Book Title: Vitrag Stotra
Author(s): Rajshekharvijay
Publisher: Laheruchand Bhogilal Smarak Granthmala
Catalog link: https://jainqq.org/explore/032681/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ કલિકાલ સર્વરા આ.શ્રી હેમચન્હ સુરિ-પ્રણીત [ 리기 070707OY KIP DOO 1900 Rams સંપાદક: મુનિ શ્રી રાજશેખર વિજયજી મહારાજ Page #2 -------------------------------------------------------------------------- ________________ તુ હી શ્રી શ્રીશ...ખેશ્વર-પાર્શ્વનાથાય નમ સિદ્ધાન્ત મહેદધિ શ્રી પ્રેમસૂરીશ્વરેન્યે નમઃ ॥ હૈ નમઃ । કલિકાલસર્વજ્ઞ આચાર્ય દેવ શ્રી હેમચન્દ્રસૂરિ-વિચિત વીતરાગ-સ્તોત્ર [સાન્વય-શબ્દાર્થા-સહિત ] : સયાજકસ પાક : સ્વ. સિદ્ધાંત મહાદધિ પૂજ્ય આચાર્ય દેવ શ્રીમદ્વિજયપ્રેમસૂરીશ્વરજી મ૰ના સ્વ॰ પરમગીતા શિષ્ય રત્ન પૂ. આચાર્યદેવ શ્રીમદ્વિજયહીરસૂરીશ્વરજી મહારાજના શિષ્ય રત્ન પૂર્વ ગણિવર શ્રીલલિતશેખર્ વિજયજી મના વિનય મુનિશ્રી રાજશેખરવિજયજી : પ્રકાશક : લહેરુચઢ ભાગીલાલ સ્મારક ગ્રંથમાળા ( પાઢણ ) ખીજી આવૃત્તિ : વિ॰ સ’૦ ૨૦૪૦ કિમત રૂા. ૨-૦૦ : નકલ ૨૦૦૦ : સહાયક : મુંબઈ-દાદર આરાધનાભવન જૈન સંઘ (જ્ઞાનવ્યમાંથી ) [તત્ત્વજિજ્ઞાસુ શ્રાવકોને ભેટ આપવા લહેરુચંદ ભોગીલાલ સ્મારક ગ્રંથમાળા તરકથી ૨૫૦ ૩૫. ભેટ મળ્યા છે. 1 Page #3 -------------------------------------------------------------------------- ________________ ૦ પ્રા′-કથન ૦ ( પહેલી આવૃત્તિમાંથી ) પ્રસ્તુત તેાત્રમાં વીતરાગદેવના ગુણાની સ્તવના હોવાથી એનુ વીતરાગ સ્તાત્ર નામ યથા છે. કલિકાળ સન પ.પૂ.આ.શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ અરિહંત–પરમાત્માના અનન્ય ભક્ત ગૂજ રેશ્વર શ્રી કુમારપાળ મહારાજાની પ્રાર્થનાથી આ સ્તેાત્રની રચના કરેલી છે. જેમાં ગુણસ્તવના સાથે અતિશયા-એકાન્તવાદીઓના નિરસન સાથે અનેકાંત–દૃષ્ટિએ પદાર્થ ઘટના વિ॰ તર્કબદ્ધ રીતે કરી છે. આ સ્તોત્રથી પરમાત્મા પ્રત્યે પ્રગટ થતા ભકિત-બહુમાન ભાવ એ ઉત્કૃષ્ટ વિનય છે. અર્હદ્ ભક્તિ-સ્વાધ્યાયરૂપ સ્તેાત્ર છે, તથા સ્વદ્યુતં તુત નર્હન્...દ્વારા આત્મ-આલેાચના કરી છે. એ આભ્યંતર તપના પ્રકાર છે અને કક્ષયનું અસાધારણુ અંગ છે. આથી આ સ્તાત્ર માક્ષનુ' ઉત્તમ સાધન છે. દેવાધિદેવ સમક્ષ ચૈત્યવદન કે સ્તુતિરૂપે આ સ્તાત્ર ચતુર્વિધસંધમાં ભણાય છે, પરન્તુ સંસ્કૃત ભાષાના અજાણ વર્ષાંતે અન્વય-શબ્દા સાથે ગૂઢભાવેને સમજાવવા માટે ૫૦ પૂ॰ વિર્ય મુનિશ્રી રાજશેખરવિજયજી મહારાજે ઊઠાવેલ શ્રમ અનુમેદનીય છે અને અનેક જીવાને વાધિદેવની પ્રીતિભક્તિમાં ભાવાલ્લાસ જગાડનારા હાઈ પરમ ઉપકારક છે. મૂળસ્તત્ર સાથે અન્વય-શબ્દાર્થ છે, તથા જે ભાવ ન સમજાય ત્યાં વધારે સ્પષ્ટીકરણ સાથે ટિપ્પણ—Àાંધ આપી છે, તે પઠન-પાઠન કરનારને જરૂર ઉપયોગી થશે, આ સ્તાત્રના પઠન—પાઠન દ્વારા વીતરાગ પરમાત્માના યથાર્થ સ્વરૂપને ઓળખી જિન-આજ્ઞાના પાલન દ્વારા સૌ પરમશ્રેયને વરે તેવી અ ંતરની મંગલ કામના. વિ. સ. ૨૦૩૦ : ચૈ, સુ. ૫ ૨૮-૩-૧૯૭૪ પુખરાજ અમીચંદ્નકાહારી શ્રીમદ્ ચશાવિજય જૈન સ ંસ્કૃત પાઠશાળા મહેસાણા (ઉ. ગુજરાત) મુદ્રક : અજિત મુદ્રણાલય * પાલીતાણા રોડ, સેાનગઢ-૩૬૪૨૫૦ Page #4 -------------------------------------------------------------------------- ________________ श्रीमद्विजयप्रेमसूरिभ्यो नमः । कलिकालसर्वज्ञ-श्रीहेमचन्द्राचार्यरचितं વીતરાગતોત્રમ્ | प्रथमप्रकाशः यः परात्मा परञ्ज्योतिः, परमः परमेष्ठिनाम् । आदित्यवणे तमसः, परस्तादामनन्ति यम् ॥१॥ सर्वे येनोदमूल्यन्त, समूलाः क्लेशपादपाः । मु| यस्मै नमस्यन्ति सुरासुरनरेश्वराः ॥ २ ॥ (૧) ચઃ હા = જે ઘા = પરમાત્મા છે, વાંકણોતિ: = કેવળજ્ઞાનમય છે, અને પ૦ = પરમેષ્ઠીઓમાં પણ = પ્રધાન છે. ર૦ = અજ્ઞાનરૂપ અંધકારની ૬૦ = આગળ મા = સૂર્યસમ પ્રભાવવાળા ચં = જેને (પંડિત પણ) આ૦ = માને છે-ધ્યાન કરે છે, અર્થાત અજ્ઞાનરૂપી અંધકારને નાશ કરનાર જેનું પંડિતપુરુષો પણ ધ્યાન કરે છે. (૨) ચેન = જેના વડે તે = સઘળા જેo = રાગાદિ ક્લેશરૂપ વૃક્ષો સ0 = મૂળ સહિત ૬૦ = ઊખેડી નંખાયા છે. સૌ = જેને સુo = સુર, અસુર અને મનુષ્યના સ્વામીઓ મૂળ = મસ્તકથી ૧૦ = નમે છે. છે. અહીં આત્માના બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા એ ત્રણ પ્રકારે પૈકી ત્રીજા પ્રકારનું સૂચન કર્યું છે. ૨. પ્રસ્તુતમાં પ્રધાનતા બે રીતે છેઃ ૧. ઉપકારની દૃષ્ટિએ અને ૨ સર્વકર્મ ક્ષયની દષ્ટિએ. તેમાં ઉપકારની દષ્ટિએ પાંચ પરમેષ્ઠીઓમાં અરિહંત ભગવાન પ્રધાન છે. જ્યારે સર્વકર્મક્ષયની દૃષ્ટિએ પાંચે પરમેષ્ઠીઓમાં સિદ્ધ ભગવાન પ્રધાન છે. કારણ કે અરિહંત ભગવાન હજી અઘાતી - ચાર કર્મોની જંજીરમાં જકડાયેલા છે. ૩. અસુરે (ભવનપતિ) દેવ વિશેષ હોવાથી સુર શબ્દથી તેમને નિર્દેશ થઈ જાય છે. આમ છતાં, લેકમાં સુસ્ના વિરોધી તરીકે અસુરોનીરાક્ષસની પ્રસિદ્ધિ હોવાથી અહીં અસુર શબ્દને પૃથફ ઉલ્લેખ કર્યો છે. Page #5 -------------------------------------------------------------------------- ________________ [ પ્રસ્તાવના । प्रावर्त्तन्त यतो विद्या, पुरुषार्थप्रसाधिकाः । यस्य ज्ञानं भवद्भाविभूतभावावभासकृत् ॥ ३ ॥ यस्मिन् विज्ञानमानन्दं ब्रह्म चैकात्मतां गतम् । ૬ શ્રદ્ધેયઃ સ ચ ધ્યેય:, પળ્યે શાળ ૨ સમ્ ॥ ૪ ॥ तेन स्यां नाथवांस्तस्मै, स्पृहयेयं समाहितः । તતઃ ધૃતાર્થો મુખ્યારું, મનેય તસ્ય જિદ્દઃ ॥ ૧ ॥ (૩) ચત: = જેનાથી પુ॰ = ધર્મ, અર્થ, કામ, અને મેક્ષ એ ચાર પુરુષાર્થાના ઉપાય બતાવનારી વિદ્યાઃ = શબ્દાદિ વિદ્યાએજ ત્રા॰ = પ્રવી છે. ચ॰ = જેનું જ્ઞાન =જ્ઞાન મ૦ = વમાન, ભવિષ્ય, અને ભૂત એ ત્રણે કાળના સમસ્ત ભાવાને પ્રકાશિત કરનારું છે. (૪) ૨૦=જેમાં નિo = કેવળજ્ઞાન ૦ = સ્વાભાવિક સુખ ૬ = અને ब्रह्म =પરમપદ એ ત્રણે ૬૦ = એકતાને તં = પામ્યા છે. ૬: = તે પરમાત્મા શ્ર૦ = ૫શ્રદ્ધા કરવા યોગ્ય છે, ૬ = અને ૬ઃ = તે પરમાત્મા ધ્યેયઃ = ધ્યાન કરવા યાગ્ય છે, ૬ = તથા f = તે પરમાત્માનુ` ૧૦ = શરણું go = હું સ્વીકારુ' છું. (૫) તેન = તે પરમાત્માથી ના૦ ચામ્ = હું સનાથ છુ . F = પરમાત્મામાં તલ્લીન બનેલા હું તસ્મૈ = તે પરમાત્માને ğ૦ = ચાહું છું. સત્ત: = તે પરમાત્માથી મૂળ = હું કૃતકૃત્ય છું. તથ્ય તે પરમાત્માના o મ૦ = હું દાસ છું. પ્રથમ પ્રકાશ ] ૪. દ્વાદશાંગીમાં સઘળી વિદ્યાઓ રહેલી હોય છે. દ્વાદશાંગીની રચના ( અર્થ થી ) અરિહંત ભગવાન કરે છે. આથી સમસ્ત વિદ્યા અરિહંત પરમાત્માથી પ્રગટી છે. પ. હું પણ તેવા બનું એવી ભાવનાપૂર્ણાંક સ્વહૃદયમાં પરમાત્મપ્રેમ પ્રગટાવવા જોઈએ. એ ભાવ છે. ૬. અવસૂરિમાં સ્થામ્ વગેરે વિથ–પ્રયાગામાં વર્તમાનકાળના અથ કર્યાં છે. Page #6 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પ્રકાશ ] [ પ્રસ્તાવના 9 तत्र स्तोत्रेण कुर्यां च पवित्रां स्वां सरस्वतीम् । इदं हि भवकान्तारे, जन्मिनां जन्मनः फलम् ||६|| क्वाहं पशोरपि पशुर्वीतरागस्तवः क्व च ? । उत्तितीर्षुररण्यानीं, पद्भयां पङ्गुरिवाम्यतः ||७|| तथापि श्रद्धामुग्धोऽहं नोपालभ्यः स्खलन्नपि । विशृङ्खलाप वाग्वृत्तिः, श्रद्दधानस्य शोभते ॥ ८॥ श्री हेमचन्द्रप्रभवाद्, वीतरागस्तवादितः । कुमारपाल भूपालः प्राप्नोतु फलमीप्सितम् ॥ ९ ॥ ', (૬) == અને તંત્ર = તે પરમાત્માની શો॰ = સ્તુતિથી સ્વ = મારી ૬૦ = વાણીને ૧૦ = પવિત્ર હ્ર૦ = કરું છું. હ્ર = કારણ કે મ૦ = સંસારરૂપ અરણ્યમાં ૬૦= પ્રાણીઓના ૬૦ = જન્મનુ' ફ્રિ = આ જ હું = ફળ છે. (૭) પાવિ પશુ: = પશુથી પશુ પશુ-પશુથી પશુ અધિક અજ્ઞાન વન અઠ્ઠું = હું કયાં! ૬૦ = અને વૌ॰ = વીતરાગની સ્તુતિ અતઃ = આથી ( વીતરાગ ાત્રની રચના કરવાની ઇચ્છાવાળા પગ = લંગડા માણુસની જેમ ૧૦ = એ પગેાથી જ ગલને ૬૦ = ઓળંગવાની પૃચ્છાવાળા અશ્મિ = છું. == (૮) તપ = તે પશુ (હું અજ્ઞાન હોવાથી વીતરાગસ્તુતિ કરવા અસમર્થ હાવા છતાં) સ્વ = વીતરાગસ્તુતિ કરવામાં સ્ખલના પામતા હોવા છતાં ( વીતરાગની યથાર્થ સ્તુતિ ન કરી શકતા હોવા છતાં ) ૦ = પરમાત્માની સ્તુતિ કરવાની અતિશય શ્રદ્ધાથી (ઉત્કંઠાથી) મુગ્ધ-શકાશકયતા વિચાર કરવા અસમર્થ હૈં = હું ૩૦ = ઠપકાને પાત્ર ન = બનતા નથી, ( કારણ કે ) શ્ર॰ = પરમાત્માની સ્તુતિ કરવા અતિશય ઉત્કંઠની વા = વચન રચનાવિ૰પિ = અસંબદ્ધ હોય તે પણ શો॰ = શાલે છે. (૯) શ્રીo = શ્રી હેમચંદ્રસૂરિએ રચેલા તઃ = આ વાર્ = કયાં ! = હું ખરેખર ) ૬૦ = મહાન = Page #7 -------------------------------------------------------------------------- ________________ બીજે પ્રકાશ ] ( [ સહજ ચાર અતિશય સ્તવનથી ૦ = કુમારપાળ મહારાજ હૈં = (કર્મક્ષય રૂ૫) ઈચ્છિત જa = ફળ ઘા = પામે. द्वितीयप्रकाशः બિટિશ-સ્વ- પIનામ प्रभो ! तवाधौतशुचिः, कायः कमिव नाक्षिपेत् ॥