Book Title: Vitrag Stotra
Author(s): Rajshekharvijay
Publisher: Laheruchand Bhogilal Smarak Granthmala

View full book text
Previous | Next

Page 15
________________ ત્રી પ્રકાશ ] ૧૨ [ કર્મક્ષય જન્ય ૧૧ અતિશય तथोपाये प्रवृत्तस्त्वं, क्रियासभिहारतः । यथानिच्छन्नुपेयस्य, परां श्रियमशिश्रियः ॥१४॥ मैत्रीपवित्रपात्राय, मुदितामोदशालिने । कृपोपेक्षाप्रतीक्षाय, तुभ्यं योगात्मने नमः ॥१५॥ (૧૪) હે વિભુ! હં = આપ ૦િ = પુનઃ પુનઃ નિરંતર ચારિત્રનું સેવન કરવાથી સાચે = કર્મક્ષયના ઉપાયમાં તથા = તેવી રીતે લેકોત્તર રીતે ઘ૦ = પ્રવૃત્તિ કરી, યથા = જેથી (આ૫) To = ઉપાયથી સાધ્યને– પરમપદને શ૦ = ઈચછતાર નહિ હોવા છતાં વ = સર્વોત્કૃષ્ટ શ્રિયં = અરિહંતપદરૂપ લક્ષ્મીને શ૦ = પામ્યા. (૧૫) હે વિશ્વબંધુ ! મૈ = મૈત્રી ભાવનાના પવિત્ર આશ્રય, મુ. = પ્રમોદ ભાવનાના (નાર) આનંદથી શોભતા, શo =કરુણા અને માધ્યસ્થ ભાવનાથી પૂજ્ય અને ર૦ = ગ સ્વરૂપ તુટ્ય = આપને નમ: = નમસ્કાર થાઓ. ૨૫. સાધનાની ઉચ્ચ કક્ષાએ પહેચેલા સાધકને મેક્ષની પણ ઈચ્છા રહેતી નથી. આથી જ શાસ્ત્રમાં સને મુ મરે ત' = મેક્ષા અને સંસાર પ્રત્યે સમાન ભાવવાળા.........વગેરે પાઠ આવે છે. ૨૬. આ વિધાન ભગવાનની છદ્મસ્થ અવસ્થાની અપેક્ષાએ છે. કારણ કે કેવલજ્ઞાન પછી કોઈ પણ પ્રકારની ભાવના-માનસિક લાગણી હતી નથી. હા, પ્રવૃત્તિરૂપે કૈવલ્ય અવસ્થામાં પણ ભગવાનમાં મિત્રી આદિભાવના હેય છે, પણ વૃત્તિરૂપે ન હોય.

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82