવ1િ વ્યક દૃશ્ય ખ્યા ઉમરમાદિસો વિતા સ્ત્ર છે. ઉપ૨માાં દુ રિત વધે કે પs -- * રીયુનીવૃરિકોપ પ્રિવ્યું : દબુધન સ્પેલું ભ વ તા એન. વદેવાળચરનો વધ અનુભવ છે સુખમાધાવે હાથે ઍવ3. ધર્મના મતભેદોથી ક્લેશ-ઝઘડા, વૈર—વિરોધ થતાં અટકાવો અને વિશ્વમાં સર્વત્ર ઐક્ય પ્રવર્તાવવા તમારો હિસ્સો આપો.' છે 75 - Page #85 -------------------------------------------------------------------------- ________________ MONDAY 8TH MARCH 1915, સંવત ૧૯૭૧ ના ફાગણ વદ ૭ સામવાર તા. ૮ મી માર્ચ સને ૧૯૧પ. ૩. તા. ૨૧ શ્રીકાબર સને ૧૩૩૬, ૬-૮ . પ-પર પા. ા. ૨૮ શાવર સને ૧૨૪ एकान्तनिश्चयवादीओने व्यवहारनयनाअवलंबनना बोधनी आवश्यकता स्वीकारवामां साहाय्य आवकुंजोइए થતી વ્યવહારથી સિદ્ધિ - ધરી નિશ્ચય હૃદયમાંહી - બહિર્ વ્યવહાર અવલંબે. ગ્રહેલાં કાર્યની નક્કી - થતી વ્યવહારથી સિદ્ધિ. – ૧ સા વ્યવહાર નયયોગે – વહે શાસન કર્યું સાચું. મહાસંઘોન્નતિ કરવા – થતી વ્યવહારથી સિદ્ધિ. – ૨ ખરી આત્મોન્નતિ કરવા – સુધારા ધર્મમાં કરવા. ખરાં અવલંબનો લેવા – થતી વ્યવહારથી સિટિ. – ૩ ચડ્યા બાદ જ નહીં પડવા વિઘાતક સાથમાં લડવા. વ્યવસ્થાઓ ખરી પડવા – થતી વ્યવહારથી સિદ્ધિ. – ૪ કર્યા ઉપકારના માટે – સમર્પણ શીર્ષના સાટે. ખરી નિજ ફર્જીની વાટે – થતી વ્યવહારથી સિદ્ધિ. – ૫ ખરી નિજધર્મ સંરક્ષા – વ્યવસ્થાશક્તિથી કરવા. ઉપાયો સર્વ આદરવા થતી વ્યવહારથી સિદ્ધિ. – ૬ અપેક્ષાઓ સકલ સમજી — ખરી ઉપયોગિતા બાંધી. બુદ્ધચબ્ધિ ધર્મ પ્રગતિની – થતી વ્યવહારથી સિદ્ધિ. – ૭ ॐ शान्तिः शान्तिः शान्तिः – સ્વદેશી વસ્તુઓને વાપરવી અને પરદેશી વસ્તુઓ, પણ પરતંત્ર ન થવાય એવી દૃષ્ટિએ ઉપયોગ પૂરતી વાપરવી, તેમ છતાં અન્ય દેશીઓને રોગ, સંકટ, દુષ્કાળમાં સહાય કરવા સર્વ સ્વાપર્ણ કરવું. 76 Page #86 -------------------------------------------------------------------------- ________________ MONDAY 8TH MARCH 1915, સંવત ૧૯૭૧ ના ફાગણુ વ ૭ સામવાર તા. ૮ મી માર્ચ સને ૧૯૧૫, ૨. તા. ૨૧ રીલાખર સને ૧૩૩૩૯. ૬-૮ અ. પ-પર પા, ા. ૨૮ શારેવર સને ૧૨૨૪ एकान्त निश्चय वादीओ नव्यव हारनयनाअवलंबन नोबोधनी आवश्यक स्वीकार या मोसा हा आंजोइएથતો વ્યવહારથી સિદિધરીનિશ્ચયહૃદયમાંહિ- બહિર્ વ્યો. અષો ગ્રહેલાં કાર્યની નક્કી થતી વ્યવહારથી સિદ્દ સદાવ્યવહારનયયોગ-વહે રાખન કર્યું સાચું. મહામંાતિકરવા થતી વ્યવહારથી સિદ્િર ખરી òત્યંત કુરલા- સુદર ધર્મમાં કરવા. ખરાં અવલેબનો લેવા થી વ્યવહારથી સિદ્િ સંધ્યા બાદ રહો પડથા-વિદ્યાત પમાં લડવા વ્યવસ્થા ખરી ઘડા પત્તી વ્યવહારો સિદિજ કર્યા ઉપકરામાટે સમર્પણ શીખનારે ખરી નિષ્ફ♠નીવારે થતી વ્યવ્યહારથી દિ ખરી નિરર્મનંરક્ષા વ્યવસ્થા શક્તિથીકાગો ઉપાયો સર્વ અણીએ પતીવ્યવહારવીસિફિડે અરે ઓ કે જે વેલજી બની ઉપયોગિ બધી બુદ્ધિધર્મપ્રગતિની વસ્તીવ હારથી રદ્૭ ॐ शान्तिः शान्तिः शान्तिः અર ‘સત્ય, ન્યાય અને દયા પ્રેમથી આત્માની શુદ્ધિ કરી પ્રભુના ભક્ત બનો. ઉદાર આશયોને ગ્રહો. જ્ઞાનને ગ્રહો. પવિત્ર હૃદય રાખો.' 77 Page #87 -------------------------------------------------------------------------- ________________ TUESDAY 9TH MARCH 1915. સંવત ૧૯૭૧ ના ફાગણવદ ૮ મંગળવાર તા. ૯ મી માર્ચ સને ૧૯૯પ. મુ. તા. રર રમીલાખર સને ૧૯૩૩ ૯. ૬-૭ અ. ૫-૫૩ પા. શ. ૨૯ શારંવર્ સને ૧૨૨૪ કવ્વાલિ - અમે પ્રેમી અમે પ્રેમી – વદે છે વિશ્વમાં લોકો. કસોટીએ ચઢ્યા પશ્ચાત્ – પ્રસંગે પ્રેમ પરખાતો. - ૧ અમારું સહુ તમારું છે – સમર્પણ સહુ કર્યું તમને. અહો એ બોલવું સહેલું – ઘણી મુશ્કેલ છે રહેણી. – ૨ અમારા ચિત્તના સ્વામી – તમે છો એ કથે સર્વે. વિપત્તિમાં પરીક્ષા છે – ઘણા છે કહેણીમાં ફાંગા. – ૩ હૃદયમાં પ્રેમ પરપોટા થતા નષ્ટ થાતા સહું. અમારો પ્રેમ સાચો એ – બતાવી આપવું મોંઘું. – ૪ ખરી વખતે તમારા તો – અમે છૈયે વદે લોકો. – - – ડુ નથી કિમ્મત વધે એવું - વિચારી ચિત્તમાં દેખો. – ૫ ઘડીમાં પ્રીતિની રીતિ – ઘડીમાં તો કશું કંઈ ના. અહો જ્યાં મેળ એવો છે – નથી કિમ્મત જરા તેની. ફરે જે વૃત્તિના ફેરે – નિમિત્તો બાહ્યનાં પામી. વદીને શું કરે જગમાં – પ્રતિજ્ઞાઓ કરી કોલે. બતાવો સહુ કરી બોલી – વિવેકે સહુ વિચારીને. બુદ્ધચબ્ધિ કહેણી રહેણીમાં સદા છે ઐક્ય સંતોનું. – ૮ - હે સત્તાધિકારીઓ ! તમે તમને મળેલી સત્તાનો દુરુપયોગ ન કરો. હૃદયમાં પરમેશ્વરને રાખી વર્તો. 78 6 - Page #88 -------------------------------------------------------------------------- ________________ TUESDAY 9TH MARCH 1915. સંવત ૧૯૭૧ ના ફાગણવદ ૮ મંગળવાર તા. ૯ મી માર્ચ સને ૧૯૧૫. મ. તા. રર રમીલાખર સરે ૧૩૩૩ . ૬-૭ અ. પ-પ૩ પા. ડો. ર૯ શારેવર સને ૧૨૨૪ एएएएए ऐ त तंतात हे सगएकातरुतहारुहतारततानमः - मसङ्कप्रमयरवाता અમી ખપેરેની વછે વિશ્વમાં ન. કરીએપસ્યા હa-ઝરમર-૧, માનહુ તા- સામ િ કનને હે બલવું સહેલું ઘી ખાઈ રહે. पिताવિસભા ૫રીલ- ભાઈની મને જંગ– હૃદયમાં પ્રેમપરા-કતાને નરુપનાહ અમ મન એ બતાવી આપનોંધ - જ ખરીયરતમાતા અમે મેવદેજો નથી કિસ્મત - વિચારચિત્તામાં ૫ ઘડીમાં નીતિ- કડીમાં તો કશું ના ખા મેગા -નક કિસ્માત માની તેની ૬ કરિનાને નિમિત્ત બ્રહ્મનાં પામી " વેદોને છે કે જ્યામાં કા કરી કોર્સ-૭ બતારી બોલ-ચિકેતવિયારીને બુધ્ધિ ક્વેરહેમી-અદા છે એડયોનુ-. દેહમાં રહીને પોતાના આત્માની શુદ્ધિ કરો. ઘરની શુદ્ધિ કરો. જ્ઞાતિની શુદ્ધિ કરો. દેશની, રાજ્યની અને સંઘની શુદ્ધિ કરો.” Page #89 -------------------------------------------------------------------------- ________________ અહીં ઝટ મેઘ વર્ષાવો ! યોગનિષ્ઠ આચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજીમાં અપાર અનુકંપાભાવ હતો. જીવોની વેદના જોઈને એમના આત્માને અતિ વેદના થતી હતી. જીવમાત્ર પ્રત્યે કરુણાભાવ ધરાવતા આચાર્યશ્રીએ કારમાં દુષ્કાળથી તપ્ત માનવજીવન અને પશુ જીવન માટે વિ.સં. ૧૯૭૧ના ભાદરવા વદી એકમના દિવસે પ્રભુને પ્રાર્થના કરતા કાવ્યની રચના કરી અને થોડા સમયે દુષ્કાળ નિવારક વર્ષા થઈ, જેની યોગનિષ્ઠ આચાર્યશ્રીએ સ્વયં નોંધ કરી છે એ કાવ્ય આ પ્રમાણે છે. વિનંતી સર્વ દેવોને જી ગરથી ધર્મ ઘતાર્થે કરું તે ધ્યાનમાં લઈને, અહીં ઝટ મેઘ વર્ષાવો...૧ તપસ્વીઓ તપ તપતા, તપો મહિમાબળે વેગે અહો શાસનસુરોપ્રેમ, અહીં ઝટ મેઘ વર્ષાવો..૨ જગતમાં ધર્મજીવોના, ખરા પુણ્ય દયા લાવી પ્રજુસણ પર્વમાં યત્ન, અહીં ઝટ મેઘ વર્ષાવો...૩ એ પછી યોગનિષ્ઠ આચાર્યશ્રી પર્વાધિરાજ પર્યુષણમાં વર્ષા વરસાવવાની વિનંતી કરતાં કહે છે, તમારી લાજને માટે, પ્રભાવકતા ધરી મનમાં ગમે તે યુક્તિશક્તિથી અહીં ઝટ મેઘ વર્ષાવો...૧૦ હવે તો હદ વળી સમજી, લગાડો વાર ના કિંચિત સુકાળ જ શાંતિના માટે, અહીં ઝટ મેઘ વર્ષાવો..૧૧ કર્યું આ કાવ્ય પરમાર્થે, પરાના વેગથી ભાવે અહો એ સત્ય કરવાને, અહીં ઝટ મેઘ વર્ષાવો...૧૨ ખરું આવશ્યક કાર્ય જ, નિહાળી કાવ્ય કીધું આ બુદ્ધચબ્ધિ ધર્મ લાભાર્થે, અહીં ઝટ મેઘ વર્ષાવો..૧૩ ૩ૐ શાંતિ શાંતિ શાંતિ - સૌજન્ય * શ્રી આંબાવાડી જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક સંઘ - શ્રાવિકા સંઘની બહેનો તરફથી : પ્રેરણા : પૂજ્ય માધ્યીશ્રી સંવેગકલાશ્રીજીના શિષ્યા સાધ્વીઝી મુક્તિરત્નાશ્રીજી અને સાધ્વીગ્રી મોક્ષરત્નાશ્રીજી Page #90 -------------------------------------------------------------------------- ________________ તું છે તાણહા ! વિજાપુરમાં કણબી કુટુંબમાં જન્મેલા બેચરદાસને બાળપણથી જ સરસ્વતી સાધનાની તત્પરતા હતી. એમના સહાધ્યાયી ડાહ્યાભાઈ પાસેથી મળેલા સરસ્વતીમંત્રની તેઓ વિધિપૂર્વક આરાધના કરતા હતા. આ સમયે એમને કવિતા રચવાનો વિચાર થયો અને એમના સહાધ્યાયી મિત્ર વત્સરાજ જીજી નામના બારોટ પાસેથી કવિતાનો રંગ લાગ્યો અને એમણે કાવ્યરચનાના શ્રીગણેશ કર્યા. આ છે બાળક બેચરદાસે લખેલી સર્વપ્રથમ કવિતા, જે ગંગોત્રી પરથી જીવનપર્યંત કાવ્યગંગા વહેતી રહી. એમના આ સર્વપ્રથમ કાવ્યમાં એ ઈશ્વરસ્તુતિ કરતાં કહે છે, ઓ ઈશ્વર માબાપ તું, તું છે તારણહાર; સારો કર મુજને પ્રભુ ! લે મારી સંભાળ. સારી વિદ્યા આપ તું, દુર્ગુણ દોષો ટાળ, કૃપા કરી મુજને પ્રભુ ! ગણજે તારો બાળ. જગતમાં મોટો તું ધણી, તું મોટો રખવાળ, સત્ય માર્ગમાં દોરજે, કરજે મુજ પર હાલ, મારા સહુ અપરાધને, કરજે પ્રેમ માફ, ભૂલચૂક સુધારીને, મનને ક૨ જ સાફ , અલ્પબુદ્ધિ છે હારી, આપો મુજને જ્ઞાન, નમન કરું વદ્ સદા, આપો મુજને સાન. સૌજન્ય શ્રી સીમંધરસ્વામી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ - (શ્રી અંકુર જૈન સંઘ) I : પ્રેરણા : પૂજ્ય માધ્યીશ્રી સંવેnકલાશ્રીજીના શિષ્યા સાધ્વીશ્રી મુક્તિરત્નાશ્રીજી અને સાધ્વીશ્રી મોક્ષરત્નાશ્રીજી 2 1 - Page #91 -------------------------------------------------------------------------- ________________ WEDNESDAY 10TH MARCH 1913, સંવત ૧૯૭૧ ના ફાગણ વદ ૧૦ બુધવારે તા. ૧૦ મી માચ સને ૧૯૧૫ મુ. તા. ર૩ પંખીલાખર સને ૧૩૩૩ ૯, ૬-૭ અ. ૫-૩ પા. રે. ૩૦ શાવર સને-૧૨૨૪ અવસ્થા એક ક્યાં હારી ભમાવ્યો ક્યાં ભમે છે રે વિચારી જો હૃદયમાંહી. પ્રસંગે પ્રાપ્ત સંબંધે અવસ્થા એક ક્યાં હારી. કર્યા નિશ્ચય તપાસી જો – પ્રતિજ્ઞાઓ તપાસી જો. = – ૨ પ્રતિક્ષણ ચિત્ત બદલાતું – અવસ્થા એક ક્યાં હારી. અરે બદલાય કહેણીમાં – અરે બદલાય રહેણીમાં. હવે ઝાઝું કશું શું શું ? અવસ્થા એક ક્યાં હારી. – ૩ કરે છે હાજી હા સહુનું – અપેક્ષા વણ વિના સમજી . રહ્યો નિર્બલ વિચારોમાં – અવસ્થા એક ક્યાં હારી. – ૪ હરાયા ઢોરની પેઠે ધરે ફાંકો ગુણો લેવા પ્રતીતિ ના હને પૂરી – થતી જે જે કહ્યું તેમાં. = રહી ભમવા તણી વૃત્તિ. બહિર્ અન્તર્ રહે જુદું – અવસ્થા એક ક્યાં હારી. – ૬ વિચારીજો કછ્યું જે જે – ધરી લે યોગ્યતા પૂરી. બુદ્ધચબ્ધિભક્તિ શ્રદ્ધાથી અવસ્થા એક રહેવાની. - 82 - - જન્મભૂમિનો દ્રોહ ન કરવો જોઈએ, ઇંદ્રની પદવી મળે, તો પણ જન્મભૂમિનો દ્રોહ ન કરવો જોઈએ. ૧ અવસ્થા એક ક્યાં હારી. – ૫ = Page #92 -------------------------------------------------------------------------- ________________ WEDNESDAY 10TH MARCH 1915, સંવત ૧૯૭૧ ના ફાગણ વદ ૧૦ બુધવાર તા. ૧૦ મી માર્ચ સને ૧૧૫. મુ. તા. ર૩ બીલાપર સને ૧૩૩૩ ઉ. ૬-૭ અ. ૫-૫૩.પા. રે. ૩૦ શાવર સને ૧ર૪ हिरोनमः અવશ્વ એક લ્હારી| | રે ભમાવ્યો કયો રે–વિચારીહૃદયનહિ પ્રસંગે પ્રાપ્ત છે. ખવરામ લ્હાર - ૧ કયા નિશ્ચય હાસ િપ્રતિજ્ઞા તપાસ પ્રતિક્ષણ ચિત્ત બાલનું અવસ્થાએક યાત્વારી-૨ અરે બા કહે અરબદલાયમીમાં હવે ઝાએ કહ્યું છે શું? ખૂબસ્માએ ત્યાતો-૩ કરે છે હાજીહાર- રેસાવથ વિનામુ રહ્યો નિબલવિયામાં અવસ્થાએ ક્યારા હિરાયરની છે- હી ભમવાતણ વૃત્તિધ ફ લેવા-અવસ્થાએક કયા ત્યારી-૫ પ્રતીતિ ના લ્હનપ્રી- જતા રને કહ્યું તે બહિર તરજૂ-અવસ્થાઓમત્કારી વિચારીને કરજે. ધરીલ યોગ્યતા રીબદયાભનિમહાલ-અવસ્થા અને હેરાની ॐ शान्तिः३ મતા િતી ? બાલલગ્નના પશુ-યજ્ઞોથી લાખો-કરોડો મનુષ્યોનો સંહાર થાય છે. વૃદ્ધ લગ્નથી દેશની પડતી ઘણી ઝડપથી થાય છે. એવા દુષ્ટ રિવાજોથી સ્વદેશીઓને પ્રથમ બચાવવા જોઈએ.’ Page #93 -------------------------------------------------------------------------- ________________ THURSDAY 11TH MARCI 1915, તા. ૧૧ મી માર્ચ સને ૧૯૧પ. ૭. ૬-૬ . પૃ-૧૪ પા. રે. ૧ મેહેર સને ૧૨૪ સવત ૧૯૭૧ ના ફાગણ વદ ૧૧ ગુરૂવારે મુ. તા. ૮ રમીલાખર સને ૧૭૩૩ અનુભવ બહુ થશે તુજને હજી તુજને ઘણું જોવું – ઘણું સુણવું રહ્યું બાકી. અવસ્થા ક્ષેત્ર સંબંધે . – અનુભવ બહુ થશે તુજને. – ૧ સુકોમલ પ્રેમની વૃત્તિ – હૃદયની આર્દ્રતાવૃત્તિ. પ્રસંગે તેહ બદલાશે – અનુભવ બહુ થશે તુજને. – ૨ કરી જે માન્યતા મનમાં – મળેલા જ્ઞાનના યોગે. પછીથી તે ટળી જાશે – અનુભવ બહુ થશે તુજને. – ૩ શુભાશુભ કર્મ અનુસારે – થશે સંયોગ તવ જ્યારે. તથા કહેણી અને રહેણી – અનુભવ બહુ થશે તુજને. – ગણે છે સત્ય જે હમણાં – પછીથી ભાસશે જુદું. વિચારોમાં થતાં વૃદ્ધિ – અનુભવ બહુ થશે તુજને. – ૫ રહી મર્યાદ જે હમણાં – વિચારોને જ આચારે. - – ૪ – નહીં મર્યાદ તે રહેશે – અનુભવ બહુ થશે તુજને. – ૬ જણાવું છું ત્યને જે જે હૃદયમાં ધારજે સઘળું. બુદ્ધચબ્ધિસદ્ગુરુસંગે – અનુભવ બહુ થશે તુજને. – ૭ — ઉત્તમ મનુષ્યોનાં ચરિત્રો વાંચવાથી તથા લખવાથી પોતાની તથા દુનિયાની ઉન્નતિ થાય છે. 84 Page #94 -------------------------------------------------------------------------- ________________ THURSDAY 11TH MARCH 1915, સંવત ૧૯૭૧ ના ફાગણ વદ ૧૧ ગુરૂવાર તા. ૧૧ મી માર્ચ સને ૧૯૧પ. મુ. તા. ૪ બીલાપર સને ૧૩૩૩ ઉ. ૬-૬ અ, ૬-૫૪ પા. રે. ૧ મહેર સને ૧૨૨૪ inઃ રેપના : "अनुभवबधातुजन હજી ? જેને હું જાવ. ઘણુ મથું છું પાકી અષક્ષ ક્ષેત્રનેબલ = અનુભવવું છે તુજને - ૧ કમલtી -- હૃદયની ઝાઝું રે કરો છે તે બદબ. ૨૦ સ્કુભબહુ કરો - કરીને ખાવ. મનમાં-માતાનનાયો પછીથી તૈટીજ– ખભક્ત છું' . શુભા જમેખનુસારે- હ ગ તથws : તકલીખજે રમખનુજબ ખૂહુને કે બિચારોમાં વૃદ્ધિ-અનુજબ થશે તુજન - દહી મર્યાદ હર દમ-વિયોનrwhયારે નહીં યાદ ન રહેણી- અનુભવ બહુ દુ: $ બ્લાવું છું હુંકો - હૃદયનો ધરnese) બુદ્ધેશ્વરને આવું નવબહુગુ ૭ જન્મ " "" “આત્મભાવે મરવું અને જડ ભાવે જીવવું એ જ જન્મ-મરણનું કારણ છે.” છે 85 - Page #95 -------------------------------------------------------------------------- ________________ FRIDAY 12TH MARCH 1915. સંવત ૧૯૭૧ ના ફાગણ વદ ૧ર શુક્રવાર તા. ૧૦ મી માર્ચ સને ૧૯૧૫. સ. તા. રપ રબાખર સને ૧૩૩૩ ઉ. ૬-૬ અ. ૫-૫૪ ૫. રે. ૨ મેહેર સને રરર૪. બનીને યોગ્ય અધિકારી હને જો યોગ્ય સમજાયું - હવેથી ભૂલ ના ખાતો. યથાશક્તિ પ્રવૃત્તિ કર – બનીને યોગ્ય અધિકારી. – ૧ દશા હારી તપાસી જો – સુઝાડે જે હૃદય હારું. પછીથી કાર્ય કર જ્ઞાને – બનીને યોગ્ય અધિકારી. – ૨ હૃદયમાં ભાવના બીજો – હને જે જે પ્રગટ થાતાં. ક્રિયામાં મૂકવાં સારાં – બનીને યોગ્ય અધિકારી. – ૩ કરી નિશ્ચય અનુભવથી – તપાસી ચાલ નિજ માર્ગે. ખરી આત્મોન્નતિ માટે – બનીને યોગ્ય અધિકારી. - ૪ હૃદય મોટું અહો જેનું – ખરો અન્તર થકી મોટો. થશો ચારિત્ર્યમાં મોટા – બનીને યોગ્ય અધિકારી. - ૫ ઘણી ઉલ્લંઘી ઘાટીઓ – સ્વદેશે પહોંચવું હારે. ખરો થા સાધ્યનો યોગી – બનીને યોગ્ય અધિકારી. – ૯ તપાસી જો હૃદય હારું – ઘણો ત્યાં અવતરી ઊંડો. કર્યા કર કાર્ય મનમાન્યું - બનીને યોગ્ય અધિકારી. - ૭ પડે જે તાપ તે સહવો – પડે જે ટાઢ તે સહવી. સહી લે સંકટો ભાવે – બનીને યોગ્ય અધિકારી. – ૮ થશે આત્મોન્નતિ માર્ગો – બધા ખુલ્લા જ ઉપયોગે. રુચે તે કાર્ય કર ભાને – બનીને યોગ્ય અધિકારી. – ૯ પ્રવૃત્તિમાં પડ્યા પચ્ચાતુ – જણાવે જ્ઞાન આગળનું. હને હારી પ્રવૃત્તિમાં બની જા યોગ્ય અધિકારી. - ૧૦ ખરું પ્રામાણ્ય ઘારીને – વહ્યો જા માર્ગમાં ભાવે. બુદ્ધચબ્ધિસત્તશિક્ષાએ – બનીને યોગ્ય અધિકારી. - ૧૧ ક િtતા િતી દો સ્વાર્થમય સંસારમાં પરમાર્થ કૃત્યો સાર છે. Page #96 -------------------------------------------------------------------------- ________________ FRIDAY 12TH MARCH 1915. સંવત ૧૯૭૧ ના ફાગણ વદ ૧ર શુક્રવાર તા. ૧૦ મી માર્ચ સને ૧૯૧૫. स. ता. २५ २३सन १3333 - 24. ५-५४ ५.२.२ भेडे २ सने ५२२४. नान या antan" હનને યોગ્ય સ્તનજયં- હળભૂલના ખાતો48वृत्तिर-नीने यायमकिरी-१ Eurenा - या . ५०रसाने.बनाने औ4 )-२ Fetinाले.हा . PR .नानयाnand + नIngneti- MAIMERHIT MitmeसिमानानयोEि-→ होg-unोटो. 404समोर.जमाने मो५५६५ ધ ન લેવા પાટી– પય ત્યારે NEnानीयी-नाने या०५ mलयो त्यतmी. ARMनमान्नान यो५५413 पोशालो. रातेसरी. तोलानीने योaan-r रोमोनति-rangeen64 याम५ प्रवृत्तिमा ५urt-m anuj. एनीति नीलो५५.. xn0440-4ma-मिलाय. cिutveशिलानnt.१० RAGIPo r n दा..1 3 જન્મભૂમિનો દ્રોહ ન કરવો જોઈએ. ઈંદ્રની પદવી મળે તો પણ જન્મભૂમિનો દ્રોહ ન કરવો જોઈએ.” D87 k Page #97 -------------------------------------------------------------------------- ________________ FRIDAY 12TH MARCH 1915. તા. ૧. મો આગ અને ૧૯૧૫ ૯, ૬-૬ અ. ૧-૫૪ પા. રા. ર્ મેહેર સને ૧૨૪ સંવત ૧૯૭૬ ના ફારું વદ ૧૬ શુકર ૬. તા. ૨૫ ગીશાખદ્ સને ૧૩૩૩ પ્રભુ તુજ અકલરૂપ મહાભારી – · અલખ અલખ જયકારી પ્રભુ. વૈખરી ભાષાથી ન કથાતું – અનુભવ એ નિર્ધારી. પરાપજ્યંતીમાં કંઈ ઝાંખી – ભાવસુષુમ્નાપ્રચારી – પ્રભુ – ૧ તમગુણ દૃષ્ટિએ છે મહેશ્વર – રજથી બ્રહ્માવિચારી. – સત્ત્વ દૃષ્ટિએ વિષ્ણુ સ્વરૂપી – ગુણાતીત સુખકારી – પ્રભુ – ૨ સત્ત્વ રજસ્ ને તમ ગુણ દૃષ્ટ – પિણ્ડે પ્રભુ અવધારી. ગુણાતીત દૃષ્ટિએ પિંડે સત્તા પરમબ્રહ્મ ભારી – પ્રભુ – ૩ પિંડ પદસ્યને રૂપરચધ્યાને – આપોઆપ વિચારી. અલખ નિરંજન નિર્ભયસ્વામી – સમતાભાવ વિહારી દ્રવ્યે એક અનેક પર્યાયે – કર્તાહર્તા સદારી. - – ષગુણ હાનિવૃદ્ધિ થાવે – સમયે સમયે મુદ્દારી – પ્રભુ – ૫ નિરાકાર સાકારસ્વરૂપી – સહજાનન્દની ક્યારી. સર્વસ્વરૂપી સર્વથી ન્યારો – ભાસે સમાધિમઝારી નામરૂપથી ભિન્ન સનાતન – જ્ઞાતાશેયપ્રકારી. બુદ્ધિસાગર સિદ્ધ સ્વયં પ્રભુ – અનુભવનો ઉદ્ગારી – પ્રભુ – ૭ “પ્રભુરસ પામેલા સંતોની, આંખમાં આનંદ ઝળકે રે, પ્રભુરસથી ભીંજેલા હૃદયમાં, પરમ પ્રેમ રસ પલકે રે.” 88 - - પ્રભુ – ૪ ॐ शान्तिः शान्तिः शान्तिः સિદ્ધપુરમાં તપાગચ્છનો ઉપાશ્રય ત્રણસો વર્ષ ઉપરનો જૂનો છે. તે ઉપાશ્રયમાં સ્થાને શ્રીમદ્ યશોવિજયજી ઉપાધ્યાય બેસતા હતા. તે સ્થાને બેસવામાં આવતું હતું તેથી ધ્યાન ધરતાં અપૂર્વ જ્ઞાન વિચારો પ્રગટતા હતા તથા ગ્રન્થ લેખમાં અપૂર્વ ઉદાર વિચારો આવતા હતા. તે સ્થાનમાં બેસતાં આધ્યાત્મિક વિચારોનું ઘેન રહેતું હતું કે જેનું વર્ણન ન કરી શકાય. ઉપાધ્યાયે જે સ્થાને બેસી જ્ઞાનસાર લખ્યો હતો તે સ્થાનમાં બેસી ધ્યાન ધર્યું હતું. પ્રભુ – ૬ Page #98 -------------------------------------------------------------------------- ________________ FRIDAY 12TII MARCH 1915. સંવત ૧૯૩૧ ના હા વદ ૧૨ ] કરાર તા. ૧૫ મી માર્ચ સને ૧૯૧પ. છે. તા. રપ રબીલાબર સને ૧૩૩૩ ઉ. ૬-૬ અ. પ-પ૪ પા. ર ર મેહેર સને ૧ર૪ બુ ભુ તુજ ખારવ્હાલારી- બ્લઅલખન્મી ખિરીભાયાથીન જતું— અનુભવ એનિધીપયરયતીમાં કંઈ જ ખી- ભાવકુણાચારી-કેતુ-૧, તણુમરિઍૉમહેબન- રન્વીબ્રાવિકસત્રષ્ટિએ બહુરૂપી- ગુણાતીત સુખકારો મંજુર નોને તદૃ-પિપલુઅષય રો: Jતીતક્રિએપિડે- સત્તા ખબ્રજ ભારી. 5શુ-૩ પિંડ પદ-પી -આપ અપાયારી અલખનિનિર્ભયસ્વામી રામતભાવવિહાર-જીજ ફિલ્વેએક પચે- કહિસદારીપ્રશ્ય હાનિવૃદ્ધિવે નમાયેસુદ-ગ-૨ નિકા૨ક્તસ્વરૂપા = જીલ્મનન્દ નીકયારી સવ સ્વામી સચિરભારને સમાધિમઝારો-૯-૬ નબરૂપથી ભિસનાતન તાયકારી બુદ્ધિસાગરસિદર્ય-અનાજ , નોઉણાવી-૩ ॐशान्तिः शान्ति शान्ति ૨૧૬૨માંtપામરછન્નો ઉપયોગ શીખઉધતો જૂનો છે. તપશ્ચર્યું અને મૌષ્ટિભુજી ઉપાધ્યક્ષ રાહ જૈને ૨ના ખબge તૈધ્ધાળનાંખજૂર્વજ્ઞાત્વચાટતા હતા તથા માં અન્નદાર વિચાર્યું બહeaહa oળમાં બેસતાં ખાદમા નિયાનું યેન ને હતુકે છે વળ નજરીયઉપદયા છે, જ્ઞાન નાનું લોએ હો તૈયા ૧૧ - મળતું - - ‘બાહ્ય દુઃખોના તાપથી આત્માનો આનંદરસ પાકે છે, તેનો સ્વાદ લેવાની જરૂર છે. કેરી તાપથી પાકે છે, ત્યારે તેમાં રસ આવે છે.” છે 89 – Page #99 -------------------------------------------------------------------------- ________________ SATURDAY 13TH MARCH 1915. સંવત ૧૯૩૧ ના ફાગણ વદ ૧૩ શનિવાર તા. ૧૩ મી માર્ચ સને ૧૯૧૫. મુ. તા. ર૬ બીલાખ સને ૧૩૩૩ ઉ. ૬-પ અ. ૧-પપ પા. સ. ૩ મહેર સને ૧૨૨૪ સામળીયાની પાઘડી – એ રાગ હારું નામ ન રૂપ લખાય - પરમદેવ આતમા હને નિશદિન યોગીઓ ગાય – પરમદેવ આતમા. સાત સમુદ્ર ઓળંગીને રે – જાવું પેલે પાર. ધ્રુવની તારી દેખીને રે – વહાણ ચલાવવું સાર – પરમ – ૧ સિદ્ધાચલ દર્શન કરે હરે - સિદ્ધાચલ તુજ વાસ. સિદ્ધાચલને ભેટતાં રે – નિરંજન અવિનાશ – પરમ - ૨ ગંગા કાંઠે કાશીમાં રે - વિશ્વેશ્વર તું ખાસ. ત્રિવેણીના કાંઠડે રે – તુજ ઝળહળતો પ્રકાશ – પરમ – ૩ સરસ્વતી નદી કાંઠડે રે – શોભી, સિદ્ધપુર. વાસ કરતાં તેહમાં રે – વાલ્વમ વાધે નૂર – પરમ – ૪ હું તુંથી જે વેગળો રે – મન મક્કાની પાસ. શુદ્ધ સમાધિ ઝળહળે રે – સત્ય ખુદા વિશ્વાસ – પરમ – ૫ ક્ષેત્ર ત્રિપુટી પ્રયાગમાં રે – જ્ઞાન દર્શન સ્થિરતાય. દર્શન અર્ચન ધ્યાનથી રે – જન્મ મરણ દૂર જાય – પરમ – ૭ ભક્તિ દ્વારિકા ક્ષેત્રમાં રે – આતમ કૃષ્ણ નિવાસ વૃત્તિ ગોપીઓ એ શોભતો રે – દેખે જ્ઞાની ઉદાસ – પરમ – ૭ મમતા સાબરકાંઠડે રે - વિદ્યાપુર આવાસ. નિશ્ચયભાવે જે કરે રે – તોડે કર્મના પાસ – પરમ – ૮ જગન્નાથ પિંડે પ્રભુ રે – ભેદા ભેદ ન લેશ. સમજે અદ્વૈત ભાવથી રે – નાસે હું તું ના ક્લેશ – પરમ – ૯ બ્રહ્મરબ્ધ અનુભવ દશા રે – પહોંચે વાગે તૂર. ભાવવીર ચેતન બને રે – પ્રગટાવે નિજ શૂર – પરમ – ૧૦ અનેકાન્ત વ્રજ દેશમાં રે – નવરસનું શુભતાન. બુદ્ધિસાગર ધ્યાનમાં રે – મસ્ત થયો લહભાન – પરમ – ૧૦ “ઉપવાસોથી આતમ શુદ્ધિ, થાતી નિષ્કામે કર જ્ઞાન, ઉપવાસી થયું સર્વેચ્છાને, ત્યાગી રાખી પ્રભુમાં ભાન.” - 8 90 – Page #100 -------------------------------------------------------------------------- ________________ SATURDAY 13TH MARCH 1915. સંવત ૧૯૩૧ ના ફાગણ વદ ૧૩ શનિવાર તા. ૧૩ મી માર્ચ સને ૧૯૧૫. મુ. તા. ર૬ બીલાખ સને ૧૩૩૩ ઉ. ૬-પ અ. ૧પપ પા. સ. ૩ મહેર સને ૧૨૨૪ ૨૦૨૨ મિનીનારતનો સામખીયાની પાધડી ખરા - (21% 5.ના” ધ દિશ.. હપ્ત નામ ન રૂપલનામ ૫૨મજ ખતમાં 62જું ૧ ૭ને નિદિન યોગ એ ગાય પરદૈવખતમાં આ તરફયુબંધીને જવું નૈ પાર. ધુવની તા.ર.દેબીને રે ભચલાવવું સાર. પરમ-૨ સિદ્ધાચલ હિકોર- સિક્ર ચલ કુસ્વાર - તિલ્ફયતને ભેટતાંરે- નિજનઅવિના ૨-૫-૨, ગંગા સ્કર્ટ ન રમો રેવિવેદ નું ખાસ ત્રિવેળા કાંઠડે – તુ જ ઝળહળતે કા . પરમ-3 અસ્વતીનદી - જાનું દ્ધિકરભારત; tતાં તેમાં ર. વાહ વાધો નૂર-૨૪ હુંjથી જે ઔરે મન તક)ની પાસ ક્રીનમાધિઝળહળેલ ખુદ વિશ્વાસપામ-૬ ત્રિત્રિપુટોકયાગમાં “રાન દ૨નિસ્વાતાયદનિશનિકાળ4- જન્મ મર ૬૨mય, એમ-૬ ભનિદ્વારિકા હૈ મેર - ખાતાકૃષ્ણનાતવૃત્તિીસૌ દેખે જ્ઞાની ઉદા-રામ મમતા સાકાર-વિદ્યાકુર આવાસળિયભા ૨૨- તો? કાન પરત.