________________
WEDNESDAY 3RD MARCH 1915. સંવત ૧૯૭૧ ના ફાગણવદ ૨ બુધવાર તા. ૩ જી માર્ચ સને ૧૯૧પ. મ. તા. ૧૬ બીલખર સને ૧૩૩૩ ઉ. ૬-૧૧ અ. ૫-૯ પા. રે. ૨૩ શારેવ સને ૧૨૨૪
શ્રદ્ધા જિન ધર્મની શ્રદ્ધા વર્યો સંસા પાયોધિ તી. તવ ચિત્ત હાડોહાડમાં ને મોમ એ ભી. શુભધર્મનો પ્રાસાદ પાયા સમ ખી શ્રદ્ધા કથી. શ્રદ્ધા વિના ધર્મ જ નથી જોશો સકલ આગમ મથી – ૧ જે ધર્મરૂપી દેહ તેના વીર્યસમ શ્રદ્ધા ખી. શ્રદ્ધા વિના બળ નહિ જ દેખો અનુભવ એ કી. શ્રદ્ધા થકી મંત્રો ફળે શ્રદ્ધા વિના ના કંઈ થતું. શ્રદ્ધા વિના ન જે કે તે ક્ષણ વિનાશ્વ થઈ જતું – ૨ તર્કો ઉપ તર્કો થતા તેના ઉપ તર્કો થતા. આપે દલીલો જે પ્રબલ તે વિશ્વમાં જીતી જતા. જે તાર્કિકોના તાર્કિકો તે અન્યને જૂઠું કે. તર્કો કો કોટિ ગમે શ્રદ્ધા વિના ના કંઈ) કે – ૩ તર્કો ઉપ તર્કો કો પણ તર્કનો નહિ પા છે. શ્રદ્ધા વિના તર્કો વડે દોડે કશો નહિ સા છે. જિનકેવલીએ જે કયું શ્રદ્ધા કી તેની ખી. કર્તવ્ય નિજ તું ક સદા વિશ્વાસથી મનડું ભી – ૪ શ્રદ્ધા વિના પ્રામાણ્ય નહિ પ્રામાણ્ય વણ શ્રદ્ધા નહીં. એ બે પસ્ય જીવતા કાણ અને કાર્યો સહી. શ્રદ્ધા વિના ફત્તેહ નહિ યાહોમ જીવન ના થતું. શ્રદ્ધા વિના જિવાય ના જગલોકને નિશ્ચયમત – ૫ શ્રદ્ધા વિના નીતિ અને આચા સા ના ટકે. શ્રદ્ધા વિના બકવાદિયો સ્વાચ્છન્દથી કે કે બકે. શ્રદ્ધા થકી સમ્યકત્વ છે સમ્યકત્વથી ચારિત્ર્ય છે. શ્રદ્ધા ક્રિયાનું મૂળ છે આન્ત સદા પાવિત્ર્ય છે - ૭ શ્રદ્ધા વિના મુક્તિ નથી કોટી ઉપાયો જો કો. શ્રદ્ધા વિના શાન્તિ નથી સંશય થકી દુઃખે મો. નિશ્ચય વિના સિદ્ધિ નથી કતર્ક કોટી કેળવે. નિશ્ચય થકી સિદ્ધિ થતી આચામાં બળ મળે – ૭ શ્રદ્ધા વડે વ્યવહામાં પ્રાબલ્ય વધતું બહુ હે. શ્રદ્ધા વડે કર્તવ્યની સિદ્ધિ થતી જિનવ કહે નિશ્ચય સમું કો બલ નથી ઉત્સાહ અંગે આપતું. નિશ્ચયબળે સહુ અંગમાં ઉત્સાહ જીવન વ્યાપતું – ૮
દુઃખની પાછળ સુખ છે. સતત ઉત્સાહ, અભ્યાસ અને આત્મબળથી ઇચ્છિત વિજયલક્ષ્મીની પ્રાપ્તિ થાય છે.
છે 70
-