१॥ मन्दारदामवन्नित्यमवासितसुगन्धिनि । तवाङ्गे भृङ्गतां यान्ति, नेत्राणि सुरयोषिताम् ॥२॥ (૧) કમો = હે પ્રભુ! fo = વિનુ = નીલવણ વૃક્ષ, #દિર = સ્ફટિક મણિ, સ્વ = સુવર્ણ, પન્ના = રક્તમણિ અને અન્નન = કાજળ જેવા વર્ણવાળી તથા ૦ = સ્નાન વિના પણ પવિત્ર તવ= આપની વાય = કાયા # = કોને ન આo = ન આકર્ષે ? બધાને જ આકર્ષે. | (૨) હે પ્રભુ ! મજા = કલ્પવૃક્ષની માળાઓની જેમ નિત્યં = સદા અ = સુગંધી દ્રવ્યથી વાસિત કર્યા વિના પણ સુગંધી તવ = આપના બજ = દેહ ઉપર હુo= દેવાંગનાઓના નેo = નેત્રે મૃ૦ = ભ્રમરપણાને થાનિત = પામે છે. જેમ કલ્પવૃક્ષની માળા સ્વાભાવિક સુગંધી હોય છે અને તેના પ્રત્યે ભ્રમરે આકર્ષાય છે તેમ ભગવાનની કાયા સ્વાભાવિક જ સુગંધી હેય છે અને તેના પ્રત્યે દેવાંગનાઓની આખ આકર્ષાય છે. ૭. પદ્મપ્રભ અને વાસુપૂજ્ય લાલ, ચંદ્રપ્રભ અને સુવિધિ કત, નેમિ અને મુનિસુવ્રત કૃષ્ણ, મહિલા અને પાર્શ્વ લીલા અને શેષ ૧૬ તીર્થંકર પીળા વર્ણવાળા હતા. ૮. અવરિમાં રુવ અવ્યયને ફોડવાને એમ જ કાર અર્થ કર્યો છે. Page #8 -------------------------------------------------------------------------- ________________ બીજે પ્રકાશ ] [ સહજ ચાર અતિશય दिव्यामृतरसास्वादपोषप्रतिहता इव । સમાવિત્તિ તે નાથ !, ના ગગા મારા स्वय्यादर्शतलालीनप्रतिमाप्रतिरूपके। क्षरत्स्वेदविलीनत्वकथाऽपि वपुषः कुतः? ॥४॥ न केवलं रागमुक्तं, वीतराग! मनस्तष । वपुःस्थितं रक्तमपि, क्षीरधारासहोदरम् ॥५॥ (૩) નાથ = હે નાથ! = જાણે કે હિ વ = દિવ્ય અમૃતરસના પાનથી થયેલી પુષ્ટિથી પરાજિત થઈ ગયા હોય તેમ છે. = રેગ રૂ૫ સર્પનાં જુથે અ = આપના શરીરમાં ૦ = પ્રવેશ કરતા નથી. (૪) હે ભગવન! આ = આ = દર્પણના તર= મધ્ય ભાગમાં બાઝીન = પ્રતિબિંબિત પ્રતિમા = દેહપ્રતિમા પ્રતિ = સમાન સ્વય = આપનામાં ૬૦ = શરીરની ક્ષo = ક્ષ7 = ટ૫ક્તા ૨ = પસીનાથી વિટીનય = આદ્રતાની કથા = વાત અપિ = પણ કુત: = ક્યાંથી હોય? જેમ દર્પણમાં પ્રતિબિંબિત વસ્તુમાં પસીને ન થાય તેમ ભગવાનના શરીરમાં પસીને થતું નથી. ઉપલક્ષણથી મેલ પણ ન હોય એ સૂચિત કર્યું છે.૧૦ (૫) વી = હે વીતરાગ ! ૦ = કેવળ તવ = આપનું મન = મન જ ૦ = રાગથી મુક્ત ન =નથી, ૧૦ = શરીરમાં રહેલું રહ્યું = લેહી બપિ = પણ ક્ષર = દૂધની ધારા સમાન (સફેદ) છે. જેમ મન રાગથી રહિત છે, તેમ લેહી પણ રાગથી રંગથી રહિત છે. ૯. દેવોએ બાલ્યાવસ્થામાં અંગૂઠામાં અમૃત મૂક્યું હોવાથી અમૃત દિવ્ય= દેવ સંબંધી છે. ૧૦. એકથી ચાર લોકોમાં અભુત રૂપ, અદ્દભુત ગંધ, રોગાભાવ અને પ્રવેદમેલને અભાવ એ પ્રથમ સહજ અતિશયનું વર્ણન કર્યું છે. Page #9 -------------------------------------------------------------------------- ________________ બીજે પ્રકાશ ] - ૬ [ સહજ ચાર અતિશયે કાઢિ લિં વા, તણાવ્ય૬ વષરદેશ यदवित्रमबीभत्सं. शुभ्रं मांसमपि प्रभो!॥६॥ जलस्थलसमुद्भूताः, सन्त्यज्य सुमनःस्रजः । तव निःश्वाससौरभ्यमनुयान्ति मधुव्रताः ॥७॥ लोकोत्तरचमत्कारकरी तव भवस्थितिः । यतो नाहारनीहारी, गोचरश्चर्मचक्षुषाम् ॥८॥ ફતિ દિનીયાગશ: | (૬) મો = હે પ્રભુ! વા = અથવા તવ = આપની ૪૦ ૦ = જગતના છમાં ન હોય તેવી અસાધારણ બીજી વિશેષતાઓ વ = કહેવાને %િ = શું છું. = અમે સમર્થ છીએ? નથી. ચ= કારણ કે, માંસપિ = આપના શરીરનું માંસ પણ બo = અજુગુપ્સનીય અને બo = સુગંધી ગુi = સફેદ હોય છે (૭) હે વીતરાગ! મ૦ = ભમરાઓ = જળમાં અને જમીન ઉપર ઉત્પન થયેલી પુષ્પમાળાઓને સ૦ = છેડીને લવ = આપના નિઃ૦ અo= શ્વાસની સુગંધ તરફ આવે છે. (૮) હે વિભુ! તવ = આપની મ0= તીર્થકર ભવની મર્યાદા ઢો. = અલૌકિક આશ્ચર્ય કરનારી છે. અત: = કારણ કે આ = આપના આહાર૩ અને નીહાર (ઝાડે–પેશાબ) ૬૦ = ચર્મની ચક્ષુવાળાઓના શo = વિષય == બનતા નથી.