અમ. ન્મજકૂ ~રે-જોધશૈદન : ખજે ખદેવલાલ- ના છે Gના કર-એમ. બ્રાન% નુભવદર - વ્હે યે વણે ત્વભાવવી સરળ - ટાવે નિર-પ- ૧૦ અરજદ્ર જઇ મોરી -નવનું જન્નતાનબુદ્ધિગદ્યાનમાર- સ્તી મસ્તકલીભાઇ ‘તમે પોતે જ મંડળ (સંસ્થા) રૂપ છો. ઉપશમ અને ક્ષયોપશમ ભાવે અંતરમાં મંડળ ભરો કે જેથી બાહ્યમંડળની ઉપાધિમાં નિર્લેપ રહી શકાય.' Page #101 -------------------------------------------------------------------------- ________________ SUNDAY 14TH MARCH 1915. સંવત ૧૯૩૧ ના વદ ફાગણ ૧૪ રવિવાર તા. ૧૪ મી માર્ચ સને ૧૯પ. મુ. તા. ૨૭ બીલાપર સને ૧૩૩૬ ૩, ૪ અ. ૫-૫૬ પા. રે. ૪ મેહેર સને ૧૨૨૪, વિમલા નવ કરશો ઉચ્ચાર – એ રાગ જેને નહિ નિજ કિમ્મતભાન અરે ત્યાં શું બકે રે. જેને સર્વ વસ્તુની કિસ્મત ભાસે છે ટકે રે – એવા માનવ આગળ શું ઉપદેશ કર્યા કરે રે. નથુરા નગુણા લોકો સમજણ વણ ફરતા ફરે રે – જ્યાં નિજની કિસ્મત ના થાતી – વ્યક્તિ મહત્તા ના સમજાતી. એવા મૂઢ જનોના ગુરુ બન્યાથી શું સરે રે – એવા – ૧ કરે ઝવેરી રત્ન પરીક્ષા – જાણે ઉત્તમ કિસ્મત શિક્ષા. બહેરા આગળ વેદપુરાણો વાંચે શું વળે રે – એવા – ૨ સિત્યશિખામણ ચિંતન ધારે – કરે કદાગ્રહ મનમાં ભારે. જે જન અધિકારીના ભક્ત થતાં પણ શું મળે રે – એવા – ૩ સાન્નિપાતિક પેઠે બોલે – સત્ય દલીલો જેના તાલે. સુગુરી વાનરને ઉપદેશે ઘર નિજનું ટળે રે – એવા – ૪ શ્રદ્ધાભક્તિનો ના દાવો – નહિ ઉપદેશે માને લ્હાવો. એને ભક્ત શિષ્ય માન્યાથી ઘર નિજનું બળે રે – એવા – ૫ ભૂખ્યાને કિસ્મત ભોજનની – ભોગીને કિમ્મત છે તનની. જ્યાં નહિ વસ્તુની કિસ્મત ત્યાં સાર ન નીકળે રે – એવા – ૯ સમજે ગુરુની પૂર્ણ મહત્તા – જાણે જે નિજગુરુની સત્તા. એવા યોગ્ય જનો ઉપદેશ શ્રમ સફળો ખરે રે. બુદ્ધિસાગરગુરુના શિષ્યો જયકમલા વરે રે – એવા – ૭ પો ॐ शान्तिः शान्तिः शान्तिः ३ “ઇતિહાસો શું જગના વાંચે, નિજ જીવન ઇતિહાસ તપાસ, ઇતિહાસો જીવ કર્મના લખતાં, નભમાં પણ નહિ માવે ખાસ.” Page #102 -------------------------------------------------------------------------- ________________ SUNDAY 14TH MARCH 1915. સંવત ૧૯૩૧ ના વદ ફાગણ ૧૪ રવિવાર તા. ૧૪ મી માર્ચ સને ૧૯૧૫. મુ. તા. ૨૭ બીલાખ સને ૧૩૩ ઉ૬-૮ અ. ૫-૫૬ પા. રે. ૪ મેહેર સને ૧૨૨૪, વિમતા હાલ 51 ઉચ્ચાટ: ખેર મ - જેને નહિ નજકિમતભાન ખત્યાં કેરે. કે જેને વસ્તુની કિસ્મત માને છે – ખે માનવ ખામી ૨ઉપદેશ કર્યા કરશેનથુરા નગુગલ અમનપુત્ર ગુ ફરતા ફરેરે— ભ્યો નિજનીકિતા . ધાતી-વ્યક્રમહત્તાતાર નો નમ્યુ બચવા શું સરેરેaખેલા=૧ કરે ઝવેરીરલપરી તeભગઉત્તમસ્મિતા ને આગળty, મોભો હૈ વગેરે સ્મિતસિમ' યિતના કરે કદાઈમ નાં ના - જન અધિકારોના ભક્તક : શું મળે—એવા છે બા-દહન શો જે તે યુરી વાળ૨ઉપદેશે ધનિનું રળેરે- એ - શ્રદ્ધાભક્તિનો ના દ-નહિ ઉપદે મલ્હાલા એને મકર માધવનિનું બને છે. જા .પ, ભૂ પ્રગટ કિમત એ જાની-ભળી કિમતનની ને નહિ બ સ્તુની કિસ્મત ત્યાં ખાન નીકળ૨-એ ૬ રકમ જે યુરૂની ઢા ણતા-ભજનિ નીસ્તાએવાગ્યાનો ઉપદેશ જ ન ખરેબુદ્ધિસાગ૭૨ના શિસ્થ છે. કતલ ૧ ---9 = , ॐ शान्तिः शान्तिः शान्तिः३ સર્વ વાતે સંપૂર્ણતા સંસારમાં કોઈને પ્રાપ્ત થઈ નથી અને થવાની નથી. Page #103 -------------------------------------------------------------------------- ________________ MONDAY 15T'I MARCH 1915. સંવત ૧૯૭૧ ના ફાગણ વદ ૦)) એમવાર તા. ૧૫ મી માર્ચ સને ૧૯૧૫. મુ. તા. ૨૮ રબીલાખ સને ૧૩૩૩ ઉ. ૬-૩ અ. ૫-૫૬ પા. ડે. ૫ મે ડેર સને ૧૨૨૪ કોને ઉપદેશ દેવો એવા માનવને ઉપદેશો શુભ કરવા ઘટે રે – જેને શિક્ષા આપે રાગાદિક વિષયો માટે રે – શ્રદ્ધાભક્તિ નિજમન સાચી – ગુરુ ઉપદેશે રહેતો રાચી – પડતાં કોટિ વિનો ધર્મથી નહિ પાછો હઠે રે – એવા – ૧ સુગરો સગુણો દક્ષ દયાળુ – પરોપકારી પૂર્ણ માયાળુ. પડતો કદી નહીં જે નિન્દા વિકથા ખટપટે રે – એવા – ૨ સમતા ઘારે મોહ જ મારે – સત્ય વિવેકે સત્ય વિચારે. શિક્ષા આપી તે સદ્ગુરુની મનમાં બહુ રટે રે – એવા – ૩ સદ્ગુરુનો ઉપકાર ન ભૂલે – અહંવૃત્તિમાં જ નહીં ઝૂલે. સાચી આવશ્યક નિજ ફર્જ અદા કરવા અટે રે – એવા – ૪ વિનયાચારે વર્તે ભાવે – સાપેક્ષાએ બોધ સુહાવે. બોલે બુદ્ધિસાગરસગુરુ રહે શુભ સંગ તેરે – એવા – ૫ “સાચું ન છાનું જગ રહે, દરકાર કોની ના ધરો, નિંદા સ્તુતિ પર લક્ષ્ય વિણ નિજ જીવન ફરજો અનુસરો.” Page #104 -------------------------------------------------------------------------- ________________ MONDAY 15T'I MARCH 1915. સંવત ૧૯૭૧ ના ફાગણ વદ ૦)) એમવાર તા. ૧૫ મી માર્ચ સને ૧૯૧પ. મું. તા. ૨૮ રબાખર સને ૧૩૩૩ ઉ. ૬-૩ અ. પ-પ૬ પા. . ૫ મે ? સને ૧૨૨૪. ऐशीतगत नाम तुपसरसन. | કોને ઉપદે દેવીએવા માનવને ઉપદેશ જ કરવાથજેને રિસ આપે છે દિકવિ નરેશ્વરભક્તિ નિજમન સાચી- ઉપર રાચપડતાં ટીવત ધર્મથી નહિ પછે હરે- સ્વા૧ અરુણ દય- પરોપકારી નયણું પડતો કહોનહીર નિજાવિક ખટપટ૨-અજાશે. મનાયરે મોહમ્મરે- અત્યવરે સત્યાિરે. શિક્ષા આપી તે વરુની મનમાં બહુ ટેર-ખેવાડે રયાનો ઉપકાર ન લે-ખ હેસિનો જનgબ્ર. સાચી ખાવશ્યક નિર્જ કરવા દે. એવા વિનયાયાવજિરપ એ બોવ કુહા બોલે બુદ્ધરતા મરણ છે શુભતંગર ॐ शान्ति લોકસંજ્ઞા-કીર્તિસંજ્ઞા વગેરે વાસનાઓ છે, તે આત્મા નથી; તેથી તેમાં આસક્ત થવાની જરૂર નથી. છે 95 - Page #105 -------------------------------------------------------------------------- ________________ THURSDAY 25TH MARCH 1915, સંવત ૧૯૭૧ ના ચૈતર સુદ ૯ ગુરૂવાર તા. ૨૫ મી માર્ચ સને ૧૯૧૫ મુ. તા. ૮ જમાદીલાવલ સને ૧૩૭૩ ૯. -૫૮ અ ૬-૨પા. કો. ૧૫ મેહેર સને ૧૪ કાનુડો ન જાણે મોરી પ્રીત – એરા. મલ્લિ – ૧ મલ્લિજિન લાગ્યું તુજ ગુણતાન ધ્યાનની ચઢી ખુમારી રે – મલ્લિજિન. જ્યાં ત્યાં દેખું ત્યાં તું તું – અન્તરમાં વ્હાલા છે તું. સાંધ્યો પ્રીતિ તારોતાર – ખરી તુજ લાગી યારી રે ભાન ભુલાયું ભવનું – દુઃખ નહિ ભવના દવનું. રસીલા તુજ મસ્તીમસ્તાન – બની પર આશ નિવારી રે – મલ્લિ કામણ તેં મુજ પર કીધું – મનડાને ચોરી લીધું. – ૨ = તેથી પડે ન ક્યાંયે ચેન – ચાતુરી એ તવ ભારી રે – મલ્લિ – ૩ પ્રીતિ ન છૂટે પ્રાણે – પ્રીતિનો રસ જે ભણે. પ્રાણો તુજ પર સહુ કુરબાન – મેળની રીત વિચારી રે – મલ્લિ – ૪ મારામાં તું હિ સમાયો – હારામાં હું જ સુહાયો. હું તું સત્તા એક સ્વરૂપ – મેળ એ અન્તર ધારી રે – જે જે કહું તે જાણે – અન્તરમાં ભેદ ન આણે. યાગ્યા ઘટે ન મેળ અભેદ ભાવમાં સત્ય વિહારી રે – મલ્લિ – ૬ મલ્લિ – પ હું તું જ એક સ્વરૂપી – અન્તરથી રૂપારૂપી. અનુભવ આવ્યો એવો બેશ – નિરંજનભાવ સુધારી રે – મલ્લિ – ૭ મેળ અભેદે રહેવું – સાચા ભાવે એ કહેવું. બુદ્ધિસાગર મંગલમાલ – અનુભવ સુખની ક્યારી રે – મલ્લિ – ૮ “અશક્ય નહીં છે મનુષ્યને કંઈ, અલભ્ય નહીં કાંઈ જગમાં જોય, અજરામર પદ માનવ પામે, માનવ પ્રભુ-પ્રતિનિધિ જ હોય.” 96 Page #106 -------------------------------------------------------------------------- ________________ THURSDAY 25TH MARCH 1915. સંવત ૧૯૭૧ ના ચૈતર સુદ ૯ ગુરૂવાર તા. ૨૫ મી માર્ચ સને ૧૯૧૫. મુ. તા. ૮ જમાદીલાલ સને ૧૩૩૩ . -૧૮ અ. ૧-૨ પા. રે. ૧૫ મેહેર રાને ૧રર૮ नुनी મલ્લિર્જિન લાર્શ્વગુણતાનધ્યાનનીચરી ખુમારી મહિલાન્યાયાં ત્યાં-અજમોલા 4, ન હો પ્રીતિ રેલાવે ખરીણmલાની યાદી મસ્ટિજિનrખેડુતોન ભાન ભૂલશ્કેભષ- દુખનાથના દેશનું ૨તીલાછમની નાનખના પરમાણનિધ્યરે - ભદ્રા-૧: કામ જે અમારા મનડાને રોજી તથી પડે ન એન-૧યારી અને ભારે મહિલછે પ્રીતિન પણ પ્રતિની જેમ » g૫૧. સહુ કુરબાન-ળનીરીતયિારે મYિ બારામાં તહિ સમાયો-હા હું બાયો હવે વાકષરમેળ ખાધારી મલ્ટિા જેજે કહું ન જાણે-ખર નાં ભેદતખાણે. યાખ્યા ઘેન મેળ અને ભાષાશ્વવિહારીરી મલ્લિ ૬ હેતું એકરૂપી-ખાજી રૂપરૂપી અનુભવ એ બે નિજાભાવ હલ સરે મલિક મેળવે રહેવું- ઉભા કહેવું બુદ્ધિાગામેગલમાલ-અશખવીશબિર જેને જુઓ ત્યાં આત્માને જુઓ ! જે વિચારો, ત્યાં આત્માને વિચારો. સર્વ ઇન્દ્રિયોનો વ્યાપાર પણ આત્માની પ્રાપ્તિ માટે થવો જોઈએ.” Page #107 -------------------------------------------------------------------------- ________________ FRIDAY 26TH MARCH 1915. સંવત ૧૯૭૧ ના ચૈતર સુદ ૧૦ શુકવાર તા. ૨૬ મી માર્ચ સને ૧૯૧૫, ૩. તા. ૯ જમાદીલાવત સને ૧૩૩૩ ૯. ૫-૫૭ અ. ૬-૩ પા. રશે. ૧૬ મેહેર સને ૧૨૨૪ મરાઠી સાખીની દેશી શ્રીયુત સાક્ષર વર્ગ શિરોમણિ – વિદ્યાજીવન જયકારી. ધ્રુવ કેશવલાલ વિદ્યોપાસક – સાહિત્ય સેવાકારી. પ્રતિષ્ઠા કીર્તિ રે પામો જગ જયકારી – વિદ્યાવૃદ્ધિમાં જીવન ગાળ્યું – અજ્ઞાનનું મૂળ બાળ્યું. - વિદ્યાર્થીસંઘનું દુઃખ ટાળ્યું – નામ યશસ્વી ભાળ્યું – પ્રતિષ્ઠા કીર્તિ રે – ૧ ગુર્જર દેશ દીપાવ્યો શાને, માતૃદેશાભિમાને – ગ્રન્થ લખ્યા જન વર્ગ પિછાણે સમજી જન ગુણ આણે – પ્રતિષ્ઠા - ૨ સાહિત્ય પરિષતુ પ્રમુખ તાલહી – ગુર્જર ભાષાઓને. - ભાષા જીર્ણોદ્વારક રસિયા – બની રહ્યા શુભ નેમે – પ્રતિષ્ઠા – ૩ સવિચારોના જ ઔદાર્યે – વિદ્યાના શુભકાર્યો. તનમનધનથી રસિયા સાહાએે – લાયક સદ્ગુણાહાર્યે – પ્રતિષ્ઠા – ૪ મિલનસાર સ્વભાવે સારા – સાક્ષર વર્ગમાં પ્યારા – – ઉત્તમ વિદ્યાના આધારા – સદ્ગુણના અવતારા – પ્રતિષ્ઠા – ૫ ધન્ય ધન્ય શુભમાતતાતને – ધન્ય ગુર્જર અવતારી. મોટા મનના શુભ પરમાર્થી – તવ જીવન બલિહારી – પ્રતિષ્ઠા અમર કર્યું નિજ નામ જગતમાં – ગુણરાગી શુભકારી. બુદ્ધિસાગર મંગલ પામો – ગુણગણના ભંડારી – પ્રતિષ્ઠા – ૭ “ચીચીયારી જ્યાં દુઃખીઓની, પડે ત્યાં સંતો દોડી જાય, ચીસ પડે ત્યાં દોડી જાવું, આત્માર્પણ કરી કરવી સહાય.” 98 5 - Page #108 -------------------------------------------------------------------------- ________________ FRIDAY 26TH MARCH 1915. સંવત ૧૯૭૧ ના ચૈતર સુદ ૧૦ શુકરવાર તા. ૨૬ મી માર્ચ સને ૧૯૧૫ છે. તા. ૯ જમાદીલાલ સને ૧૩૩૩ ઉ. પ-પ૭ અ. ૬-૩ પા. રે. ૧૬ મેહેર સને ૧૨૨૪ રમેews દિરા ગgl૧ ૧૫h * * * * * જિબરદ કબજીવનજ્યકખી ધાતુ - યુતદારિરિરી-િ3 * . ગેજ, સુત્ર 69tte૮ શિષ્ટ, આઇ- વિ... આવા રી निना ગામદિયા જીece૬ ગા-મૂળ વિકિwહેડફ્યુ-નાયર સ્ત્રી ભાણું-'M ન ઋા ર્નિઈં- ૧ એસ ગુર્જર દેશ દીયાશે જ્ઞાને માત્મમારોચાલધ્યાન પિછાણ-મનગશષ્ણા છે | સાહિત્ય પરિષદૂષણુwતાહી-ગુભાટીને. ભtહજીણોદેદારરિટાની રાખોતેa-૭ સદલિયારોના ખોદ-વિદ્યાના શુભકીયે તનમનધન. સિયાલાલાયક મિલનાર સ્વભાવે સાફવર્ગમાંચઉત્તમ બિન, હાર= રન બનાઅજ તાચારયા ધન્ય શુભમાનતાને- ધી અબતારી. હે મળના શુભપરમાતબજીવનબીહારો પ્રતિસા-૬ અમરફ નિજના જાત-શુગરીગીરુભફરી બુદ્ધિસાગર જ પામી- સુણગાના ભંડાજો- ક્રતિષ્ઠા માન અંતરનું જ્ઞાનબળ જ્યારે મોહના એક વિચારને પણ રહેવા ન દે ત્યારે જૈનત્વ પ્રગટેલું અંશે અંશે સમજવું. S 99 – Page #109 -------------------------------------------------------------------------- ________________ STUNDAY 27TH MARCH 1915. સંવત ૧૯૩૧ ના ચૈતર સુદ ૧૧ શનીવાર તા. ૨૭ મી માર્ચ સને ૧૯૧પ. મુ. તા. ૧૨ જમાદીલાલ સને ૧૩૩૩ ઉ. ૫-૫૬ અ. ૬-૪ પા. રે. ૧૭ મેહેર સને ૧૨૨૪ ભોંયણી મલ્લિનાથસ્તવન – રાગ પ્રભાતી મુજને મળ્યા મલ્લિનાથજી – જ્ઞાન દર્શનધારી. શક્તિ અનંતી સાહિબો – ભોક્તા નિજ ગુણભારી – મુજને – ૧ અજરામર અરિહંતજી – લોકાલોક પ્રકાશી – અલખ અગોચર આત્મતા – વિશ્વાનન્દ વિલાસી – મુજને – ૨ દર્શન દીઠાં દિલમાં - જ્યોતિ જ્યોત મિલાવી. સર્વ તેજનું તેજ જે – ચાતુરી થઈ ચાવી – મુજને – ૩ પરમ પ્રભુ પરમાતમા – સમતાસાગર સાચા – અન્તર્યામી અનાદિથી – કોઈ વાત ન કાચા – મુજને – ૪ મેળ મળ્યો મન માનીતો – બીજું રહ્યું કોન બાકી નિરખતાં નયનો નયનને – તારોતાર જ્યાં તાકી – મુજને – ૫ ભાગી ભાવટ સહભવતણી – ચિદાનન્દ થયો ચાવો. બુદ્ધિસાગરભાવથી – ગાયો મેળ વધાવો – મુજને ૭ “અનુભવ આત્મિક સુખનો આવે, ત્યારે જડરસ રૂચિ વિણસાય, અનુભવ આવ્યા પામ્યા વણ કો, બ્રહ્મ રસીલો નહી ગણાય.” a 100 - Page #110 -------------------------------------------------------------------------- ________________ STUNDAY 27TH MARCH 1915. સંવત ૧૯૩૧ ના ચૈતર સુદ ૧૧ શનીવાર તા. ૨૭ મી માર્ચ સને ૧૯૧પ. મુ, તા. ૧૨ જમાદીલાલ સને ૧૩૩૩ ઉ. ૫-૫૬ અ. ૬-૮ પા. રે. ૧૭ મેહેર સને ૧૯૨૪ મીમલ હતા જૈનાતt - 3 B. મને મસ્યા મલ્લિનાચ• જ્ઞાનદર્શનરી ટિક્તિ અનંતો સાહિબ્રો- ભોકતા નિગુર્ભાગી • મુજને. ૮૧ ૫૨. અહિંત લોકાલપકા૨ીઅલખખગીચસ્મત • બિશ્વનન્દત્રિભેટ-સુત-. દર્શન દીdi 2 સમ-ભ્યોતિન્યો મિલાવીલીecrછું તેજ – આપ્યુરી થઈ ચાવી – મુર્ન પરમપ્રભુ પરમાતમાં તમતાના ગાય જામીનાદથી. કેઈ વાતે જ ક્રચા-મુનેજ મળ.મહયો મનમાનીતો- બીજું રહ્યું નબાની. (નઃખ નયન નયન= તારાતા તાકી- મુને લાગી ભાટ સહભાતમી- ચદાનન્દથશયાથીજુદ્ધસાગરસાદી- ગાયો ઐળધા- કબરો અને સ્મશાનો તરફ જુઓ એટલે તમને આત્મસુખની દિશા દેખાડશે.” - a 101 Page #111 -------------------------------------------------------------------------- ________________ SUNDAY 2814 MARCH 1915. રાવત ૧૯૩૧ ના ચૈતર સુદ ૧૨ રવીવાર તા. ૨૮મી માર્ચ સને ૧૯૧૫, મ. તા. ૧ જમાદોલાવલ સને ૧૯૭૩ ઉ. પ-પ૬ અ.૬-જ પ. રે. ૧૮ મેહેર સને ૧૨૨૪ સં. ૧૯૭૧ ચૈત્ર સુદિ-૧૧ અમદાવાદના શેઠ – લલ્લુભાઈ રાયજીને તેમના શરીરની બહુ માંદગી વખતે લખેલ ઉપદેશ - કઘાલિ કરી શરણું જિનેશ્વરનું – જગત સર્વે ભૂલી જાવું. ખરા સમભાવમાં રહેવું ખરું ઉપદેશથી કહેવું – ૧ દુહા. સાખી અદા કરી નિજ ફર્જન – યથાશક્તિ અનુસાર સુખદુઃખ આવ્યાં ભોગવ્યાં – કર ચિન્તા ન લગાર. સ્વભાવે સહુ થયા કરતું – ગતિ કુદરત તણી ન્યારી. ઘટે ના હર્ષ દિલગીરી - સકલથી ભિન્ન નિર્ધારી – કરી – ૨ દુનિયા જૂઠી કારમી – એવું મનમાં લાવ. સર્વ સંબંધો કારમાં – એવું મનમાં ભાવ. જરા ના લક્ષ્ય દે ઘરમાં – જરા ના લક્ષ્ય દે પરમાં સ્વભાવે આત્મના રહેવું – પડે તે દુઃખ સહુ હેવું – કરી - ૩) ઈન્દ્ર ચન્દ્ર નાગેન્દ્રને – કદી ન છોડે કાળ. દેખ્યું સર્વે જૂઠ છે – જેવી માયાજાળ ત્યજીને સર્વ ચિત્તાઓ – પ્રભુનું ધ્યાન મન ધરવું. ખરા વખતે રહી સાવધ – જરાના મોતથી ડરવું – કરી – ૪ કર્યા કર્મ સહુ ભોગવે – કોરા જાકો રંક. દેવું ચૂકવા કર્મનું – થઈ ધર્મે નિઃશંક ચિદાનન્દી સ્વયં તું છે. ધરેલા દેહથી ન્યારો. મુસાફર વિશ્વમાં તું છે. ત્વને છે ધર્મ આધારો – કરી – ૫ વળે શું ? હાયવરાળથી – શરદશા સંભાળ. રાગદ્વેષને પરિહરી – સર્વ કર્મને ખાળ. હને એવું ઘટે છે હો – ખરા વૈરાગ્યમાં રહેવું. ખરું શુભ ધર્મનું ભાતું – કમાઈ સાથમાં લેવું – કરી – ૯ આલોયણ ભાવે કરી – મમતા સહુની મેલ. પ્રભુ સ્વરૂપે લીન થઈ – આત્મસ્વભાવે ખેલ. શિખામણ ચિત્તમાં ધારો — વિકલ્પો સહ થતા વારો. બુદ્ધચબ્ધિ ધર્મ છે સાચો – હૃદયથી ધર્મમાં રાચો – કરી – ૭ ॐ शान्तिः३ “અજપા જાપ તે આત્મરમણતા, અનહદ ધ્વનિ અંતર ઉપયોગ (જાગૃતિ) આધ્યાત્મિક દૃષ્ટિએ અર્થને સમજી સાધો અનુભવ યોગ.” Page #112 -------------------------------------------------------------------------- ________________ SUNDAY 28TH MARCH 1915, સંવત ૧૯૭૬ ના ચૈતર સુદ ૧૨ રવીવાર તા. ૨૮ મી માર્ચ સને ૧૯૧૫. મુ. તા. ૧૧ જમા લાયલ સને ૧૩૩૬ -૫-૪ પા. રા. ૧૯ માહેર સને ૧૪ ૨૦૧૩) એ ૧૧ 10 ર લાતી જીવજી તેમના ની ઝુમાં ત કાનકારણું નાનું --- રાવે ગુલા સમભાવમાં રહેલું, તું ખાશોનું દિવ્ય ની અદીનું જેને અખા શક્તિ અનુર યુગમાં ભેગી #ચિનગાર સ્વભાવે સહુ બળકનુંતિકુરતની ન્યાતી ઘટનાહૂ દારો કુબા ભિન્નત્તિ ડુબિયા રૃહીતની ખલું મળની બાજ આવી ને પીવામાં એનું મનમાં આગ ગુજરાતના નવ ઘરમાં નાના દેશમાં વાલ આમળા નું ખો ને.. કી-૩ ઇન્દુચનાને કેદીન અને ફાસ દેવું સર્વભૂતી બી માયાઝાળ ત્યજીને તવ ચિન્તામ્યો પ્રભુનું નમનધરવું ખાનદ રી સાધનાના પીડનું-૪ કેમ હું જો બેન કરશનકાક દેવું ચૂસવા નું મન થઈ ધર્મનિરીક અનંન્દી બચવું છે ઘરના દેહથી ન્યારો યુવાન વિશ્વોનું છે, ધર્મવતો પ વળેY! હાયવરાળો- ૬ એભાળ માનવે અને ખા જૂનખયું પોયરામાં વેર્યુ ખરૂં શુભધનું ભાતું કમાઈકમાં ઊભું કરો s માયણ ભાવકરો મમતા રેનની નેશ બુદ્ધે નર્યું ખાત્મસ્થ ભલે એ શ નખના ચિત્તમાંબી- વિકર્મ સતવાર 4 જુલ્યબ્ધિધતિમાં એ હૃધાંત કાડ ॐॐॐ शान्तिः ઉદ 103 J પ્રેમ-શ્રદ્ધાથી કરોડો ગાઉ દૂર છતાં, શિષ્ય પોતાની પાસે છે, અને શ્રદ્ધા-પ્રેમ વિના પાસે છતાં કરોડો ગાઉ દૂર છે. Page #113 -------------------------------------------------------------------------- ________________ MONDAY 29TIH MARCH 1915, સંવત ૧૯૭૧ ના ચૈતર સુદ ૧૩ સામવાર મુ. તા. ૧૨ જમ.દીલાવલ સને ૧૯૯૩ ઉ. ૫-૫૬ અ. ૪-૪ परिपूर्णपरमात्मस्वरुपदर्शननाउद्गारो રાગ – ધીરાના પદે હારો ન ભેદ પૂરો રે – પામું કેમ તલસાવો. ધરીને ધ્યાન થાક્યો રે – પૂરા ન તમે પરખાવ્યો. નકશા શાસ્ત્રોના છે જુદા – ભિન્ન લક્ષણે ભેદ. આપઆપના નકશા ભેદે – ક્લેશ કરી ધરે ખેદ. પરોક્ષે ન કશા વાદે રે —– પ્રભો ન થતો તું ચાવો – હારો – ૧ તીર્થોસ્થાવર ભટક્યા ભટકે – હજી ન આવ્યો પાર. 1 જે રીતે તું મળે તે રીતે . – જરા ન વાર લગાડ. મૂંઝાણી મતિ શોધે રે – જરા ન હવે અકળાવો સર્વ સ્વરૂપે પૂર્ણ વિલોકે – ૨હે ન વાદવિવાદ. અનુમાનની તર્ક કોટીએ – પુરાય ના ગુણખાદ. કહેવું શું ઝાઝું ભક્તે રે સર્વ સમર્પણ તુજને કરતાં જો તું ના દેખાય. = 1 · હારો – ૨ સમજી હવે ઝટ આવો – હારો – ૩ તાગું કરતાં શું સારું – ભેદપણું ન સુહાય. પ્રીતિ જો હોય પ્રેમી રે – હવે ન ઝાઝું કહેવરાવો – હારો – મોટા થઈ ખોટાના જેવા – કદી ન થાવો નાથ. - ૪ મારો હારો ભેદ ત્યજીને – ઝાલો અભેદ્દે હાથ. ભક્તિના જો ન ભૂખ્યા રે – તદા તોમારો ના દાવો – હારો – ૫ સમતા ભાવે મળો યદા તો – સમતા સદાય પાસ. બ્હાદુરી ત્યાં નહીં હમારી – કોણ ધરે તવ આશ. – મૂંઝાયેલા મનને રે – શાને સત્ય સમજાવો – હારો – ૬ જ્યાં દર્શન સાક્ષાત્ તમારું – ધ્યાન સમાધિ યોગ. એવા માર્ગે નિશદિન રહેવું – મળશે ક્ષાયિક ભોગ બુદ્ધિસાગર ગાવે રે – સત્યાનુભવ ઘટ લાવો – હારો ॐ शान्तिः ३ – ૭ તા. ૨૯ મી માર્ચ સને ૧૯૧૫, પા. ર।. ૨ મેહેર સને ૧૬૨૪ “અમારો નિશ્ચય જ્ઞાનસમાધિ, યોગે પ્રભુરૂપ થાવું તેહ, અનુભવ એવો અમને આવ્યો, પ્રભુપદ વરશું બની વિદેહ.” 104 Page #114 -------------------------------------------------------------------------- ________________ MONDAY 29TH MARCH 1915. સંવત ૧૯૭૦ ના ચૈતર સુદ ૧૩ સેમવાર તા. ૨૯ મી માર્ચ સને ૧૯૧૫ મુ. તા. ૧૨ જમાદીલાલ સને ૧૩૩ ઉ. પ-પ૬ અ. ૪-૪ પા.. રમેહેર સને ૧૨૪ मारणावरमात्मस्वरुपदशाननानारा. હારે નહૈદ પૂરરે- પાનું કૈમતw વી. ધરીનેં ધ્યાન રેન્સર નતમેપરખાખો. ના શરીરના ઇજૂધ– સિદ. આ માપના નાદે-કલે હર્ષ ૨ી ધખેeપરીન શાળા પત્ની ન તો હું ચો સ્વારો. 9. crટ ચા અટકે હજી આવ્યો છે , જે રીતૈત્ર મળે તે રીતે આ ગોડ? મુંw મી મતિ -ન હ અsળાયો - ecો- ૨ સરસ્વરૂપે વલોકૅ-૨હેનવાદવિવાદ હનુમાનની ત૮ટીએ-ફ઼રાયના શુમિખાઈકહેવું શું સ્વરું ભર=સમ હઝરે આ• ત્યાર૩ સર્વસમરણતુનાભે ના દેખ્યો, તો તારું કરતા ૪૨ - ભેદન સુયપ્રીતિને જ્યની ૨- હવે ન સારું કંઈરા વા મોટાઈ ખોરાનાના કદી નાનાસુરત હી ૨/મેદત્યજીને- ટ્યલેખભે દ હાથભક્તિના નજીમા૨કતા તો મારો નાઈવો •૯ રીતે ? રમતાભને મળવાઢ-સમતા સદાય. કરી ત્યાં નથી ત્વમા રો- રોણધર નજ આશાછેઝ એજ મનરે- ધને સત્યસમ – તારો ૬ દન સામાવતરું-ધ્યાનમમા જી. એરામાર્ગે નિuદન દહે-મળશે ના આ 4 ભોગ ઉનાગાગા= અનુભટ ભાત્યાર ૭ આ 1 t {TI | મનુષ્ય સર્વજ્ઞ નથી. મારી અગર તમારી સર્વની ભૂલો થાય. S 105 – Page #115 -------------------------------------------------------------------------- ________________ TUESDAY 30TH MARCH 1159 સંવત ૧૯૩૧ ના ચૈતર સુદ ૧૪ મંગળવાર તા. ૩૦ મી માર્ચ સને ૧૯૧૫. મુ. તા. ૧૩ જમાદીલાલ સને ૧૩૩ ઉ. ૬-૩૧ અ. ૫-૩૯ પા. રે ર મેહેર સને ૧૨૨૪ મલ્લિનાથ તવરૂપમાં – પ્રેમ અવિહડ લાગ્યો. નામરૂપનિરહંપણે – ભાવ અનુભવ જાગ્યો – મલ્લિ. ૧ પ્રેમખુમારી અટપટી - લાગે તે જ ન જાણે. અનામીપ્રભુ નામને – શુદ્ધ ધ્યાનમાં આણે – મલ્લિ. ૨ પ્રેમે મમતા ન પ્રાણની – શૂન્ય જગ સહુ લાગે. પ્રેમ સમાધિમાં તન્મયે – પ્યારા ઝટપટ જાગે – મલ્લિ. ૩ તવ પ્રેમ ખૂબી ઓર છે – મરતાને જિવાડે. આપોઆપ સ્વરૂપની – જ્યોતિએ તું જગાડે – મલ્લિ.