________________
THURSDAY 17TH APRIL 1915,
સંવત ૧૯૭૧ ના અધીક વૈશાખ સુદ ૧ બુધવાર તા. ૧૫ મી એપ્રીલ સને ૧૯૧૫, યુ. તા. ૮ જમાદીકાયલ અને ૬-ૉપ પા . । ભાગન સને ૧૨૨૪
ક ૩, ૫-૫
આપ સ્વભાવમાં રે – એ રાગ ખરા નિજ ધર્મમાં રે ચેતન સદાય ત્યારે રહેવું.
પુણ્ય પાપથી સુખ દુઃખ વેદી કાંઈ ન કોઈને કહેવું – ખરા કર્માધીન સંસારી પ્રાણી–મનમાં એવું જાણી.
જૂઠી જગની બાજી માની – અન્તર્ર્નો થા જ્ઞાની નામરૂપની ભ્રમણા મોટી – માન હૃદયમાં ખોટી. કાયા માયા લોટા લોટી – સાથે નહીં લંગોટી – સ્વાર્થતણી માયા અવધારી – ચેત ચેત સંસારી.
-
માયા ન્યારી કર નહિ યારી – અત્તે દૂર થનારા – ખરા – ૩ પસ્તાવાનું અને થાશે – એકાકી થઈ જાશે.
ખરેખર બીજાની દયા કરવી, એ પોતાની જ દયા છે. બીજાની દયામાં પોતાના આત્માની દયાનો મહિમા સમાય છે.
કરી કમાણી બીજા ખાશે – ફજેત ફાળકો થાશે સ્વપ્ના જેવી જગની બાજી – ત્યાં ના થાતું રાજી. ક્યારે કાજી ક્યારે પાજી – કદી ન કોઈને છાજી દેવગુરુની શ્રદ્ધા ધારી – કર ઝટ ધર્મની યારી. · ઉપયોગે નિજરૂપ વિચારી – ધર્મી થા નિર્ધારી – ખરા – ૬ ચેતચેત ઉપયોગ ભાવે – ધર્મ તે સાથે આવે. બુદ્ધિસાગરધર્મશુભંકર – કરશે તે સુખ પાવે
ॐ शान्तिः ३
130
ખરા – ૧
ખરા – ૨
-
ખરા – ૪
-
ખરા
ખરા – ૭
૫