૪ , ૧૧. પાંચમાં–છ બ્લેકમાં લેહી-માંસ ત હેય છે એ બીજા સહજ અતિશયનું વર્ણન છે. ૧૨. સાતમાં શ્લેકમાં શ્વાસ સુગંધી હોય છે એ ત્રીજા અતિશયનું વર્ણન છે. ૧૩. અવચૂરિમાં શાણાની હા = મોનનોરણવિધી તથા અભિ. ચિંતા. કેશમાં “શાણાનીધિરત્રદય ” એમ આહાર-નહારની ક્રિયા અદશ્ય કહી છે. આથી આહાર-નહાર દેખાય, પણ આહાર-નહારની ક્રિયા ન દેખાય એમ જણાય છે. ૧૪. આ લેકથી આહાર-નીહાર અદશ્ય રૂ૫ ચોથા સહજ અતિશયનું વર્ણન કર્યું છે. Page #10 -------------------------------------------------------------------------- ________________ ત્રીજો પ્રકાશ ] ૭ [ ક ક્ષય જન્મ ૧૧ અતિશય तृतीयप्रकाशः सर्वाभिमुख्यतो नाथ !, तीर्थ कृन्नामकर्मजात् । सर्वथा सम्मुखी नरत्वमानन्दयसि यत्प्रजाः ॥१॥ यद् योजनप्रमाणेऽपि, धर्मदेशनसद्मनि । सम्मान्ति कोटिशस्तिर्यग्नृदेवाः सपरिच्छदाः ॥२॥ (૧) સર્વાભિમુખ્યતા :- નાથ = હે નાથ ! કેવળજ્ઞાનરૂપ પ્રકાશથી ) સર્વથા = સવ દિશામાં સં॰ = સંમુખ આપ તી॰ = તીથ "કર નામ ક્રમથી થયેલા ૬૦ = સર્વાભિમુખ્યતા ૧૫ (સર્વ દિશામાં સંમુખ રૂપ ) અતિશયથી પ્રજ્ઞા: = મનુષ્ય, દેવ વગેરે લાકાતે આ॰ = આનંદ પમાડા છે.૧૬ (૨) ચેાજનમાં ક્રોડાના સમાવેશ :– હે વીતરાગ ! ૦ = એક યાજન પ્રમાણ પિ = પણ ધૈ૦ = સમવસરણમાં ૬૦= ( પોતપોતાના ) પરિવાર સહિત જો॰ = ક્રોડ તિય``ચા, મનુષ્યા અને દેવતાઓ ૐ ૦ = સમાય છે. ૧૫. અન્ય ગ્રંથામાં ( પ્રસ્તુત ગ્ર^થકાર પ્રણીત અ. ચિં. કેશમાં પણ ) આ અતિશયના ઉલ્લેખ નથી. અન્ય ગ્રંથમાં ક`ક્ષયજન્ય અગિયાર અતિશયાની સંખ્યામાં અતિવૃષ્ટિ અને અવૃષ્ટિ એ એ અતિશયા જુદા ગણ્યા છે. જ્યારે અહીં એ બે અતિશયાને એક જ ગણીને સર્વાભિમુખ્યતા અતિશય સહિત અગિયાર અતિશયા જણાવ્યા છે. અહી પ્રથમ શ્લાથી અગિયારમા લેાક સુધી દરેક શ્લાકમાં એક એક અતિશયનુ વર્ણન છે. ૧૬. પ્રથમ શ્લાકથી અગિયારમા શ્લાક સુધી દરેક શ્લેકમાં “ચતુ શબ્દના પ્રયાગ છે. તેને સબધ બારમા લેાકમાં “ સ પ ” સાથે cr "" Page #11 -------------------------------------------------------------------------- ________________ ત્રીજો પ્રકાશ ] ८ [ કક્ષય જન્ય ૧૧ અતિશય तेषामेव स्वस्वभाषापरिणाममनोहरम् । अप्येकरूपं वचनं यत् ते धर्मावबोधकृत् ॥ ३॥ साप्रेऽपि योजनशते, पूर्वोत्पन्ना गदाम्बुदाः । यदअसा विलीयन्ते त्वद्विहारानिलोर्मिभिः || ४ || (૩) સ્વસ્વભાષામાં મેધ :- હે જિનેશ્વર ! તે = આપની ૬૦ = એક જ પ્રકારની = એક જ ( અર્ધમાગધી ) ભાષામાં કહેલી અપિ = પણ ૫૦ = વાણી તેષામેય = તિય ચા, મનુષ્યા અને દેવાને તેમની જ સ્ત્ર૦ = પોતપોતાની ભાષામાં પરિણમવાથી (મોર) રમ્ય લાગે છે અને ૧૦ = ધર્મ નામેાધ કરનારી બને છે. – (૪) રોગનાશ:- હે સર્વજ્ઞ ! ~૦ = આપના વિહારરૂપ પવનની લહરીઓથી૧૭સાથેવિ ચો૦ = સવાસે યોજન સુધીમાં પણ ઘૂત = ૭ મહિના પહેલાં ઉત્પન્ન થયેલા ૬૦ = રાગરૂપ વાદળા ૦= તુરત વિ૦ ઃ વિનાશ પામે છે.૧૮ = " છે. પ્રસ્તુત અનુવાદમાં ચરૂ શબ્દનો અનુવાદ કર્યા નથી. આથી દરેક શ્લોકમાં યત ના · જે' અ સ્વય' સમજી લેવે, ૧૭. સાથે = અગ્ર સહિત. અગ્ર = ચેાથેા ભાગ. સા યેાજનનેા ચેાથેા ભાગ ૨૫ યેાજન, આમ સવાસેા યેાજન થાય. તેમાં પૂર્વ આદિ દરેક દિશામાં ૨૫-૨૫ યેાજન અને ઉપર-નીચે ૧ાા-૧૨ના યાજન એ રીતે ૧૨૫ યાજન ગણવા. ‘ સાથે િયોનનાતે ” એ પદોના ૧૦ મા શ્લાક સુધી સંબંધ છે, કારણ કે રોગનાશથી દુષ્કાળના અભાવ સુધીના બધા અતિશયાની મર્યાદા ૧૨૫ ચેાજન છે. ૧૮. ઉપલક્ષણથી છ મહિના સુધી નવા રોગો ઉત્પન્ન થતા નથી. એ પ્રમાણે પ્રતિ, મારિ, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, સ્વ-પર ચક્રભય અને દુભિક્ષ એ સાત ઉપદ્રવા પણ ભગવાનના આગમનથી છ મહિના પહેલાં થયા હોય તો નાશ પામે અને છ મહિના સુધી ન થાય. ભગવાન ખિરાજમાન હેાય ત્યાં સુધી જાતિ વેર કે પૂર્વ ભવનું વેર પણુ નાશ પામે છે, અને નવુ... વેર થતું નથી. Page #12 -------------------------------------------------------------------------- ________________ ત્રીજો પ્રકાશ ] [ કક્ષય જન્મ ૧૧ અતિશયે नाविर्भवन्ति यद् भूमौ मूषकाः शलभाः शुकाः । " क्षणेन क्षितिपक्षिप्ता, अनीतय इवेतयः ॥५॥ श्रीक्षेत्रपद्रादिभवो, यद् वैराग्मिः प्रशाम्यति । त्वत्कृपापुष्करावर्त्तवर्षादिव भुवस्तले ॥६॥ त्वत्प्रभावे भुवि भ्राम्यत्य शिवोच्छेद डिण्डिमे । सम्भवन्ति न यन्नाथ !, मारयो भुवनारयः ॥ ७॥ (૫) તિના અભાવ :- હે જગત્પ્રભુ ! ચ = જેમ બેન વિ = રાજાએ ક્ષણમાં–ઉત્પન્ન થતાંની સાથે જ દૂર કરેલા ૧૦ = અન્યાયા ૬ ૦ = ક્રી થતા નથી, તેમ (આપના વિહારથી) મૂૌ = વિહારભૂમિમાં મૂળ = ઉંદરા, શ॰ = તી, અને ગુજ્રાઃ = પોપટો-સૂડા એ ત્રણ ૬૦ = ઉપદ્રવે પ્રગટ થતા નથી. (૬) વરના અભાવ :– હું દેવાધિદેવ ! ષ = જાણે રથ = આપની કરુણારૂપ પુષ્કરાવત મેધની વૃષ્ટિથી ન હેાય તેમ, ( આપના વિહારથી ) મુત્ર: = ભૂમિની તજે = ઉપર સ્રો આદિના કારણે ઉત્પન્ન થયેલ વૈ૦ = વેરરૂપ અગ્નિ = સ્ત્રી, ભૂમિ, નગર, = પ્રશાંત થાય છે. (૯) મારિના અભાવ – નાથ = હે નાથ ! ૬૦ = ઉપદ્રવાના નાશ માટે૧૯ પટહની ઉદ્ઘોષણા સમાન Æ૦ = આપને પ્રભાવ મુત્રિ = પૃથ્વી ઉપર શ્ર૦ = પ્રસરતાં મુ૦ = જગતના શત્રુ રૂપ મા૦ =૨૦ કુરગ્રહ, દુષ્ટભૂત, ડાકણ, પ્લેગરાગ આદિના કારણે અકાળ મરણાTMfo = થતાં નથી. – ૧૯. પહેલાં પકડાયેલા શત્રુ વગેરેને નાશ પટહની ઉદ્ઘોષણા કરાવીને લોક સમક્ષ થતા હતા. પ્રસ્તુતમાં મારિરૂપ શત્રુના નાશ થાય છે. આથી શિયો એમ કહ્યું છે. . ૨૦. માચ:- મક્-દુષ્ટ ભૂત-મુદ્ર-રાજિન્યામચાજ્ઞિનિસાન્યામાળાનિ Page #13 -------------------------------------------------------------------------- ________________ ત્રીજો પ્રકાશ ] ૧૦ [ કર્મક્ષય જન્મ ૧૧ અતિશય कामवर्षिणि लोकानां त्वयि विश्वैकवत्सले । अतिवृष्टिवृष्टिर्वा भवेद् यन्नोपतापकृत् ॥८॥ स्वराष्ट्र - परराष्ट्रेभ्यो यत् क्षुद्रोपद्रवा द्रुतम् । " विद्रवन्ति त्वत्प्रभावात् सिंहनादादिव द्विपाः ॥ ९ ॥ यत् क्षीयते च दुर्भिक्षं, क्षितौ विहरति त्वयि । सर्वाभुतप्रभावाढ, जङ्गमे कल्पपादपे ॥ १० ॥ ચમń: પશ્ચિમે મને, ખ્રિસમાત્તેજીમજીમ્ । मा भूद् वपुर्दुरालोकमितीवोत्पिण्डितं महः ॥ ११ ॥ (૮) અવૃષ્ટિ-અનાવૃષ્ટિના અભાવ:-હે કરુણુાસિંધુ ! જો = જીવાના (૦ = વાંછિતાને વર્ષાવનાર અને વિ॰ વિશ્વના સધળાય જીવા ઉપર અદ્રિતીય વાત્સલ્ય ભાવવાળા ય = આપની પધરામણી થતાં ૬૦=સંતાપ કરનારી તિ॰ = અતિવૃષ્ટિ ( જરૂરિયાતથી અતિશય વધારે વર્ષાદ કે અકાળે વર્ષીદ) વા= કે ૬૦ = અંદૃષ્ટિ ( જરૂરિયાતથી અતિશય એ વર્ષાદ કે બિલકુલ વર્ષાદના અભાવ) 7 મ॰=ન થાય. = . = – (૯) સ્વ-પર ચક્રના ભયના અભાવ:- હે પુરુષોત્તમ ! વ જેમ નિo = સિંહગર્જનાથી દૂ: =હાથી વિ=ત્રાસ પામે છે તેમ, વ૦ = આપના પ્રભાવથી વૅ॰ = સ્વરાજ્ય-પરરાજ્યથી ઉત્પન્ન થતા ક્ષુ૦ = રહેવાનું સ્થાન ન રહે, ધન લૂંટાઈ જાય,મિત્રાદિનો વિયોગ થાય, પ્રાણ ચાલ્યા જાય વગેરે ક્ષુદ્ર ઉપદ્રવો ક્રુતં = તુરત વિ॰ =નાશ પામે છે. (૧૦) દુભિ ક્ષના અભાવ:- ૬૦ = આશ્રયં કારી સઘળા પ્રભાવેાથી સમૃદ્ધ અનેñ જંગમ ૦ = કલ્પવૃક્ષ સમાન ચિ = આપના વિહાર થતાં સૌ = પૃથ્વી ઉપર ૩૦ = દુકાળ શ્રી॰ = ક્ષય પામે છે. ૨૧ = = = (૧૧) ભામંડલ – હું વિશ્વેશ ! આપના મૂŘ: = મસ્તકના ૬૦ = પાછળના માને = ભાગમાં સ્નિ= સૂર્યબિંબને જીતનાર-સૂર્યથી અધિક ૨૧. ગમનાગમન કરનાર. Page #14 -------------------------------------------------------------------------- ________________ ત્રીજે પ્રકાશ ] ૧૧ [ કર્મક્ષય જન્ય ૧૧ અતિશય स एष योगसाम्राज्यमहिमा विश्वविश्रुतः । कर्मक्षयोत्थो भगवन् !, कस्य नाश्चर्यकारणम् १ ॥१२॥ अनन्तकालप्रचितमनन्तमपि सर्वथा । त्वत्तो नान्यः कर्मकक्षमुन्मूलयति मूलतः ॥१३॥ તેજસ્વી મદદ = તેજ (ભામંડલ) રહેલું છે. અહીં કવિ કલ્પના કરે છે કેરૂવ = જાણે કે ag: = ભગવાનનું શરીર સુ0 = કષ્ટથી જોઈ શકાય તેવું મા ત=ન થાય ફોન =એટલા માટે મ = ભગવાનના શરીરનું તેજ ૩૦ = દેએ એકઠું કરીને મૂક્યું ન ૨૨ હોય ? (૧૨) મ0 = હે ભગવત ! ૦ = ઘાતકર્મોનો ક્ષયથી પ્રગટેલે અને વિ૦ = ત્રણ લેકમાં પ્રસિદ્ધિ પામેલે લgs: = તે આ શો = જ્ઞાનાદિ ત્રણ ગરૂપ સામ્રાજ્યને મહિમા વાર = કેના ગાળ = આશ્ચર્યનું કારણ ન= થતું નથી ? બધાને આશ્ચર્ય પમાડે છે. (૧૩) હે દેવાધિદેવ ! ૧૦ =અનંત પુદ્ગલ પરાવર્તેથી ઉપાર્જન કરેલા બo = અનંત પણ #o = કર્મરૂપ વનને વત્તો = અપનાથી અન્ય = અન્ય કોઈ દેવ ૨૪૦ = સર્વ રીતે મૂડ = મૂળથી કo = છેદતો નથીછેદી શકતા નથી. ૨૨. સૂર્યને જોવામાં કષ્ટ પડે છે, સૂર્ય સામે દૃષ્ટિ કરીને તુરત પાછી ખેંચી લેવામાં આવે છે. ભગવાનનું શરીર સૂર્યથી પણ અધિક તેજસ્વી હોય છે. આથી ભગવાનનું શરીર સૂર્યની જેમ કષ્ટ દશ્ય ન બને એ માટે દેવે એ ભગવાનના શરીરનું તેજ એકઠું કરીને મસ્તકના પાછળના ભાગમાં મૂકયું છે એમ કવિએગ્રંથકારે કલપના કરી છે. બાકી, વાસ્તવિકમાં તો ભગવાનના કર્મક્ષયજન્ય અતિશયથી મસ્તકની પાછળ દેદીપ્યમાન કિરણોના સમૂહવાળું ભામંડલ (તેજપુંજ) પ્રગટ થાય છે. ૨૩. આ પ્રકાશના પહેલા થી અગિયારમા લેક સુધી જેનું વર્ણન કર્યું છે તે. २४. सर्वथा = सर्वात्मनाऽपुनरुद्भवाय । Page #15 -------------------------------------------------------------------------- ________________ ત્રી પ્રકાશ ] ૧૨ [ કર્મક્ષય જન્ય ૧૧ અતિશય तथोपाये प्रवृत्तस्त्वं, क्रियासभिहारतः । यथानिच्छन्नुपेयस्य, परां श्रियमशिश्रियः ॥१४॥ मैत्रीपवित्रपात्राय, मुदितामोदशालिने । कृपोपेक्षाप्रतीक्षाय, तुभ्यं योगात्मने नमः ॥१५॥ (૧૪) હે વિભુ! હં = આપ ૦િ = પુનઃ પુનઃ નિરંતર ચારિત્રનું સેવન કરવાથી સાચે = કર્મક્ષયના ઉપાયમાં તથા = તેવી રીતે લેકોત્તર રીતે ઘ૦ = પ્રવૃત્તિ કરી, યથા = જેથી (આ૫) To = ઉપાયથી સાધ્યને– પરમપદને શ૦ = ઈચછતાર નહિ હોવા છતાં વ = સર્વોત્કૃષ્ટ શ્રિયં = અરિહંતપદરૂપ લક્ષ્મીને શ૦ = પામ્યા. (૧૫) હે વિશ્વબંધુ ! મૈ = મૈત્રી ભાવનાના પવિત્ર આશ્રય, મુ. = પ્રમોદ ભાવનાના (નાર) આનંદથી શોભતા, શo =કરુણા અને માધ્યસ્થ ભાવનાથી પૂજ્ય અને ર૦ = ગ સ્વરૂપ તુટ્ય = આપને નમ: = નમસ્કાર થાઓ. ૨૫. સાધનાની ઉચ્ચ કક્ષાએ પહેચેલા સાધકને મેક્ષની પણ ઈચ્છા રહેતી નથી. આથી જ શાસ્ત્રમાં સને મુ મરે ત' = મેક્ષા અને સંસાર પ્રત્યે સમાન ભાવવાળા.........વગેરે પાઠ આવે છે. ૨૬. આ વિધાન ભગવાનની છદ્મસ્થ અવસ્થાની અપેક્ષાએ છે. કારણ કે કેવલજ્ઞાન પછી કોઈ પણ પ્રકારની ભાવના-માનસિક લાગણી હતી નથી. હા, પ્રવૃત્તિરૂપે કૈવલ્ય અવસ્થામાં પણ ભગવાનમાં મિત્રી આદિભાવના હેય છે, પણ વૃત્તિરૂપે ન હોય. Page #16 -------------------------------------------------------------------------- ________________ ચોથે પ્રકાશ ] ૧૩ [ દેવકૃત અતિશય चतुर्थप्रकाशः मिथ्यादृशां युगान्तार्कः, सुदृशाममृताञ्जनम् । तिलकं तीर्थकृलक्ष्म्याः , पुरश्चक्रं तवैधते ॥१॥ एकोऽयमेव जगति, स्वामीत्याख्यातुमुच्छ्रिता । કનિદણાવ્યાજ્ઞાન , તર્ગની મષિgિષા પારા (૧) ધર્મચક્ર – હે કરુણાસિંધુ! તવ = આપના દુ:= આગળના ભાગમાં મિ= મિથ્યાદષ્ટિઓને માટે જુo = પ્રલયકાળના સૂર્યસમાન, યુ. = સમ્યગ્દષ્ટિઓને માટે બ૦ = અમૃતના અંજન તુલ્ય અને તo= તીર્થકરની પરમ અરિહંતપણું આદિ લક્ષ્મીના તિ = તિલક સમાન કચ= ધમચક્ર go = શોભે છે. ૨૭ (૨) ઇન્દ્રવજ – આ લેકમાં કવિ કલ્પના કરે છે કેભગવાનની સાથે રહેતા ઈન્દ્રધ્વજ એ ઈન્દ્રધ્વજ નથી. કિંતુ ૦ = ત્રણ લેકમાં અમે = આ જ પશ: =એક સ્વામી = સ્વામી છે. શ્રુતિ = એમ આ૦ = કહેવા વદરઃ = ઊંચા ફુટ = ઈન્દ્રધ્વજના બહાને ર૦ = ઇન્દ્ર ૪૦ = તર્જની (અંગૂઠા પાસેની) આંગળી ૩૦ = ઊંચી કરી છે. ૨૮ ૨૭. ધર્મચક્ર, ધર્મધ્વજ, (ઈન્દ્રધ્વજ), બે ચામર, પાદપીઠ સહિત સિ હાસન અને ત્રણ છત્ર આ પાંચ અતિશય ભગવાન જ્યાં જ્યાં વિહાર કરે છે ત્યાં ત્યાં આકાશમાં સાથે ચાલ્યા કરે છે, અને જ્યાં જ્યાં ભગવાન બેસે છે ત્યાં ત્યાં નીચે મુજબ ઉપયોગમાં આવે છે. ધર્મચક્ર અને ધર્મવજ આગળના ભાગમાં રહે છે. ચામરે વીંજાય છે. પાદપીઠ ઉપર ચરણોનું સ્થાપન થાય છે. સિંહાસન ઉપર ભગવાન બિરાજે છે. છત્રો મસ્તક ઉપર રહે છે. ૨૮. ઇન્દ્રધ્વજ રત્નમય અને હજાર યોજન ઊંચે હેય છે. એને દંડ સુવર્ણ હોય છે. બીજી અનેક નાની નાની દિવ્યવોની ધ્વજાઓથી Page #17 -------------------------------------------------------------------------- ________________ ચેાથે પ્રકાશ ] [ દેવકૃત અતિશય ૧૪ यत्र पादौ पदं धत्तस्तव तत्र सुरासुराः । किरन्ति पङ्कजव्याजाच्छ्रियं पङ्कजवासिनीम् ॥