૪ લાગ્યો રંગ જે પ્રેમનો – હારી સાથ ન છૂટે. પીધો પ્યાલો પ્રેમનો – ભરી ગુણ ગણ ઘૂંટે – મલ્લિ. ૫ રૂપાતીત તવ રૂપમાં – તાન લાગ્યું મઝાનું. કોટી ઉપાયો કેળવે – રહે નહીં કદી છાનું – મલ્લિ. ૯ તવ પ્રીતિના તાનમાં – ભાન ભૂલ્યો પરાયું. બુદ્ધિસાગરભક્તિમાં – ચિત્ત પૂર્ણ છવાયું – મલ્લિ. ૭ ॐ शान्तिः शान्तिः शान्तिः મનના તાબામાં જ્યાં સુધી આત્મા છે, ત્યાં સુધી તે મનના કેદખાનામાં કેદી છે.” — A 106 Page #116 -------------------------------------------------------------------------- ________________ TUESDAY 30TH MARCH 1159 સંવત ૧૯૩૧ ના ચૈતર સુદ ૧૪ મંગળવાર તા. ૩૦ મી માર્ચ સને ૧૯૧૫. મુ. તા. ૧૩ જમાદીલાલ સને ૧૩૩ ઉ. ૬-૩૧ અ. પ-૩૦ પા. રે ર મેહેર સને ૧રર૮ મલ્લિનાટ હાથન મલ્લિનાથ તવરૂપમાં પ્રેમ રહડલાનામરૂપનિ રહેમણે= ભાવઅનુભ૦ જા–મહિલ૦૨ મિમારીછરી- ભાગે સજન હૈ નનામીજીનામને દાનમાં - મ૯િ૯૨. પ્રેમે મમતા ન પણની- શૂન્ટ ક્વસુલાશે પ્રેમસમાચ્છમાં નજરે પ્યારેઅટ ના લિકે તવમખુબીઓ- મરતાને જીવાડે. યોસ્વરૂપની- તિઓ —ાડે. માિ લાગ્યો રંગને પ્રેમનો- હારી જ ન ઘટે. પીધો પ્યાલો પ્રેમનો ભરી ગુણગણ રોટે. મહિપ રૂપાતીeતવ્ય રૂપમાં નાનલાઝું મઝાનું ટીયા કેળ- ૨હે નહીં દર છે- મહિલ નઝીતિના રાનમાં- ભાન ભૂલ્યોપરા બુદ્ધિસાગ૨બક્તિમાં ચિટૂર્ણ છવાણુંમલ્લિ૭ इंजन नित-नानि वा कर મનના તાબામાં જ્યાં સુધી આત્મા છે, ત્યાં સુધી તે મનના કેદખાનામાં કેદી છે.” Page #117 -------------------------------------------------------------------------- ________________ WEDNESDAY 1ST MARCII 1915. સંવત ૧૯૬૧ ના ઇતર સુદ ૧૫ બુધવારે તા. ૩૧ મી માર્ચ સને ૧૯૧પ, મુ. તા. ૧૪ જનાદીલાવલ સને ૧૩૭૩ ૯. પ-૪ અ ૬૬ તા. રા. ૨૧ મેહેર સને ૧૨૪ મલ્લિનાથ સ્તવન મલ્લિનાથ તવ પ્રીતની – રીત છે કંઈ ન્યારી. પ્રાણાર્પણ કરવું પડે મમતા સર્વ વિસારી મરજીવા થઈ મેળમાં – સાચા ભાવે રહેવું. મલ્લિનાથ. ૧ સાક્ષીભાવે સહુ વિશ્વમાં – રહેવું લેવું ને દેવું – મલ્લિનાથ. ૨ સુરતાધારી પ્રભુ સાથમાં – કર્મે બાહ્યનું કરવું. - પ્રભુના શુદ્ધ સ્વરૂપને – નિત્ય ચિત્તમાં સ્મરવું – મલ્લિનાથ. ૩ ચિત્ત રહે પ્રભુ પાસમાં – ચેન લાગે ન જગમાં. પ્રભુરૂપ પ્રેમ ખુમારીનું – તાન વહે રગોરગમાં – મલ્લિનાથ. ૪ શિરસાટે મેળ મેળવી – ઐક્યલીનતાધારી. – = બુદ્ધિસાગરભાવથી – નિશ્ચયદિવ્યાવતારી – મલ્લિનાથ. ૫ ॐ शान्तिः ३ મલ્લિનાથ સ્તવન - પ્યારા. પ્યારા. ૧ પ્યારા મલિજિનેશ્વરદેવ સદાસુખ આપશો રે. વ્હાલા વેગે સાહાય કરીને દુઃખો કાપશો રે સઘળું મ્હારા મનનું જાણે – શું શું કહું પ્રભુ તવ આ ટાણે. સાચા સેવકને તવ સરખો કરીને થાપશો રે દુઃખીનાં દુઃખ સૂરે દેવા – સેવક સારે સાચી સેવા. અન્તર રોમે રોમે ધ્યાતા ધ્યાનમાં વ્યાપશો રે – પ્યારા. ૨ સાક્ષીભાવે બાહ્યની રહેણી – સાક્ષીભાવે બાહ્યની કહેણી. તટસ્થે નિર્લેપી કરણી ક૨વી મુજથી થશો રે હું તું ભેદ જરા ના ભાસે – સત્તાએ પરબ્રહ્મ પ્રકાશે. આપો નિજગુણ સ્થિરતા ભેદ પડે ના જ્યાં કશો રે પ્યારા. ૩ પ્યારા. ૪ સાહાય કરો મુજ ક્ષણ ક્ષણ સ્વામી – કેવલજ્ઞાની નિજ ગુણ રાખી. ભાવે બુદ્ધિસાગર શિવપદ ઘટમાં છાપશો રે – પ્યારા. ૫ ॐ शान्तिः ३ “આંતરડી કકળાવી જુલ્મે, થશો ન સુખિયા ક્યારે, કલંક આળો દેઈ જુઠાં, ચાલો ન નરક દ્વારે રે.” 108 - - Page #118 -------------------------------------------------------------------------- ________________ WEDNESDAY 31ST MARCII 1915. સંવત ૧૯૩૧ ના ચઇતર સુદ ૧૫ બુધવાર તા. ૩૧ મી માર્ચ સને ૧૯૧૫, મ. તા. ૧૪ જમાદીલાલ સને ૧૩૩૩ ઉ. પ૧૪ અ. ૬- ૧. ૬. ૧ મેહેર રસને ૧૨ ૐ જૈન મલ્ફિના દસ્તવન મલ્લિનાથવપ્રીવની- રીટ છેકંઈ અરીપાણણ કરવું પડે. મમતવિસારી-મ૯િના-૨ મરજીવાઈ મધમાં- સાયાભા.૨૦ રહેવુંસાહતભાસહુ વિશ્વકો-હેવું ઢહું ને દેણું મલ્લિનાથ.૨. યુરતા ધારી પ્ર થમ- કમેબ બકરવું પ્રભુના છઠ્ઠફપ– નિત્ય ચિત્તમાં સ્મરણે મહિલt૩ પિત્ત હું સુરસ-પેન લાગે ન ામાં સુમખાનું- તાન જ રોગ માં-ભત્રિજ રિટેળળવી– એક્ટલીનતાધારી. બુદ્ધિસાગ૨ભાવળ- નિયદિવ્યાવતારી મલ્લિE ॐशान्ति श्रीमल्सिनापिस्तषन ચાર મતિજીનેશ્વર સદા સુખ આપશોરી વહાલા દેગે સાહચ્યકરી દખ કાપાર-ચ્ચાર. સઘળું છુ.રામનનું જાણે શું કર્યું જીતવખાટારયાસકનસરો કરીને વાપરે દુખીનાકપુર કાયસાચીસા ખા રોમરોર્મધ્યાત ધ્યાનમ્પ વ્યાયશોરે—-૨, સાક્ષીભાવૈ હની, રહે. સામાબાસ્યની હેમીતટએનિમ ક૨ણીકરવી મુજ ધીરે-માર૩ હું ભેદ જ ના ભાસે-સત્તાએ પરણાગરીક આપો નક્યુમ કિરતા ભદપના કરજAu. વ્હાટ્ય કરી મુમ્બિયામાં કેવલજ્ઞાની નવુ બાપુની બાબુદગર શિવપદ ઘટમાં છાશોરે પ્યારા ॐशान्ति દુઃખની પાછળ સુખ છે. સતત ઉત્સાહ, અભ્યાસ અને આત્મબળથી ઇચ્છિત વિજયલક્ષ્મીની પ્રાપ્તિ થાય છે. - 2 109 - Page #119 -------------------------------------------------------------------------- ________________ FRIDAY 2XD APRIL 1915. સંવત ૧૯૭૧ ના અતિર વદ ૨ શુક્રવાર તા. ૨ જી એપ્રીલ સને ૧૯૧૫, મ. તા. ૧૬ જમાદીલાલ સને ૧૩૩૩ ઉ. –૫૩ અ. ૬-૭ પા. ર. ૨૩ મેહેર સને ૧૨૨૪ | મલ્લિનાથ સ્તવન કાનુડો ન જાણે મારી પ્રીત. મલ્લિજી ના મેળ કરી મહારાજ – કદાપિ ન દૂરે થાશો રે. મલ્લિ. હેલા હારે મુજ આવો – નયનોથી દૂર ન જાવો. મહારે તુજ વણ નહીં આધાર – હૃદયમાં નિત્ય સુહાશો રે – મલ્લિ. ૧ મારે તો તુંજ મેળાપી – પ્રીતિ તવ મનમાં વ્યાપી. મારી વિનતડી છે એક – પલક નહીં દૂરે જાશો રે – મલ્લિ. ૨ શુભ મમ હારા માથે – મુજને ઝાલીને હાથે. બુદ્ધિસાગરમગલમેલ – કર્યો તે પૂર્ણ વિહાલો રે – મલ્લિ. ૩ ૐ શાન્તિઃ રૂ. પ્રભુ મારા પ્યારારે – જીવનના આધારા રે મહને હારો આશરો હોજી. મ્હને હારા વિના પલક ના સુહાય – પ્રભુ – જ્યાં દેખું ત્યાં તાહ્યરૂં – રૂપ દેખાય. તવ પ્રીતિના તોરમાં – આનન્દ ઓર જણાય – પ્રભુ – ૧ જ્યાં ત્યાં હારી શક્તિની – જોતાં ઝાંખી જણાય. પૂર્ણ પ્રતીતિ તાહ્યરી – ક્ષણ ક્ષણ હારી સાહાધ્ય. અન્તરમાં એક વહાલા રે – કરું કાલાવાલા રે – વિનતડી દિલ ધરી હોજી પ્રભુ – ૨ પ્રકટ થઈ પ્રભુજી હને – દુઃખોથી જ બચાવ. જાણ્યાને શું જણાવવું – જ્યોતિજ્યોત મિલાવ. જ્યોતરૂપ સાસ રે – નયનોથી ના ન્યારા રે – ઝળહળ જ્યોતિ ભાસતા હોજી પ્રભુ – ૩ અનુભવ ધ્યાને મેં કહ્યો – પૂર્ણાનન્દસ્વરૂપ. શું વાણીથી વર્ણવું – રૂપારૂપસ્વરૂપ ગુણ અનન્તા હારા રે – અનુભવથી નિર્ધાર્યા રે ચઢ્યો ન રંગ ઊતરે હોજી પ્રભુ – ૪ મમ્હારા હારા રૂપમાં ભેદભાવ ના લેશ. સત્તાધ્યાને વ્યક્તિનો – રહે ન કિંચિત ક્લેશ. હારા ગુણ છે મહારા રે – મલ્લિ પ્રભુ જયકાચ રે – ભોંયણીમાં હિથ્થાઈયા હોજી બુદ્ધિસાગર ભક્તિ સદા આધાર – પ્રભુ – ૫ ॐ शान्तिः३ જે દુર્ગુણ વ્યસનો નહિ જીતે, નપુંસકમાં તે વડો, મનથી હાર્યો તે જગથી હાર્યો, મન જીતો, નહિ રડો.” Page #120 -------------------------------------------------------------------------- ________________ FRIDAY 2ND APRIL 1915. સંવત ૧૯૭૧ ના અતિર વદ ૨ શુક્રવાર તા. ૨ જી એપ્રીલ સને ૧૯૧૫, મુ. તા. ૧૬ જમાદીલાલ સને ૧૩૩૩ ઉ. ૫–૫૩ અ. ૬-૭ પા. ર. ૨૩ મેહેર સને ૧રર૮ મા મસ્ત ક .નારોજા -ઝ... મલ્લિન મેળકરીમહારાજના કદાપિ ન કૅર થશે. મલ્સિહેલા હારે નુજ આવ- નયન દૂર ન હરેણન આધાર- દયનિત્યજીહાશો મલ્લિા૧ મારે તો જ મેળાપી- પ્રીતિ તંબ મનમાં વ્યાપી મારી વિનડીએક પલક નહીં ભરેમલ્લિર મામ શુભમ મહારાજા-મુ લીને હાયે. બુદ્ધમાલમિલ કયે પૂર્ણવિહાર માટે નવું vણ મારે ય ૨. જીવનના દરેહને દહ રોકે હજી . હને હા૨વના ૯૯ ના લુહાય-૪હુ© દે મુંબ તાહ- ને દેહધ્વા* 18 પતિના તોરમાં- બાનન્દ ૨૭ીયો ભ્યાંત્ય હૃારીશક્ષિાની હતી ઝાંખી રૂ. તસ્થરી-સલણ પરીક્ષા • સ્કુલ્હાબારે-કાકા ઝાડી-વેનrtહોલનીજી રે. ફટ દઈજી- બીજ ચાવ ભસ્સાને શાન - A keતમલાન: ભ્યો સાફ-નયના ને નાચારો તેહવાન નમવાને ઍe-નન્દ પ• વાણીથી વર્ણચં- પાદરૂપ- . મુ ખિનઃ સ્ત્રાવ અનુભવાનિયરિએનાં&તર છેe - હ ત્યાના રૂપમાં મા બે ન લે . સાશનવ્યક્તિનો ચહેન િવાલેરા“હાચમહા મજાક - ને લોહિાઈહી. બંધિગ૨બીજદાય 1 - ૬ - ૫ સ્વાર્થમય સંસારમાં પરમાર્થ કૃત્યો સાર છે. Page #121 -------------------------------------------------------------------------- ________________ SUNDAY 4TH APRIL 1915. સંવત ૧૯૭૧ ના ચઇતર વદ પ રવીવાર તા. ૪ થી એપ્રીલ સને ૧૯૧૫. મ. તા. ૧૮ જમાદીલાલ સને ૧૩૩ ૩. પ–પર અ. ૬-૮ પા. ડીરપ મહેર સને ૧૨૨૮ अमारो छ प्रभुबेली (पुण्य कर्मरुप प्रभु याने आत्मानीशक्ति) કવ્વાલિ તમો ઇચ્છો ગમે તેવું – કરી યુક્તિ પ્રપંચોથી. નથી અમને જરા ભીતિ – અમારો છે પ્રભુ બેલી – ૧ બૂરું કરતાં નહીં ફાવો – બધી બાજી થશે ઊંધી. ગમે તેવા પ્રસંગોમાં – અમારો છે પ્રભુ બેલી – ૨ થશે જો પાપીનું ધાર્યું - રહે ના ધર્મી કો જગમાં. વિચારોને વિવેકે એ – અમારો છે પ્રભુ બેલી – ૩ વનોમાં ને ગુફાઓમાં – ભયંકર પર્વતો માંહિ. ભયંકર વારિધિ મળે – અમારો છે પ્રભુ બેલી – ૪ ભયંકર રાત્રીઓ મળે – બચાવે ઝેરી પ્રાણીથી. સદા વિશ્વાસ એ મનમાં – અમારો છે પ્રભુ બેલી – ૫ બચાવે પ્રાણ નાશકથી – ખરેખર ઘોર નિદ્રામાં. તમારું ના થશે ઘાયું – અમારો છે પ્રભુ બેલી – ૬ કર્યું જે જે ધવલશેઠે – થયું શ્રીપાલને સારું. બને છે શ્રેયકર સર્વે – અમારો છે પ્રભુ બેલી – ૭ કળાઓ કેળવો કોડી – થશે નિષ્ફલ તથાપિ તે. કર્યો નિશ્ચય અહીયાવતું – અમારો છે પ્રભુ બેલી – ૮ થતી સંભાળ અણધારી – કરે મંગલ અરણ્યોમાં. વિપત્તિમાં અહો નક્કી – અમારો છે પ્રભુ બેલી – ૯ સુઝાડે સન્મતિ સમયે – પ્રસંગો મેળવે સારા. નિરાશાઓ વિશે આશા – અમારો છે પ્રભુ બેલી – ૧૦ રહે ક્ષણ માત્ર ના દૂરે – બજાવે ગુપ્ત ઉર્જાને. બુયબ્ધિધર્મસમૂર્તિ – અમારો છે પ્રભુ બેલી - ૧૧ “નિર્ભય તું છે આતમા-નાશ હારો ન થાતો બનવાનું સૌ બને જતું, કેમ મન ગભરાતો.” S 112 – Page #122 -------------------------------------------------------------------------- ________________ SUNDAY TH APRIL 1915. સંવત ૧૯૭૧ ના ચઇતર વદ પ રવીવાર તા. ૪ થી એપ્રીલ સને ૧૯૧૫. મુ. તા. ૧૮ જમાદીલાલ વાન ૧૭૩૩ . પ-પર અ. ૬- પા. ડો. રપ મહેર સને ૧૨૦ अमाशे प्रभुबनी (पुण्यकरियप्रभुमानआस्मानी કે કાલ. તમો ઈરછોગતિ- કયી યુતિ માં બીનથી ખમને જરભાતિ- ખમા છેvજુબેલી-૧ બુર કરતાં નહાવો. બધાબા થશેગમેતેજા અંગોના-અમર છે # -- થી ને પાપીનું ધાર્યું ના ક્રેજ મી. બિયોને વિકે- અમારો પ્ર બી ડે વનોને રામભયંકરતોમોહિ ભયંકાવામિક-અના મદની ભયંકાઓ નદી- બારીમા લીધી સદા વિકાસમાં મનમાં- અમો સુબો જય વેણુનાશકથા-ખરેખરો નજામાં નમનાથ ધાર્ય- અમર છે . ક પલ- મુંજાલને રાજ્ય બનૈકેયર અમાસે બે @૭, કળાઓ ફળશે કોડી. દશે નિબતથાપિત ઉચો નિશ્ચય અહીંયાબત- અમરબેની ત થતી સંભાળખધારી રે રંગમાં વિપરિન અહો ન - ખમા બેલી-cઅઝડે સન્મતિ સમય- શો મેળવે છે. નિtu નીરિક - ખમા શ્રી હે ઝન - બજવે ગુફમેનિ બુ ક્વચિંધમસનૂર્તિ-અમારે બેલી ૧૧ પરભાવમાં પડવું નહિ – પોતાના આત્માનું હિત કરવું. છે 113 હું Page #123 -------------------------------------------------------------------------- ________________ MONDAY 5TH APRIL 1915. સવંત ૧૯૭૧ ની ચતર વદ ૬ સામવાર તા. ૫ મી એપ્રીલ સને ૧૯૧૫. મુ. તા. ૧૯ જમાદીાવલ સને ૧૩૩૩ ૯. પુ-પર અ. ૬–૮ પા. રો- ર૬ મેહેર સને ૧૯૨૪ [આજ રોજ રામપુરાથી વિહાર કરીને જકસી સ્ટેશનની સડકે થઈ કોકતાવમાં મુકામ કર્યો. વીરમગામવાળા કચરા કસ્તુર ગાંધીના મુકામમાં વાસ કર્યો. રામપુરાના દશ શ્રાવકો સાથે આવ્યા હતા –] “અમારા તે આરામ” અમારા સવિચારોને – ગણે જે પ્રાણથી પ્યારા. પ્રવર્તે ધર્મદ્રષ્ટિથી – અમારા તે ખરા ભક્તો ગણી આજ્ઞા પ્રભુ જેવી – બજાવે ફર્જ પોતાની. કરે કર્તવ્ય કાર્યોને – અમારા તે ખરા ભક્તો ખરી શ્રદ્ધા ખરી ભક્તિ – ધરી સંસારમાં વર્તે. = 114 ૨હે મમ પાસમાં મનડું – અમારા તે ખરા ભક્તો – ૩ કરે કાર્યો અહંવૃત્તિ – ત્યજીને કર્મ પ્રારબ્ધ. રહે નિર્લેપ અત્તરથી અમારા તે ખરા ભક્તો -8 ગમે તેવી અવસ્થામાં – ધરી સંતોષ હૈયામાં. - = પ્રવૃત્તિ માર્ગમાં વર્તે – અમારા તે ખરા ભક્તો – ૫ શુભાશુભ કર્મ વેદંતાં – ધરે ના હર્ષ દિલ્હીરી. કર્યું સ્વાર્પણ અમોને સહુ અમારા તે ખરા ભક્તો – ૬ જગના દૃશ્યભાવોની – શુભાશુભ માન્યતા ત્યાગી. બજાવે બાહ્યની ફન્નેં – અમારા તે ખરા ભક્તો કરે ના મૃત્યુની પરવા – કરી આજ્ઞા બજાવવામાં ગણે જે ધર્મ આજ્ઞામાં – અમારા તે ખરા ભક્તો પ્રવૃત્તિમાં નિવૃત્તિમાં – વિવેકે સ્વાધિકારે જે - ૭ કરે છે કૃત્ય કરવાનું – અમારા તે ખરા ભક્તો – ૯ અહં ભોક્તા અહં કર્તા ત્યજી ઇત્યાદિ વૃત્તિઓ બને નિઃસંગ અન્તર્થી – અમારા તે ખરા ભક્તો – ૧૦ અમારાં ધર્મ વ્યાખ્યાનો – વિચારે બહુ અપેક્ષાએ. કરે કર્તવ્યમાં સ્થિરતા = અમારા તે ખરા ભક્તો ૧૧ - – - “જ્યાં દેખું ત્યાં પ્રભુ ભરપુર રે, જોઈ રહિયો અનંતુ નૂર. વાગે અનહદ નાદનું તૂર રે, બ્રહ્મ સર્વત્ર છે મશહૂર.” — - ૧ ૨ ८ Page #124 -------------------------------------------------------------------------- ________________ MONDAY 5TH APRIL 1915. સંવત ૧૯૭૧ ના ચાર વદ ૬ સોમવાર તા. ૫ મી એપ્રીલ સને ૧૯૧૫. મુ. તા. ૧૯ જમાદીલાલ સને ૧૩૩ ઉ. પ-પર અ.-૮ પા. રે. ૨૬ મેહેર સને ૧૨૨૪ આ છે જ ૨ા ૨ ઇ.જી બિહડક્ટ રીજે ઉર તીવટી , પેઇડ ફeઈ હોeહમાંશુ જી૨મગાવાળા છ પેટ માં હસી શકે તો જ ) Utaful 08ાઉલ- વાપુરા દ૨૧૧ અવધની પ્રિ- અલારે %૨.rwતો. ૧૮થીuસાવી-બહુ ટોણાની કરાયેનિ અરજો જે રે. મારો - ૨ખરાખરીભર ધી સંસારમાં તે મન માસમાં મનડું ખરેખર ભકતો કરે છે. અને કારી.. ૨હે નેધ બારી- ખાતે ખાસતોમમેતેવો અવસ્થામાં ધરૌસંયોંયરામાં શ્રામામાં સ્ત્રી. આ તે બકત-૫ શબભકદેતાધનાહીદિલગીરોકર્ટ સાથ અને સહ-અમરાતે અરાજકત-૬ ગજ દુભાવોની યુનાથભમાન્યાતાયામી. ૧. બન્ને બાહનીફઅમારા ખોળાત૭ કરના મૃત્યુની પરવા કરીણાબળબક્કામાં મણે ધર્મપત્તામાં-અગાસતેજકતોપરિનિવૃતિઓ-વિવેકે સ્વાધિકાર રે કરેછેત્ય કરતું-અજાતે ખરા ભકતો-e હેબત કત્યજીઈત્યાદિબ્રતિય બનનિઃસંગ અત્તર-અકાશાખાભાત ૧ , માં ધર્મવ્યાખ્યાની વિયાણબહુ અપેચ્છને ૩૨ કર્તયે સ્થિરત. અમારે તે ભક્તો-૧ સર્વને દુઃખ આવી પડે છે. જ્ઞાની સમભાવે વેદે છે અને અજ્ઞાની ઉલટો શોક કરી બંધાય છે. Page #125 -------------------------------------------------------------------------- ________________ TUESDAY 6TH APRIL 1915. સંવત ૧૯૭૧ ના ચઇતર વદ ૭ મંગળવાર તા. ૬ ઠી એપ્રીલ સને ૧૯૧પ. સ. તા. ૨૦ જમાદીલાલ સને ૧૩૩ ઉ. ૫-૫ અ. ૬-૬ પા. ર૨૭ મેહેર સને ૧૨૪ કરીને કલ્પના વ્યાપક – ગણે વ્યાપક સકલ જગમાં. કરે સહુ સાક્ષીવતુ થઈને - અમારા તે ખરા ભક્તો - ૧૨ બને ધર્મતાના મોહે – ગણે નિજ આત્મ વતુ સહુને. ધરે ભુજમાં નહીં સંશય – અમારા તે ખરા ભક્તો – ૧૩ ધરે ના ભેદની વૃત્તિ – બને તે શ્રેય માટે સહુ. ગણીને વિશ્વમાં વર્તે – અમારા તે ખરા ભક્તો – ૧૪ કદી ના સ્વાર્થમાં મુંઝે – ધરે પરમાર્થની કરણી. વહે છે શુદ્ધોપયોગે જે – અમારા તે ખરા ભક્તો – ૧૫ નહીં લેપાય ઇચ્છાઓ – કરીને બાહ્યભાવોમાં. કષાયોને થતા વારે – અમારા તે ખરા ભક્તો – ૧૩ કુતર્કોથી નહીં મૂઝે – સુતર્કોથી વહે અશ્રે. જગતુ કટુંબ માને છે – અમારા તે ખરા ભક્તો – ૧૭ શુભાશુભ બાહ્ય દૃષ્ટિએ – ગણાતું ને કરાતું જે. કરે તે બાહ્ય વ્યવહારે – અમારા તે ખરા ભક્તો – ૧૮ કર્યું તે ના કર્યું માને – નિરંજન ભાવને ધારે. રહે સહુ દશ્યથી ન્યારો - અમારા તે ખરા ભક્તો – ૧૯ અહંતા નામ રૂપોની – ત્યજીને નામ રૂપોની. કરે છે ફર્જથી કરણી – અમારા તે ખરા ભક્તો – ૨૦ વતો ધારે યથાશક્તિ – પ્રમાદો આવતા વારે. પ્રવૃત્તિ સાત્ત્વિકી ધારે – અમારા તે ખરા ભક્તો – ૨૧ રજોવૃત્તિ તમોવૃત્તિ – ત્યજીને ધ્યાનમાં વર્તે. સમાધિમાં રહે સહેજે – અમારા તે ખરા ભક્તો – ૨૨ ધરે પ્રામાણ્ય વ્યવહારે – કરે છે શ્રેય જીવોનું ઉપગ્રહ ફર્જને ધારે – અમારા તે ખરા ભક્તો – ૨૩ કદી કાયર બને ના જ – રહે આનન્દની મોજે. પ્રસન્નાયે જીવન ગાળે – અમારા તે ખરા ભક્તો – ૨૪ રસીલા ભક્તિરસયોગે - રહે સંસારથી સરતા. બુદ્ધચબ્ધિધર્મદષ્ટિએ – અમારા તે ખરા ભક્તો – ૨૫ “અજ અવિનાશી હું આતમા-મને કોઈ ન રોશો, ઓળખશો મને જ્ઞાનથી, આપોઆપને જોશો, આતમ રૂપને ઓળખો, કોના માર્યા ન મરશો.” — S 116 , Page #126 -------------------------------------------------------------------------- ________________ TUESDAY CTH APRIL 1915. સંવત ૧૯૭૧ ના ચઇતર વદ ૭ મંગળવાર તા. ૬ ઠી એપ્રીલ સને ૧૯૧પ. છે. તા. ૨૯ જમાદીલાલ સને ૧૩૩૩ ઉ. પ-પ અ. -૯ પા. ર. ૨૭ મેહેર સને ૧૮ કરીને કલ્પના વ્યાપક-ગણેલા કરે હું સાવથઈને-અમારા ખરાબ-૧૨ બને ધનના મોહે- ગણે આવત ધરે મુજ ન ય - અમારા પર ખરા ભક્તિ -૧૩ ધન બેનીવૃત્તિ બને તે માટે કે , मानविश्यमावत-रातो -17 ઉ,ના સ્વાયમાં ઝે. ધરે પરમાનિકામી બહેડ દ્વાયામ-ખમાર ખાજતે- ૨૫ નઈ લે ઈચ્છાનબા ભાવોમાં. કષાયોને બતાવાર-અમારા ખભકતોકુતળિના મુખે સુતી વહે गरमागरातmon-१७ નાયબ મહિમણોને કરજે. કરે તે બાહસવ-અમરેખર ભક્તો-૧ કર્યું તેના કરમાને નિરજનમા વધારે રેહેહરીન્યારો અમારાતે ખભકો - અહેતા નામની-ત્યજીને નાન છે. Pिen-amnna ला. તે ધારે યથાશક્તિ મા હોઆબતાવારેyવૃત્તિ રાત્રિધાર અને ખભા ૨૫. ૨બેરિતોતિ ત્યજીને દાનવોર્સસાથે તે “અમારે ખરસાન. ધરમાબવહાર- યજીવોનું ઉપના -અtતે બા -૨ દોર અના-મહેનો - પાનાચેજીવનગા- ખમાતે મો-r સ્મિલા મિલકતો -રો રખ . સુક્ષhધદલિએ-આમતેબના શું કૂતરું ભસે તો આપણે ભસીને ઉત્તર વાળવો જોઈએ ? Page #127 -------------------------------------------------------------------------- ________________ THURSDAY 8 CH APRIL 1915. સંવત ૧૯૩૧ ના ચાતર વદ ૯ ગુરૂવાર તા. ૮ મી એપ્રીલ સને ૧૯૧૫. મુ. તા. ૨૨ જમાદીલાવલ સ , ૧૩૬૩ ૩. ૫-૯ અ, ૬-૧ પા. ર. ૨૯ કેર :૧૨૨૪ “મળોતો ભાવથી મળશો” પરીક્ષા પ્રેમની સમ્યકુ – કરીને પ્રકૃતિ મેળે. વિવેકે લાભ દેખીને – મળો તો ભાવથી મળશો – ૧ વિચાર્યા વણ ઉતાવળથી – કર્યાથી મેળ ના સારું. વિચારી સર્વ સંબંધો – મળો તો ભાવથી મળશો – ૨ મહત્તા મેળની શી છે ? મહત્તાની પ્રવૃત્તિ શી ? ત્યજીને દંભની વૃત્તિ – મળો તો ભાવથી મળશો – ૩ મળ્યામાં ભેદ ના ભાસે – રહે ના સ્વાર્થની કાતી. ખરું પ્રામાણ્ય ધારીને – મળો તો ભાવથી મળશો – ૪ મળી પશ્ચાતું થયું જુદા – પરસ્પર દ્વેષની વૃદ્ધિ. મળેલું એ ગણી જૂઠું – મળો તો ભાવથી મળશો – ૫ સ્વભાવે મેળ ના આવે – કરો જે મેળ તાણીને. નથી આનન્દ તેથી કંઈ – મળો તો ભાવથી મળશો – ૭ થતો જે મેળ મનમાન્યો – સદા આનન્દ દેનારો. મહત્તા મેળની બોધી – મળો તો ભાવથી મળશો – ૭ રજોવૃજ્યા તમોવૃજ્યા – કરીને મેળ જે મળતા. ક્ષણિક એ મેળના મેળા – મળો તો ભાવથી મળશો – ૮ વહે જુદું હૃદય બાહિરૂ - પ્રપંચોની વહે વૃત્તિ. નથી એ મેળ સન્તોનો – મળો તો ભાવથી મળશો – ૯ કરે ના સ્વાર્થથી કાળું – બની વિશ્વાસનો ઘાતક. ખરો વિશ્વાસ લાવીને – મળો તો ભાવથી મળશો - ૧૦ અનીતિમાં બની મશગુલ – પ્રવૃત્તિ શુદ્ધ ના ધારે. નથી એ મેળનો મેળુ – મળો તો ભાવથી મળશો – ૧૧ નહીં કંઈ ન્યૂનતા લાવે – વિપત્તિમાં પ્રસંગોએ. હૃદયમાં સત્ય અવધારી – મળો તો ભાવથી મળશો – ૧૨ તા િતી ન પ્રભુ તુજ ભક્તિ એવી કરું, પ્રભુરૂપ થઈને પ્રભુને વરુ નિર્દોષી લઘુ બાળક પેઠે શ્રદ્ધા પ્રીતિ ધરું. નામ રૂપના મોહને મારી, પ્રભુમય જીવન કરું.” — S 118 – Page #128 -------------------------------------------------------------------------- ________________ THURSDAY 8 CH APRIL 1915. સંવત ૧૯૭૧ ના ચાતર વદ ૯ ગુરૂવાર તા. ૮ મી એપ્રીલ સને ૧૯૧૫. મુ. તા. ૨૨ જમાદીલાલ સ , ૧૩૬૩ ૩. ૫-૯ અ. ૬-૧ પા. રો. ૨૯ મહેર રેડને ૧૨૨૪ " મતે ભાવથીમળશ ) પરીક્ષા પ્રેમની - કરીને પ્રકૃતિનેળેવિવેકે લાભદેખીન- મ ત ભવમળ :વિચાર્યાલ છે ઉતાવળી- યળ મેળ ના મારું બિચારી સર્વસબંધો – મળતો ભાજથી મળશે -૨ મહત્તા મેળની છે? મહત્ત ની પ્રવૃત્તિ ચ્છને દંભની વૃત્તિ મતિ ભાવથી મળશ- ૩ મરીયા નૈનાભા – ૨હેન સ્વાઈની કાતી" ખરું પ્રામા ર ધારીને મળો તો ભાજી મળ૨-૪ મળી અાજુદા-પરસવ કેસની મળેછે ને ગમી જ મળતી જ નથી મળા -૫ ભો મેળ ના આ બે જ કરે છે તે તો અને ન ખાનન્દ તેમાં કંઈ. મ ળ તો ભાર છે મન . ૬ હતી જે મળ કનકા - સદા ખાનન્દ દેન છે મહત્તા મૅળની બધી. તળતી ભરવા મળે છે ૨જો વૃચ તમોત્સ- ૬૨ીને મેળ. મળતા તમિ. એ મૈનન મેળાને મળતો ભાવથી મળતું વહેબૂદુ છું દર બહિર– ૨પયૌની વહેવૃત્તિ. નથી એ મળ સત્તાનો મળશે તે ભાવકી મળal - દવે ના સ્વાર્થી જળ બની ાિરની ધાતક - રો વિશ્વાસઘવીને- મળતા ભાવ મળe અની તિમાં બની છલ- પ્રવૃત્તિ થઈના ધરે ન નથી કે તેમનોકળ મૌતો ભા બળ મળ૨, ૧૨ નઈ છે નતા લાવ- વિપત્તિમાં સે ફ્રેંદામાં અદ્ધરીમળ ભાવળનn૨ % ટાતા િતી નો ઉચ્ચ માર્ગમાં જેટલું અપકીર્તિનું બંધન છે, તેટલું કીર્તિનું બંધન છે. છે 119 - Page #129 -------------------------------------------------------------------------- ________________ FRIDAY 9TH APRIL 1915 સંવત ૧૯૩૧ ના ચઈતર વદ ૧૦ શુકરવાર તા. ૯ મી એપ્રીલ સને ૧૯૧૫. : . તા. ૨૩ જમાદીલાલ સને ૧૩૩૩ ઉ. પ-૦૯ અ, ૬-૧ પા. ર. ૩૦ મહેર સને ૧૨૪ ત્યજી કાપટ્યની વૃત્તિ – બની નિષ્કામ અત્તરથી. અહંતા ભાવને ત્યાગી – મળો તો ભાવથી મળશો – ૧૩ વિચારી મેળના ભેદો – અભેદે આત્મતા બોધી. વિવેકે સંપ ધારીને – મળો તો ભાવથી મળશો – ૧૪ કરીને મેળ નિશ્ચયતા – મળેલા બાહ્ય સંયોગે. ખરેખર સ્વાધિકાર હો – મળો તો ભાવથી મળશો – ૧૫ પરીક્ષાની કસોટીએ – પ્રથમ ચઢવું ઘણું સારું. કરી સ્વાર્પણ મળ્યું તેનું – મળો તો ભાવથી મળશો - ૧૬ વ્યવસ્થાઓ સકલ સમજી – થતા તે તે જ મેળોની. શુભાશુભ મેળ બોધીને – મળો તો ભાવથી મળશો – ૧૭ વિચારી યોગ્ય મેળાપી – ગુણો જે જોઈએ તેથી. કરીને મેળની કિસ્મત – મળો તો ભાવથી મળશો – ૧૮ મળ્યા પશ્ચાતું થયું જુદા – બનો ના મેળ એ સ્વપ્ન. કરીને ચિત્તની શુદ્ધિ – મળો તો ભાવથી મળશો – ૧૯ મળ્યામાં ના રહે ખામી – પ્રસંગે મેળને સન્તો. અહો એ મેળની રીતે – મળો તો ભાવથી મળશો – ૨૦ રહે ના ઝેર હૈયામાં – રહે અમૃત સદા મનમાં. ભલા એવા વિચારોમાં – મળો તો ભાવથી મળશો – ૨૧ નિજાભાવતુ ગણી જીવો – કરી મૈત્રી ખરા ભાવે. સદાચારો વિશે પ્રેમે – મળો તો ભાવથી મળશો – ૨૨ વિચારી મેલ વ્યાપકતા – બની તન્મય જીવો સાથે. ખરા સિદ્ધત્વના મેળે – મળો તો ભાવથી મળશો – ૨૩ ત્યજીને સાંકડી દૃષ્ટિ – સકલમાં આત્મતા ઐક્ય પરમ અદ્વૈતના મેળે – હૃદયના ભાવથી મળશો – ૨૪ ત્યજી મમતા સજી સમતા - પરબ્રહ્મ સ્વયં બોધી. બુદ્ધચબ્ધિ શુદ્ધ સંમેલે - હૃદયના ભાવથી મળશો – ૨૫ ॐ शान्तिः ३ “હૃદયના ભાવના પુષ્પ, પ્રભો પૂજુ હુને પ્રેમ, અનુભવ જ્ઞાન દીપકથી, કરું તુજ આરતી જ્યાં ત્યાં, પ્રભો ! તુજથી બને ઐક્ય જ, સદાની પ્રાર્થના એ છે.” — 120 – Page #130 -------------------------------------------------------------------------- ________________ FRIDAY 9TH APRIL 1915 સંવત ૧૯૧ ના ચઇતર વદ ૧૦ શુકરવાર તા. ૯ મી એપ્રીલ સને ૧૯૧૫. : . તા. ૨૩ જમાદીલાલ સને ૧૩૩૩ ઉ. પ-૦૯ અ, ૬-૧ પા. ર. ૩૦ મહેર સને ૧૨૪ ઉલ નવા કણબી કરતબિંબઈતિ+નુંs૩ : વડળt+ ૧ ૭ ). | ત્રફુલ દઈબલમાdદી: વસંત- 1 ૧૨ ત્યજી કયની વૃત્તિ બની નિઝામ અત્તરથીખહંતભાઇને ત્યાગી- મળે તો ભાળ મળ : ૩ બિચારી મેળના ભૌ– ખદખા મતાબોધીવિવેક એપધારીને- મળોતો ભાવથી મળ૨-જ કરીને મેળ નિધ્યકતા- મળેલા બા જ સેયોગ અરે ન સ્વાધિકાર છે.