SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ WEDNESDAY 5TH MAY 1915. સંવત ૧૯૩૧ ના અ, વઈશાખ વદ ૬ બુધવાર તા. ૫ મી મે સને ૧૯૧૫, મુ. તા. ર૦ જમાદીલાખ સને ૧૩૨૩ ઉ. પ-૩૬ અ. ૬-૧૪ પા. ર. ૨૬ આબાન સને ૧૨૨૪ થવાનું તે થયા કરતું પડી સામા બની હેલી – પ્રપંચો કેળવો કોડી. નકામા શું બક્યા કરતા – થવાનું તે થયા કરતું. - ૧ ગુણોને દુર્ગુણો માની – ગુણો સામે નથી જોવું. નથી પરવા તમારી કંઈ – થવાનું તે થયા કરતું. – ૨ બનીને માન પૂજારી – બનીને સ્વાર્થના કીડા. બૂરું કરતાં નહીં ફાવો – થવાનું તે થયા કરતું.– ૩ ખરેખર નીચ દૃષ્ટિથી – કદી ના ઉચ્ચ થાવાના. ખણે ખાડો પડે તે ત્યાં – થવાનું તે થયા કરતું. – ૪ બની શયતાનના ભક્તો – બનાવો અન્યને તેવા. થશે ના તે થકી સારું – થવાનું તે થયા કરતું. - ૫ કરો જેવું લણો તેવું – ખરો એ ન્યાયનો કાંટો. ફરે ના ફેરવ્યો કોથી – થવાનું તે થયા કરતું. – ૭ અમારે શુદ્ધ બુદ્ધિથી – સદા કર્તવ્ય કરવાનું. બૂરામાં ના કદી ભળવું – થવાનું તે થયા કરતું. – ૭ પડે છે શ્રેયમાં વિઘ્નો – નથી તેથી જરા ડરવું. કર્યા કરવું બની સાક્ષી – થવાનું તે થયા કરતું. – ૮ અદા નિજ ફર્જને કરવી – સદા એ કૃત્ય સન્તોનું. બુદ્ધચબ્ધિકુદ્રતી ન્યાયે – થવાનું તે થયા કરતું. - ૯ “શરીરાદિ સુખો ક્ષણિક છે, તેના મોહથી મૂંઝાઈને અનંતીવાર જીવો મૃત્યુ વશ થયા, પરંતુ પ્રતિજ્ઞા પાળવા માટે જેઓએ પ્રાણાહુતિ આપી તેવા પુરુષો જગતમાં વિશ્વવંધ થઈ ગયા છે.”
SR No.034268
Book TitleAatm chaitanyani Yatra
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherBuddhisagarsuri Jain Samadhi Mandir
Publication Year2014
Total Pages201
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size166 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy