Book Title: Vitrag Stotra
Author(s): Rajshekharvijay
Publisher: Laheruchand Bhogilal Smarak Granthmala

View full book text
Previous | Next

Page 9
________________ બીજે પ્રકાશ ] - ૬ [ સહજ ચાર અતિશયે કાઢિ લિં વા, તણાવ્ય૬ વષરદેશ यदवित्रमबीभत्सं. शुभ्रं मांसमपि प्रभो!॥६॥ जलस्थलसमुद्भूताः, सन्त्यज्य सुमनःस्रजः । तव निःश्वाससौरभ्यमनुयान्ति मधुव्रताः ॥७॥ लोकोत्तरचमत्कारकरी तव भवस्थितिः । यतो नाहारनीहारी, गोचरश्चर्मचक्षुषाम् ॥८॥ ફતિ દિનીયાગશ: | (૬) મો = હે પ્રભુ! વા = અથવા તવ = આપની ૪૦ ૦ = જગતના છમાં ન હોય તેવી અસાધારણ બીજી વિશેષતાઓ વ = કહેવાને %િ = શું છું. = અમે સમર્થ છીએ? નથી. ચ= કારણ કે, માંસપિ = આપના શરીરનું માંસ પણ બo = અજુગુપ્સનીય અને બo = સુગંધી ગુi = સફેદ હોય છે (૭) હે વીતરાગ! મ૦ = ભમરાઓ = જળમાં અને જમીન ઉપર ઉત્પન થયેલી પુષ્પમાળાઓને સ૦ = છેડીને લવ = આપના નિઃ૦ અo= શ્વાસની સુગંધ તરફ આવે છે. (૮) હે વિભુ! તવ = આપની મ0= તીર્થકર ભવની મર્યાદા ઢો. = અલૌકિક આશ્ચર્ય કરનારી છે. અત: = કારણ કે આ = આપના આહાર૩ અને નીહાર (ઝાડે–પેશાબ) ૬૦ = ચર્મની ચક્ષુવાળાઓના શo = વિષય == બનતા નથી.૪ , ૧૧. પાંચમાં–છ બ્લેકમાં લેહી-માંસ ત હેય છે એ બીજા સહજ અતિશયનું વર્ણન છે. ૧૨. સાતમાં શ્લેકમાં શ્વાસ સુગંધી હોય છે એ ત્રીજા અતિશયનું વર્ણન છે. ૧૩. અવચૂરિમાં શાણાની હા = મોનનોરણવિધી તથા અભિ. ચિંતા. કેશમાં “શાણાનીધિરત્રદય ” એમ આહાર-નહારની ક્રિયા અદશ્ય કહી છે. આથી આહાર-નહાર દેખાય, પણ આહાર-નહારની ક્રિયા ન દેખાય એમ જણાય છે. ૧૪. આ લેકથી આહાર-નીહાર અદશ્ય રૂ૫ ચોથા સહજ અતિશયનું વર્ણન કર્યું છે.

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82