- મળી તો ભાવ મળ૨૧૫ પરીતાની ક રાખે. પ્રથમ મળ્યું હતું સ્મ કરી સ્વામિ ન કર્યું તેનું મોત ભાવમળો. ૨૬ વ્યવસાઓ સકલસક-થતા તેજ મોની ભાઇનમૅળ બોધીને મળતો ભાવ વા મળશે 9 વિપારી યોમ મેળાપા- ગ જે જે છે* તેના કરીને મેળની કિસ્મત મળતો ભાળ મળ- ૧ મછયા પશ્ચાત્ ૬ જૂદા- અજ બની ના મેળ એ ઐકરીને ચિત્તની ૨- મળી તો લાવા મળશ-૧૦મલ્હામોં ના રહે ખાન- Yી મેળ સી. ખહ ને મેળની રીતે- મળતો સાથી મળ છે રહે ના ઝેર કામો તે મટે છૂત રદા મનમાં ભલ ખેવા વિચારોમાં મતો ભાળ મળો-૨૧ નિજભાવતુળજી- કરી માખવા. ના સદાકારો વિષે પ્રતિ મત ભાવળ નળન વિધારી મિલાયકતા- બની તન્મયજીનોસા सिनामेजे. माशोચંને સાંકડીહ- સકલ તો એક . પમ ખેરના મેળે. હદયના ભાવથી મળો- ઉનમતા છ સમતા-પરંઝાબેન : સ્થાદિસજે હમના ભાવળમળa ॐ शान्ति આત્માને નામ નથી કે રૂપ નથી, છતાં કર્મના યોગે આ બધી જંજાળમાં પોતાની સુરતા ધારણ કરવી એ કંઈ સામાન્ય વાત નથી. S 121 – Page #131 -------------------------------------------------------------------------- ________________ SATURDAY 10TH APRIL 1915, સંવત ૧૯૭૧ ના ચઈતર વદ ૧૧ શનિવાર તા. ૧૦ મી એપ્રીલ સને ૧૯૧૫ મુ. તા. ૨૪ જમાદીલાવલ સને ૧૭૩૩ ઉ. પ-૪૮ . ૬-૧૨ પાર ૧ આમાન સને ૧૨૨૪ પ્રભુને અમારો તું સદા બેલી – સમર્પણ સહુ કર્યું તુજને. ચલાવ્યું વ્હાણ ભરદરિયે – હને સોંપ્યું ગમે તે કર – ૧ કર્યું સ્વાર્પણ પછી મુજને – બને તેની નથી પરવા. તમારો હું જ જપવામાં – સદા તલ્લીનતા ગમતી – ૨ અમારી પ્રેમ આહૂતિ ગ્રહીને ઓ પ્રભુ મ્હારા. મને તુજમાં સમાવા દે – નથી એવણ કશું ગમતું – ૩ થતું હું હું હૃદયમાં જે – સમાવા દેજ તું માંહિ. રહ્યું જે દૂર હું તુંથી – સમાવા દે હને એમાં – ૪ અનંતી જ્યોતિમાં હારી અનંતા ધર્મથી મુજને. સદા માટે સમાવા દે. પછીથી કર ગમે તેવું – ૫ ખુમારીમાં સદા તું તું – ભુલાયું ભાન હું હું નું. અહંતાના ત્યજી પડદા. મ્હેને તુજ રૂપ જોવા દે – ૬ ગમે તેવો તમારો છું – તમારામાં સદા રહેવું. ગમે તેવા ઉપાયોએ – ખરું એવું થવા દેતું – ૭ ખજાને ખોટ ના ત્યારે – નથી તુજ વણ કશું મારે. હૃદયના ભાર જાણીને – સમાવા દે હને તુજમાં હવે ઝાઝું ન કહેવા દે હવે ના દૂર રહેવા દે. બુદ્ધાબ્ધિ ધર્મ દૃષ્ટિ એ સદા તવરૂપ જોવા દે – ૯ - ॐ शान्तिः ३ - ૮ “શરીર જામા પહેર્યાં બદલ્યા-પણ તું નિત્ય સુહાયો. સાક્ષી જ્ઞાને દેખો જાણો, બ્રહ્મમાં બ્રહ્મ સમાયો.” 122 Page #132 -------------------------------------------------------------------------- ________________ SATURDAY 10TH APRIL 1915. સંવત ૧૯૭૧ ના ચઈતર વદ ૧૧ શનિવાર તા. ૧૦ મી એપ્રીલ સને ૧૯૧૫ મુ. તા. ૨૮ જમાદીલાલ સને ૧૩૩૩ ઉ. ૫-૮૮ અ. ૬-૧૨ પા. ડો. ૧ આમાન સને ૧૨૨૪ અમારે તું સદાબેલી- સમર્થિતહુ ક્યુંતુજને ચલાવ્યુંહા ણ ભારદરિટે. નેપ્યુંગમેકર—૧ કર્યું સ્વાભિષી મુને બને તેની નીપલાતમારોહે પના-અ તલ્લીનતા ગમતી–૨. અમારી મહતિ ૨ હીઓ • મને ૩માં સમાવા દળવણક8મ-૩ ૧d હું છું દય » સમાવાદે તેમને હ. ૨કુંજે ૬૨ - અમારે દેખ્યો ? અનંતી જ્યોતિ હારી-અનંતાધજાગુ સદા માટે અમાવાશેપીપી કરમમેણું– ખુમારી સદા - જુલાભાન હું મહેતાનાસઈદા તુન્યૂઝ નેવાદે-૬ગમેતે તમારું. તમામ અધવું. ગમે તેવા ઉ એ જ ૭ ખજન ગો ટુના હા-નાન્વેયકમારે. હૃદયના હારજ ના દેતુમાં હઝારું કહેવા હાર્દુલરહેવાદે બુફ્યુધ્ધિધર્મદષ્ટિએસ દા તવન દે અપેક્ષાએ અધ્યાત્મદષ્ટિએ આત્મા તે મહાવીર છે. - 2 123 – Page #133 -------------------------------------------------------------------------- ________________ SUNDAY 11TH APRIL 1915. સંવત ૧૯૭૧ ના ચઇતર વદ ૧૨ ૨વિવાર તા. ૧૧ મી એપ્રીલ સને ૧૯૧૫. મુ. તા. રપ જમાદીલાવલ સને ૧૩૩ ઉ. પ-૪૮ અ, ૬-૧ર પા..૨ આબાન સને ૧રર૪ પ્રભુને - (કવ્વાલિ) નથી તુજવણ જરા ગમતું – કહીં ના ચિત્ત તો રમતું. કર્યું કામણ અરે કેવું – થતું જ્યાં ત્યાં પ્રભો તું તું – ૧ સદા એવું જ જો રહેશે – તદા તો અન્ય કંઈ થાશે. અતઃ એવું નિહાળીને – મળ્યા વણ છૂટકો ના છે – ૨ પ્રભો વહાલા હને મળવા – જરા ના અન્યની પરવા. જરા ના પ્રાણની પરવા – હવે ઝાઝું કર્યું ? શું ? – ૩ રહ્યું છે જે સકલ મુજમાં – રહ્યું છે તે સકલ તુજમાં. રહ્યું તુબ્ધત્વ સત્તાએ – નથી હું તેમાં જરા ખામી – ૪ હવે તલસાવ ના ઝાઝું – સતાવાથી નથી સારું. મળોને પ્રાણ !!! અત્તરથી – મિલાવી જ્યોતથી જ્યોતિ – ૫ મળ્યા વણ તવ થશે હાંસાં – લગાડો વાર ના ક્ષણની. જગતનું રાજ્ય જાહુનમમાં – જવા દો તાન તવ લાગે – ૭ કર્યું દેખું ગયો ભૂલી – પ્રભો તવ તાનમસ્તીએ. હવે ના ઝાઝું થાવા દ્યો – નહીંતર બહુ થશે વરવું – ૭ થયો તવ તાનનો તરસ્યો – થયો તવ ભાનનો ભૂખ્યો. અમારા ચિત્તમાં નક્કી – પ્રભો તું છે પ્રભો ! તું છે – ૮ પડે છે ભેદ યાચ્યામાં – પડે છે ભેદ કહેવામાં. અભેદે લેવું ના દેવ – બને તે સહ અભેદે છે – ૯ હવે તો એ થયું નક્કી – વિનંતીથી કશું ના કંઈ. પરાણે મેળ ના થાતો – સ્વભાવે મેળ સોહાતો – ૧૦ સ્વભાવે મેળ જે થાતો – નથી મર્યાદ ત્યાં રહેતી. બુદ્ધચબ્ધિ ધર્મદષ્ટિએ – અભેદે હું અભેદે તું – ૧૧ અત્રિ તા “અમારો પ્રેમ સર્વત્ર-જરા નહિં સ્વાર્થનો છાંટો, સજીવન પ્રેમથી સઘળા, નવું જીવન જણાતું રે.” છે 124 - Page #134 -------------------------------------------------------------------------- ________________ SUNDAY 11TH APRIL 1915. સંવત ૧૯૭૧ ના ચઇતર વદ ૧૨ રવિવાર તા. ૧૧ મી એપ્રીલ સને ૧૯૧૫, મુ. તા. રપ જમાદીલાવલ સને ૧૩૩ ઉ. પ-૪૮ અ, ૬-૧ર પા..૨ આબાન સને ૧રર૪ - Aસ મત રકમને જ ખબઇમ, લાગ્યુ કે દ ખલા ડાળ લહરો 145 4 સા મલાદવામાં અાડે ને ! મુને કબ્રાલિ. નથી તુજ્જણજ ગમતુ–કહોનાયિત્તતોરતું. કર્યું કારણ એ કેવું-કન્યાં પ્રભો તું– રતદાન જ હેરો તદા તો અન્ય કંઈ થાશે. ટે ખત પુંનિહાળી. માચ્છાવટના છે. - ભો વ્હાલાને મળવા-ભા ના અયનીપરાજરા ના પ્રાગ્ની પશ્વ હવે સારું કર્યુ? ! કે ૨હયું ને &લબુમાં તેન+લવુડમાં રહ્યુંgવ્યવ -ત-નામાંજ ખામી-r હવે તલવાવના છું. સતાવાની સા: . મળોને પણ માન રી-મિલાવી સૌતિરું મહા વતવાંગ લગાવાયનાથનીગ ચજમમાં-યાત્પનત લાગે કયું દેખું ગયૉન્ટ્રી- પ તવ તાનમીએહવેના ઝાઝુંપાવા ઘ—-નીતાબહુવ૨૬૭ થયો નવતાનોનર 9તવભાગનોભૂખ્યો ખમાયિતમાનો- પ્રdછે પ્રભો! તું છેપડેછેદ યાખ્યા. પછી કફવામાં અને દેના દઅને સહઅો •• હવે એ કયું નવા-બિન નિતિન કે ઈ. પણે મેળ ના - સ્વભાવે મળી સ્વભાવે મેજ-ની મર્યાદા હતી બુધ્ધિએિ -અ દેહુંખતું -૧ મુ*િ Plહાનિ I 'તી આત્મા અમર છે અને તે દેહોના સંબંધમાં વર્તતો છતાં પણ સર્વથી દેહાતીત છે, એવો પૂર્ણ નિશ્ચય થાય તો મોટામાં મોટો મૃત્યુભય ટળી જાય. S 125 – Page #135 -------------------------------------------------------------------------- ________________ MONDAY 12TH APRIL 1915. સંવત ૧૯૭૧ ના ચઇતર વદ ૧૩ સોમવાર તા. ૧૨ મી એપ્રીલ સને ૧૯૧૫, મુ. તા. ૨૯ જમાદીલાલ સને ૧૩૩૩ ઉ. પ- અ. -૧૩ ૫. રે. ૩ આબાન સને ૧રર૮ IIકારક પ્રભુ ભાવના રંગ ધીરાના પદનો પ્રભુજી રંગ લાગ્યો રે – ટળે ના કદી તે ટાળ્યો. જણાઈ પ્રભુની ઝાંખી રે – આતમ નિજ અજવાળ્યો. પ્રભુ સરોવર હંસ તદા હું – વારિ યદિ તો મીન. પ્રભુ સાગર તો તરંગ હું છું – પુરુષ પ્રકૃતિરૂપ લીન. પ્રભુ ભાનુ તો કિરણો રે – રસિક રસ નિર્ધાયો. પ્રભુજી – ૧ પ્રભુ પ્રાણી તો હું છું પ્રાણ જ – પ્રભુ હું ગાય. હું વત્સ. પ્રભુ માત તો હું છું બાલક – પિતા તનુજ પ્રશસ્ત. પ્રભુ ચંદ્ર હું જ્યોતિ રે – અંગગીભાવ ઘટ ધાર્યો. પ્રભુજી – ૨ પ્રભુ ગગન તો હું થઈ વાયુ – હું પ્રભુની સાથે. પ્રભુ સ્વામી તો હું છું સેવક – સાચી પ્રભુ મુજ આથ. શક્ત પ્રભુ હું શક્તિ રે – છોડું ના હવે કોઈ વાર્યો. પ્રભુજી – ૩ ધ્યેય પ્રભુ તો હું શું ધ્યાતા – દ્રવ્ય તદા પર્યાય. પ્રભુ પુષ્પ તો હું છું ભમરો – ભિન્નપણું ન સુહાય. આતમ તો હું જ્ઞાન જ રે – ખળું ના કદી કો ખાવ્યો. પ્રભુજી – ૪ પ્રભુ મુખ તો છું હું વાણી – પ્રભુ નાક હું ગબ્ધ. પ્રભુ પ્રેમી તો હું છું પ્રીતિ – બાંધ્યો એ પૂર્ણ સંબંધ. દશ્ય પ્રભુ તો ચક્ષુ રે – આધારાધેય અવધારો. પ્રભુજી – ૫ જે જે કરું તે હારી પૂજા – બોલું તે તવ જાય. જે જે ચિંતન તે તવ ધ્યાન જ – હો શો ભક્તિ એ અમાપ. દૃશ્ય રૂપ તવો જોરે - ભક્ષ્ય હો તવ આહારો. પ્રભુજી - ૯ મેળ કર્યો છે ત્યારી સાથે – સદા રહો મુજ સાથ. નોધારાના છો આધારા – વિજ્ઞપ્તિ દિનનાથ. બુદ્ધિસાગરભાવે રે – અન્તરૂમાં તુજને સંચાર્યો. પ્રભુજી – ૭ - ' શ }- " “શુભાર્થે સર્વ ઇન્દ્રિયો, શુભાર્થે દેહ આ ધાર્યો ! ચઢ્યા ચઢશું ચઢાવીશું, ભલું લેવું ભલું દેવું.” Page #136 -------------------------------------------------------------------------- ________________ MONDAY 12TH APRIL 1915. સંવત ૧૯૭૧ ના ચઈતર વદ ૧૩ સોમવાર તા. ૧૨ મી એપ્રીલ સને ૧૯૧૫. મુ. તા. ૨૯ જમાદીલાલ સને ૧૩૩૩ ઉ. પ-અદ-૧૩ પા..૩ આબાન સને ૧રર૪ અજમેર દરોક્તવિહારી સ્વાના પામમાયા નીરવેશકુઈવાન રભ . 1 - (નકોનો ધસ ઈમથળ ને. गोधावीमाया या राएएएएनमः 4જુ મલુમ્બનાવના. ધીરે ના દેદના IIકારક લા. રંગસુ -ટળનાઈ તેટલી ન્હાઈ લ્યુઝાંખી ઝુત્તને ન્યાશે ભુજ રેકર હું ન હતુદ- વારિ ચદિર મીન. પ્રસુજારાતી તહે-- ૫૮ હિર લીન મલ્લુભાડુતી કરમ- ૨સિક રસ નિયિા કt-૧ પ્રજુ થી તે મુજ-મજુરાહુલ *હુમતતી હે બાલક- પિતા તનr 21નttકહ્યું કે હું જોતર. ખગોગીભા જ ધટધાયોઝ ૨. © ગગનતો હું કહુ રહે પ્રભુની સાથપ્રભુસ્વામીતોઉં એક સાચાલુ ખાય . પહજુ હું શરિર- બોર્ડના ઈવા- ૩ ધ્યેય તો હું ધ્યાતા- સારા છે એતદારયાય પષમ અપંભમરો સ્મિાપણું ન તુ કય ખતમ છે તારા રે–ખર્થના કરી કે ખે ભુજ મુખત ઉંધું- પ્રત્યુના હું ગધે. 3 તેં પ્રીતિ-બા ઍ ઍ ક yલુ ઉ–ખાધાર ધયખવધારો કહુ-૫ જૈ જ કચ્છ મુજબ તવ પ• જે ચિંતનતધ્યાન-વૈરોજ કેનએખમા શ્ય પતર– જયવતહાગ ૬ મેળ કાતહારો સાથે સારો મુસાથ, નોધારાના ઓધા- કઝિપ્તિ દિનનાથ, બુદ્ધિસાગરભાવે ખરૂં કુસંચા-we9 • ગત - મ", , , ૬િ૫૫દા દબાવે mત્તિ દર મા જ હોય તે તમામ લેખેની પતઆધંખતમતાપરખમ જ્ઞાની પુરુષો જીવનથી હર્ષ પામતા નથી અને મરણથી શોક કરતા નથી. તેઓ જીવતાં છતાં અમુક દષ્ટિએ દેહ પ્રાણનું મૃત્યુ અનુભવે છે અને તેથી દેહ અને પ્રાણ વગેરે સાધનોને વ્યવહારોપયોગી ગણી તેની સારસંભાળ કરે છે. S 127 – Page #137 -------------------------------------------------------------------------- ________________ TUESDAV 13TH APRIL 1915. સંવત ૧૯૭૧ ના ચઇતર વદ ૧૪મંગળવાર તા. ૧૩ મી એપ્રીલ સને ૧૯૧૫ મુ. તા. ૧૭ જમાદીલાલ સને ૧૩૩૩ ઉ. ૫-૪૬ અ. ૬-૧૦ પા. રે. ૪ આબાન સને ૧૨ આત્તરપ્રભુ ઐક્ય રાગ-ધીરાના પદનો એકમેક રૂપે રે પ્રભુજી બની ગયા અમે. શોધીને શોધી લીધા રે તમો અમે અમો તમે. જલરસથી જેમ જલ ના ન્યારું – તિલો થકી જેમ તેલ. પુષ્પ થકી સુગંધ ન ન્યારી – એમ સત્તાએ જ મેળ. શોધે તે પોતે એ છે રે – દેખ્યા પછી કોણ ભમે – એકમેક – ૧ ચંદ્ર થકી જેમ જ્યોત ન જારી – ભાન થકી જ પ્રકાશ. તરંગ સાગરથી નહીં ન્યારા – વૃત થકી જ ચીકાશ. ચિદાનંદ ચિહુને રે – પ્રભુજી પોતે જ્યાં ત્યાં રમે – એકમેક – ૨ તિરોભાવને આવિર્ભાવે – પ્રભુ અનન્તાં રૂ૫. શક્તિવ્યક્તિથી જ્યાં ત્યાં દેખો – ચેતના ધર્મ અનુપ. પિંડ અને બ્રહ્માડે રે – સત્તાધ્યાને એહ ગમે – એકમેક – ૩ ભેદ કહું તો ભેદ ન ભાસે. સત્તાએ જ અભેદ. અભેદ દૃષ્ટ અન્તભાવે – જન્મ જરા નહીં ખેદ. મુખને ભ્રાન્તિ ભારી રે – જ્ઞાનીને ભેદ સર્વ શમે – એકમેક – ૪ કરોડ નામે આકારે બહુ – ઘટ ઘટ ભિન્ન જણાય. મનોવૃત્તિના ભેદભેદો – સાપેક્ષે સત્ય થાય. ભેદ છતાં અભેદી રે – દેખે મોહ ઉપશમે – એકમેક – ૫ ચાલતાં ચાલતાં ભાસે – બેઠાં સ્થિર જણાય. ઊંઘતાં ઊંધેલો ભાસે – જાગતાં જાગ્રત થાય. સમજુને વાત સહેલી રે – ભેદ ખેદ સર્વ અમે – એકમેક – ૩ જ્ઞાન મળ્યું ગુરુ ગમથી જેને – તેને પૂર્ણાનન્દ અભેદ મેળે પ્રભુને મળતો – રહે ન મોહનો ફન્દ બુદ્ધિસાગર ભાવે રે – પ્રભુને પ્રભુદેવ નમે – એકમેક – ૭ પ્રભુરસ પામ્યા, પ્રભુરૂપ થઈ આ, આપોઆપ વિલાસી રે ! બુદ્ધિસાગર સંત જીવંતા, ઘટમાં વૈકુંઠ કાશી રે, Page #138 -------------------------------------------------------------------------- ________________ TUESDAV 13TH APRIL 1915. સંવત ૧૯૭૧ ના ચઇતર વદ ૧૪'મંગળવાર તા. ૧૩ મી એપ્રીલ સને ૧૯૧૫ મુ. તા. ૬૭ જમાદીલાલ સને ૧૩૩૩ ઉ. ૫-૮૬ અ. ૬-૧૦ પા. રે. ૪ આબાન સને ૧૨ રે રેરેરે ઉત્તર રે ,,, आमरप्रमऐकय" એકમેકપેરxહુજી બની ગયાં. હૈયાને ધીરેકMી અમેખીએ. ટટ્યાત્મન્સના તિલોકવો જેમતેજપુ સુગંધનન્યારી- એમ સત્તાએજ કેબ છે તે જ રી- દેઓએ ભ ભ= ખેમક૨ “કહીન્મોતનારી ભાનુપ્રા . તરંગ સારી નહીં મા- તજજ હિા૨• I ચિદાનંદલિહેરે- Yલ્લા પોત જ્યાંયાં રમે-કમનું ૨૦ તિરોભાવને અવિભvલુ ખનત્તારૂપ વ્યક્લિકચંદે પોતનાધર્મઅનુપપિંડ અને બ્રહ્માઘર- સાધ્યાનમગ-મકંડે ભેદ કહત ભેદનમતે સત્તાન્ત ખભેદઅભેદ દૂર્ણ અનરભાવે-જન્મજાનોં ખેદ મૂર્વનભ્રાન્તિભારો- તાનીને ભેદસર્વશમે-એકમેક્ર. ૪ કરોડનાને કાબહ-ધટધશિતાય. મનોવૃત્તિના ભેદભેદો અપસે સત્ય શહેરભેદતાં બેદર- દેખે ૭ ઉપશમે- એમેઝ ચાલતાં ચલંતભા બેલ્સિયઉધતાં ઉપલભાસ- ભગતજગૃતીય સમજીને વાત કરેલી-અમેદખેદ સર્વ ખમે-એકમેક-૬ : તાન મહમું ગમખ-તેને પૂણનિન્દ દમેળેઝને મળત્યે-રહેનોહનદઉદ્દેગરભારે-ઝલુને પ્રભુનમે-ખે મેક-9 3 - mત્તિ ફન્નઃ મુકા- ઈયાવા- net?3 દેવ વૈરાગી આત્મા મૃત્યુના ભયથી પરમાત્મસ્વરૂપની નજીકમાં જાય છે ને પરમાત્માનું શરણ અંગીકાર કરે છે અને અંતરમાં પરમાત્માનો અનુભવ કરીને પછી તે નિર્ભય બને છે. છે 129 – Page #139 -------------------------------------------------------------------------- ________________ THURSDAY 17TH APRIL 1915, સંવત ૧૯૭૧ ના અધીક વૈશાખ સુદ ૧ બુધવાર તા. ૧૫ મી એપ્રીલ સને ૧૯૧૫, યુ. તા. ૮ જમાદીકાયલ અને ૬-ૉપ પા . । ભાગન સને ૧૨૨૪ ક ૩, ૫-૫ આપ સ્વભાવમાં રે – એ રાગ ખરા નિજ ધર્મમાં રે ચેતન સદાય ત્યારે રહેવું. પુણ્ય પાપથી સુખ દુઃખ વેદી કાંઈ ન કોઈને કહેવું – ખરા કર્માધીન સંસારી પ્રાણી–મનમાં એવું જાણી. જૂઠી જગની બાજી માની – અન્તર્ર્નો થા જ્ઞાની નામરૂપની ભ્રમણા મોટી – માન હૃદયમાં ખોટી. કાયા માયા લોટા લોટી – સાથે નહીં લંગોટી – સ્વાર્થતણી માયા અવધારી – ચેત ચેત સંસારી. - માયા ન્યારી કર નહિ યારી – અત્તે દૂર થનારા – ખરા – ૩ પસ્તાવાનું અને થાશે – એકાકી થઈ જાશે. ખરેખર બીજાની દયા કરવી, એ પોતાની જ દયા છે. બીજાની દયામાં પોતાના આત્માની દયાનો મહિમા સમાય છે. કરી કમાણી બીજા ખાશે – ફજેત ફાળકો થાશે સ્વપ્ના જેવી જગની બાજી – ત્યાં ના થાતું રાજી. ક્યારે કાજી ક્યારે પાજી – કદી ન કોઈને છાજી દેવગુરુની શ્રદ્ધા ધારી – કર ઝટ ધર્મની યારી. · ઉપયોગે નિજરૂપ વિચારી – ધર્મી થા નિર્ધારી – ખરા – ૬ ચેતચેત ઉપયોગ ભાવે – ધર્મ તે સાથે આવે. બુદ્ધિસાગરધર્મશુભંકર – કરશે તે સુખ પાવે ॐ शान्तिः ३ 130 ખરા – ૧ ખરા – ૨ - ખરા – ૪ - ખરા ખરા – ૭ ૫ Page #140 -------------------------------------------------------------------------- ________________ THURSDAY 15TH APRIL 1915. સંવત ૧ ૯૭૧ ના અધીક વૈશાખ સુદ 1 બુધવાર તા. ૧૫ મી એપ્રીલ સને ૧૯૧૫. મુ. તા. ૮ જમાદીલાલ સને ૩૩૩ ઉ. ૫-૪૫ અને ૬-૫ પા. . ; આબીન સને ૧૨૨૪ , જેng તે લતે 1 રૂપ અાવ - ખેર ખરા નિજ ધર્મમાં રેયતન તદાક વાટે રહે. ઉપપપળ સુ ક દુ:ખદો કોન ડોઈને -ખરાકે નતે પાણી • મનમાં એવું જ જૂહ ની ભ૦ માની- ખનનો ની - ખ • નામની મોટી- માન હ દ એરોકામમાયાટારી- સાપનહી મોરી. ખરે. સ્વાતિમાયાખવધારો. ઉત૨તરતામાધના કરનહિરો- ખત્તનને ધન- ૧૩ પસ્તાવને અત્તર-એકાઉભ રોfilmaganmuin fonunda murr. સ્વમાની બછ-સાંના તું - 3યારે ક કરે ૫૭–ાઈ નઝામ.. ઉપયૌ નિજરૂપ બિયારી- ધી કા નિ ધા. ખ૬ 4. गेला.साय બહારધર, અંક- કરખપાવે અ૭ ગોધરાના કરિ * જાતના મારવા દે છે. તેમને ખળાવતાં આવા પાઉં? નો એ અને તે કામી અક્ષર તો મા હૈ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં શ્રી વીરપ્રભુએ ઉત્તમ સદુપદેશ આપ્યો છે. | ઉત્તરાધ્યયન સત્રમાં ભિન્ન ભિન્ન વિષયનાં અધ્યયનો છે. ધર્મકથાઓથી સત્ર શોભી રહ્યું છે. એમાં લખેલા સદ્વિચારોનો ફેલાવો આપી દુનિયામાં થાય તેવા ઉપાયો આપણે લેવા જોઈએ. - $ 131 – Page #141 -------------------------------------------------------------------------- ________________ SUNAY 18TH API:IL 1916. સંવત ૧૯૭૧ ના અ, વઈશાખ સુદ ૪ રવીવાર તા. ૧૮ મી એપ્રીલ સને ૧૯૧૫. મુ. તા. ૩ જમાદીલાપર સને ૧૩૩૩ ઉ. પ-૬૩ અ. ૬-૧૭ ૫. રે ૯ આબાન સને ૧૨૨૮ નહીં પાળીશ કો આજ્ઞા કદી ઉમંગમાં આવી – કથો આજ્ઞા સદા માનું. કથું છું હું અનુભવથી – નહીં પાળીશ કો આજ્ઞા – ૧ નથી સ્વાર્પણ તણી વૃત્તિ – રહી સ્વચ્છન્દતાવૃત્તિ. ગણાયા શિષ્ય તેથી શું ? – નહીં પાળી શકો આજ્ઞા – ૨ ચણાઓ લોહના ખાવા – અહો દુષ્કાર્ય એ જેવું. તથા શ્રીસદ્ગુરુવરની - નહીં પાળી શકો આજ્ઞા – ૩ થશે મન દૂરથી પ્રીતિ – નહીં પાસે રહી શકશો. ખરી શ્રદ્ધા વિના જાણો – નહીં પાળી શકો આજ્ઞા – ૪ વિચારો બુદ્બુદો જેવા – ઘણા પ્રકટે ઘણા વિણશે. થતું એવું અહો યાવતુ – નહીં પાળી શકો આજ્ઞા – ૫ જીવંતાં મૃત્યુના જેવી – દશા નિજની કર્યા વણતો. કર્યાવણ પ્રેમની શુદ્ધિ – નહીં પાળી શકો આજ્ઞા – ૭ હર્યાવણ સ્વાર્થના દોષો – અહમમ તાત જ્યાવણરે. ક્ષમા ધાર્યા વિના મનમાં – નહીં પાળી શકો આજ્ઞા – ૭ થતી આજ્ઞા થકી મુક્તિ – ખરી નીતિ પ્રવૃત્તિએ. પ્રતીતિ એ થયા વણ તો – નહીં પાળી શકો આજ્ઞા – ૮ વિવેકે ભક્તિ શ્રદ્ધાએ – કરી સ્વાર્પણ સદા પ્રેમ બુર્યાબ્ધિસદ્ગુરુવરની સદા પાળી શકો આજ્ઞા – ૯ ॐ शान्तिः३ એકબીજા પ્રતિ મૈત્રીભાવનાથી જુઓ; અને એકબીજાના ભલાનો શુદ્ધ વિચાર રાખો. - S 132 - Page #142 -------------------------------------------------------------------------- ________________ SUNAY 18TH API:IL 1916. સંવત ૧૯૭૧ ના અ. વઈશાખ સુદ8 રવીવાર તા. ૧૮ મી એપ્રીલ સને ૧૯૧પ. મુ. તા. ૩ જમાદીલાપર સને ૧૩૩૩ ઉ. પ-૩ અ. ૬-૧૭ પા. ર ૯ આબાન સને ૧૨૨૮ નઈ કેઆર કથો આરા રામનું કરી ઉમંગ આજી-અન્નકંતું હુંચ્યો. ૩૬૬ હું અનુભવથી નહી પાળીશ ખાના== નથી આયણિતણીવૃત્તિ- અહી અન્તવૃત્ત રાણાયા રિચ તેથી શું?- નહીં પા.ની ખાતા-૨, પણાનો લહના ખાવા- હે દુખે ન્યું. તથા અનાદર બની - પાછો શોખાર: • નામ છે ધો મન (રાતિ- પાસે હક ખરી શ્રદ્ધો વિના જ નહીં પાળી છે આજ્ઞા ~વિયારો બુદ્દબો જેવા– ઘણા પ્રકાશ થયું એવું ખોયા- ન હ પાળીને ખાતાઅવના મૃત્યુના રૂ. ૨. નિજ ની નિયમિતો, કુચ વણ અના—િનહી પતી કે શા - ૬ હયષિ સ્થાન છે. અહેમમતાતાવરે. માધા વિના મનમાં ન પાકે ખાતા-૭ થતી ખાતાશ્રી મુન- ખરી નીતિનપ્રતીતિએ કમાવગતો- નહીં પાછી આજ્ઞા : વિવાસિહ મ કરી અા રામે કાર બળદરૂવરની સઘળી આજ્ઞા ર જેમ્સ બ્રહ્મચર્યના પ્રતાપે દુર્જનો દ્વારા કરાયેલા ઘણા ઉપદ્રવોમાંથી નિર્વિઘ્નપણે પસાર થવાય છે. બ્રહ્મચર્યથી અદ્યાપિપર્યત જીવન વહન કરાય છે. Page #143 -------------------------------------------------------------------------- ________________ Sey MONDAY 19TH APRIL 1915, સંવત ૧૯૭૧ ના અ વઈશાખ સુદ ૫સામવાર તા. ૧૯ મી એપ્રીલ સને ૧૯૧૫, સુ. તા. ૪ જમાદીક્ષાખર સને ૧૩૩ર ૭. ૫-૪૩ અ. ૬–૧૭ પા. ર।. ૧૦આબાન સંતે ૨૨૪ સદા આનન્દ્રમાં છૈયે નિજાત્મારૂપને જાણ્યું – ટળી ભ્રાન્તિ અનાદિની. ગમે તેવી દશામધ્યે – સદા આનન્દમાં છૈયે – ૧ પ્રવૃત્તિ ફર્જથી કરતાં – બહિર્ વા ગામની મધ્યે. ગણ્યું જૂઠું જગત્ સ્વપ્ન – સદા આનન્દમાં છૈયે – ૨ ગ્રહ્યું પ્રારબ્ધ ભોગવતાં – મળે અપમાન વા કીર્તિ. ગણીએ સ્વપ્નની બાજી – સદા આનન્દ્રમાં છૈયે – ૩ ગણો અમને ગમે તેવા – તમારી વૃત્તિના ભેદે. – = નથી દરકાર તેની કંઈ – સદા આનન્દમાં છૈયે – ૪ અમારા રૂપમાં રમતાં – જગતનું ભાન ભુલાતું. સ્વયં એ ભાન સ્ફુરાતું – સદા આનન્દમાં છૈયે - ૫ સભામાં ભાષણો દેતાં – તથા એકાન્તમાં રહેતાં. ગણ્યું સહુ સર્વના રૂપે – સદા આનન્દમાં છૈયે – ૬ થતું સહેજે અનુભવવું – શુભાશુભથી રહી ન્યારા. બુદ્ધચબ્ધિશુ ઉપયોગે – સદા આનન્દમાં છૈયે – ૭ ॐ शान्तिः ३ તમારું જે સ્વરૂપ બહારથી જોવામાં આવે છે, તે પૌદલિક છે. તેમાં તમારું સ્વરૂપ નથી. તમે જ્ઞાનદર્શન-ચારિત્રમય અસંખ્યપ્રદેશમય વ્યક્તિ છો. 134 Page #144 -------------------------------------------------------------------------- ________________ MONDAY 19TH APRIL 1915. સંવત ૧૯૭૧ ના અ વઈશાખ સુદ પામવાર તા. ૧૯ મી એપ્રીલ સને ૧૯૧૫, સ. તા. ૪ જમાડીલાપર અને ૧૩૩ ઉ. ૫-૪૩ અ.૬-૧૭ પા. રે ૧૦ આબાન સને ૨૨૪ હતોdimarg નન | દ! અનન્દમાં ઇનિજત્માને જ મું- બ્રા અનાદિનીગમેતેવી. દરમધ્ય- સદા આનન્દમાં ઐશ. પ્રવૃત્તિ ફી કરતાં- બરવાળા માનીમથ્ય. ગયું મારું સ્મત - ન- અદા ખાનન્દમાં છયે ૨. શ્રદ્ધા૨બ્ધ રાહત- મળેખડખડા ન કરી તે ગોળમે ની બ- સદ ખાત્રજમો છે કે બે અમને તેવા•તમારવૃત્તિ નવી દ૨કા૨ તેની કે. સાદાખા નનમાં જ ખમાપમાં રમતાં- તુનું ભાન કુલ તુંસ્વ ભાળતરાd- પદ ખાનનમાં છે." સભામાં ભાષણ દત- તથા એકાન્ત મહેતાં ઉં અહુ જ ના તદા ખાનનમાં છેકે ૬ થતું લેજેeખનુજ નવું–શભાભી રછીનnt ઉપયોગ- સદ! આ નમો ઇ - ૧ ॐ शान्ति ગમે તેવો મનુષ્ય હોય, તો પણ તેના યોગ્ય ગુણોની જ પ્રશંસા કરવી. પ્રશંસા કરવાના વખતે યોગ્ય ગુણો જે જે અંશે ખીલ્યા હોય, તેટલા જ કહેવા. S 135 – Page #145 -------------------------------------------------------------------------- ________________ THURSDAY 22ND APRIL 1915. સંવત ૧૯૭૧ ના અ, વઈશાખ સુદ ૮ ગુરૂવાર તા. ૨૨ મી એપ્રીલ સને ૧૯૧છે. મુ. તા. ૭ જમાદીલાખ સને ૧૩૩૩ ઉ. પ-૧ અ. ૬-૧૯ પા. , ૧૩ આબાન સને ૧૨૨૪ પ્રગટી આનન્દ હેલી, હૃદયમાં પ્રગટી આનન્દ હેલી. નામરૂપ વૃત્તિથી ન્યારા – યોગીજનોએ પહેલી – હૃદયમાં – ૧ અનુભવદૃષ્ટિથી અવલોકે – વૃત્તિ થઈ નિજ ચેલી. નામરૂપસાગરમાં રહેતાં – ન્યારી નિત્ય રહેલી – હૃદયમાં – ૨ તન્મયભાવે પ્રભુની સાથે – મળતાં પ્રગટી બેલી. મહાભવનમાં છલોંછલ થઈ – અખંડરૂપ રહેલી – હૃદયમાં – ૩ અનુભવ મસ્તી મસ્ત બન્યાની – દિવ્ય પ્રગટતી કેલિ. બુદ્ધિસાગરરસિક યાને રસ – દશા મળી જ ચહેલી – હૃદયમાં – ૪ શાન્તિઃ રૂ કીડીથી માંડીને ઇન્દ્રપર્યંતના આત્માઓ એક સરખા છે. તમને કોઈ દુઃખ આપે, તો જેમ તમને દુઃખ થાય છે, તેમ તમે અન્ય જીવોને મારો છો, સંતાપો છો, તો તેથી તેમને પણ દુઃખ થયા વિના રહેતું નથી. Page #146 -------------------------------------------------------------------------- ________________ THURSDAY 22ND APRIL 1915. સંવત ૧૯૭૧ ના અ, ઇશાખ સુદ ૮ ગુરૂવાર તા. ૨૨ મી એપ્રીલ સને ૧૯૧છે. મુ. તા. ૭ જમાદીલાખ સને ૧૩૩૩ ઉ. પ-૧ અ. ૬-૧૯ પા. , ૧૩ આબાન સને ૧૨૨૪ સૉતે નમઃ ટાટી, ૫ = ન્દી . * ૪ ગઢ અા ન—૨ : નામરૂપ જરા ય ને એ હેલ્પ–દુર - નુભદશિખબ-વૃત્તિથનિનામ-સાગરમાં રહેતા- જ્યારે નિત્ય રહે . • : તન્મય ક્ષેત્રની સ - મળતાં પ્રગટેલી. ત્રના લોકઈ ખખંડરૂર રહે ને હૃદયમાં અનુભમસ્તીમાબાન- દિગટતીલબુદ્ધિસાગરરસ્લિારસ-અwઅનુભદમાં મળી ૧૩ - જ્યારે હૃદયમાં ક્રોધ પ્રગટ્યો હોય, ત્યારે બને ત્યાં સુધી કોઈની સાથે વાર્તાલાપ કરવો નહિ અને મનની શાંતિ થાય તેવું કોઈ પદ ગાવું. અથવા મનને શાંતિ થાય એવું કોઈ પુસ્તક વાંચવું. Page #147 -------------------------------------------------------------------------- ________________ FRIDAY 23RD APRIL 1915, સંવત ૧૯૭૧ ના અ. વઈશાખ સુદ ૯ શુક્રવાર તા. ૨૩ મી એપ્રીલ સ. ૧૯૧ય. મું. તા. ૮ જમાદીલાપર સને ૧૩૩૩ ઉ. પ-૧ અ. -૧૯ પા. રે.૧૪ આબાન સને ૧ર૪. જીવને બોધ ભજનની ધૂન મૂર્ખ માનવ શું મલકાય – કરણી જેવું ફલ તું પાય. મહારું હારું કરી મલકાતો – ભણ્યા ગણ્યામાં ભૂલ. આખર કાંઈ સાથ ન આવે – ડહાપણ થતું જ ડૂલ – મૂર્ખ – ૧ પ્રભુભજનમાં ઘરે ન પ્રીતિ – દયા ન કરતો દાન. પરભવ જાતાં ભાતા પાખે – નક્કી થઈશ નાદાન – મૂર્ખ – ૨ રાવણ સરખા ચાલ્યા રાજા – દાનવ ને કઈ દેવ. માયાની મમતા મૂકીને – સન્તજનોને સેવ – મૂર્ખ – ૩ ચેત ચેત ચેતન ઝટ ચતુરા – રાખ પ્રભુ પર રાગ. આંખે જોયું સહુ અળપાશે – જાગ જાગ ઘટ જાગ – મૂર્ખ – ૪ હજી કરી લે સુકત હાથે – પામીશ ભવનો પાર બુદ્ધિસાગર સદ્ગુરુ બોધ – આનન્દ અપરંપાર – મૂર્ખ – ૫ ॐ शान्तिः३ ( કવિ મતા િતી દો... ", તમારો અંતરાત્મા અન્ય જીવોને દુઃખ આપતા પ્રથમ અટકાવે છે તેનો તમો વિચાર કરો. કોઈના પણ આત્માને દુઃખ આપવું તે તમારા આત્માને દુઃખ આપ્યા બરોબર છે. 2 138 - Page #148 -------------------------------------------------------------------------- ________________ FRIDAY 23RD APRIL 1915, સંવત ૧૯૭૧ ના અ, વઈશાખ સુદ ૯ શુક્રવાર તા. ૨૩ મી એપ્રીલ સ. ૧૯૧ય. મું. તા. ૮ જમાદીલાપર સને ૧૩૩૩ ઉ. પ-૧ અ. -૧૯ પા. રે.૧૪ આબાન સને ૧ર૪. જૈતત્તરમ ગાય, normata મૂર્વ માનવાય- કરાય કરો માત- ભવ્હાબામાં ભૂલઅખર કંઈ સાધન -ડહરણ થતું ફૂલ-ભૂ-૧ પ્રભુભજનમાંધરનyોત–દયાન કરકનપરભવ જતો ત્ય -નક્કર લઈ નાદાન ખૂબવણસરખાયાત્સરાજ દાનવને કઈ , માયાની મમતામૂકી- સત્તોત્ર રમૂખ્ય૩ પયત પોતના -બગઆંખે જોયું હળવો- જગજગધટ જમભૂમિ હજી કરીલે દતહાપામાર ભવને પાર બુદ્ધસાગરણફબોધે--અનનખારેશ્વર-મુ.પ. - મુનિ તા િતી રોલ્યો અનેક શાસ્ત્રોનો અભ્યાસ કરવામાં આવ્યો, તેમાંથી સાર એ નીકળે છે કે રાગ-દ્વેષનો નાશ કરીને આત્માની શુદ્ધિ કરવી. S 139 – Page #149 -------------------------------------------------------------------------- ________________ SATURDAY 24TH APRIL 1915. સંવત ૧૯૭૧ ના અ. વઈશાખ સુદ ૧૦ શનિવાર તા.૨૪મી એપ્રીલ સને ૧૯૧૫. યુ. તા. ૯ જમાદીલાપર સને ૧૩૩૩ ઉ. પ-૧ અ. ૬-૧૯ પા. રે ૧૫ આબાન અને રર૪ | ભયત્રસ્ત મયુરને તુજને જરા પણ દુઃખ દેવાની નથી વૃત્તિ મહને. ભયથી ઘણી શંકા કરી આવે નહીં તે મુજ કને. આ હૃદય સઘળું દેખી લે ત્યાં – દ્રોહનું સ્થાન જ નથી. આ હૃદયમાં અહિંસા વિના બીજું નથી દેખો મથી – ૧ ઉપદેશ તવ રક્ષાભણી મારા થકી જ કથાય છે. તેમજ છતાં ભીતિ ધરે મારા થકી શું જાય છે? ભીતિ હને મનમાં થઈ તો માફ માગું અરે. માફી મહને તું આપ એવું પ્રાણું છું તુજને ખરે – ૨ મમ આત્મવત્ પ્રેમી સદા તવ જીવમાં મમ પ્રાણ છે. એવી હૃદયની ભાવનામાં પ્રાણ સહુ કુરબાન છે. તેમજ છતાં તું ભય ધરે ત્યાં જોર મહારું છે નહીં. સેવા બજાવું માહ્યરી એ જાણજે નિશ્ચય સહી – ૩ તુજને થયો સંતાપ રે કાંઈ માહ્યરી ચેષ્ટા થકી. નિન્દુ અને ગહું અહો એ ભાવથી દિલમાં વકી. આ વાતનો સાક્ષી પ્રભુ વા ચિત્ત મારું જાણવું. મારા વિષે સમજ્યા વિના ઓછું જરા ના આણવું – ૪ પરિણામ જેવું ફલ થતું ઉપયોગમાં એવું સદા સમજી હૃદય મારું અરે તું ભીતિ ના ધરજે કદા. કરુણા હૃદયનો તાર છે એ તાર તવ મન જાણશે. બુરાબ્ધિસાચાભાવથી મેળો હૃદયનો માણશે – ૫ ॐ शान्तिः તમે જો મુક્તિસુખને ઇચ્છતા હો, તો એકેન્દ્રિયથી માંડી પંચેન્દ્રિય જીવોની દયા કરો, સર્વ જીવોનું પુત્રવત્ રક્ષણ કરો. કોઈપણ જીવની આંતરડીને દુઃખવશો નહિ. છે 140 - Page #150 -------------------------------------------------------------------------- ________________ SATURDAY 24TH APRIL 1915. સંવત ૧૯૭૧ ના અ. વઈશાખ સુદ ૧૦ શનિવાર તા. ૨૪ મી એપ્રીલ સને ૧૯૧૫, મુ. તા. ૯ જમાદીલાપર સને ૧૩૩૩ ઉ. ૫-૮ અ ૬-૧૯ પા. રે ૧૫ અબાન સને ૧ર૪. भमत्रस्तमयुरन તુ જરાના દુખદેવાની વ્યક્તિને ભયથી ધણો કાકર અવે કનૈ. અહૃદયરદલેહનું ન ભજીઆ હૃદયમાં ખાસ ના બની દેઓમશ૧ ઉપદે નવભળ મારા કામ તેમછત ભીતિધરે મારાથી હું જાય છે? ભીતિ ને મનન થઈ તો મામા jઅરે. અમરફન્સને એવું માનુજનખ - મમ ખાનવ મીરતદાતવમાં મમઝા : એવીહદયની ભાવનામાં કાયરતફુરબાન છે. તેમજ તાંતભધરે ત્યાં બે નહીતેવા બનવું માધરોમને નિયણે -- તુજને ય સતાપરેકો. નાહરીશ. મિનુનેગખોએભાવ -કવી. લિમ વાતનો સંહ૧ ૩વાયત્ત મારૂંભા ડું માવિષે સમજાવેના ધરનારું છે પરભામ ન્યુ લત ઉપગનાખેjમાં અ૭ હૃદય આખરે ભીતિના 4 - ૧૨. હૃદકને તો છેતરત મન જબ લુધ્ધિસાયાજામેળેહદકનો માહો-૧ ગાડરિયા પ્રવાહની પેઠે વ્યાખ્યાન શ્રવણ કરવાને બદલે વ્યાખ્યાન શ્રવણ કર્યા પશ્ચાત્ તેનું વારંવાર મનન કરવું જોઈએ. A B 141 – Page #151 -------------------------------------------------------------------------- ________________ SUNDAY 25TH APRIL 1915. સંવત ૧૯૭૧ ના અ, વઈશાખ સુદ ૧૧ રવીવાર તા. ૨૫ મી એપ્રીલ સને ૧૯૧૫. મુ. તા. ૧૯ જમાદીલાપર સને ૧૩૩૩ ઉ. ૫-૪૦ અ. ૬-૧૦ પા. રે. ૧૬ આબાન સને ૧રરક દેશસેવા પ્રેમ મંદાક્રાન્તા જેના ચિત્તે પ્રતિદિન વસી દેશ સેવા મઝાની જેના ચિત્તે પ્રતિદિન વસી દેશભક્તિ મઝાની. જીવ્યો તે આ અવનીતલમાં શેષ ના જીવનારા. જાણી માની હૃદય ઘટમાં દેશની દાઝ રાખો – ૧ આપ્યા ભોગે તનમનતણા વિત્તને ખૂબ ખચ્યું. તેનું જીવ્યું સફળ જગમાં દેશ પ્રેમી ગણાતો. સેવા સેવા પ્રતિદિન કરે કાર્યયોગી બનીને. કાર્યો તેનાં સફલ જગમાં દેશને લાભકારી – ૨ માતા પેઠે નિશદિન ગણે માતૃભૂપ્રીત સારી. માતૃભાષા પર બહુ ધરે શુદ્ધપ્રીતિ વિચારી. એવા લોકો શુભ ગુણવંશ સર્વનું માન પામે. સ્વાતંત્ર્ય એ પ્રતિદિન વધી કીર્તિમાં પૂર્ણ જામે – ૩ રોમેરોમે ભરપૂર રહી દેશની દાઝ જેને. આચારોમાં અગણિત રહી દેશની દાઝ જેને. વાણીમાંહી અગણિત રહી દેશની દાઝ સાચી. જીવ્યો તે તો સફલ જગમાં દેશની પ્રીતિ રાચી - ૪ જેણે સેવા પ્રતિદિન કરી દેશની દાઝ ધારી. તે આ વિષે શુભ નર ખરો ધન્ય છે તેહ નારી. પ્રીતિધારી ચૂકવ સઘળું દેશનું ધર્મ દેવું. બુદ્ધચબ્ધિએ શુભ મન થકી દેશ પ્રેમે જ કહેવું - ૫ તમે સર્વ મારા મિત્રો છો, તમારું હિત ચિંતવવું તેવી મૈત્રીભાવના તમારા પ્રતિ નિષ્કામભક્તિથી રાખું છું. Page #152 -------------------------------------------------------------------------- ________________ SUNDAY 25TH APRIL 1915. સંવત ૧૯૭૧ ના અ, વઈશાખ સુદ ૧૧ રવીવાર તા. ૨૫ મી એપ્રીલ સને ૧૯૧૫. મુ. તા. ૧૦ જમાદીલાખર સને ૧૩૩૩ ઉ. ૫-૪ઃ અ. ૬-૨૦ ૫. રે. ૧૬ આબાન સને ૧૨૨૪ - કાન્તા જેના ચિત્ત પ્રતિદિનવી દે તેવામઝાની જેના ચિત્રપ્રતિનિ થી દેશભક્તિ મઝાનીDet er bedre ennemi Datory couetlo ભીન્નાની હૃદયસ્બટમાં દેશના ૪ રાખો આપ્યા ભોગતનમનતા વિરને ખૂબખર્મ તકલું ફલન્ગમાં રમી ગીતો તે વાતદિનક ક્રરોગીબનીને કહેનાં સાકલાનાં દેરાલાજકારી. માતપનોદન ગણન માતૃભૂરી સારીમાતૃભાષાપતબકરે કોત વિચારો* એવા લોકો સુભગમવ સમાન રામ સ્વાતેએ એપ્રતિદિન વધી કરોતિમા ઈજને-૩ રોમેરોમે ભરપુર.રહો દેશની દાસને ખારોમાં ખણત ૨હી દેશની રાગજનૈ. બાકીનાહી અગણિત બે બાની ધઝરવાથીછો તો સ ન જામા દેશ નીતિ રાજી- ૪ જેણે સૈ પ્રદિન કી રાની દાઝયાતે વિષે જન ધન્ય છે તેનારોપ્રીતિ તો સુકવી દેવાનું વુિંબહાએિ અભનયની દેવી એજ ફર્ક-૨ ॐ शान्ति આકાશમાંથી થયેલ વૃષ્ટિને તળાવ વગેરેને બાંધી તેમાં સંગ્રહવાથી દુષ્કાળના સમયમાં જળની અમૃત સમાન કિંમત ગણાય છે, તેવી રીતે ઉપદેશને હૃદયમાં ધારીને, તેના સંસ્કારો પાડવાથી ગુરુ ઉપદેશના વિરહમાં ગુરુનો ઉપદેશ તાજો રહે છે અને તેથી રાગ-દ્વેષનું ઉત્પન્ન નિવારી શકાય છે. Page #153 -------------------------------------------------------------------------- ________________ MONDAY 26TH APRIL 1915. સંવત ૧૯૭૧ ના અ. વઈશાખ સુદ ૧૨ સોમવાર તા. ૨૬ મી એપ્રીલ સન ૧૯૧૫. મ. તા. ૧૧ જમાદીલાપર સને ૧૩૩૩ ઉ. ૫-૪૦ અ. ૬-૨૦ પા. રે. ૧૭ આબાન સને ૧૨૨૪ ચકલીના બચ્ચાને ઉદ્દેશી - (કવાલિ) પડ્યું માળા થકી બચ્યા – વિચાર્યું ના અરે ભોળા. ઊડી ના તું શકે પૂરું – થશે ત્યારું હવે કેવું – ૧ વિઘાતક પ્રાણીઓ તજને – જુવે છે લાગ ખાવાને. નથી કંઈ ભાન તુજને એ – થશે ત્યારું હવે કેવું – ૨ ઊડી માળા વિષે જાવા – નથી કંઈ શક્તિ તુ જ માંહી. ઊડી પાછું પડી જાતું – થશે ત્યારું હવે કેવું – ૩ ફરે તવ પાછળે માતા – કરે ચિત્તા ઘણી મનમાં. રહે નીચે જ રાત્રીમાં – થશે ત્યારું હવે કેવું – ૪ પ્રતિપક્ષી કયા ત્યારા – નથી તે જાણતું પૂરું. સ્વચ્છન્દી થઈ ફરે જ્યાં ત્યાં – થશે ત્યારે હવે કેવું – ૫ મહન્તોની ત્યજી આજ્ઞા – ધરે સ્વાચ્છન્દ જે મનમાં. મહા દુઃખો લહે માથે – થશે ત્યારે હવે કેવું – ૬ દયા આવે દયાલુને – હવે દેખી અરે મનમાં. વિચારી જો ખરું ચિત્તે થશે ત્યારું હવે કેવું – ૭ શરણ્યોથી પડે જુદું થતાં તેની દશા જુદી. હતું તે ના હતું થાતું થશે ત્યારું હવે કેવું – ૮ કશું શું શું હવે ઝાઝું – થે થોડું સમજ ઝાઝું. બદ્ધચબ્ધિસત્તશિક્ષાને – ધરી મનમાં સુખી થાજે – ૯ - શત?મ * * * * હે ભવ્યાત્માઓ ! અંતર્મુખ દષ્ટિવાળા તમે પોતાના શુદ્ધ સ્વરૂપમાં રમશો, તો ગાઢ નિદ્રાની પેઠે આ દેખીતી જંજાળ તેમજ દેહાધ્યાસ પણ ભૂલાશે. Page #154 -------------------------------------------------------------------------- ________________ MONDAY 26TH APRIL 1915. સંવત ૧૯૭૧ ના અ. વઈશાખસુદ ૧૨ સોમવાર તા. ૨૬ મી એપ્રીલ સન ૧૯૧૫, ક. તા. ૧૧ જમાદીલાપર સને ૧૩૩૩ ઉ. ૫-૪૦ અ. ૬-૨૦ પા. રે. ૧૭ આબાન સને ૧૨૩૪ मक्षा jiદole વલ્લીનાવો- કલિ પડયુંમાળથી = વિચાર્યું અને ડોના હૈ = "હવે કેવું– વિઘામ્બતુને- જુગખાવાન નળ કઈ ભાનતુજનેએ હત્યા કરે કેવું ? ઉડર માળવિજવાન ની રેસિડન્મ વિ. ઉડી પાછું પડી જતું- જો ત્યારે હવે કેવું -૩ ફરે તવ પાછળે માતા- કરે ચિત્તા ધણી મનમાં રહે નીચે જ રાત્રીમાં થશે ત્યારે કેન્દ્રમાં પ્રતિપલી કયા હા નાતે સ્વચ્છજોઇ રેન્ચો- તારે હવે કેમહની છખતા- સ્વચ્છખ્ય મનમોમહાબલો માથે હતા હવે કેવું-૬ યાઆવેદયાલ- ત્વને દેખરેમનો વિચારોબપિ થશે હે હવે કેવું છે મહારાજ – થતી તેની દશ દો. હતું તે ના હતું પાનું અત્યારે શ્વક છે કે હવે ડું સમજવું બmબ્રિાન્તશિક્ષા કરી મનમોરીયાને આઠમી વાર શ્રીમદ્ ભગવદ્ગીતા પુસ્તકનું વાચન કર્યું. જૈનાગમોનો અભ્યાસ કરીને અને સ્યાદ્વાદનો અનુભવ લઈને આ પુસ્તક વાંચવુ જોઈએ. ગીતાર્થો સ્વ અને પરસમયના જ્ઞાતા હોય છે. 8 145 - Page #155 -------------------------------------------------------------------------- ________________ TUESDAY 27TH APRIL 1915. સંવત ૧૯૭૧ના આ વઈશાખ સુદ ૧૩મંગળવાર તા. ૨૭ મી એપ્રીલ સને ૨૦૧૫. . તા. ૧૨ જમાદીલાપર સને ૧૩૩૩ ઉ. ૫-૭૯ અ૬-ર૧ પા. રે. ૧૮ આખાન અને રિ૪ જીવ્યું ત્યારું સફલ જગમાં આત્મભોગે ગણાશે. મજાક્રાન્તા અન્તરમાં જો મનન કરીને શુ ભલું વિશ્વ કીધું. કેવાં કાર્યો જગહિત તણાં બેં કર્યા દેખ બાપુ. ખાધું પીધું જગ બહુ ફર્યો શું થયું તે કર્યાથી. જીવ્યું હારું સફલ જગમાં આત્મભોગે ગણાશે – ૧ અત્તર ન્યો તજ બહુ નડે તેને વાર્યા અરે હૈ. તાબે તેના શિશ સમ બની તું રહ્યો અંશ ભાવે. માયાના તું વશ થઈ અરે આત્મસત્તા વિસારી. જીવ્યું હારું સફલ જગમાં આત્મભોગે ગણાશે – ૨ સંસારે જો જન બહુ મરે શ્વાન પેઠે અરેરે. કીધું સારું જગ નહિ જરા દુઃખ પામી અરેરે. મ્હારૂં મહારું ધન ધન કરી દાનમાં વાપર્યું ના. જીવ્યું હારું સફલ જગમાં આત્મભોગે ગણાશે – ૩ લક્ષ્મી લ્હાવો જગ શુભ કરી મૂઢ હું તો ન લીધો. સત્તા લહાવો જગ શુભ કરી મૂઢ હૈ તો ન લીધો. મૂંગાં વ્હેરાં જન બહુ રડે દુઃખ તેનું ન ટાળ્યું. મૂર્ખ જો એ મનન કરીને જન્મીને શું ઉકાળ્યું – ૪ દુઃખી જીવો બહુ ટળવળે હાય હોહા કરે છે. ખાવા સાંસા ભ્રમણ કરતાં દેખ જ્યાં ત્યાં ફરે છે. હારી ફર્જ અચલ થઈને વાપરી લે મળ્યું તે. જીવ્યું હારું સફલ જગમાં આત્મભોગે ગણાશે – ૫ દુઃખીઓને તન ધન વડે સાજ થાશે મઝાની. સૌનું સારું મન વચ થકી પૂર્ણ પ્રેમે કરાશે. ત્યારે હારા હૃદય ઘટમાં દેવનો વાસ થાશે. જીવ્યું હારું સફલ જગમાં આત્મ ભોગે ગણાશે – ૯ તારું ભલું કરવું તારા હાથમાં છે. અનંત ભવપરંપરાને તું તોડી નાખજે, તું શુદ્ધ ભાવનાથી ક્ષમાપના કરીશ, તો ભવિષ્યકાળમાં વૈર-ઝેરનો મૂળમાંથી નાશ કરી શકીશ. a 146 - Page #156 -------------------------------------------------------------------------- ________________ TUESDAY 27TH APRIL 1915. સંવત ૧૯૭૧ના આ વઈશાખ સુદ ૧૩મંગળવાર તા. ૨૭ મી એપ્રીલ સને ૨૦૧૫. . તા. ૧૨ જમાદીલાપર સને ૧૩૩૩ ઉ. ૫-૭૯ અ૬-ર૧ પા. રે. ૧૮ આખાન અને રિ૪ છવ્યું ત્યારે સફલ , ખાત્મભોગે ગણી. અનામજો મનન કર ભલું હિonડવુંકેવાં કયે છતતણાં કયો દખબાખાધું પીધું ન્ગહ હૈ શું થયું તે કા ની -જીવ્યું ત્યારે સકલ ન્ગમાં અાભી ગણા-૧ ખારી બહનડે વાયત્વે તા બે જ સિમબની રહો અા ભાવે માયાના સ્ વ ઈખર આત્મતતા વિસારી હું જાઉં અબ ગમાં સ્વમાગે ગણાશ-૧ સંસારે જે જનઅરે સ્થાન રહે અરેરે. કીધુ નહિ : પપા ની મરે ૨ જ રે ધનયન કરો દાનમાંવારનછવું નહેરૂં લામાં આત્મભોગેમ લાવો ની પ્રઢતોનલીયાસત્તા છે ગજકરી મૂઢતે નલીયા મૂગો બદનબહુ રડેહુબન કાવ્યમૂન મન કોને જનન કાઉં-જ દુરિજીબટળવળે હાયા કરેછે. ખાવા સાજન બકરતાં બધાંત છે. હરફખવલપ વાપરતે મäતે છાપેલન્સમાં આત્મ ગણા દુઃખ અને તનધન સાકાએ મઝાનીમો4 3 મનવય ને કરી ત્યારે અદાઓ બોવાસ ધામ. છબુ ાર ફલ જામ અાગળ -6 હે ચેતન, ઉદાર ચિત્તથી સાધુઓની ઉન્નતિ થાય અને જૈનધર્મ પાળનારાઓની સંખ્યામાં વધારો થાય એવા ઉપાયો આદરવા માટે સાધુઓના વિચારોમાં ઘણા ભાગે ઐક્ય કરવા પ્રયત્ન કર. Page #157 -------------------------------------------------------------------------- ________________ WEDNESDAY 28TH APRIL 1915. સંવત ૧૯૭૧ નામ. વઇશાખ સુદ ૧૪ બુધવાર તા. ૨૮ મી એપ્રીલ સને ૧૯૫૫, જો તા. ૧૩.માદી દાખર સને ૧૩૩૩ . પãe , ફન્કી પ્રા. . ૧૯ મામાન સને ૧૨૨૪ – ૭ -- – ૯ હારા માર્ગે અનુભવ ઘણા સત્યના પ્રાપ્ત થાશે. પૂર્વે જેવો નહિ નહિ પછી પાછળે ઓર થાશે. હારાં કૃત્યો અનુભવ દઈ શિક્ષકો સત્ય થાશે. જીવ્યું ત્યારું સફલ જગમાં આત્મભોગે ગણાશે પશ્ચાત્તાપો નયન ભરશે આંસુડાં ખેરવીને. થાશે કૂણું હૃદય સઘળું ઈશ્વરી વાસ માટે. સોના માટે તન ધન અને જે મળ્યું તે જણાશે. જીવ્યું ત્યારે સફલ જગમાં આત્મભોગે ગણાશે આંખે આંખો અનુભવ કરી સર્વનાં ચિત્ત જાણે. દુઃખે દુખી હૃદય બનીને દુઃખને ખૂબ ટાળે. એવી હારી પરિણતિ બની સ્વાર્પણે ભાવ રહેશે. જીવ્યું ત્યારે સફલ જગમાં આત્મભોગે ગણાશે મ્હારું હારું સકલ વિસરી ભેદના ખેદ ટાળી. સૌનું સારું નિજસમ ગણી પ્રેમ અદ્વૈત ભાવી. સૌના માટે જીવન સઘળું માનીને વિશ્વ ચ્હાશે. જીવ્યું ત્યારે સફલ જગમાં આત્મભોગે ગણાશે નૌમાં બેસી સકલ જનને અશ્વિની પાર જાવું. સામાસામી મદત કરવી આત્મમાં એક્યભાવી. સૌનાં કાર્યો નિજ સમ ગણી ફર્જ પૂરી સધાશે. જીવ્યું ત્યારે સફલ જગમાં આત્મભોગે ગણાશે હારી ફર્જી સકલ સમજી ફર્જીની વાટ લેઈ. ચાલ્યો જા તું નિજ પથ વિષે સર્વને સાથલેઈ. નીચાઓને શુભ પથ વિષે ચાલતાં શીખવાશે. જીવ્યું ત્યારે સકલ જગમાં આત્મભોગે ગણાશે ઊંચા નીચા વિષમ પથમાં રાખીને હોંશિયારી. જાતાં સૌનું શુભ જગ કરી વેઠીને દુઃખ ભારી. ઉત્ક્રાન્તિએ વિકસિત બળે આગળે તો ચઢાશે. બુદ્ધચબ્ધિસ્વર સમજગ બની સિદ્ધપન્થે વહાશે - ૧૩ — ૧૦ ૧૧ – ૧૨ “દુનિયા દીવાની છે. દુનિયાની દૃષ્ટિથી જો ધર્મ સાધીએ તો કદી સાધી શકાય નહીં. દુનિયાની પ્રતિષ્ઠાથી આત્મા બંધનમાં પડ્યો છે અને પડશે.” 148 Page #158 -------------------------------------------------------------------------- ________________ WEDNESDAY 28TH APRIL 1915. સંત ૧૯૭૧ના અ, વિશાખ સુદ ૧૪ બુધવાર તા. ૨૮ મી એપ્રીલ સને ૧પ. 'એ હા૧૩ જમીક્ષાખર સને ૧૩૩૩ ઉ. ૫૨૩૮ અ. ૧ પા. રે.૧૯ આત્માન અને ૧૨૨૪ હરમા નુખવધ સત્યના પ્રાપ્ત છે પૂ ર્વ ન.6ઇન ઈ પાછળ ૨૫. હેરફ અંગભદઈ ૨૨ હું હાલમાં આત્મ ગણાશેપશ્વિ: : નવે: ખાંસુડ ખેલીને. પર ડ્રદ સઘળું ઈશ્વર વાસ માટે સનમ તન ધન-અનેરા નજારો * ત્યારે તે નજમમાં માત્મભાગે ગયી... " ખાંખો અનુભય = સોસ ન ધ: " અર્ક નીદરબનીનને ' એજ હારીપેર ગ બનાવાયેણે ભા૨૭છ નું સફલ જ્યાં આત્મભોગ હા રે 5 # સો ભેદન પેદરા - સોનું તો નિસમા ' છે : ભાવી. નાના માટે જીન ધ માનીને!' Sજુ હારે નરલ ર મ ાત્મભોગે એસાર -૧૦ નોમાં લંડce : અશ્ચિનીયારા છે કાયમી નદતાવીન્સમાં મનભાવી. રન કયનિક મીરના ૭ળ્યું ત્યારે કબરામાં અભ્યભાગ ૧૧ હારફત ઇ-ગીબાટલે. અતિપવિકેલ છે. નીરખે ભડરને લત લખવા. ઉલ્કા અને ખત્મભોગે ગણ-૧૨ ઉની વિવાર શિયારી. જતા જન્મની નકારી ઉત્તખેર્લિંબિછેબેના ચટશે. કવિ વિશ્વસન બીપિ જીવોની દયા કરવી તેના સમાન કોઈ ધર્મ નથી. દરેક મનુષ્યો અપેક્ષાએ દાક્તર છે અને દર્દી છે. એકબીજાના દાક્તર બનવાની જરૂર છે. દ્રવ્યવૈધ અને ભાવવૈધ બનીને દુનિયામાં પ્રસરેલાં રોગોને દૂર કરવા પ્રયત્ન કરવો જોઈએ. Page #159 -------------------------------------------------------------------------- ________________ THURSDAY 29TH APRIL 1915. સંવત ૧૮ ના અ, વઈશાખ સુદ ૧૫ ગુરૂવાર તા. ૨૮ મી એપ્રીલ સને ૧૯૧૫. મુ, તા. ૧૬ જમાદીલાપર સને ૧૩૩૩ ઉ. પ-૩૮ અ. -૨ પા. ર૦ આબાન સને ૧૨૨૪ આત્મોલ્લાસપ્રગતિ પથમાં નિત્ય તું પાન્થ ! હેજે. | મંદાક્રાન્તા વાગ્યા ભાવો હૃદય પટના પત્ર હારો ઉકેલી. રેં ના છાનું હૃદય ઊછળે અબ્ધિવત્ પ્રેમ છોળ. જ્ઞાનોત્યા પ્રગતિ કરવી હોય છે એ જ ચિત્તે. આત્મોલ્લાસે પ્રગતિ પથમાં નિત્ય તું પાન્થ વડેજ – ૧ જે જે હારા હૃદય ગમતું પૂર્વ સંસ્કાર યોગે. તે તે હારા પ્રગતિ પથમાં પ્રાપ્ત થાશે પ્રયત્ન. કર્તવ્યોના નિશદિન ભણી પાઠ ચિત્ત મઝાના. આત્મોલ્લાસે પ્રગતિ પથમાં નિત્ય તું પાન્થ ! વ્હેજે – ૨ સેવા મેવા સમ મન ગણી સેવજે સદ્ગુરુને. તેથી હારું હૃદય વિકસે ને મળે સત્ય જ્યોતિ. કર્તવ્યોના અનુગમ વડે પૂર્ણયોગી બનીને. આત્મોલ્લાસે પ્રગતિ પથમાં નિત્ય તું પાન્થ ! વહેજે – ૩ જેવા ભાવો હૃદય ઊછળે જે અધુના મઝાના. તેવા ભાવો નિશદિન રહો એ જ ઇચ્છું વિચારી. હારા માર્ગે અચલ રહીને આત્મભોગી બનીને. આત્મોલ્લાસે પ્રગતિપથમાં નિત્ય તું પાન્થ છેજે – ૪ શ્રદ્ધાભક્તિ હૃદય કરુણા મૈત્રી માધ્યચ્યધારી. સદ્દગુણોમાં મુદિત થઈને વિશ્વનું શ્રેય ઇચ્છી. કર્તવ્યોનો અનુભવ કરી સ્વાધિકારે વિવેકે. આત્મોલ્લાસે પ્રગતિ પથમાં નિત્ય તું પાન્થ હેજે – ૫ દુઃખી લોકો જગ બહુ રડે દુઃખ સંહાર યત્ન. નિષ્કામી થૈ જગજુનતણું શ્રેય કર નિત્ય સર્જે. જન્મી સારું અવની તલમાં કૃત્ય કીજે સુભાવે. આત્મોલ્લાસે પ્રગતિ પથમાં નિત્ય તું પાન્થ વહેજે – ૯ રતિનો લાલ અત્તરમાં કરો નિષ્કામથી સઘળું. ખરેખર ભાવ લાવીને કથી શિક્ષા હૃદય ધરજે – “આત્માની ઉચ્ચ દશા પ્રાપ્ત કરવા સારું સદગુણદષ્ટિ અંગીકાર કરવી જોઈએ. આત્મા સદાકાળ પૂર્ણાનંદી છે. દુનિયાનાં સારાં-ખોટાં વચનોથી તે ન્યારો છે.” 150 - Page #160 -------------------------------------------------------------------------- ________________ THURSDAY 29TH APRIL 1915, સંવત ૧૯ ના અ. વઈશાખ સુદ ૧૫ ગુરૂવાર તા. ૨૯ મી એપ્રીલ સને ૧૯૧૫. સુ. તા. ૧૪ જમાદીલાખર સને ૧૩૩૩ . પ-૩૮ . ૬-૨ પા. સે. ૨૦ આખાન સને ૧૨૨૪ જીવાતો અર્વાચીન Un:મનનીયાવિત્તિ; કેંદીનો ઉપયો ચમિ છે જે કૃતિ-જીતનાર સર્જકવિતા ક દેવીપુજકો ધાબામાં પેકેજ લખ્યા -વીદા{this p)ay-JAY ાત્માયે તપમાં નિત્યનું પા જે મંદાકુંન્તા વાચ્યા ભાવો હૃદયપટના પગારોઉકલી રેના ઘાનું હૃદય ઉદ્યહૈ અવ્યવત્ પ્રેમો તેન સાનોનત્ય પ્રગતિકરવી હદેખાયને આત્મોલ્લાસે પ્રર્ગાનપથમાં નિત્ય તુ પાન્ય વ્હે જેમ હારી હૃદયગમાં પૂર્વસંસ્કાર યોગ્ય તેને હારા ગોતમાં પ્રાપ્ત થારો પ્રયત્ને કર્તવ્યોના નિદેનભી પાચિત્તન આલ્બાને ગાતેપથમાં નિત્યનુંયાન હે સેવામેવા સમમનંગી સેવતાને તેથી ી હૃદય વિકસે નેમળે ત્યાત કર્તવ્યોના અનુગમવરે પૂર્ણયોગીબનીને ખાત્મોલ્લાસ પ્રગતિપથમાં નિત્યનું પાવૅજ્યુ જ્યાભાવોહૃદય ઉળે જેમધુના મઝાના તેવાભાવો નરદિનરહીએઈવિષણોહીરામા ખબલટીંગ આત્મ સીબીને આત્મીલ્લાને તેખનનુંમાન્ય મહાગ્નિ હૃદયા મેં મારો નોમાં મુદિત વિશ્વનું શ્રેષ્ઠ રેલી કર્તાના અનુભવકરી સ્વાŽકાર વિભા આત્મોલ્લામે પ્રગતિપદ્યમાં નિપાવ્યું૫ દુ:ખીલાની જાબાર હુખસંહારને નિષ્ક્રીમીયે ાના શ્રેયાર્ડનફર્સ જન્મીસ અવનીતલમાં - નિત્યનીભાવે આત્માહલાની પ્રગતિપથમાં નિલનું પા વ્હેજે! - તિનો લખમાં કોનિકા {1}-તંબૂ ખોભાવવાને સ. હૃદય--- હે શાસન દેવતાઓ, જૈનશાસનની ઉન્નતિનાં જે જે દ્વાર પૂર્વે પાંચ-છ શતકથી અંધાધૂંધીથી બંધ પડી ગયા છે, તેને ખુલ્લાં કરવામાં સહાય કરો. 