Book Title: Vitrag Stotra
Author(s): Rajshekharvijay
Publisher: Laheruchand Bhogilal Smarak Granthmala

View full book text
Previous | Next

Page 76
________________ ઓગણીસમ પ્રકાશ ] ૭૩. [ આજ્ઞાસ્તવ | ઇલાતિતમપ્રવર: तव चेतसि वर्तेऽह-मिति वार्ताऽपि दुर्लभा । मच्चित्ते वर्तसे चेत्त्व-मलमन्येन केनचित् ॥१॥ નિJા શોપર વાંચિત, ચિત્ત તુષાડના રા प्रतायन्ते मृदुधियः, प्रलम्भनपरैः परैः ॥२॥ अप्रसन्नात्कथं प्राप्यं, फलमेतदसङ्गतम् ! । चिन्तामण्यादयः किं न, फलन्त्यपि विचेतनाः ? ॥३॥ (૧) હે પરમાત્મા ! આપના ચિત્તમાં હું ખરેખર વસું એ તો દુર્લભ છે જ, પણ તવ રેસિ = આપના ચિત્તમાં અણું વર્તે = હું વસુ કૃતિ વાર્તા િદુખા = એવી વાત પણ દુર્લભ છે. એટલે એની આશા રાખવી નકામી છે. હા, આપ મારા ચિત્તમાં વસે એ સુશક્ય છે. આથી રેત = જે સ્ત્ર = આપ ના = મા ચિત્તમાં વર્તરે = વસો તો મારે જ છે. = બીજા કશાથી કાઢ= સયું - બીજું કંઈ જોઈતું નથી. (૨) હે નાથ! ઘ૦ = છેતરવામાં તત્પર ઘ =કુતીર્થિક દેવ જાતિ = કેઈને જો = કેપથી નિ = નિગ્રહ કરીને ર = અને ક્રાંતિ = કોઈને તથા = પ્રસાદથી ખુશ કરીને કૃ = અ૯૫ બુદ્ધિવાળા લેકને v૦ = છેતરે છે. પણ આપ જેના ચિત્તમાં વસે છે તેને એ દે છેતરી શકતા નથી. આથી આપ મારા ચિત્તમાં વસે તે હું એમની છેતરામણીથી બચી જઉં. આથી જ મારા ચિત્તમાં આપના વાસ સિવાય મારે બીજું કંઈ જોઈતું નથી. આ પ્રમાણે બીજા કલેકને પ્રથમ શ્લોક સાથે સંબંધ છે. પ્રથમ શ્લેકમાં કરેલી માગણીનું કારણ બીજા શ્લોકમાં જણાવ્યું છે. (૩) પ્રશ્ન ઃ જે પ્રસન્ન થાય તે જ વાંછિત ફળ આપે. વીતરાગ દેવ રાગ-દ્વેષ રહિત હોવાથી પ્રસન્ન થતા નથી. એટલે જ = અપ્રસન્ન વીતરાગ પાસેથી 8 = વાંછિત ફળ = કેવી રીતે મળે ? ઉત્તર : હત બ = જે પ્રસન્ન થાય તે જ વાંછિત ફળ આપે એ કથન અસંગત

Loading...

Page Navigation
1 ... 74 75 76 77 78 79 80 81 82