151 Page #161 -------------------------------------------------------------------------- ________________ FRIDAY 30TH APRIL 1915. સંવત ૧૯૭૧ ના અ, વઈશાખ વદ ૧ શુકરવાર તા. ૩૦મી એપ્રીલ સને ૧૯૧૫. મુ. તા. ૧૫ જમાદીલાપર સને ૧૩૩૩ ઉ. પ-૩૮ અ. ૬-૧૨ પા. ર. ૨ આબાન સને ૧૯૨૪ શિક્ષા બાકી હજી તવ હી કાર્ય યોગી થવામાં શિક્ષા બાકી હજી તવ રહી સત્ય માર્ગે જવામાં પાસાં સેવી ગુરુજન તણાં પૂર્ણશિક્ષા ગ્રહીને આત્મોલ્લાસે પ્રગતિ પથમાં નિત્ય તું પાન્થ હેજે – ૭ સિદ્ધાન્તોના અનુભવ તણી સત્ય કે શિષ્ય ! શિક્ષા. આત્મત્યાગી ઝટપટ બની દેશ સેવાર્થ ભિક્ષા. માગી માગી અવનીતલમાં આત્મભોગી બનીને. આત્મોલ્લાસે પ્રગતિ પથમાં નિત્ય તું પાન્થ વહેજે – ૮ જીવોના સૌ શુભહિત ભણી ત્યાગમાં મુક્તિ વાસો. જાણી એવું સકલ હરવી ચિત્તની વાસનાઓ. જે જે કાઢ્યો સકલ તજવાં ત્યાગમાં શ્રેય જાણી. આત્મોલ્લાસે પ્રગતિ પથમાં નિત્ય તું પાન્થ હેજે – ૯ ધોવું ધોવું બહુ ભવ કર્યું પાપ સહુ જ્ઞાન યોગે. સૌનો સાક્ષી થઈ સહુ કરે લાવ એ યોગ્યતાને. યોગીઓના હૃદય ઘટમાં પેસીને તત્ત્વ લેઈ. આત્મોલ્લાસે પ્રગતિ પથમાં નિત્ય તું પાન્થ હેજે – ૧૦ ઉત્ક્રાન્તિ છે તવ શુભ સદા સદ્દગુરુની કૃપાથી. ઉત્ક્રાન્તિ છે તવ શુભ સદા કર્મયોગી થવાથી. નક્કી એવું હૃદય સમજી સત્ય સંકલ્પ ધારી. આત્મોલ્લાસે પ્રગતિ પથમાં નિત્ય તું પાન્થ વહેજે – ૧૧ મૂંઝાતો ના વિષયસુખમાં સત્ય કર્તવ્ય ભૂલી. લોભાતો ના ક્ષણિક જગની વસ્તુઓને વિલોકી. દેખી જાણી જગત સઘળું હેય આદેય બોધી. આત્મોલ્લાસે પ્રગતિપથમાં નિત્ય તું પાન્થ ! વહેજે – ૧૨ શુદ્ધ પ્રેમે સકલ કરવું બધૂનોને વિછેદી. આત્મજ્યોતિ – જગવ ! ઘટમાં જ્ઞાન ને ધ્યાન યોગે. કર્તવ્યોની ફરજ લહીને લેખ ફર્જ લખાયો. બુદ્ધચબ્ધિના હૃદય ઘટમાં ભાવ સાચો સહાયો – ૧૩ કચ્યું તવ ઉન્નતિ માટે બજાવી ફર્જ પોતાની બદ્ધબ્ધિ ભાવ લાવીને – સુખી થાઓ સઘ ધર્મે – ૧૫ “નિસ્પૃહ સાધુઓ વાડાના બંધનમાં પરતંત્ર રહી આત્મહિતમાં, સસમાગમમાં ખામી રાખતા નથી. જ્યાં ત્યાંથી સ્યાદ્વાદ દૃષ્ટિથી સત્ય શોધી તેનું ધ્યાન કરશો. ઉત્તમ દેહ અને બુદ્ધિનો લ્હાવો લ્યો.” S 152 - Page #162 -------------------------------------------------------------------------- ________________ FRIDAY 30TH APRIL 1915. સંવત ૧૯૭૧ ના અ, વઈશાખ વદ ૧ શુકરવાર તા. ૩૦મી એપ્રીલ સને ૧૯૧૫. મુ. તા. ૧૫ જમાદીલાપર સને ૧૩૩૩ ઉ. ૫-૩૮ અ. ઇ-૨ પા. ૨. ૨ આબાન સને ૧ર૪. શલાબાઢી હજીત ૨હી કાર્યયોગીકજામાં ( 1 બાકી હજ નજરથો સરમા સ્થાનો પા રતા રતેવી જાતi r[ @ાગ્રહીને ખાત્મોલ્લાસ્ત પ્રગતિમાં નિયતમ ધ્યે જ (૨ત ધાતોના અનુભવતી સહેલેરિયા (૪ti - અસત્યાગી કટેકટ બની દેશસેવાથીની માગી માનીતલમાં આત્મભોળ બનીને. ખાત્મોલ્લા ગતિમ નિત્યäપાને-- જીવોના ને ૧૪મહિતનાતી સાગર મોજાયાસે. વાણીએવું સકલ હર ચિત્તાની બાજુના . જે કામ્યો ૨૧કલતએ ભાગ રિમો (૧//• - આત્મોલ્લાસ પ્રગતિમાં નિત્યd પાનબૅજે - ધાનું ધોવું બહુભક પાસત્તાંત યંગ. નોનો 6 ક હ લાવખેયોગ્યતાને યોગીઓના હૃદયધટમાં પેન તત્વ ઓલાસેકગતિમાં ન યાહેe ઉબ્રાતિ તવ શુભ સદા સ યુરૂની કૃપાથીઉકાતિ તવ અદા કુલ 1 લાખ નકામું ઉદસક સત્ય +૯ ધારે. આત્મોલ સે તપ માં નિસરાન્થલ્ડ ?? આતના વિયવન રેચકહભૂ૦લોભાતોના સમિકાની ને વિ40. દેની જાત તવ હેમ દેસબેન: ખાસ્મોલ્લાસ પૂમિ નિત્ય પાન્યાજે ૨ અમે સકલ ડક બન્મનોન વેજ શિવજી ખમ્માતમાલપટમાંતાનને નો કર્તવ્યોની લહને લેખ લખાયો. ' જોના હદયપદ નવેસર હાર્યા છે એતઉલેતા બનતાની 3જી સબ્ધધન- અધિક.૧૫ આત્મજ્ઞાનાર્થી મનુષ્યોનો પણ પ્રસંગોપાત યોગ્ય પરિચય સેવવો અને આત્મસમાધિ સુખના અનુભવપ્રદ મહાત્માઓ જે હોય, તેઓની પરીક્ષાપૂર્વક આલંબનાર્થે નિરુપાધિપણે રહેવાય તેવી રીતે સંગતિ કરવી. છે 153 - Page #163 -------------------------------------------------------------------------- ________________ MONDAY 3RD MAY 1915. સંવત ૧૯૭૧ ના અ. વઈશાખ વદ ૪ સોમવાર તા. ૩ જી મે સને ૧૯૧૫. મુ. તા. ૧૮ જમાદીલાપર રાને ૩૩૩ ઉ. પ-૩ અ. ૬-૨૪ પા. ર. ૨૪ આબાન અને ૧૨૨૪ રહ્યો જો જીવતો હોં શું – કરી વિશ્વાસનો ઘાત જ – પ્રતિજ્ઞા છંડીને પાપી. કરી કાળું વદન દોષે – રહ્યો જો જીવતો હો શું ? – ૧ મુખે મીઠો હૃદયકાતી – ગુરુ દ્રોહી બની છે. બનીને કર્મથી ભારે – રહ્યો જો જીવતો હોં શું ? – ૨ અવજ્ઞા સન્તની નક્કી – જડા મૂળથી ઉખેડે છે. બનીને સત્તનો શત્રુ – રહ્યો જો જીવતો હોં શું? – ૩ હઠીલાઈ ધરી મનમાં – કરી નાપાક મન સઘળું. ભસાભસ બહુ કરી મુખથી – રહ્યો જો જીવતો હોં શું – ૪ મુખે બોલી ફરી જાતાં – ગયું પ્રામાણ્ય પોતાનું. પછીથી પ્રાણને ધારી – રહ્યો જો જીવતો હોં શું ? – ૫ કરીને મૈત્રીના ચાળા – વદે મીઠું પ્રપંચોથી. અરેરે દ્રોહથી પાપી – રહ્યો જો જીવતો હોં શું ? – ૯ કળા કપટી તણી કોડી - બૂરાઈ ચિત્તમાં ઝાઝી. થઈ સામો ગુરુજનના – રહ્યો જો જીવતો હોં શું? – ૭ કૃતજ્ઞ દ્રોહી પાખંડી – બની ઘાતક હૃદય માંહી. જગતમાં લક્ષ્મી સત્તાથી – રહ્યો જો જીવતો હોં શું ? – ૮ રહ્યો ના વાણીથી સાચો – રહ્યો ના ચિત્તથી સાચો. કરી મેળ જ હૃદય છેદી – રહ્યો જો જીવતો હોં શું? – ૯ કરીને ધર્મનાં ટીલાં – ધરી આચાર ધર્મોના. ધરીને ઢોંગ ધતુરા – રહ્યો જો જીવતો હોં શું ? – ૧૦ બન્યો વિશ્વાસઘાતી જે – નથી તે યોગ્ય કંઈ કરવા. બુદ્ધચબ્ધિસત્તની વાણી – રુચે તે જીવતો જગમાં. - ૧૧ “ખરી મોટાઈ આત્મસ્વરૂપને જાણવાથી છે, ધનથી મોટાઈ માનવી, તે મૂર્ખ માણસનું કામ છે.” Page #164 -------------------------------------------------------------------------- ________________ MONDAY 3RD MAY 1915. સંવત ૧૯૩૧ ની અ. વઈશાખ વદ ૪ સોમવાર તા. ૩ જી મે સને ૧૯૧૫. મુ. તા. ૧૮ જમાદીલાખ સને ૧૭૩૩ ઉ. ૫-૩; અ. -રપા. ર. ૨૪ આબાન સને ૧૨૨૪ જો જીવતે છેકરી વિસનો ઘાતજ પ્રતિજ્ઞા ઇંડોને પાપીકરી કાળું વદન દેજે. રો છો ?– ૧ મુએ મીઠો હૃદયકાતી- દેહોબનીયે બનીને કર્મળ ભારે- જે જીવતો છે-૨ ખા સત્તની નમી. ડામૂળ ઉખેડે છે. બનીને સત્તને : ૨ો જે જીતે ૉ – ૩ હઠીલાઈ પરીમનમાં કરોનાપાક મનસધળુંભ મ બહળીમુખ પહોભાવે છે.* મુખ બીપી જતાં-ગલું મામામ પતાપીન પ્રાણેને ધારી શકવો !-૫ કરીને મંત્રીના થાળ- વાપ- . ખરે દેહ પાપી- રહો જેવા ટેંકળા પરીતeી કેડી- બુરાઈ રોઝાઝી. પી એ સુરજના એ એક નાં કંકી ફતની પાખંડી-બની ધાક હૃદય ન્મભ લી માતાને રસ્તે જીવતો છે? ના વાણી સાચો નાચિત્ત તા. કળ હૃદયદો- રો વાતોકરીને ધમરોલ- ધરી યારધીના ધરોને ગધસ્તર–રહ કરતા -૧ બન્યો જિવાતી-અથરે યોગ્ય રમવા બુક્સધિસત્તની વાણી વાતે ભાષાના પાંડિત્યમાત્રથી આત્માની શુદ્ધ દશા થતી નથી. ભાષા કરતાં આંતરિક સદગુણોની ફુરણાઓ વિશેષ પ્રકારે શોભે છે. - S 155 – Page #165 -------------------------------------------------------------------------- ________________ TUESDAY 4TA MAY 1915. સંવત ૧૯૭૧ ના અ, વઈરશાખ વદ ૫ મંગળવાર તા. ૪ થી મે સને ૧૯૧૫. સ. તા. ૧૯ જમાદીલા ખર સને ૧૩૩૩ ઉ. ૫-૩૬ અ. ૬-૨૪ પા. ર. રપ આબાન સને ૧૨૨૪ મુનિરાજશ્રી જિનવિજયજી આવ્યો શુભંકર પત્ર તવ તે વાંચી આનન્દી થયો. પરમાર્થની પ્રવૃત્તિમાં ઉલ્લાસ બહુ વ્યાપી રહ્યો. જે દેશમાં જે ધર્મમાં અજ્ઞાનીઓનું જોર છે. કિમ્મત નથી ત્યાં જ્ઞાતિની ઊંધા જ શોરબકોર છે. – ૧ જ્યાં અબ્ધ શ્રદ્ધા માન્યતા ઉપદેશકોમાં હોય છે. શશ શૃંગવત્ પ્રગતિતણી વાતો અરે ત્યાં જાય છે. દુઃખો પડે ત્યાં જ્ઞાનીઓને સત્ય પળે ચાલતાં. દુઃખો પડે અજ્ઞાનીઓને સત્ય પન્થ વાળતાં. – ૨ અજ્ઞાનીઓના વૃન્દમાં તો જ્ઞાનીની કિમ્મત નહીં. શોભા લહે અજ્ઞાનીઓ ત્યાં મૌત્ર્ય સાદ્રશ્ય સહી. હારી જતા ના જ્ઞાનીઓ ત્યાં દુઃખ કોટી આવતાં. પ્રવૃત્તિ પ્રગતિ પન્થમાં જ્ઞાન પ્રકાશે ફાવતા. - ૩ ઉદ્ધારવા જગલોકને જ્ઞાનીજનો યત્નો કરે. દુઃખો પડે પહેલાં પછીથી તે ખરો વિજયી ઠરે. અજ્ઞાનીઓને જ્ઞાન આપે જ્ઞાનીઓ સેવા પથે. કર્તવ્યમાં સ્થિરતા ધરી અત્તર રિપુ સાથે મથે. – ૪ જગ જ્ઞાનને ફેલાવવું એ જ્ઞાનીઓનો ધર્મ છે. એ પન્થમાં પાન્થ જ બને શાશ્વત સમાધિ શર્મ છે. માટે અમારા મિત્ર એવાં કાર્યમાં રાચી રહો. પાછળ થકી શુભકાર્યની કિંમત થશે હિમ્મત લહી. - ૫ જે જે તમારા વિચારો તે અમારા જાણવા. જ્યાં સત્ય ત્યાં ભેદ જ નથી સાપેક્ષભાવે આણવા. સાથી બનીશું સાથમાં સ્વાર્પણ કરીશું જે મળ્યું. બુદ્ધચબ્લિજિનબધુ સદા ત્યાં સર્વથા તે મન મળ્યું. - ૭ ॐ शान्तिः “જે આત્મસ્વરૂપ જોવા-જાણવાની ઇચ્છા હોય, તે માટે પ્રયત્ન કરતા હોય તેવા મહાનુભાવને આહાર શુદ્ધિ, વ્યવહારશુદ્ધિ અને આચારણાશુદ્ધિની વધારે જરૂર છે.” Page #166 -------------------------------------------------------------------------- ________________ TUESDAY 4TA MAY 1915. સંવત ૧૯૭૧ ના અ. વઈશાખ વદ ૫ મંગળવાર તા. ૪ થી મે સને ૧૯૧પ. સ. તા. ૧૯ જમાદીલા ખર સને ૧૩૩૩ ઉ. ૫-૩૬ અ. ૬-૨૪ પા. ર. રપ આબાન સને ૧૨૨૪ मुनिराजश्रीजिनावेजवालयका 1 viખત્રે ૨કા તે વી દો .. પરમાર્થની પ્રવૃત્તિમાં ઉપર બ વ્યાપી ઑનલ્લો દેશમાં ચએ માં ખસ્તાની જ છે* કિંમતtત્યાં રનની જ ૨૨બા૨છે -- ન્ય અ દ્દામાનના ઉપદેશોમાં હું ' 9 . પતિતમી 77 : હાં રે - રા દુ:પડે ત્યાં નાના એને સપન્થયારો દુઃખ પર ખત્તાની વળriખસીન વૃન્દમાતોરાનિ ૧કિતની રોભાલખતાનીઓમાં મોટા શહેર, હરીની નાનીદુબકી આવતા પ્રવૃત્તિYરતિપશ્વમાં તાનકા ફી ર –– થરવા લાગે તાનને યાહો પડે પહેજ પછી ત મ વિજ ? - મક, કર્તવ્યમાંકિત અજાર રિપુ કે - ન્મ તાન ૧ વર્ષના જ ધર્મ છે એ ૫૧માં મૅન્સર ના સ્વર દત્ત તમા છે જ , માટે ખામિત્રએક્રીમ પારોપાછળક જનકપીની કબ તક હિમત લઈ-૫ તમારે નહિ અમારુ ભણવા જ્યએ સત્ય જનજ ભાવે માણવા પરબ બનીk hપણિકપીએમ બુષ્યિનિબન્ધદાત્ય સર્વકંમન મળ્યું ॐान्ति આધ્યાત્મિક જ્ઞાનદષ્ટિએ આત્મા તે જ ભારત દેશ છે અને આત્માનું ચિદાનંદ સ્વરૂપ છે, તે જ સ્વરાજ્ય છે અને આત્મા જ ખરેખરી સત્ય જન્મભૂમિ છે. - 157 - Page #167 -------------------------------------------------------------------------- ________________ WEDNESDAY 5TH MAY 1915. સંવત ૧૯૩૧ ના અ, વઈશાખ વદ ૬ બુધવાર તા. ૫ મી મે સને ૧૯૧૫, મુ. તા. ર૦ જમાદીલાખ સને ૧૩૨૩ ઉ. પ-૩૬ અ. ૬-૧૪ પા. ર. ૨૬ આબાન સને ૧૨૨૪ થવાનું તે થયા કરતું પડી સામા બની હેલી – પ્રપંચો કેળવો કોડી. નકામા શું બક્યા કરતા – થવાનું તે થયા કરતું. - ૧ ગુણોને દુર્ગુણો માની – ગુણો સામે નથી જોવું. નથી પરવા તમારી કંઈ – થવાનું તે થયા કરતું. – ૨ બનીને માન પૂજારી – બનીને સ્વાર્થના કીડા. બૂરું કરતાં નહીં ફાવો – થવાનું તે થયા કરતું.– ૩ ખરેખર નીચ દૃષ્ટિથી – કદી ના ઉચ્ચ થાવાના. ખણે ખાડો પડે તે ત્યાં – થવાનું તે થયા કરતું. – ૪ બની શયતાનના ભક્તો – બનાવો અન્યને તેવા. થશે ના તે થકી સારું – થવાનું તે થયા કરતું. - ૫ કરો જેવું લણો તેવું – ખરો એ ન્યાયનો કાંટો. ફરે ના ફેરવ્યો કોથી – થવાનું તે થયા કરતું. – ૭ અમારે શુદ્ધ બુદ્ધિથી – સદા કર્તવ્ય કરવાનું. બૂરામાં ના કદી ભળવું – થવાનું તે થયા કરતું. – ૭ પડે છે શ્રેયમાં વિઘ્નો – નથી તેથી જરા ડરવું. કર્યા કરવું બની સાક્ષી – થવાનું તે થયા કરતું. – ૮ અદા નિજ ફર્જને કરવી – સદા એ કૃત્ય સન્તોનું. બુદ્ધચબ્ધિકુદ્રતી ન્યાયે – થવાનું તે થયા કરતું. - ૯ “શરીરાદિ સુખો ક્ષણિક છે, તેના મોહથી મૂંઝાઈને અનંતીવાર જીવો મૃત્યુ વશ થયા, પરંતુ પ્રતિજ્ઞા પાળવા માટે જેઓએ પ્રાણાહુતિ આપી તેવા પુરુષો જગતમાં વિશ્વવંધ થઈ ગયા છે.” Page #168 -------------------------------------------------------------------------- ________________ WEDNESDAY 5TH MAY 1915. સંવત ૧૯૭૧ ના અ, વઈશાખ વદ ૬ બુધવાર તા. ૫ મી મે સને ૧૯૧૫. મુ. તા. ૨૦ જમાદીલાપર સને ૧૩૩૭ ઉ. ૫-૩૬ અ. ૬-૧૪ ૫. રે. ૨૬ આબાને સને ૧૨૨૪ यवानुत पियाकरल પડીસામાબનીધી- પરચોળવોકોડી" કા કરતા થવાનું ધ્યાકd-૧ તમારે કરવાની ગુણો સામેની જેવું નથી પશ૮મરી - થવાનું તે જયા કરતુંબનીને માન ભરી- બનીને થાકોડા બુઢ કરો નહીં જ થવાનું તે પયાકરનુંs ખરેખરની દૃષ્ટિી- દુદોના ઉચલાવાના મણે ખપહેરે-ધવા તે થાકારબનાયાનનાભ-બનારો બન્યવાથશૌના તે સારું થાત થયા કરકરો વ્હોરવું- ખો ખે ન્યાયનોકોટફનાવ્યો - થવાનું તેથયાકર-૬ અમારે ઇ- બુદિદથી- સદા મ કરવાનું બુરામ ના કર ભળવું થવાનું ત થયાન૭ પડે છેએમના વિનો- નશા તેપ હજાર ડરવું કયા દુષ્ક બની સારું થવાનું તો થયા કરવું ખદ નિજ નેવી અદાઓ ચર. બુધ્ધિકુતીયાધે-ધવાર પલા અમારું સ્વરાજ્ય આત્મામાં છે અને અમારો આત્મા તે જ સ્વદેશ છે, અને તેની પ્રાપ્તિ માટે અમારું મન, વાણી, કાયાનું જીવન છે; તેમ છતાં બાહ્ય સ્વરાજ્યમાં પ્રવર્તનારા રાજાઓને અને પ્રજાઓને ધર્મરાજ્યદૃષ્ટિએ ન્યાય-નીતિનો ઉપદેશ દેવા અમે અધિકારી છીએ. S 159 - Page #169 -------------------------------------------------------------------------- ________________ SUNDAY 9TH MAY 1915. સંવત ૧૯૭૧ ના અ, વધશાખ વદ ૧૧ રવિવાર તા. ૯ મી મે સને ૧૯૧૫. મુ. તા. ૨૪ જમાદીલાપર સને ૧૯૩૩ ઉ. ૫-૩૪ અ. ૬-૬ પા. ર. ૩૦ અબાન સને ૧૯૨૪ આત્તરસેવા ભાવના - (સ્વગત). ગામેગામે નગર નગરે સર્વ જીવો પ્રબોધું. દેશોદેશે સકલ જનના દુઃખના માર્ગ રોધું. સેવામેવા હૃદય સમજી સર્વને પ્રેમભાવે. સેવું ફર્ષે અચલ થઈને પૂર્ણ નિષ્કામ દાવે. – ૧ દુઃખીઓનાં હૃદય દ્રવતાં દુઃખથી આંસુડાંએ. હેવું એવું જગ શુભ કરું કો ન રહે દુઃખડાંએ. આત્મોલ્લાસે સતત બલથી સર્વને શાન્તિ દેવા. ધારું ધારું હૃદય ઘટમાં નિત્ય હો વિશ્વ સેવા. – ૨ સર્વે જીવો પ્રભુ સમ ગણી સર્વ સેવા કર્યામાં. સર્વે જીવો નિક્સમ ગણી પ્રેમ સૌમાં ધર્યામાં. સેવા સાચી નિશ દિન બનો સર્વમાં ઈશ પેખી. સૌમાં ઐક્ય મન વચ થકી શ્રેષ્ઠ સેવા જ લેખી. - ૩ મહારું સૌનું નિજ મન ગણી સર્વનું તેહ મહારું. સેવા સાચી નિશદિન કરું પ્રેમથી ધારી પ્યારું. સેવા યોગી પ્રથમ બનશે સેવના મિષ્ટ વ્હાલી. એમાં શ્રેય : પ્રગતિ બળ છે આત્મભોગે સુપ્યારી. – ૪ સેવા મંત્રો નિશદિન ગણી દુઃખીનાં દુઃખ ટાળું. સેવા તંત્રો નિશદિન રચી દુઃખ સૌનાં વિદારું. સેવા યન્ત્રો પ્રતિદિન કરી સ્વાર્પણે નિત્ય રાચું. હારું હારું સહુ પરિહરી સેવનામાં જ માચું. – ૫ સેવા માટે પ્રકટ કરવી આત્મશક્તિ પ્રયોગે. સેવા વાટે નિશદિન વહું રાચીને આત્મભોગે. થાવું મારે પ્રગતિ પથમાં સર્વનો શ્રેયકારી. એવી શક્તિ મમ સહમળો યોગ માર્ગે વિહારી. – ૯ સ્વાર્થોનાં સૌ પડળ ટળતાં સર્વ સેવા કરતાં. આત્મશ્રદ્ધા પ્રતિદિન વધે વિશ્વ દુઃખો હરતાં. સેવાના સી અનુભવ મળો બન્ધનો દૂર જાઓ. આત્મોલ્લાસે પ્રગતિ પથમાં સેવના છો કરાઓ. – ૭ “ભારતમાતા ! તારા સંતાનો ક્યારે શ્રી મહાવીરની માફક પિતૃવત્સલ, માતૃવત્સલ થવાને ભાગ્યશાળી થશે ? તારાં સંતાનોમાં મહાવીરની અચળ પ્રતિજ્ઞા હૃદયપટ પર સોનેરી અક્ષરે સદાને માટે લખાયેલી હોવી જોઈએ.” Page #170 -------------------------------------------------------------------------- ________________ SUNDAY 9TH MAY 1915. સંવત ૧૯૭૧ ના અ, વધશાખ વદ ૧૧ રવિવાર તા. ૯ મી મે સને ૧૯૧૫. મુ. તા. ૨૪ જમાદીલાપર સને ૧૩૭૭ ઉ. ૫-૩૪ અ. ૬-૬ પા. . ૩૦ અબાન સને ૧૨૨૪ आन्तश्भावना-(स्वगत ગામોમાને નગરનગરે સર્વનો પ્રબોર્ડદરdદેશો તકલનના દુખના માર્ગ શોધું રામવા હદયસમજી સર્વ શ્રેમભાવે. નવું ફજે ય જઈને પૂર્ણ નિઝમદારે--- ૧ દુઃખી એનાં હૃદયરવતાં દુઃખથી સુડાંઓ હૃવું એવું જાશુભક ન રહે દુઃખડાંએ. ખા ભોલાએ સતતબલઈને (નાદેવ ધા ધ હદયટમાં નિત્ય હો શ્વસેવા=૨ સજીવો પ્રભુ સમી સ વાતેવામાંસવ નિરૂપણ કેમ રસમાધા બા સાઅ નિશદિનબન સર્વમાં ઈ, બી. એમાં એમનવયથી વાલેખી-૩ ૨ ને નિજમનગણી સર્વન તેહ ક્ષતેવા સાચી નિતિ પ્રેમ ધારી આ રેલાયોગીકમબની નેત્રના વિહાલીએમાં ય તિબળ આત્મગેસુખારીજ સેવામંત્રનદિન શeી દુખિનાં ખટાણું સેલાતો નિશદિનની દખસેનાં વિ. ખેવાયત્રો પ્રતિદિનકરી ચારણે નિત્ય રહું રંજનહિરો રનમાંજ મારું સેવા માટે પ્રકટ કરવી નશ્વરમયોગ સેવાવવિદિનબહે રામનખત્મભેગે. થવું હરપતિપાવનકારી એવી અમરમળો યોગમૃાવિહારો-૬ તા થનો એ પળટળસન્મવેર કરતા ખા-અપ્રતિદિન વિરૂદરતા. સેવાનારો નવાબ એ ખ@ઝમતિના સભ્યો કોઈ પણ દેશે પોતાનું ગૌરવ ન ભૂલવું જોઈએ. અન્યોનું રક્ત રેડવામાં ગૌરવ નથી, પણ અન્યોને ઉપકાર-સહાય કરવામાં પોતાનું ગૌરવ છે. અન્યાય જુલ્મ કરવાથી તો પોતાની મહત્તાનો નાશ થાય છે. - S 161 - Page #171 -------------------------------------------------------------------------- ________________ MONDAY 10TH MAY 1915, સંવત ૧૯૭૧ ના અ. વઇશાખ વદ ૧૨ સમવાર તા, ૧૦ મી મે સને ૧૯૧પ. સુ. તા. ૨૫ જમાદીલાખ ્ સને ૧૭૭૭ ઉ. પ્-૩૩ . ૬-૨૭ પા. ગો. ૧ આદર સને ૧૨૨૪ ી માગમાં 30) ઈ I invicti Contranamatin શત પ્ર ચિપરીદેવી ૨) – ૧૦ સૌમાં હું છું સકલ મુજમાં સર્વ સાથે અભેદે. આત્માદ્વૈત અનુભવ વડે સત્ત યા બ્રહ્મવેદે. આત્મારામી સતત થઈને સર્વમાં બ્રહ્મ દેખું. સેવા સૌની નિજ સમ ગણી આત્મની પૂર્ણ લેખું. – ૮ જે આ વિષે નિયમિતપણું તેહ મ્હારું ગણીને. જે છે વિશ્વે પરમ સુખ તે સર્વનું તે ભણીને. બ્રહ્માદ્વૈત સકલ જગમાં સર્વને શર્મ દેવા. હોજો હોજો પ્રતિદિન મને સ્વાર્પણે સત્ય સેવા. – ૯ મારા મધ્યે પરમ ઈશની જ્યોતિનું તેજ ભાસો. વેગે વેગે તિમિર ઘનતા ચિત્તથી દૂર નાસો. પૂર્ણાનન્દે સતત વિચરી સર્વને સત્ય દેવા. થાવો થાવો નિશદિન અરે વિશ્વની સત્ય સેવા. વિશ્વે સૌની પ્રગતિ કરવા ધર્મ માર્ગે મઝાની. સેવા સેવા પ્રતિદિન ચહું ભાવના ચિત્ત આણી. સૌને ધર્મે રસિક કરવા સર્વને શાન્તિ દેવા. બુદ્ધચબ્ધિસહૃદયગત હો વિશ્વની સત્યસેવા. – ૧૧ સદા અમારી શુભ ભાવનાઓ. ફળો મઝાની પ્રભુ ભક્તિ ભાવે. સર્વે અમારા મમ ચિત્ત ભાસો. વિશ્વેશ જ્યોતિ હૃદયે પ્રકાશો. સદા અમારી શુભ ભાવ ધર્મો. ખીલો વિવેકે જગ ઐક્યકારી. ઇચ્છું પામું સદા સૌખ્ય વિચારસારા. ફળો સદા એ જ ધર્મો અમારા. – ૧૩ આત્મોત્ક્રાન્તિ કરવા સાર. સેવા ધર્મ જ છે જયકાર. સ્વાધિકારે સેવા ધર્મ. ઇચ્છું શાશ્વત શર્મ. - ૧૪ કરી સેવા તણાં કાર્યો – ઉચ્ચ થાઉ સદા મુદ્દા. બુદ્ધચબ્ધિધર્મ સેવામાં સર્વ સ્વાર્પણ કરો. ૧૫ - 162 ૧૨ - “પ્રતિજ્ઞાપાલકો આ વિશ્વમાં અલૌકિક કાર્યો કરીને નામ અમર કરી શકે છે. લઘુમાં લઘુ પ્રતિજ્ઞા પાળવાની ટેવથી મોટી પ્રતિજ્ઞાઓ પણ પશ્ચાત્ પાળી શકાય છે. પ્રતિજ્ઞાનો દ્રોહ અથવા નાશ કરવાથી સ્વાત્માનો નાશ થાય છે.” Page #172 -------------------------------------------------------------------------- ________________ 13 Be MONDAY 10TH MAY 1915, સંવત ૧૯૭૧ ના અ. વશાખ વદ ૧૫ સામવાર તા. ૧૦ મી મે સને ૧૯૧પ. મુ. તા. ૨૫ જન્માદીલાખ, સને ૧૩૩ ૩ -કૐ . !-૨૩ ા. ડો. । આદર સને ૧૬૨૪ I - શત પરદે ISAC) અ સોમાંહુંછું નબુમાં વસાથેઅ આત્મા તેઅનુભવડે ત્તયાબાવેદે આત્મારામ સતાથઈને સર્ચમાં બ્રહ્મદનું સેવાની, નભગણી આ મન લેનું જે આ વ્યનમિતપણું તે મારૂં ગીને દેવિએ પરમજીત તાવનું ખૂટીને નેસડામાં નરમ દવા હઐહોએ પ્રતિદિન તનેવાપત્યસેવા-૮માતા મધ્યે ગરમ ઈત્રાની જ્યોતિનું ત જ ભાસેટ વેગેરગ મિરબનના ચિત્તથી દૂરના ફેશનને તાવમય વન સત્ય દેવા બોલો બાલી નાનિખરે વધની - માની કરવા ધર્મમાર્ગ માનીસંબામા ન તદ્દન હું નગના ચિત્તખાણીસન બતાવવકાર્યને જ ભુસધ્ધિમહૃદયગતહીં જ સબસેવા-૧૧ સદા અમારી શુભભાવના ફળો મચ્છની છે ગુ ભક્તિ ભાવે નવ અમારા મમ એ ખાસ १० બી જ્યાં કો સુધી અમારી શુભ ભાવનાધ ખીલોના વિવાĂકરી. વણું ન દા વિચારનારાન ક્ તદા ખૈમાં ના= 3 ખાત્મોત્ઝાન્તિરવાસાર લા સ્થાપિત એવા મ આવું કર્યુ સામ્યતીમકરીસાતાંકાઓ श्री वाई વ્યવવદાલુકા બુિ સાનિધ્ય શુ સર્વસ્વાલિય નામર્દોને સ્વરાજ્યનો હક્ક નથી. મર્દોને સ્વરાજ્ય ભોગવવાનો હક્ક છે. જેઓ જીવતાં પહેલાં મરી જાણે છે, તેઓ સ્વતંત્ર સ્વ-રાજ્યકર્તાઓ છે. 163 Page #173 -------------------------------------------------------------------------- ________________ MONDAY 17TH MAY 1915. સંવત ૧૯૭૧ ના વઈશાખ સુદ ૩ સેમવાર તા. ૧૭ મી મે સને ૧૯૧૫, મુ. તા. ૨ રજજબ સને ૧૩૩૩ ઉ. પ-૩૦ અ. ૬-૩૦ પા. રે. ૮ આદર સને ૧૨૪ - આત્મતાન તાન લાગ્યું પ્રભો તાહ્યરૂં રગ રગે – તાન મસ્તાન આનન્દ વ્યાપ્યો. ઓઘ આનન્દના ઊછળ્યા ઘટ વિષે – જીવ પરમાત્મરૂપે જ છાપ્યો. તાન – ૧ સર્વ જગ આત્મમાં ઓતપ્રોત રહ્યું – વિશ્વ તે આત્મરૂપે જણાયું. આતમા વિશ્વરૂપે સુહાયો ખરો સચ્ચિદાનન્દ જગ સર્વ છાયું. - તાન – ૨ અસ્તિનાસ્તિ અપેક્ષા થકી વિશ્વ સહુ – આત્મ સર્વ પ્રદેશ સમાયું. સર્વમાં હું પ્રભુ સર્વ જગ મુજ વિષે – વૈત તમ જોર સર્વે વિલાયું. – તાન – ૩ સચ્ચિદાનન્દના અનુભવે આત્મમાં – મસ્ત થઈને જગત ભાન ભૂલ્યો. સચ્ચિદાનન્દના પારણે પોઢીને – પૂર્ણ ગુલ્તાન થઈ પ્રેમ ઝીલ્યો. – તાન – ૪ નામ ને રૂપની ભાગી ભ્રમણા સહુ – આત્મમાં સર્વ દેવો નિહાળ્યા. જ્યોતિમાં જ્યોત જાગી પ્રભુ પૂર્ણમાં – પૂર્ણરૂપે પ્રકટ જ્ઞાન ભાળ્યા. – તાન – ૫ આત્મ સાગર વિષે શેયના બુદ્દબુદો – હાનિવૃદ્ધિ ભરતી ઓટ થાતી. શેયને જ્ઞાન ઉત્પાદવ્યયધવ્યની – સર્વ લીલા થતી ને સમાતી. - તાન – ૭ પૂર્ણ કહેવાય ના પૂર્ણ નહિ લક્ષ્યમાં – આવતો અકળને કોણ કળતું. પૂર્ણની પૂર્ણતા પૂર્ણમાં ભાસતી – પૂર્ણને અન્ય કોઈ નો છળતું. - તાન – ૭ તાહ્યરું માહ્યરું ભેદ સહ ઉપશમ્યા – વૈખરીથી કહ્યું નવજાવે. ઝાંખી ભાસે પરામાં પરા પ્રેમથી – સત્ય છુટું રહે ના છૂપાવે. – તાન – ૮ જ્ઞાન ગુલ્તાન મસ્તાન નિજ ભાનમાં – અલખધૂને અલખ રામ દીઠા. બુદ્ધિસાગર પ્રભુ તાનમાં તન્મયી – ભાવ પામ્યો પરમ બ્રહ્મ મીઠા. – તાન – ૯ अक्षयतृतीया शतःकाल ગોધાવી “જ્યારે આત્મશ્રદ્ધા પગટ થશે ત્યારે આત્મપ્રેમ જાગૃત થશે. આત્મપ્રેમથી સર્વ જીવોની સાથે મૈત્રીભાવના દૃઢ થશે.” - $ 164 – Page #174 -------------------------------------------------------------------------- ________________ MONDAY 17TH MAY 1915. સંવત ૧૯૭૧ ના વઈશાખ સુદ ૩ સેમવાર તા. ૧૭ મી મે સને ૧૯૧૫, મુ. તા. ૨ રજજબ સને ૧૩૩૩ ઉ. પ-૩૦ અકે-૩૦ પા. રે ૮ આદર સને ૧રર૪ - - - - - - જામતાન તાન લાગ્યું પ્રભો ના માંગરો-તાનમસ્તાનખાનન્દ એધ ખાનન્દના ઉછયાધટવિ જીવપરાત્મકાવ્યો- તાન છે. સર્વના આત્મમાં ઓત તે રહ્ય- વિશ્વને આત્મરૂપ જવું આત ના વિવારે અહમ ખો રચિદાનન ક્વા અવાયું- તાન-૨ અસિતનાસ્તિઅસાથ કોવિશ્વ સહુ- આત્મદેશે સમાયું સવમાં હંજુ વા સુવિ- દેતતા સર્વે વિલાતાન-3 અયિદાનન્દના અનુભવેતામાં- મન થઈ જાભાનો રિમાનન્દના પાણે પોતાને પુક્તિા નઈ - ઝીલ્યો તાનr નામને રૂપની ભારી ભ્રમણાઈ• ખાત્મનાં સર્વ જમા - ભ્યોતિમાં ત ભીખક-પૂઝિકટતાનભા મા તાન-૫ આતમસાગરવિયના બદબુ - હાનિદભવતીએટ થાતીરોયને તાન ઈત્યાદ્દવ્યયવ્યની સર્વલીલાપતીને સમાતીતાન-૬ પૂર્ણ કહેવાયનાનિહિલમો-આવતો અકળને કોમુકળનું પૂની પૂતિ પૂર્વમાં ભારતી- પૂનિ અન્ય ક્ષે નોબત તાન-૭ તવ્યાધ ભેદ મહી- વેબપી કહ્યું નૈવભાવે, મોખી ભારે પામો પામી- સત્યધર્મોહે ના છુપાયેલન નાનપુત્રાન.માન નજમાન – ખલખલખવામી બુદ્ધસાગરભુતાનમાં તન્મય- ભવપાએ પરમઝજમીઠા તાન ૪ત્તયકૃતીન તલાલ ગોધવી. ત્રિભુવનનું સામ્રાજ્ય તમે આત્મિક પ્રવૃત્તિથી, મજબૂત મનોબળથી અને સતત સઉદ્યમથી મેળવી શકશો, કારણ વિજયી થવું, ઇચ્છીત મેળવવું એ સૌનો જન્મસિદ્ધ હક્ક છે. - $ 165 – Page #175 -------------------------------------------------------------------------- ________________ FRIDAY 21TH MAY 1915. સંવત ૧૯૭૧ ના વઈશાખ સુદ ૭ શુક્રવાર તા. ૨૧ કી મે સને ૧૯૧૫ મુ તા. ૬ જબ સને ૧૩૩૩ ઉ. -૯ અ. ૬-૩૧ પા. ર.૧૨ આદર ને ૧૨૨૪ નાવ્યો પાસે પ્રતિદિન ઘણી યાદી તારી કરાતી. એથી ઝાઝું નહિ નહિ થે દેખ હારી જ છાતી. આસું સારે પરવશપણું મોહથી હોય દેખો. શું શું કીધું હૃદય ઊતરો જ્ઞાનથી પૂર્ણ પંખો. – ૧ અંધારામાં સહુ અડ વડે દેખતું ના ખરું શું ? ઊંધે મોહે નહિ મન ધરે કૃત્ય તો હું કરું શું ? જો જાણે તો નહિ જગ વિષે ચેન તેને પડે રે. આશાથી તે પ્રતિદિન ખરે ચિત્તમાં ના રડે રે. – ૨ હારા ચિત્તે ખટ પટ થતી કાર્ય ચિન્તા વડે રે. કેવી રીતે પ્રગતિ પથમાં શક્તિઓ સાંપડે રે. ભાવી ચિન્તા કદિ નહિ કરો સ્વાધિકારે રહીને. થાશે સારું હૃદય ગત એ ભાવનાને વહીને. – ૩ હારા મિત્રો અનુભવ વિષે પૂર્ણ ના તેહ જાણે. હોંચે ત્યારી પ્રગતિ પથમાં ઉન્નતિભાવ આણે. થાવાનું તે સહજ બનશે સગુરુ ભક્તિ ભાવે. ધર્મ ત્યારે શુભ પથ વિષે શ્રેય છે પૈર્ય દાવે. – ૪ ઇચ્છા ત્યાં તો પથ જગ થતો દેખશે એ જ દેખી. આત્મ શ્રદ્ધા બહુ બલ વડે પેખશો એજ પેખી. સૌનું દેખો અડી નહિ પડે થાય છે જે થવાનું. સારું સૌ છે જગ સહુ થયું ને થશે જેહ છાનું. – ૫ જે જે ફર્જ તવ શિર રહી તે બજાવી જ લેવી. આનન્દી થૈ જગત વિચરી શાન્તિથી ફર્જ છેવી. ધર્મે નક્કી જગત જય છે સગુરુના પ્રતાપે. સોહં સોહં હૃદય રટના શિષ્યને પૂર્ણ વ્યાપે. થાતો ના તું અવની તલમાં શોકે ચિન્તા પ્રસંગી. થાતો ના તું અવની તલમાં મોહથી ખૂબ રંગી. રાગ દ્વેષ વિવિધ વિષયે મોહમાં ના ફસાતો. સૌમાં રહીને સહુથી અળગો થાવ ના બાહ્ય રાતો. - ૭ સોહં સોહં હૃદય ઘટમાં જાપ જપજે મજાનો. છાતા ની ને “બ્રહ્મજ્ઞાનથી કંઈ આત્મશક્તિનો પ્રકાશ થતો નથી, આત્મજ્ઞાનથી જ આત્મશક્તિનો પ્રકાશ થાય છે. આત્મજ્ઞાનની તીવ્રદશા જ ચારિત્ર છે અને તેથી કર્મનો ક્ષય થઈ જાય છે.” - $ 166 – Page #176 -------------------------------------------------------------------------- ________________ FRIDAY 21TH MAY 1915. સવત ૧૯૭૧ ના વઈશાખ સુદ ૭ શુક્રવાર મુ. તા. ૬ રજ્જબ સને ૧૩૩૩ ઉ. ૫-૯ અ. ૬-૩૧ બુધ્ધિ સાધ્ય અને સોનાલીબ સાથે પ્રતિદિનબનીપાલ વર્મા ધનનો ઉત્તરી - સાદથી ખેલ અમદાવાદ તેમચંદધટાભાઈરોલમેન નચાવ્યા પાસે પ્રતિદિન ધીબાઈ તારીકરતી એથી ઝાઝું નરિનહિટું દેખત્હારીજ છાતી આમને જ્યારે પરભરા પણ મોગાવો દેખો કોઈ મારો વાની હોય ખો અંધારામાં આવું એક જ દેખાતું નાખવું એ ટી ઉથીમોટીમનો હું ન્યૂનોલુંકરે છે જે જાહો તો જા નિશાને જ બિગેનનેને તુ ખા રે થી નપ્રતિદિન ખરે ચિહ્નમાં નારપૂ 4. ચિત્તે ખટપટ થતી કાર્ય ચિન્તા તર ઉપર લેપ્રજાતિનો શક્તિઓ સૌપ ૧ ભાચિન દિનવિકાસ્ના ઘિરે રહીન ચારો સારૂં હૃદયાત એ ભાનાને બહાને ન્હા મિત્રો અનુભવબિંબે પૂધ્ધના તે ન દે. સ્ત્રી ચેન્જરી પ્રગતિમાં ઉન્નતિ ખબખો રાજાનું તેમનુંજબના સદ્ ભક્તિભા ધર્મેન્દર શુભપબિએ એય ધ ય બ ઈચ્છા ત્યાતો પંચાયતો દેખીએ એજ દેખ આનબધ્ધા બ બ પેખરો એજમી તા. ૨૧ ડી મે સને ૧૯૧૫, પા. રા. ૧૨ આદર સને ૧રરક 3 દેખો અગનશિપ થાયછેજેય બને સ સોઈ જમન થયું ને થી ન્હાનું — ૫ એક તરહી તેબ બીજ લે બી નીલ જોબરી રાન્તિથી જે વ્હેલી અમે નક્કીા ત ય નદ,રૂના પ્રતા સોઈ સોહ યુઘ્ધટના રિ ધ્ય ને પૂર્ણ વ્યા છે – યાતો ના તું આ બાતનમાં શોકે ચિન્તાપ્રસંગી યાતો ના તે અવની તન ાં ઈથી ખૂબી રામદેનું બિબિધ વિષયોમાંના સા તો સો માં હોને સહુથી અળ મો ના હોના બા છે તો – 0 હું, સહણું ધ્યે બટમાં જાપ પંજે મત્રોનો 167 તીકેપીકી tod તમે પોતે જ મંડળ (સંસ્થા) રૂપ છો. ઉપશમ અને ક્ષયોપશમ ભાવે અંતરમાં મંડળ ભરો કે જેથી બાહ્યમંડળની ઉપાધિમાં નિર્લેપ રહી શકાય. Page #177 -------------------------------------------------------------------------- ________________ MONDAY 24TII MAY 1915. સંવત ૧૯૭૧ ના વઈશાખ સુદ ૧૦ સોમવાર તા. ૨૪ મી મે 1 + ૯’ . મુ. તા. ૯ રજજબ સને ૧૩૩ ઉ. -૮ અ. ૬-૩, પા. ર. ૧૫ આદ, તા રહો કાયમ પ્રગતિ પથમાં થતું ખુલ્લું હૃદય સઘળું – રહે સંકોચ ના મનમાં. વિસામો વાત કરવાનો – રહો કાયમ પ્રગત પથમાં. - ૧ હૃદયના તારના તારો – પરસ્પર જ્યાં સદા હેતા. વિસામો મેળમેળાપી – રહો કાયમ પ્રગતિ પથમાં. – ૨ પરસ્પર હેતની વાતો – પરસ્પર હાયની વાતો. પરસ્પર એ પ્રવૃત્તિઓ – રહો કાયમ પ્રગતિ પથમાં. – ૩ પરસ્પર ચિત્તને ખોલી – હૃદય સાથે હૃદય જોડી. કરાતો વાટ વિસામો – રહો કાયમ પ્રગતિ પથમાં. - ૪ પરસ્પર શુદ્ધ પ્રીતિનાં – હૃદય ઝરણાં સદા વહેતો. જરાના ભેદ ખેદ જ જ્યાં – રહો કાયમ પ્રગતિ પથમાં. - ૫ ગુણો સહેજે પ્રગટ થાવ – ટળે દોષો સહજ યોગે. સુખા દ્વતે જીવન વહેતું – રહો કાયમ પ્રગતિ પથમાં. - ૯ શમે જ્યાં સર્વ ચિત્તાઓ – અહો તે વાત વિશ્રામો. અમોને સર્વથી વ્હાલો – રહો કાયમ પ્રગતિ પથમાં. - ૭ જીવંતી આત્મ પ્રતિમા છે – ખરેખર મિત્ર મેળાપી. મળે તેને મળ્યું સઘળું – રહો કાયમ પ્રગતિ પથમાં. - ૮ હૃદયથી શુદ્ધ મેળાપી – ખરી તન્મય દશા વ્યાપી. બની છાયા બન્યો આત્મા – રહો કાયમ પ્રગતિ પથમાં. - ૯ ઊગે ભાનુ સહજ વિકસે – હજારો ગાઉથી કમલો. પરસ્પર મેળ વિશ્રામો – રહો કાયમ પ્રગતિ પથમાં. – ૧૦ મળે ઘેબર શ્રદ્ધાળુને – અહો ઉપમા ઘટે ના જ્યાં બક્ષ્યબ્ધિસત્તવિશ્રામો – રહો કાયમ પ્રગતિ પથમાં. પ, ગોગનિવારાય ગવંત “જ્ઞાન પામ્યા બાદ સહજ ચિંતવન કરતાં આત્માનુભવ થવા લાગશે. આત્માનુભવ થતાં જે સુખ થશે, તે બીજાની આગળ કહી શકાશે નહીં, એવું થશે.” - S 168 – Page #178 -------------------------------------------------------------------------- ________________ MONDAY 24TII MAY 1915. સંવત ૧૯૭૧ ના વઇશાખ સુદ ૧૦ સોમવાર તા. ૨૬ મી મે ૧૯’ . મુ. તા. ૯ રજજબ સને ૧૩૩ ઉ. -૮ અ. ૬-૩, પા. ર. ૧૫ આદ, તા રહી કાયમ પ્રગતિપથમાં થનું ખુલ્લું હૃદય રત છે= રહે સંકેયના મનમાં વિસામો વાતડલવાનો રહી કાયમ રતન -૨ હૃદયના તારના તારી- પરસ્પર જ્યાં દાદૈતા. વિસામો મેળસેળો- એ કાયર કમ તકો – ૨ ૫રમાતની વાતો પર વાતો.. પરસ્પર પ્રવૃત્તિયો- કયા પ્રતયકમાં– ૨ અખાત- દસાકે શ્રદ જોડી કnતે વાટ વિસામો, ૧ કાયમ પ્રગત પધમાં - પવન ઉર્દ કૌતિનાં- દલ ઝરણસો વ્હતો. જ ના જે તે જ – કાયમ કરતમાં ગુણો સહેજે પ્રગટ કરે=ટળે દોષો સહયોગ સુખા હૈ જીવન વહેતું રણે કાયમ ઝગાપમાં - જેમ — સર્જયિત્તા- અહો તેવાતવિમો. અમોને સવળ કાલે . તેવો કાયમ જગતમાં : ૭ જીવંતી ખાત્મતિમા છે. ખરેખર મિત્રમેળાપીમળે તેનૈ મ ર ત થ છું. ર કાયમ ગતિરથમ • : ૬ ૨૧ જળા-ખી તમતદાd. બની છાયા બ ન્યા . ૨ ક્રમક પૂરતિકમાં - એ નામ —િ જ ગાઉન પરમાળવિમો – ૨ 5મમyગતિમાં9મધને. હોન ઉપાધનાનો બુધ્ધિસત્તાવાનો- રો કાયમતિ જથમાં , ગોગનિા આકાર્ય ગવંત, કરોડો ગાઉ દૂર છતાં પ્રેમ-શ્રદ્ધાથી શિષ્ય પોતાની પાસે છે, અને શ્રદ્ધા-પ્રેમ વિના પાસે હોવા છતાં કરોડો ગાઉ દૂર છે. - 8 169 – Page #179 -------------------------------------------------------------------------- ________________ WEDNESDAY 26TH MAY 1915. શિવત ૧૯૭૧ ના વઈશાખ સુદ ૧૨ બુધવાર તા. ૨૬ મી મે સને ૧૯૧૫. મુ. તા. ૧૧ ૨જબ સને ૧૩૩ ઉ. ૧-૧૮ અ, ૬-૩૨ પા. ડો. ૧રે આ સને ૧૨૨૪. કર્તવ્યોપદેશ જાગી ઊઠો હૃદય ઘટમાં પૂર્ણ જ્યોતિ જગાવો. સાચી સેવા જગ હિત તણી તેહમાં ચિત્ત લાવો. ખોટા ખ્યાલો પરિહરી સદા ચિત્તમાં ધર્મવાસો. સારાં કાર્યો નિશદિન કરી વિશ્વમાં ઉચ્ચ થાશો. – ૧ આત્મા છે આ પરમ વિભુએ ભાવના ચિત્ત ભાવો. મૈત્રીભાવી સકલ નથી તુચ્છતાને હઠાવો. સાચા ભાવે સકલ જનને દુઃખમાં દો દિલાસો. સારાં કાર્યો નિશદિન કરી વિશ્વમાં ઉચ્ચ થાશો. – ૨ સર્વ જીવો શિવ સુખ લહો કર્મના ઓઘ ટાળી. સર્વ જીવો શિવ સુખ લહો રાગ ને દ્વેષ વારી. સાચી એવી હૃદય ઘટમાં ભાવનાને વિકાસો. સારાં કાર્યો નિશદિન કરી વિશ્વમાં ઉચ્ચ થાશો. – ૩ સૌનું સારું મન વચ થકી કાય લક્ષ્મી વડે હો. આત્મ બુદ્યા પ્રતિદિન કરો લક્ષ્મીઓ સાંપડે હો. તારી નિત્યે પ્રગતિ પથમાં આત્મશક્તિ પ્રકાશો. સારાં કાર્યો નિશદિન કરી વિશ્વમાં ઉચ્ચ થાશો. – ૪ તારા માટે સકલ શુભ છે શુદ્ધ દૃષ્ટિ પ્રભાવે. તારા માટે સકલ શુભ છે ધર્મ સાપેક્ષ ભાવે. એવું હારા હૃદય સમજી મોહ કર્મો વિનાસો. સારાં કર્યો નિશદિન કરી વિશ્વમાં ઉચ્ચ થાશો. – ૫ આત્મા ચેતો ચતુર સમજી યોગ સારો મળ્યો છે. જ્ઞાની યોગી ગુરુ ગમ વડે ધર્મ તો સાંપડ્યો છે. માટે નક્કી અવસર લહી જ્ઞાન માર્ગે વિલાસો. સારાં કાર્યો નિશદિન કરી વિશ્વમાં ઉચ્ચ થાશો. - ૯ સારાં કર્યો કરી વિશ્વ આત્મોક્રાન્તિ કરો સદા. બુદ્ધચબ્ધિસદ્દગુરુજ્ઞાને ફર્જ શીર્ષે વહો મુદા. – ૭ ॐशान्तिः “તમારા મનમાં સદા શુભ વિચારો ધારણ કરો. મન તમને નઠારા વિચારમાં પ્રેરે, તો તુરત તમે મનને વેગ આપી, શુભ વિચારમાં અને શુદ્ધ વિચારમાં પ્રેરો.” S 170 – Page #180 -------------------------------------------------------------------------- ________________ WEDNESDAY 26TH MAY 1915. શિવત ૧૯૭૧ ના વઈશાખ સુદ ૧૨ બુધવાર તા. ૨૬ મી મે સને ૧૯૧૫. મુ. તા. ૧૧ રજજબ સને ૧૩૩૩ ઉ. ૧-૧૮ અ, ૬-૩૨ પા. ડો. ૧૨ આદર સને ૧૨૨૪ સાદક લિમ્ બુ ના સ્ત૨ ૬મુલાલ ડHETU - જો ઘરે બેં. જી ઉઠ્ઠો હદય ઘરમાં પૂર્ણ ન્યો તિ ગાવા સારી સેરા વજaહૈતતહáતેમ ચિતલાવો વિશક્લેિક્સ, ખોટા ખ્યાલો પરિહરી સદાચિત્તમાંધવાસો સરકાયેદ રદિનકરી સ્વિમાં ઉચ્ચતર – આત્મા પરમમિ ભાવનાસ્તિત્કાજો મેત્રીભાવી સકલજનીતુચ્છતાને હઠાનો સાચનબેસડુલક્તને દુખદ દિલાસ - ના ૨ ઉર્યો નિશદિન કરી ક્રિસ ઉચ્ચ ૨૦સબજીબ કિસ કલહ કર્મના ખં ધટાળી સઈજીનો જ સુખલો રને કેજરી. સાચી જોહુદી ભાષના ને રિસો સાર ત્યે જિંરદિનકુરીઅ°ઉમ્મર સાનું સારું મન બચકુલહુસ્મર્ડ આત્મબુદ્દયા પ્રતિદિન લોસ રહો તારાનિચે ય ગતિ પથમાં આત્મરાતિપ્રક સા રકાનિશદિનકર બિઅમઉચ્ચથઈં cતે 3 ટે લર. ભટ્ટે શુદ્ધ દૃષ્ટિક તારા માટે સલચલ છે સાહેબ જ એર્ષરહૃદયસજી મોટર્સે કિનાર તા ૨કા૨ નિશદિન રીજિ જઉ ૨૦ આત્મા ચતુરસમજવા સરળ છે - 7 1 - વી ક રે ગા કે હર ધી યર્થ છે મટન હાસલી તાનઝ જલસો સ૨કં નિશદિન નિ તો ઉ રા. - ૨ . ૨ કુ. દર. અત્કાન્તિ ફરો સ૬૮ કલ્યશ્વિ9ર જ્ઞાને ફર્ષેિ બજa ॐशांति ३ . . શુધ્ધ એવું ક એકવાર સમ્યક્રદૃષ્ટિ થઈ, તો તે પછી જીવ ગમે ત્યાં જાય તો પણ પોતાના આત્માનો વિકાસ જ કરવાનો. એના અંતરની પરમાત્મ દશા પ્રગટ કરીને પ્રગતિ કરવાનો જ. તેમાં સહેજે શંકા નથી. છે 171 - Page #181 -------------------------------------------------------------------------- ________________ THURSDAY 7TI MAY 1915. રાવત ૧૯૫૬ ના વઈશાખ સુદ ૧૩ ગુરૂવાર સુ. તા. ૧૨ જળ સને ૧૩૩૩ ૩. ૫-૭ . ૩૩ ','/ તા. ૨૭ મી મે સને ૧૯૧૫. પા. ો. ૧૯ દર સર્ટ ગોડી મરેલાં મડદાં જિવાડો રે – ફૂંકી જીવનનો મંત્ર. મરેલાં. જીવંતો જિવાડતો રે – અમૃત રસને છાંટી. ઊંઘ્યો વિશ્વ ઊંઘાડતો રે – સમજે છૂટે મન આંટી. મરેલાં – ૧ ચિદાનન્દ પ્રગટ્યા વિના રે જીવો મડદાં જાણું. - આનન્દ ઘન પ્રકટ્યા વિના રે – જીવો જીવ્યા જ પ્રમાણ. મરેલાં – ૨ આનન્દ સહ્યાં જ્ઞાન છે રે આનન્દરસ ત્યાં ધ્યાન. આનન્દ રસ ત્યાં ગાન છે રે – આનન્દ રસ ત્યાં ભાન. મરેલાં – ૩ શક્તિ વિના મડદા સમા રે – જીવો જગ દે મડાલ. જીવન મંત્ર ફૂંકી ભલો રે – વેગે વિશ્વ ઉઠાડ. મરેલાં – ૪ મડદાલોને સ્વાસ્તિનો રે – નથી કશો અધિકાર. જલધિ પણ ના સંગ્રહે રે – મડદું કાઢે ઝટ બહાર. મરેલાં – ૫ આલમ અલખ જગાડીને રે – મડદાંઓ ઉઠાડ. અનન્ત શક્તિ ભોજને રે – પ્રેમે પૂર્ણ જમાડ. મરેલાં – ૬ તેમાં પ્રભુતા તાઘરી રે - બુદ્ધિસાગર શક્તિઓએ – જીવન્ત વાદ્ય વગાડ. મરેલાં - ૭ ક્ષણ ના વાર લગાડ. “ચોરાશી લાખ જીવ યોનિમાં પરિભ્રમણ કરતા સર્વ જીવો મારા મિત્ર છે એમ જાણતા હવે મારો કોઈ શત્રુ જણાતો જ નથી. તેમ જ મારું આત્મસ્વરૂપ બગાડવાને કોઈ જીવ સમર્થ નથી." 172 Page #182 -------------------------------------------------------------------------- ________________ THURSDAY 27TH MAY 1915. સંવત ૧૯૭૬ ના વઈશાખ સુદ ૧૩ ગુરૂવાર તા. ૨૭ મી મે સને ૧૯૧૫. મુ. તા. ૧૨ જબ સને ૧૩૩૩ ઉ. પ-૭ અ. ૬-૩૩ પા. સે.૧૮ આદર ૧૨૨૪ હ ¢¢રૉનમઃ સેંટૅરૅડૅ sëહ૪ કaeneનમ: મરેલા મડાંકડો-હીનો મંત્ર . જીવતો જીવડ–મૃતરરાને ટીઉધ્યો વિશ્વઉતાર-સમજે છ મનખોટી-મોલ્સ-2 ચિદાનજસ્યવિનરેનો મડદાં જ આનન્દઘન પલટયાચકોરેસ્કવોલ્ટામા મરેલર પનન્દર તાન-બાનન્દરાસંધ્યાન. આનનઃસગાન છેખાનન્દર માન-મરોડ રાતિવિના મડદાસજીએ ગમય મડદાલ જીવનમંત્રકોજેરો– વે ઉન્ડ- મરેલા જ મડદાને સ્થાન નથી અધિકાર મ્બિના માં કાઢે અટબહાર મલમ, આલમ બલબીન- મડધવાડ , બનજાતિને- પણ જ્યાડ- મહેક તેમાં નેધરી- સણના વાર લગાડ- . બુદ્ધાગનશક્ષિોએ-ઝેરના વાઘવગડમ ૭ ॐान्ति મરણ એ વૈરાગ્ય દેનાર શિક્ષક છે. જ્ઞાનીઓને તે છે, તેથી જ તેઓ પરમાત્માની વિશેષ ભક્તિ કરે છે અને આત્મધ્યાનમાં પણ વિશેષ ઉપકારક થાઈ પ્રગતિ કરે છે. - S 173 - Page #183 -------------------------------------------------------------------------- ________________ SATURDAY 29TH MAY 1915, સંવત ૧૯૭૧ ના વઈશાખ વદ ૧ શનિવાર તા. ૨૯ મી મે સને ૧૯૧૫. મુ. તા. ૧૪ જબ સને ૧૩૩૩ ઉ. ૫-૭ અ. :-૩૩ પ. રે. ૬૦ આદર સને ૧૯૨૪ કવાલિ ભલાઈનાં કરી કાર્યો – કમાણી ધર્મની કરશો. કર્યું તે આવશે સાથે – વિચારી કાર્યમાં લાગો. – ૧ ભલું કરતાં ભલું થાશે – બૂરું કરતાં બૂરું થાશે. તમારી શક્તિઓ સર્વે, ભલું કરવા મળી જાણો. – ૨ સરોવર પાસે આવીને - તૃષાતુર ના રહો ક્યારે. ભર્યું ભાણું ક્ષુધા લાગી – અહો ના ખાય તે મૂર્ખા. - ૩ કરો ઉપકારનો કાયો – યથાશક્તિ અનુસારે. ગરીબોમાં હૃદય હુવા – તમારી ઉન્નતિ એમાં. - ૪ મળ્યું ના ખૂટશે ક્યારે – ખરેખર ધર્મના પન્થ. નકામા ખર્ચ ત્યાગીને – મળી વેળા સફલ કરશો. – ૫ નમીને આમ્રલંબોથી – અદા કરતો ફરજ આંબો. અહો તે કારણે તેની મહત્તા પત્ર તોરણમાં. - ૬ ભલા દિવસો ભલા માટે – બૂરામાં ભાગ ના લેવો. નકામા શોખ મારીને – નકામો ખર્ચ ના કરવો. - ૭ મળ્યામાં ભાગ સૌનો છે – મળેલું સર્વનું માની. ભલું સૌનું કરો તેથી – થશો મોટા કશું સાચું. - ૮ રહે પાછળ ભલી કીર્તિ – વહે છે કર્મ તો સાથે. અતઃ પરમાર્થ કૃત્યોમાં – ભલો નિજ હસ્ત લંબાવો. – ૯ હશે તેને સકલ કહેશે – ભલામાં ભાગ લેવાને. ગુણોથી ઉન્નતિ થાશે – સુસંપી ચાલશો જગમાં. - ૧૦ પરસ્પર સંપીને રહેવું – વિરોધી ના થવું કોના. બુદ્ધચબ્ધિસદ્ગુરુ શિક્ષા – હૃદયધારી થશો સારા. - ૧૧ ॐ शान्तिः “જે ગુરુના ઉપાસક હોય છે, તેમની બુદ્ધિ નિર્મળ રહે છે. બ્રાહ્મી ઓષધિ ખાવાથી જેમ બુદ્ધિ નિર્મળ રહે છે, તેમ ગુરુ મહારાજને વંદન અને તેમની ભક્તિ કરવાથી બુદ્ધિ નિર્મળ થાય છે.” છે 174 - Page #184 -------------------------------------------------------------------------- ________________ SATURDAY 29TH MAY 1915. સંવત ૧૯૭૧ ના વઈશાખ વદ ૧ શનિવાર તા. ૨૯ મી મે સને ૧૯૧૫. મુ. તા. ૧૪ જજબ સને ૧૩૩૩ ઉ. પ-ર૭ અ. ૬-૩૩ પા. ર. ૬૮ આદર સને ૧રર૪. મુ-ગોધાવવિપુલ મિલાલ -કુના નun૧- ૧૧૪ ના અંદ૧૨ મ કાન માં *મ કઢાલિ ભલાઈના કોકા- કમાણી ધર્મની કરશે કર્યું તે ખાવા - વિચારણામાં ભગૌ– ૧ ભલું કરતાં ભલંકારો કરતાં જાય. તમારો નિયત કરવામખm પારસ ખાવીને નૃવારના રહે છે. ભર્યું ભાથું લાગી- ખલેના ખાતે # કો ઉપરનાં ય શક્તિનું ગરીબમાં ઇક જુવો તમાઉનતિમકું નામૃટ - ખરેખર ધર્મના જે. નકામા ખર્ચીને- માળા ફલકર નમન ખાષ્ટ્રલંબન. ખાસતો ફરજો છે તે છે તેની- મહત્તપત્રતોમાં-૬ ભલા દિવસો ભલામ-રામાં ભાગ લેવો નકામા ખમારીને- નકામા ખર્ચન કરશે- ૩ મવામાં ભટા સો-મહંસવનુંમાન ભલું સારું કરોળ - મોટા સુc ઘળીકાસ વહે છે કે રસાકે. અતઃ ૧૨માત્રામ-લનિન્દસ્ત લંબાવો હને સબ- જલામાં ભાગ લેવાને થક ઉન્નતિ કરી. જર્સી ચાલનામ • ૫૨૨ સંપીને રહેવું - વિશેના જવુંકના બુશબ્રિશિક્ષા હદયધારી તારા-૧૨ ૐ નિઃ વૈરાગી આત્મા મૃત્યુના ભયથી પરમાત્મસ્વરૂપની નજીકમાં જાય છે ને પરમાત્માનું શરણ અંગીકાર કરે છે અને અંતરમાં પરમાત્માનો અનુભવ કરીને પછી તે નિર્ભય બને છે. Page #185 -------------------------------------------------------------------------- ________________ SUND IY 30TH JIAY 1915. સંવત ૧૯૭૧ ના વઈશાખવદ ૨ રવીવાર - તા. ૩૦ મી મે સને ૧૯૧૫. સ. તા. ૧૫ રજજબ રાતે ૧૩૩૩ ફ પ-૨૭ અ, ૬-૩૩ પા. ડો. ૨૧ આદર સને ૧૨૪ તન્મયહૃદયે કર્તવ્યપ્રગતિભાવના આત્માઓ સૌ હૃદયરસથી એક્યરૂપે રસાઈ. સાચા મેળે અનુરૂપ બની સત્યકી જે સગાઈ. આવો સર્વે હૃદય ઘરમાં પ્રેમપ્યાલા જ પીજે. પેસોભાવે હૃદયઘરમાં ઐક્યક્રીડા રમીએ – ૧ હારું હારે નહિ નહિ કશો ભેદ રે ચાલવાનો. આત્માàતે પરમરસમાં તન્મયી ભાવતાનો. છાનું છાનું નહિ નહિ કશું આત્મભોગી થવાનું. ઊંચા ઊંચા પ્રગતિ પથમાં પૂર્ણ વેગે જવાનું. – ૨ ભેટો સર્વે નયન મનમાં પ્રેમનું પાત્ર દેખો. પ્રીતિના એ હૃદયરસિયા સર્વેમાં પૂર્ણ પંખો. કાયા માયા નહિ નિજ ગણી સ્વાર્પણે પૂર્ણ રાચી. એવા મેળે હૃદયરસથી નિત્ય રહીએ જ માચી. – ૩ કાયા પ્રાણો વચન મનને ઐક્યરૂપે કરીને. મેળે રહેવું અનુભવ બળે ભેદભાવો હરીને. પ્રેમાનન્દી સતત થઈને વિશ્વને સ્વર્ગ કાજે. મુક્તાત્માઓ સકલ થઈએ પૂર્ણ આનન્દ લીજે. – ૪ એકીભાવે હૃદયરસનું પાન કીજે મઝાનું. સર્વે સાથે સકલ કરવું કાર્ય સૌ એકતાનું. સાથે ખાવું સહચર બની બોલવું સર્વ સાથે. સર્વે માથે વહન કરવું કાર્ય સૌ સર્વે હાથે. – ૫ સાથે સર્વે પ્રગતિ કરીએ સર્વ શક્તિ સમર્પી. હું ને તું એ નહિ નહિ કશું ભેદ જ્યાં આત્મદર્યાં. એવા ભાવ સતત વહવું આપણો ધર્મ એવો. એકીભાવે અનભવ વહી ઉન્નતિ માર્ગ લેવો. - ૯ એવો નક્કી પ્રગતિ પથમાં આપણો ધર્મ સાચો. સેવી સેવી પ્રગતિકરણી આત્મમાં પૂર્ણ રાચો. પ્રામાયે સત્રકટ કરવી શક્તિઓ પૂર્ણ ભાવે. બુદ્ધચબ્ધિસત્મગતિવિભુતા પામવી એક્સદાવે. – ૭ શતા ની આ “પ્રભુના ગુણોનું સ્મરણ અથવા સગરુના કે આત્મગુણ ચિંતવનમાં મનને રોકો, આમાનું સામર્થ્ય પ્રાપ્ત કરો ! આત્મા વડે આત્માનો ઉદ્ધાર થવાનો છે, હે મિત્રો ! તમે પોતાના સામર્થ્યથી જ સંસાર સમુદ્ર તરી શકશો.” 176 - Page #186 -------------------------------------------------------------------------- ________________ SUNDAY 30TH MAY 1915. સંવત ૧૯૭૧ ના વઈશાખવદ ૨ રવીવાર તા. ૩૦ મી મે સને ૧૯૧૫. સ. તા. ૧૫ રજજબ રાતે ૧૩૩૩ ફ પ-૨૭ અ, ૬-૩૩ પા. ડો. ૨૧ આદર સને ૧૨૪ ऐल्ल0एएएएएएएनम समयह योजकर्तव्य प्रगतिभावना આત્માઓ હદયરસથી પેસાઈસાયામે અનુરૂપ બની સત્યડીને સાઈઆજે સવે દ્રવઘરમાં પ્રેમથ્યાલ જ પીજે પસ્તોભાવે ઉદયધમાં મેકીડા ૨ –૧ ડંખનાંનહિ ભેર ચાલવાનઆત્મા તૈપરમારસમાં તન્મયીભાવતાનં - થાનુંધાનું નહિ નહિક આત્મભોગી થવાનું ઉંચા ઉંચાતિમાં વિશે પદ-~ભેટોસજનયનવચમાં મપાસદેખો પ્રીતિન ? હું દયસિસમાં પિમો કયા કયા નરિતિષ્ઠા પૂર ને " અષા મેળે હદયરન નિસરોએજમા ) કાયા વયનમન એ કરીને મેળે રહેવું અનુભવબળે સદભાવોહરોને માનનો સતતકઈને વિશ્વને સ્વીકાર્ય. કત્તા માટે સક. એy'ખાનનcી ઐઠોભાવે હદયનું પાનકોજેનઝા : સર્વસાયે તબકરવું કાર્ય એકતાનું તે કેવું આચરબનીછું તરત માટે વનકરવું કામ સોસાય- સામાજિક સરિસિપી. હુ તેઓનહન ભેદનઆર્માદીએવભાવેતતä અપહેધર્મને ભાખનાવવા ઉજતિમાત' કે - નિક, પ્રતિષમાં પધ 'નાએની સબ મિની ખામમાં જાય प्रामसटरमार gધ્યબ્ધિગતિવિવૃત,૫૧૧ , શતા ની આ જ્ઞાનીઓના શરીરને જો મૃત્યુ ના હોત તો તે આગળ ચઢી શકત જ નહિ. જ્ઞાની મૃત્યુનો કાળો પડદો ચીરીને તેની પાછળ આત્મપ્રકાશ જુએ છે ને તેથી જ તેઓ નિર્ભય બને છે. Page #187 -------------------------------------------------------------------------- ________________ MONDAY 31ST MAY 1913. સંવત ૧૯૭૧ ના વઈશાખ વદ ૩ સેમવાર તા. ૩૧ મી મે સને ૧૯૧પ, મુ. તા. ૧૬ રજબ સને ૧૩૩૩ ઉ. પ-૭ અ.૬-૩૩ પા. રે. ૧૯ આદર સને ૧૨૨૪ - કબૂતરને પારધી દયાળુ પંખીઓ માં - સડ્યો દાણો નહીં ખાતું. કરુણાળુ કબૂતર તું – દયાનો પાઠ શીખવતું. – ૧ રહે ભૂખ્યું તથાપિ તું – દયા ના ત્યાગતું ક્યારે. શિલાકણ ખાઈને સહુને – દયાનો પાઠ શીખવતું. – ૨ કદાપિ ચાંચ મારે ના – દયાળુ જન ધરે રહેતું. ગરીબાઈ જણાવીને – દયાનો પાઠ શીખવતું. – ૩ અરણ્ય પારધી આવ્યો – મહાશીત થયો દુઃખી. બળતું લાકડું લાવી - પડેલાં પત્ર સળગાવ્યાં. – ૪ પરોણો પારધી ભૂખ્યો – થયો એ આપણો અતિથિ. પડીને અગ્નિમાં પ્યારી – શમાવું હું ક્ષુધા તેની. - ૫ કબૂતર એમ પત્નીને – ગૃહસ્થાશ્રમ કહે ફ. સુણી વાતો કબૂતરની – કહે પત્ની પડું પોતે – પરસ્પરમાં અતિથિનું – ખરું સ્વાગત અહો કરવા. પડ્યાં બે તાપણી મળે – કર્યું સ્વાર્પણ અતિથિને. – ૭ ક્ષુધા ભાગી અતિથિની – ગૃહસ્થાશ્રમ સફળ કીધો. હૃદયમાં પારધી સમજ્યો – ગૃહસ્થાશ્રમ તણી કરણી. - ૮ પારધી એમ ન ચિંત્યે એહ – આત્મભોગથી શોભે મેહ. પારાપતનો સાચો ત્યાગ – કાયા પર છે મહારો રાગ. – ૯ પાપી જન મધ્યે શિરદાર – પાપ કર્મનો લહું ન પાર. પાપો કરતાં જીવન ગયું – થોડું આયુ બાકી રહ્યું. – ૧૦ પારાપતની પેઠે સાર – દયા ધર્મ પાળું હું સાર. એવો નિશ્ચય મનમાં કર્યો – નિજ ઘર જાવા પાછો ફર્યો. - ૧૧ માર્ગે જાતાં સાધુ મળ્યા – પારધીએ મનમાં જે સ્મર્યો. વંદન કીધું લાવી ભાવ – ભવજલધિમાં તું છે નાવ. ૧૨ ધન્ય ધન્ય ધર્મી અવતાર – ભવ સિન્થથી મુજને તાર.- ૧૩ “ગુરુ તે જ હદયમાં રહેલા અંધકારોને નાશ કરનારા દીવા સમાન છે, ગુર તે જ દેવને પણ ઓળખાવનાર છે. ગુરનો દ્વેષી નરકમાં જાય છે. જે સજ્જન પુરુષ હોય છે, તે કદાપિ કાળે ગુરુની નિંદા પ્રાણ જાય તો પણ કરતા નથી.” 178 – Page #188 -------------------------------------------------------------------------- ________________ MONDAY 31ST MAY 1913. સંવત ૧૯૭૧ ના વઈશાખ વદ ૩ સેમવાર તા. ૩૧ મી મે સને ૧૯૧૫, મુ. તા. ૧૬ રજબ સને ૧૩૩૩ ઉ. પ-૭ અ.૬-૩૩ પા. રે. ૧૯ આદર સને ૧૨૨૪ આજે શોધિિરવારોને અરડાના મન પરની બિના અબ ને કામ કર્યો. તેમનામ ખiળ ખબાકી છે કુકતા ન હતા દયપંખીઓમાં નહતું. કરૂણાબુ કબૂતર દયા પાઠ શખવ–. પહેબૂબ્સ તથાપિતું=દયાનાયાગતુંરેશિલાક ખાઈનેસને ધ્યાનો પાઠ શિખવ-૨ કદાપિ ચાંપાના-ધ્યાનુજન હેતુંગરીબઈ જવાને- દયાને નાહશિખવે ૩ અરધી આવ્યો. મહારાજે કયો દુબળેટલાકડંલાવી- પહેલાં મસળગાપણો પરંભળોએ આપ અતિ પડીનખાનાના માલે હું -૫ કબૂતર એમપીને-ગહરકત કહેજો. છેલા કબૂતરને૧-કપની માં - ૬ પરખાંખર્તિલિખ વાગતહોવા પાયાનાપણીમ-સ્થાપી તે૭િ લુકામણ. અતિનો-ચેહરમક હૃદયમતી.ગુહામતળ કરી પરમપિઅહ-આત્મભોપા ને * * પાવાગતનો આપો ત્યામ પ્રાપ મારી ૧૧પાપાનમારે ઘરપાપકર્મનો લનપાર પાપો કરતાનપ્લે કાર્ડ બાબા કોરy પારૂની પેસાર દયાળુ ઠંn- . ઍનિયમન-હો-નિજધરાવે છે . ! મા જતાં ધુમવ-પારધીએમનરમ વન કો૫વાભાવ. ઉષધિન છે નાવ છે ધન્ય ધધમિધ્વતા અવસિ તુ જત - આ વિશ્વ એ કુદરતનો બાગ છે. તેમાં સર્વ જીવોને એકસરખી રીતે જીવવાનો હક છે. કોઈના જીવવાના હક્કને લૂંટી લેવો, એ મનુષ્યની શુભ વૃત્તિનું લક્ષણ નથી. 179 – Page #189 -------------------------------------------------------------------------- ________________ WEDNESDAY 2ND JUNE 1915. સંવત ૧૯૩૧ ના વઈશાખ વદ ૫ બુધવાર તા. ૨ જી જુને સને ૧૯પ. મુ, તા. ૧૮ ૨૪જમ સને ૧૩૩૩ ૭ ૫-૬ અ, ૬-૩૪ પા. રો. ૨૪ આદર સને ૧૨૨૪ પ્રભુ તુજ મહિમા મોટો રે – અકલ કદી ન કળાય. પ્રભુ. નામરૂપ મહિમા વડે રે – સગુણ તું કહેવાય. સજ્વર જ સીમ ગુણ વડે રે - રૂપ અનન્ત જણાય. પ્રભુ – ૧ નટનાગર જલ ખેલતો રે – નામરૂપ ધરી વેષ. નાચે જગત નચાવતો રે – વિચરી સર્વ પ્રદેશ. પ્રભુ – ૨ સત્ત્વરજ સ્તમગુણ વિના રે – નિર્ગુણ તું કહેવાય. નામરૂપ જ્યાં નહીં કશું રે – ભાખ્યું ન વૈખરી ભય. પ્રભુ – ૩ તરસ્યું જલમાં માછલું રે – માન્યું એ નહીં જાય. પ્રભુ હૃદયમાં છે છતાં રે – જગને નહીં દેખાય. પ્રભુ – ૪ મનથી શોધી થાકતાં રે – મનનો લય જ્યાં થાય. પ્રકટ પ્રભુ ત્યાં જાણવા રે – અનુભવીને એ જણાય. પ્રભુ – ૫ પ્રીતિભક્તિને જ્ઞાનથી રે – યાતાયાત ન ચિત્ત. એવું ચિત્ત થાતાં થકાં રે – અનુભવ થાય પવિત્ર. પ્રભુ – ૭ પામે તે તવ રૂપ બની રે – કહે ન જગને કોય. બુદ્ધિસાગર ધ્યાનમાં રે – ભાસે પરામાં જોય. પ્રભુ – ૭ ॐ शान्तिः “એક ક્ષણમાત્ર પણ પ્રમાદ કરવો યોગ્ય નથી. પોતાનું કોઈ નથી. વૃત્તિઓને ન પોષતાં આત્માના સદ્ગણોને પોષવા જોઈએ. તમારું તે સહજપણે તમારું છે.” છે 180 - Page #190 -------------------------------------------------------------------------- ________________ WEDNESDAY 2ND JUNE 1915. સંવત ૧૯૩૧ ના વઈશાખ વદ ૫ બુધવાર તા. ૨ જી જુને સને ૧૯પ. મુ, તા. ૧૮ ૨૪જબ સને ૧૩૩૩ ઉ પ-૬ અ. ૬-૩૪ પા. રો. ૨૪ આદર સને ૧રર૪ પ્રભુ તુમહિમા મોટો - ખડલ ફોન કળાય. ૪૭* નામરૂ મહિમા વડે? - તરુણ કહેવાય અ~રન્સામ ગુણવો-૨ પુખનત્તમ-- નટનાગર જ ખેલત-નામરૂપધરોવૈયનાચે ન્હાત નચાવત રે- વિય રી સર્વપ્ર દેશ–-૨, અરજસ્તમ ભાવેના રે. નિjકહેવાય. નામરૂપ જ્યાં નર્સે કર ભાખ્યું ન રબારોભાય.503 તરડું ૯માં માઉં – માન્યું એનો ભય મજ દયનાં સ્તર- જાને ન દેખાય.પ્રભુ- મન થાતાંરે- મનનો લય થાય. કે ત્યાં જણ– અનુભળીને એ ગાયપ્રતિક્તિને તાના- યાતાયાતનચિત્ત ખેલુંધિત તો કરે- કાને અનુભવથાબિત્રક પામે તે તવરૂપબની- ન જ્યને કીયઉદ્ધતાને ધ્યાનમાં - ભાષામાં - ૯૭ ॐशान्ति આ વિશ્વવર્તી જીવો પ્રતિ તિરસ્કાર અથવા નીચ દષ્ટિથી જોવું, એ પોતાના પ્રતિ તિરસ્કાર કે નીચ દષ્ટિથી જોવા બરોબર છે. આથી કર્મયોગીઓએ સર્વ જીવો પ્રતિ શુભ ભાવથી દેખવું. છે 181 - Page #191 -------------------------------------------------------------------------- ________________ THURSDAY 3RD JUNE 1915. સંવત ૧૯૭૧ ને ઈશાખ વદ ૬ ગુરૂવાર તા. ૩ જી જુન સને ૧૯૧૫, મુ. તા. ૧૯ રજજબ સને ૧૩૩૩ ઉ. પ-૬ અ. ૬-૩૪ પા. ર. ૨૫ આદર સને ૧૨૨૪ કદી વિશ્વાસ્ય ના ભોળો ગતાગમ ના પડે પૂરી – નિહાળે ના ભલી બૂરી. ઘડેલો ના અરે ગોળો – કદી વિશ્વાસ્યના ભોળો. – ૧ નિહાળે ના સમય કેવો – ગમે તે બોલતો બોલે. કરે વિવાહની વરસી – કદી વિશ્વાસ ના ભોળો. – ૨ કરે ખુલ્લું હૃદય જ્યાં ત્યાં – વિચારે ના થશે શું તે. હૃદય જેનું વસે મુખમાં – કદી વિશ્વાસ્ય ના ભોળો. – ૩ ભલો વિદ્વાન પણ શત્રુ – હિતસ્વી મૂર્ખ ના સારો. વિવેકીના હૃદય જેનું – કદી વિશ્વાસ્ય ના ભોળો. – ૪ ટકે ના ચિત્તમાં છાનું – સ્વજન શત્રુ નહીં જાણે. લડે ટાણે ભર્યા ભાણે – કદી વિશ્વાસ્યના ભોળો. - ૫ ધરે ના દીર્ઘદૃષ્ટિને – નહીં ગંભીર મનનો જે. લહે ના હાર્દ વાતોનું – કદી વિશ્વાસ્યના ભોળો. - ૯ ઘટે જ્યાં મૌન ત્યાં બોલે – ઘટે જ્યાં બોલવું ત્યાં મૌન. ઘટે ના તે કરે જલ્દી – કદી વિશ્વાસ્યના ભોળો. - ૭ અપેક્ષાઓ નહીં જાણે – વિના ડહાપણ થતો ડાહ્યો. હૃદય લેઈ હૃદય બાળે – કદી વિશ્વાસ્યના ભોળો. - ૮ મળે ત્યાં મૂતરે મેળે – કરે ભળભળ નકામી બહુ. ખરી વખતે ખસે આઘો – કદી વિશ્વાસ્યના ભોળો. - ૯ નથી સ્વસ્થાનમાં હૈયું – ભમાવ્યાથી ભમે ઝાઝું. વસે છે વહાલમાં ઝેર જ – કદી વિશ્વાસ્ય ના ભોળો.- ૧૦ ચલો મન ચેતીને સજ્ઞો – શિખામણ માનશો સાચી. બુદ્ધચબ્ધિસદ્ગુરુસંગે – મળે છે સગુણો સર્વે. - ૧૧ “મુક્તિ-સુખ સમાન બીજું કોઈ સુખ નથી. શ્રાવકનો ધર્મ અને સાધુનો ધર્મ પાળવો તે પણ મુક્તિ માટે છે, અને મુક્તિ પણ ધર્મના આરાધન વિના મળી શકતી નથી.” છે 182 - Page #192 -------------------------------------------------------------------------- ________________ THURSDAY 3RD JUNE 1915. સંવત ૧૯૭૧ ને વઈશાખ વદ ૬ ગુરૂવાર તા. ૩ જી જુન સને ૧૯૧૫. મ. તા. ૧૯ જબ સને ૧૩૩૭ ઉ. ૫-૬ અ. ૬-૩૪ પા. રો. ૨૫ આદર સને ૧૨૨૪ ऐहए0ऐनमः હદી વિશ્વાસ્યનભોળોગતાગમ ના પડે પુરી—નિહાળેના ભીબુરીપડેલો ના રે ગોળી- દક્ષિાના ભોળો-૧ નિહાળે ના સમયકેરામેતેબેલતો બોલે. ઉર વિજાઇની વરસી- કવિશ્વના ભેળો - ૨ કચ્છજુંહદર -વિચારનાથને કંતે. હૃદલેન્ડ વચ્ચે સુખમાં- કદક્ષિાનાભેન્ટ ભલો વિફા જાન-હિતી સૂના સ્તરોવિકોહુદ -કદી રિસ્ટના ભોળોલેના ચિત્તમાં બા- અનાવૃનોજણેલડે રણે ભભમે. કદી ધ્યાના ભોળો:ધરના દોધદક્ષિને નહીં ગંભીર મનનોજેલહે ના બદલાતો . વિશ્વાસ્યના ભોળો -૬ ધટેન્ચાં મોનસો બોલે-ઘટેનાં બૌભૂંસાંમોનધટેના તેરે ક્લો- કદર વિશ્વાસના ભેળો અપેક્ષાઓનર્ણન-વિના ડહYeતડધોઉદયલેઈ વ્યબાને ૬ દો વિશ્વાસ્યના ભેળો. મળે ત્યાં કૂતરે મેને= સો કરભળભળનકામીણ. ખી વખતે મસખા-દારૂના ભોળોનળ સ્વાન-ભભમાભઋા. વસે છે હાલમાં જ કદરવિવાન ભોળ . मनयता नसतो--( DA turer લુબ્ધિન –મળે છે વખતે કદી વિશ્વવર્તી મનુષ્યો ગમે તે ધર્મના હોય, ગમે તે દેશના હોય, તેઓના આત્માઓમાં અને મારા આત્મામાં સત્તાથી ભેદ નથી. તેઓ તે હું છું, અને હું તે તેઓ છે. સર્વ જીવોની સાથે મારો આત્મિક સંબંધ છે. - 2 183 Page #193 -------------------------------------------------------------------------- ________________ FRIDAY 4TH JUNE 1915. સંવત ૧૯૭૧ વઈશાખ વદ ૭ શુકરવાર તા. ૪ થી જુન સને ૧૯૧૫ સુ. તા. ૨૦ રજબ સને ૧૩૩૩ ઉ. ૫-૬ અ. -૩૪ પા. રે. ૨૬ આદર સને ૧રર૪ તાપને તપાવે તાપ શા માટે – બગાડવું ના જરા હારું. મુસાફર પર તપે શાને – બની જાય શાન્ત સમજીને. – ૧ વિના વાંકે તપાવાની – નથી તવ ફર્જ મન સમજી. ઘણો ઉકળાટ ના કરવો – હવે એવું ઘટે સાચું. – ૨ તપાવાથી ત્વને કિંચિત્ – નથી કંઈ લાભ થાવાનો. થતી હાનિ તપાવ્યાથી – હવે તો શાન્ત થા બન્યું.- ૩ નથી સારું અતિ સર્વે – સદા છે વર્જ્ય અતિ સર્વે. ધરી મર્યાદા અન્તરમાં – શમાવી તાપ દે હારો. – ૪ પ્રવૃત્તિ શોભતી હદમાં – રહીને કાર્ય કરવાથી. તપી મર્યાદ ચૂક્યાથી – અરુચિ હોરશે સૌની. - ૫ નથી ચડાતું જગત કોને - અરે હદ બહાર જાવાથી. ઉઘાડી આંખ જો સાચું – થએલી ભૂલ જો હારી. - ૭ ઘણું હદ બહાર જાવાથી – અરે તવ અન્ન થાવાનો. જગતમાં કાયદો એવો – ટળે ટાળ્યો નહીં કોથી. – ૭ રહો નિજમાનમાં સમજી – સહ કુદરત નહીં ઊંધું. સ્વભાવે માન છે સૌનું – કહ્યું થોડું ઘણું માનો. – ૮ હવે હદ બહાર ના જાતો – નહીં તો તું ફના થાશે. બુક્સબ્ધિધર્મ શિક્ષાને – ગ્રહી શોભા લહો સાચી. - ૯ ॐ शान्तिः “ક્ષમાપનાની ક્રિયાને અંગીકાર કરશો, ક્ષમાપનાથી આત્મા પરમાત્મા થાય છે. સર્વ મંગલનું ઘર ક્ષમાપના છે. આત્મજ્ઞાનથી ક્ષમાપના સર્વ જીવો કરો. સર્વ જીવો મંગલ માળાના સ્વામી બનો.” છે 184 – Page #194 -------------------------------------------------------------------------- ________________ FRIDAY 4TH JUNE 1915. સંવત ૧૯૭૧ વઈશાખ વદ ૭ શુકરવાર તા. ૪ થી જુન સને ૧૯૧૫ સુ. તા. ૨૦ રજબ સને ૧૩૩૩ ઉ. ૫-૬ અ. -૩૪ પા. રે. ૨૬ આદર સને ૧રર૪ तापने તપાવેતાપાશ્ચમટેબગાઉં ના જાહ સુપર તપેશાબનો જત્ત સને-૧ વિના વાંકે તયાવાની નથી તવક્રમનસજીઢોકળાટનાકર-૮ને એવુંઘટેસવુંતયરાજાને કિહિ.ના કેઈલાભ થવાનોહતી નિતપાવ્યાણ-હતાશાન્ત બન્ફ૩ અતિસર્વે નં લકે અતિસ- સદા છેવા કરો મદ અન્ન માં – સમાષ્ટ્રિીઝ ' તો દેહારો. પ્રવૃત્તિ શોભતીહદમાં = રહીને કાર્ય કરવાથી તપી મયદિચૂક્યાથી ખરૂચિ શેરશે સોની-૫ નીચ્છઉં જગત ૧ હદબહાર જવા દ્ઘાડી ઓખ જે સાચું ધખેલી ભૂલબેહારી ધળું હદ ન્મજવા- અરે તયઅત્ત થવાનોગતનો કાયદો એવો - ટપ ટાબનોલેજઓ નિજમાનમ સમજી- હૈ,કદત નહીં. સ્વભાવે માલદે રોનું ફર્ગ્યુથોડું ઘણુંમાનહવે હદબહારના વિ- નહે તે નું ફના બુ #બ્ધિ ધર્મ - પ્રી રોભા હો સાથી ॐ शान्ति ગુરુ તે જ હૃદયમાં રહેલા અંધકારોને નાશ કરનારા દીવા સમાન છે, ગુર તે જ દેવને પણ ઓળખાવનાર છે. ગુરનો દ્વેષી નરકમાં જાય છે. જે સજ્જન પુરુષ હોય છે, તે કદાપિ કાળે ગુરુની નિંદા પ્રાણ જાય તો પણ કરતા નથી.” S 185 – Page #195 -------------------------------------------------------------------------- ________________ ક્રમ ૧. ૨. ૩. ૪. ૫. આ છે ૧૦૮ અમર શિષ્ય ગ્રંથો નામ અધ્યાત્મ વ્યાખ્યાનમાળા અધ્યાત્મગીતા, આત્મ સમાધિશતક, જીવનપ્રબોધ, આત્મસ્વરૂપ, પમાત્મદર્શન આદિ પાંચ ગ્રંથો અધ્યાત્મનિ અનુભવ પચ્ચીશી આનંદધન પદ ભાવાર્થ સંગ્રહ આત્મપ્રકાશ આત્મપ્રદીપ આત્મતત્ત્વદર્શન આગમસોઢા આત્મશક્તિ પ્રકાશ આત્મદર્શન આત્મશિલા ભાવનો પ્રકાશ અધ્યાત્મ ભજનસંગ્રહ ૬. ૭. ૮. ૯. ૧૦. ૧૧. ૧૨. ૧૩. ૧૪. ઇશાવાસ્યોપનિષદ (જૈન દૃષ્ટિએ) ૧૫. કક્કાવલી સુબોધ ૧૬. કર્મયોગ ૧૭. | કર્મપ્રકૃતિ ૧૮. કન્યાવિક્રય નિષેધ ૧૯. ગુજરાત બૃહદ્ વિજાપુ વૃત્તાંત ૨૦. ગુણાનાગ કુલક |૨૧. | ગહુલી સંગ્રહ ભા. ૧ ૨૨. | ગલી સંગ્રહ ભા. ૨ ૨૩. ૨૪. | ગુબોધ ૨૫. ૨૬. ગુગીત ગહુલી સંગ્રહ ચિંતામણી જૈન ધર્મની પ્રાચીન અર્વાચીન સ્થિતિ 186 પૃષ્ઠ ૨૦૬ ૨૦૫ ૧૨૫ ૨૪૮ ભાષા ગુજાતી સંસ્કૃત ગુજાતી ગુજાતી ચના સ્થળ માણસા વિજાપુ ૪૬૦ ગુજાતી વિજાપુ ૧૦૦૦ સંસ્કૃત/ગુજાની મહેસાણા ८०० સં.ગુ.મા. |પાદા ૧૧૨ ગુજાતી ૧૨૫ ગુજાતી ૨૦૦ ગુજાતી ૨૪૦ ગુજરાતી ૧૨૫ ગુજરાતી ૨૦૦ ગુજરાતી |પાદા મૂળ પાદા ટીકાઃ વિજાપુ ૧૯૬૫ ८०० ગુજાતી પાદા ૧૯૬૮ ૧૭૦ ગુજરાતી સાણંદ ૩૫૧ | સંસ્કૃત/ગુજાતી અમદાવાદ ૧૧૦ | સંસ્કૃત/ગુજાતી વિજાપુ ૧૪૦ ૪૭૦ | સંસ્કૃત/ગુજાતી પાદા ગુજરાતી પેથાપુ ૧૫૦| હિંદી/ગુજાતી મહુડી ૧૨૦ ગુજરાતી વિજાપુ ૨૦૦ ગુજાતી હિંદી |વિષ્યમાં ૩૬૦ | સંસ્કૃત ગુજની પ્રાંતિજ ૨૨૫ ગુજરાતી મહુડી ૩૦૦ | સંસ્કૃત/ગુજાતી| વિજાપુ ૨૫ ગુજાતી સુત પાદા ચના સંવન ૧૯૬૪ પાદા વિજાપુ વિશ્વમાં પાદા અમદાવાદ ૧૯૮૧ ૧૯૫૯ ૧૯૬૫ ૧૯૬૪ ૧૯૬૫ ૧૯૭૪ ૧૯૭૮ ૧૯૬૨ ૧૯૮૧ ૧૯૮૦ ૧૯૬૭ ૧૯૮૦ ૧૯૮૧ ૧૯૭૩ ૧૯૭૬ ૧૯૮૧ ૧૯૭૩ ૧૯૬૬ ૧૯૭૬ ૧૯૭૬ ૧૯૭૬ ૧૯૬૭ ૧૯૮૦ ૧૯૬૮ Page #196 -------------------------------------------------------------------------- ________________ ૨૭. \ પેથાપુ ગુજરાતી | વિજાપુ જૈનગચ્છમતપ્રબંધ : જૈનસંઘ પ્રગતિ ગીતા ૨૮. | જૈન ધાર્મિક પ્રતિમાલેખ સંગ્રહ ભાગ-૧ જૈનોપનિષદ જૈન ધાર્મિક પ્રતિમાલેખ સંગ્રહ ભાગ-૨ જૈન-ખ્રિસ્તી ધર્મનો મુકાબલો જૈન સૂત્રમાં મૂર્તિપૂજા જૈન ઐતિહાસિક સમાળા ભા. ૧ તત્ત્વબિંદુ તત્ત્વવિચા તત્ત્વજ્ઞાનદીપિકા તીર્થયાત્રાનું વિમાન દેવવંદન સ્તુતિ સ્તવન સંગ્રહ શ્રીમદ્ દેવચંદ્રજી ભા. ૧ શ્રીમદ્ દેવચંદ્રજી ભા. ૨ દેવવિલાસ-દેવચંદ્રજી જીવન દેવચંદ્રજી ગૂર્જ સાહિત્ય (નિબંધ) ધાર્મિક ગદ્યસંગ્રહ પત્ર સદુપદેશ ભા.૧ ધાર્મિક શંકાસમાધાન ધ્યાનવિચા પ્રતિજ્ઞાનું પાલન પમાત્મજ્યોતિ પમાત્મદર્શન પત્ર સદુપદેશ ભા.૨ પત્ર સદુપદેશ ભા.૩ પૂજાસંગ્રહ ભા.૧ પર. | પૂજાસંગ્રહ ભા.૧-૨ ફ00 ગુજરાતી | માણસા ૩૦૦ ગુજરાતી ગુજરાતી | પેથાપુ ૨૮૦ ગુ.સં.માહિ. | પેથાપુ | | પ્રાંતિજ ગુજાતી ગુજરાતી મુંબઈ ગુજરાતી અમદાવાદ ગુજરાતી મહુડી ગુજરાતી વિહા ગુજરાતી દમણ ગુજરાતી મા | મહેસાણા સં.ગુ.મા. | પાદા સં.મા.ગુ. | પાદા ગુ.મા. પેથાપુ ગુજરાતી | પાદા ગુજરાતી ગુજરાતી મહુડી ગુજાતી | પાદા ગુજાતી સંસ્કૃત પેથાપુ ગુજરાતી સંસ્કૃત અમદાવાદ ગુજરાતી સંસ્કૃત મહેસાણા ગુજરાતી વિહા ગુજરાતી વિહા ૪૧૬ ગુજરાતી મહેસાણા ૯૧૫ | ગુજરાતી || પેથાપુ ૧૯૭૩ ૧૯૭૩ ૧૯૭૩ ૧૯૮૦ ૧૯૮૦ ૧૯૮૧ ૧૯૬૯ ૧૯૯૬ ૧૯૮૧ ૧૯૬૦ ૧૯૬૭ ૧૯૭૮ ૧૯૭૪ ૧૯૭૪ ૧૯૮૨ ૧૯૮૦ ૧૯૭૩ ૧૯૮૧ ૧૯૫૮ ૧૯૭૩ ૧૯૯૬ ૧૯૬૯ ૧૯૭૯ ૧૯૮૦ ૧૯૭૯ ૧૯૮૦ પેથાપુ “ “દેહદુખ મહાફલ’ એ ન્યાયને આચરણમાં મૂકીને આત્મસાધનમાં સાધ્યદષ્ટિએ આગળ વધશો. આત્માના ગુણો પ્રતિદિન વૃદ્ધિ પામે એવું લક્ષ રાખવું. ઉત્સાહ, ધૈર્ય, ઉધોગ અને વૈરાગથી આગળ વધી શકાય છે.” Page #197 -------------------------------------------------------------------------- ________________ ૫૩. ૭૦ | ૧૯૮૧ ૧૯૬૩ ૧૯૬૫ ૧૯૬૫ ૧૬૦) પ્રેમગીતા ભજનસંગ્રહ ભા. ૧ ભજનસંગ્રહ ભા. ૨ ભજનસંગ્રહ ભા. ૩ ભજનસંગ્રહ ભા. ૪ ભજનસંગ્રહ ભા. ૫ તથા જ્ઞાનદીપિકા ભજનસંગ્રહ ભા. ૬ કવાલી સંગ્રહ ભજનસંગ્રહ ભા. ૭ ભજનસંગ્રહ ભા. ૮ ભજનસંગ્રહ ભા. ૯ ભજનસંગ્રહ ભા. ૧૦ ભજનસંગ્રહ ભા. ૧૧ ભાત સહકા શિક્ષણ કાવ્ય મિત્ર મૈત્રી મુદ્રિત જે. જે. ગ્રંથગાઇડ (પ્રેક) યોગદીપક યોગસમાધિ યશોવિજયજી નિબંધ લાલા લજપતાય ને જૈન ધર્મ વિજાપુ વૃત્તાંત વચનામૃત (બૃહતું) સ્તવનસંગ્રહ સમાધિશતક સત્યસ્વરૂપ સંઘકર્તવ્ય પ્રજા સમાજ કર્તવ્ય શોકવિનાશક ગ્રંથ | ચેટક પ્રબોધ સંસ્કૃત વિહા ૨૦૦| ગુજાતી | અમદાવાદ ૩૬૭| ગુજરાતી,હિંદી. વિહા ૨૧૫. ગુજાતી/હિંદી| કાવિઠા ૩૪૪|. ગુજરાતી,હિંદી | વિહા ૧૯૦ ગુજરાતી | વિજાપુ ૨OO ગુજરાતી | મુંબઈ | ગુજરાતી | વિહા ૮૫૦| ગુજાતી,હિંદી પેથાપુ પ૮૦| ગુ.હિ.સં. | વિજાપુ ગુજાતી/હિંદી | વિજાપુ | ગુજરતી | | વિજાપુ ગુજ તીમા. વિજાપુ ગુજરાતી પેથાપુ ગુજાતી પાદા ગુજાતી પાદા ગુજાતી પાદા ગુજરાતી | પેથાપુ ગુજરાતી | | વિજાપુ ગુજ તી/મા. મુંબઈ ગુજાતી મહેસાણા ૩૫O ગુજરાતી અમદાવાદ ૨૨૫ ગુજરાતી | પેથાપુ સંસ્કૃત ૧૭૫ સંસ્કૃત પ્રાંતિજ ૧૭૫ સંસ્કૃત પ્રાંતિજ ૧૭૫| | | પ્રાંતિજ ૧૯૬૫ ૧૯૬૭ ૧૯૬૮ ૧૯૯૮ ૧૯૭૩ ૧૯૭૯ ૧૯૭૯ ૧૯૮૧ ૧૯૭૪ ૧૯૭૧ ૧૯૮૧ ૧૯૬૮ ૧૯૮૦ ૧૯૭૩ ૧૯૬૭ ૧૯૭૮ ૧૯૬૨ ૧૯૮૦ ૧૯૦૦ ૧૯૦૦ ૧૯૦૦ ૧૯૦૦ ૧૭૫ પ્રાંતિજ સંસ્કૃત “પ્રતિજ્ઞાપાલકો આ વિશ્વમાં અલૌકિક કાર્યો કરીને નામ અમર કરી શકે છે. લઘુમાં લઘુ પ્રતિજ્ઞા પાળવાની ટેવથી મોટી પ્રતિજ્ઞાઓ પણ પશ્ચાતુ પાળી શકાય છે. પ્રતિજ્ઞાનો દ્રોહ અથવા નાશ કરવાથી સ્વાત્માનો નાશ થાય છે.” - S 188 - Page #198 -------------------------------------------------------------------------- ________________ ૮૦. ૮૧. ૮૨. ૮૩. ૮૪. ૮૫. ૮૬. ૮૭. ૮૮. ૮૯. ૯૦. ૯૧. ૯૨. ૯૩. ૯૪. ૯૫. સુદર્શના સુબોધ સાબમતી ગુણશિક્ષણ કાવ્ય સુખસાગ ગુગીતા સ્નાત્રપૂજા પદ્રવ્યવિચા શિષ્યોપનિષદ શોકવિનાશક ગ્રંથ સાંવત્સકિ ક્ષમાપના શ્રાવક ધર્મસ્વરૂપ ભા.૧ શ્રાવક ધર્મસ્વરૂપ ભા.૧ હોપયોગ દયાગ્રંથ શ્રેણિક સુબોધ કૃષ્ણગીતા શ્રી વિસાગજી ચત્રિ વચનામૃત નાનું ૯૬. આત્મદર્શન ગીતા, સંસ્કૃત ૯૭. | જ્ઞાનદીપિકા, સંસ્કૃત ૯૮. પૂજા સંગ્રહ-વાસ્તુ પુજા ૯૯. ચૈતનશક્તિ ગ્રંથ, સંસ્કૃત ૧૦૦. વર્તમાન સુધાો ૧૦૧. પબ્રહ્મ નિાકણ, સંસ્કૃત ૧૦૨. શ્રીમંત સયાજી ગાયકવાડ પાસે | આપેલું વ્યાખ્યાન, અંગ્રેજ ૧૦૫. જૈન સાહાદ ઉક્તાવલિ, સંસ્કૃત ૧૦૬. અધ્યાત્મ ગીતા ૧૦૭. તત્ત્વપીક્ષા, વિચા ગુજાતી ૧૦૮, ગુ મત્મ્ય, સંસ્કૃત ૧૭૫ ૨૦૦ ૩૦૦ ૨૫૦ ૫૦ ८० ૯૮ ४० 189 સંસ્કૃત ગુજાતી ગુજાતી ४० ૧૭૫ ૧૭૫ ૧૭૫ પ્રાંતિજ પેથાપુ ઇડ ગુજાતી/મા. | પાદા ગુજરાતી પેથાપુ ગુજાની પાદા વિજાપુ મુંબઈ મુંબઈ પ્રાંતિજ ગુજાતી ગુજાતી ગુજાતી સંસ્કૃત સંસ્કૃત પ્રાંતિજ સંસ્કૃત પ્રાંતિજ ૧૭૫ સંસ્કૃત પ્રાંતિજ આ ગ્રંથો નાના છે. કેટલાક અન્ય ગ્રંથોમાં અંતર્ગત છે. આ ગ્રંથો નાના છે, કેટલાક અન્ય ગ્રંથોમાં અંતર્ગત છે. આ ગ્રંથો નાના છે. કેટલાક અન્ય ગ્રંથોમાં અંતર્ગત છે. આ ગ્રંથો નાના છે. કેટલાક અન્ય ગ્રંથોમાં અંતર્ગત છે. આ ગ્રંથો નાના છે. કેટલાક અન્ય ગ્રંથોમાં અંતર્ગત છે. આ ગ્રંથો નાના છે. કેટલાક અન્ય ગ્રંથોમાં અંતર્ગત છે. આ ગ્રંથો નાના છે. કેટલાક અન્ય ગ્રંથોમાં અંતર્ગત છે. આ ગ્રંથો નાના છે. કેટલાક અન્ય ગ્રંથોમાં અંતર્ગત છે. આ ગ્રંથો નાના છે. કેટલાક અન્ય ગ્રંથોમાં અંતર્ગત છે. આ ગ્રંથો નાના છે. કેટલાક અન્ય ગ્રંથોમાં અંતર્ગત છે. આ ગ્રંથો નાના છે. કેટલાક અન્ય ગ્રંથોમાં અંતર્ગત છે. આ ગ્રંથો નાના છે. કેટલાક અન્ય ગ્રંથોમાં અંતર્ગત છે. આ ગ્રંથો નાના છે. કેટલાક અન્ય ગ્રંથોમાં અંતર્ગત છે. ૧૯૦૦ ૧૯૭૧ ૧૯૭૧ ૧૯૫૮ ૧૯૭૭ ૧૯૫૯ ૧૯૮૧ ૧૯૬૭ ૧૯૬૭ ૧૯૮૦ ૧૯૮૦ ૧૯૮૦ ૧૯૮૦ “પ્રભુના ગુણોનું સ્મરણ અથવા સદ્ગુરુના કે આત્મગુણ ચિંતવનમાં મનને રોકો, આમાનું સામર્થ્ય પ્રાપ્ત કરો ! આત્મા વડે આત્માનો ઉદ્ધાર થવાનો છે, હે મિત્રો તમે પોતાના સામર્થ્યથી જ સંસાર સમુદ્ર તરી શકશો.” Page #199 -------------------------------------------------------------------------- ________________ પાદવિહારની પાવનભૂમિ સંવત સ્થળ ૧૯૫૭ પાલનપુમાં દીક્ષા - પાટણ, ચાણસ્મા, મોઢા, તેજ, કટોસણ, ભોયણી, આદજ, | અમદાવાદ, વડોદા, ખેડા, માત, પેટલાદ, કાવિઠા, બોસદ, ખંભાત, કાવિ, ગંધા, સુત (વડી દીક્ષા સૂતમાં થઈ) ૧૯૫૮ કાવિ, ગંધા, ઝઘડીયા, ભરૂચ, વલસાડ, ડભોઈ, વડોદા, પાદા, વસો, પેટલાદ, ખેડા, માત, સાણંદ, ગોધાવી, ભોયણી, જોટાણા, મેસાણા. ૧૯૫૯ છાણી, આણંદ, વાસદ, બોસદ, કાવિઠા, મેળાવ, વસો, સાણંદ, ગોધાવી, સાંતેજ, કડી, ભોયણી, માણસા ૧૯૬૦ લોદા, દ્રિોલ, આજોલ, વિજાપુ, ગવાજા, મેસાણા. ૧૯૬૧ મહેસાણા-વિજાપુ ૧૯૬૨ હિંમતનગર, રૂપાલ, ટીંટોઈ, શામળાજી, નાગફણા પાર્શ્વનાથ, વીછુવાડા, ડુંગપુ, કેશયિાજી, પાલનપુ, પોશીનાજી, ઈડ, દાવડ, આગલોડ, વિજાપુ, પ્રાંતીજ, પેથાપુ, નોડા, મહેસાણા, અમદાવાદ ૧૯૬૩ પ્રાંતિજ, પેથાપુ, માણસા, પાનસ, કલોલ, કડી, ભોયણી, ગોધાવી, સાણંદ ૧૯૬૪ ગોધાવી, લોદ્રા, પ્રાંતીજ, માણસા, દ્રિોલ, ગવાડા, પીલવાઈ, ગતિ, પામોલ, ખોડ, કબટીયા, પીપળાવ, તાંગાજી, ખેાળુ, મેસાણા, જોટાણા, ભોયણી, કલોલ, આદેજ, બંધેજા, લીંબોદા, માણસા ૧૯૬૫ દ્રિોલ, માણેકપુ, લોદ્રા, આજોલ, લીંબોદા, ડાભલા, મેસાણા, જોટાણા, ભોયણી, કડી, કંડ, અમદાવાદ, સાણંદ, ગોધાવી, બોજા, નાયકા, માત, વસો, કાવિઠા, બોસદ, આંકલાવ, ઉમેટા, પાદા, વડોદા, ડભોઈ, બોસદ, ખંભાત, પેટલાદ, ખેડા, અમદાવાદ ૧૯૬૭ સાણંદ, મીયા, બાવળા, ગાંગડ, કોઠ, ધંધુકા, પાલીતાણા, વળા, ધોલા, ખંભાત, પાદા, દાપુ, પાલેજ, શિનો, ઝઘડીયા, કઠો, સુત, ડુમસ, સુત ૧૯૬૭ સુતથી મુંબઈ સુધીનો પ્રદેશ ૧૯૬૮ સુત, ઝઘડિયા, પાલેજ. પાદા, અમદાવાદ ૧૯૬૯ સાણંદ, સેસિા, કલોલ, પાનસ, માણસા, વિજાપુ, પ્રાંતીજ, સાણંદ, ગોધાવી, અમદાવાદ (ગુદેવશ્રી સુખસાગજી કાળધર્મ પામ્યા.) 2 190 - Page #200 -------------------------------------------------------------------------- ________________ ૧૯૭૦ નોડા, વલાદ, ઇંદ્રોડા, પેથાપુ, માણસા, લોદા, આજોલ, મહુડી, વિજાપુ, શિપો, ખાળુ, તાંગા, વડનગ, ઉમતા, વીસનગ, મેસાણા, માણસા (આચાર્યપદવી પેથાપુમાં થઈ.) ૧૯૭૧ વીજાપુ, ઇડ, વડાલી, તાંગાજી, આબુજી, પાલણપુ, પાટણ, ચાણસ્મા, શંખેશ્વજી, પાટણ, ચારૂપ, મેસાણા, પેથાપુ ૧૯૭૨ ગોધાવી, સાંતજ, કલોલ, પાનસ, માણસા, પ્રાંતીજ, અમદાવાદ, પેથાપુ, વિજાપુર ૧૯૭૩ અમદાવાદ, આણંદ, વીમગામ, ઉપયિાળા, શંખેશ્વજી, પાટણ, ચારૂપ, મેસાણા, પેથાપુ ૧૯૭૪ પીપળજ, લીંબોદા, માણસા, વિજાપુ, આગલોડ, પાનસ, મેસાણા, વિજાપુ ૧૯૭૫ વસોડા, મહુડી, કોલવડા, માણસા, માણેકપુ, પેથાપુ, વડોદા, પાદા ૧૯૭૬ બોસદ, કાવિઠા, પેટલાદ, વસો, ખેડા, અમદાવાદ, પેથાપુ, માણસા,વિજાપુ ૧૯૭૭ પુંધા, માણસા, સાણંદ, પુંજાપા, નાદીપુ, સોજી, પાનસ, કલોલ, સેસિા, સાંતેજ, ગોધાવી, સાણંદ ૧૯૭૮ સખેજ, એલીસબ્રીજ, અમદાવાદ, પેથાપુ, માણસા, વિજાપુ, લોદ્રા, પુંધા, ણાસણ, | મહુડી, આજોલ, દ્રિોલ, વિજાપુ ૧૯૭૯ સાણંદ, અમદાવાદ, પેથાપુ, માણસા, વિજાપુ (શ્રી અજિતસાગજીને આચાર્ય પદવી) ૧૯૮૦ મહુડી, પ્રાંતીજ, ગોધાવી, અમદાવાદ, ઇંદ્રોડા, બંધેજા, લીંબોદા, દ્રિોલ, વિજાપુ, મહુડી, પેથાપુ ૧૯૮૧ મહુડી, વિજાપુ (વિજાપુ સ્વર્ગવાસ, જેઠ વદી ૩ ચઢતે પહો) [બોલ્ડ ટાઈપવાળાં સ્થળો ચાતુર્માસનાં સ્થળો છે.] “જો તમે પોતાના આત્માને નીચ ગણશો, અને હું ક્રોધી છું, કપટી છું, વ્યભિચારી છું, મહાદોષી છું, પાખંડી છું, નિર્ધન છું, મોહી છું, દ્વેષી છું - ઇત્યાદિ અશુદ્ધ પર્યાયમય પોતાના આત્માને ભાવશો તો તમારો આત્મા તમને તેવો ભાસશે.” Page #201 -------------------------------------------------------------------------- ________________ ચાતુર્માસનો મંગલ અવસ વિક્રમ સંવત ગામ સુત પાદા માણસા મહેસાણા વિજાપુ અમદાવાદ સાણંદ માણસા અમદાવાદ સુત મુંબઈ અમદાવાદ 1957 1958 1959 1960 1961 1962 1963 1964 1965 1966 1967 1968 1969 1970 1971 1972 1973 1974 1975 1976 1977 1978 1979 1980 1981 જેઠ વદી 3 અમદાવાદ માણસા પેથાપુ વિજાપુ પેથાપુ વિજાપુ પાદા વિજાપુ સાણંદ મહેસાણા વિજાપુ પેથાપુ વિજાપુ સ્વર્ગવાસ S 192 --