३॥ दानशीलतपोभावभेदाद् धर्मं चतुर्विधम् । मन्ये युगपदाख्यातुं चतुर्वक्त्रोऽभवद् भवान् ||४| = આપના (૩) કમલ :–ભગવાનના ચરણ સ્થાપવાના સ્થાને દેવા વડે મૂકાતા *મળા અંગે ગ્રંથકાર કલ્પના કરે છે કે- હે વીતરાગ ! સત્ર વાતો = ચરણ ચત્ર = જ્યાં વડું = પગલુ ધત્તઃ = મૂકે છે. તંત્રમાં મુ = દેવા અને દાનવે ૧૪નચાનાત્ = કમળ મૂકવાના બહાને વૃં॰ = કમલમાં રહેતી શ્રિયં = લક્ષ્મીને શિo = મૂકે છે.૨૯ (૪) ચતુર્મુ ખ ઃ-ધ દેશના સમયે ભગવાન ચતુર્મુખ કેમ હોય છે એ અંગે કવિ કલ્પના કરે છે કે – હે સ્વામી ! જ્ઞા॰ = દાન, શીલ, તપ અને ભાવ એ ચાર ભેદોથી ૨૦ = ચાર પ્રકારના ધર્મ = ધર્માંતે યુ॰ =એકી સાથે—એક જ સમયે કહેવા મ૦ = આપ ૨૦ =ચાર મુખવાળા ૪૦ = થયા. મન્ચે = એમ હુ' માનુ' છું. ૩૦ યુક્ત હોય છે. તેમાં મણની મધુર ધ્વનિ કરતી અનેક ધુધરીઓ– ધંટડીઓ હાય છે. ૨૯. કમળે! સુવના અને માખણ જેવા કામળ હોય છે. કુલ નવ ક્રમળેા હોય છે. તેમાં બે કમળ ઉપર ભગવાન બે પગ મૂકીને ચાલે છે. સાત કમળ ભગવાનની પાછળ રહે છે. તેમાંથી એ બે ક્રમશઃ ભગવાનની આગળ આવ્યા કરે છે અને આગળના એ ક્રમળ ક્રમશઃ પાછળ આવ્યા કરે છે. ૩૦. પૂર્વ દિશા તરફ મુખ રાખીને પ્રભુ સ્વયં બિરાજે છે, શેષ ત્રણ દિશાઓમાં દેવે તેમના જેવા જ ત્રણ પ્રતિબિંબ વિકુવે છે. આથી સર્વ દિશામાં બેઠેલા શ્રેાતાઓને પ્રભુ સ્વયં અમારી સામે બેસીને ઉપદેશ આપે છે એવા વિશ્વાસ થાય છે. Page #18 -------------------------------------------------------------------------- ________________ ૧૫ ચેથે પ્રકાશ ] | | દેવકૃત અતિશય स्वयि दोषत्रयात् त्रातुं, प्रवृत्ते भुवनत्रयीम् । प्राकारत्रितयं चक्रु-त्रयोऽपि त्रिदिवौकसः ॥५॥ અધોમુરા: શબ્દશઃ યુaો વિતતારી भवेयुः सम्मुखीनाः कि, तामसास्तिग्मरोचिषः ॥६॥ (૫) ત્રણ ગઢ-હે વિશ્વબંધુ! મુo= ત્રણે લેકના જીવોનું વો = રાગ, દેષ અને મોહરૂ૫ ત્રણ દોષોથી ત્રાકં = રક્ષણ કરવા વરિ કરે = આપે પ્રારંભ કર્યો ત્યારે થોડપિ = વૈમાનિક, ભવનપતિ અને જ્યોતિષ્ક એ ત્રણે પ્રકારના ત્રિક = દેએ બા૦ = ત્રણ કોટ-ગઢ વર = કર્યા. (૬) કાટા અધોમુખ:- હે નિરંજન નાથ ! ધા= પૃથ્વી ઉપર વિ૦ =વિહાર કરતા તવ = આપની આગળ ૦ = કાંટાઓ અe = અધોમુખ શુ: = થાય છે. રિ૦ = સૂર્ય આગળ તા૦ = અંધકારના સમૂહો (અથવા ઘુવડ) કિં= શું છે અe=સંમુખ થાય ? અર્થાત જેમ સૂર્યને તેવો પ્રભાવ હોવાથી અંધકારના સમૂહે (અથવા ઘુવડો) સૂર્ય સામે જોઈ શકતા નથી, તેમ કંટકે આપના પ્રભાવથી આપની સામે જોઈ શકતા નથી. ૩૧. યદ્યપિ ભગવાનના અતિશયના પ્રભાવે દે ભક્તિથી ત્રણ ગઢ રચે છે. પણ અહીં ગ્રંથકારે ક૯પના કરી છે કે-ગઢમાં રહેવાથી શત્રુથી રક્ષણ થાય છે. આથી દેવોએ ગઢની રચના કરી. શત્રુ જેમ વધારે બળવાન તેમ ગઢ પણ વધારે જોઈએ. બલવાન ત્રણ શત્રથી બચવા ત્રણ ગઢની રચના કરી. તેમાં પ્રથમ (અંદર) ગઢ વૈમાનિક દેવો રત્નને બનાવે છે. બીજે (વચલે) ગઢ તિષ્ક દે સુવર્ણને બનાવે છે. ત્રીજે (બહાર) ગઢ ભવનપતિ દેવે ચાંદીને બનાવે છે. ત્રણે કિલાઓની કાંગરી રનની હોય છે. Page #19 -------------------------------------------------------------------------- ________________ ચેથે પ્રકાશ ૧૬ [ દેવકૃત અતિશય केशरोमनखश्मश्रु, तवावस्थितमित्ययम् । बाह्योऽपि योगमहिमा, नाप्तस्तीर्थकरैः परैः ॥७॥ शब्दरूपरसस्पर्शगन्धाख्याः पञ्च गोचराः । भजन्ति प्रातिकूल्यं न, त्वद तार्किका इव ॥८॥ (૭) કેશાદિની અવસ્થિતતા:- હે કરુણાસાગર ! તવ = આપના = મસ્તકના વાળ, રોમ, નખ અને દાઢી-મૂછ ૦ = અવસ્થિત રહે છેવધતા નથી. પ્રતિ = આ પ્રમાણે તવ =આપને અ = આ વાઘોપિ = બાહ્ય પણ શો = ગમહિમા = અન્ય તી= બ્રહ્મા આદિ દેવોએ આદત = પ્રાપ્ત કર્યો નથી. ત્યારે અંતરંગ વેગની વાત તે દૂર જ રહી.) પ્રશ્ન :- આ અતિશય જે ભગવાનના ગમહિમાથી હેય તે એને કર્મક્ષયજન્ય અતિશયમાં ગણ જોઈએ ને? ઉત્તર – દીક્ષા સમયે ઇન્દ્ર ભગવાનની ભક્તિથી વજના પ્રયોગથી મસ્તક, કેશ વગેરે જરા પણ વધે નહિ તેવા કરી દે છે. આથી આ અતિશય દેવકૃત છે. (૮) વિષયોની અનુકૂળતા – હે કૃપાસિંધુ! રા= આપની પાસે તા૦ = બૌદ્ધ, સાંખ્ય, શૈવ, મીમાંસકનૈયાયિક એ પાંચ તાર્કિકેનીડર gણ = જેમ • = શબ્દ, રૂપ, રસ, સ્પર્શ અને ગંધ નામના પ = પાંચ જો =વિષયે કા =પ્રતિકૂળ ભાવ મ =રાખતા નથી–અનુકૂળ રહે છે ૩૨. પ્રતિકૂળ બનેલા બૌદ્ધો વગેરે ભગવાન પાસે આવે છે ત્યારે ભગવાનને જોઈને અને ભગવાનની પાંત્રીશ ગુણેથી યુક્ત વાણી સાંભળીને પ્રતિભારહિત બની જવાથી અને કોઈ જાતની દલીલ કરવાની શક્તિ ન રહેવાથી તેમને બધે જ મદ ઓગળી જાય છે. આથી તેઓ ભગવાન પાસે દલીલ વગેરેથી પ્રતિકૂળ બનતા નથી. ૩૩. ભગવાનને વીણું વગેરેના આનંદદાયી શુભ શબ્દો જ સંભળાય છે. રૂપ પણ રાજવિભૂતિ, વિમાન, રમણીય નારી વગેરે સુંદર જ જોવામાં આવે છે. ભગવાનને આહાર પણ મધુર આદિ શુભ રસરૂપે પરિણમે છે. એ પ્રમાણે સ્પર્શ અને ગંધ પણ અનુકૂળ હોય છે. Page #20 -------------------------------------------------------------------------- ________________ થે પ્રકાશ ] [દેવકૃત અતિશય त्वत्पादावृतवः सर्वे, युगपत्पर्युपासते । भाकालकृतकन्दर्प-साहायकभयादिष ॥९॥ . सुगन्ध्युदकवर्षेण, दिव्यपुष्पोत्करेण च । . भावित्वत्पादसंस्पा , पूजयन्ति भुवं सुराः ।।१०।। (૯) ઋતુની અનુકૂળતા : હે કૃપાસાગર ! દુર = જાણે કે આ૦ =સદા કામને-વિષય વાસનાને સહાય કરવાથી ભય ન લાગે છે તેમ સર્વે = છએ ઋતવઃ = ઋતુઓ૫ યુ એકી સાથે ૪૦ = આપના ચરણને ૧૦ = સેવે છે. (૧૦) જળપુષ્પવૃષ્ટિ:- હે જગદીશ! ૩૦ મા = જ્યાં આપના ચરણેને સ્પર્શ થવાને છે તે મુજં = ભૂમિને સુer: = દેવ યુ ૩૪. ગ્રંથકારે અહીં કલ્પના કરી છે કે–છએ ઋતુએ ભગવાનને ભક્તિથી નિહિ, કિંતુ ભયથી સેવે છે. ભગવાને કામને મથી નાખે. કામ ભગવાનનો શત્રુ હતા. અમે ભગવાનના શત્રુ કામને સહાય કરીએ છીએ. (વસંત વગેરે ઋતુઓ કામને-વિષયવાસનાને જગાડે છે. આથી ભગવાને જેમ કામને હણી નાખે તેમ કામને સહાય કરનાર અમને પણ મારી નાખશે. આવા વિચારથી ભયભીત બનીને છએ ઋતુઓ ભગવાનને એકી સાથે સેવવા લાગી. કર્યું. ભગવાન જ્યાં વિહાર કરે છે ત્યાં ઉદ્યાન આદિમાં સર્વ ઋતુનાં પુષ્પ ફિલે થાય છે, અથવા સમવસરણમાં દેએ વૃદ્ધિ કરીને પાથરેલાં પુછે છએ ઋતુનાં હેય છે એ અપેક્ષાએ આ અતિશય છે. ૩૬. આઠમી ગાથામાં જણાવેલ વિષયેની અનુકૂળતા અને આ ગાથામાં જણાવેલ ઋતુની અનુકૂળતા એ બંને મળીને એક જ અતિશય છે. ૩૭. મારી-મવિશ્વન તક પારો સંપર્કો ચહ્યાં તાં મુવા પ્રથમ જળવૃષ્ટિ અને કુસુમવૃષ્ટિ થાય છે. પછી ત્યાં ભગવાન પધારે છે. આથી માથી એમ ભવિષ્યકાળને પ્રવેશ કર્યો છે. Page #21 -------------------------------------------------------------------------- ________________ ચોથે પ્રકાશ ] [ દેવકૃત અતિશય जगत्प्रतीक्ष्य ! त्वां यान्ति, पक्षिणोऽपि प्रदक्षिणम् । का गतिमहतां तेषां, त्वयि ये वामवृत्तयः १ ॥११॥ पञ्चेन्द्रियाणां दौःशील्यं, क भवेद् भवदन्तिके ? । एकेन्द्रियोऽपि यन्मुश्व-त्यनिलः प्रतिकूलताम् ॥१२॥ = સુગંધી જળની વૃષ્ટિથી ર = અને ૦િ = દિવ્ય૩૯ પુષ્પના પુંજથી ૧૦ = પૂજે છે.૪૦ સમવસરણની ભૂમિમાં ધૂળ શમાવવા માટે દેવ ચંદનાદિથી મિશ્રિત સુગંધી જળની વૃષ્ટિ કરે છે. ત્યાર પછી વિવિધ રંગનાં પુષ્પની જાનુપ્રમાણ વૃષ્ટિ કરે છે. આ પુષ્પ સચિત્ત (જળ-સ્થળમાં ઉત્પન્ન થયેલાં) અને અચિત્ત (વિકલાં) એ બંને પ્રકારનાં હોય છે. ગૃહસ્થ, સાધુઓ, મનુષ્યો, તિય વગેરેનું પુષ્પ ઉપર ગમનાગમન થવા છતાં પુષ્પોને કિલામણ થતી નથી, બલકે તીર્થંકરના પ્રભાવથી અધિક ઉલ્લાસ થાય છે. (૧૧) પક્ષી-પ્રદક્ષિણા:- ૦ = હે જગતપૂજ્ય! ૦ = પક્ષીઓ અપિ = પણ વાં= આપની ઝ૦ = જમણી તરફ વારિત = જાય છેઆપને પ્રદક્ષિણા આપે છે. (આથી) ચ = આપના ઉપર ૨ = જેઓ વા ૪૧ = પ્રતિકૂળ વતન કરનારા છે તેષાં = તે મહત્ત = મેટાઓની (મનુષ્યજન્મ, જ્ઞાન, શાસ્ત્રાભ્યાસ આદિની અપેક્ષાએ પક્ષીઓથી મોટાઓની) I mતિ = કઈ ગતિ થશે ? (૧૨) વાયુની અનુકૂળતા:- હે ત્રિભુવનપતિ! મ = આપની પાસે ઉ૦ = પંચેન્દ્રિયની સૌ = પ્રતિકૂળતા કા = ક્યાંથી મ = હેય ? ૩૮. ભગવાન જ્યાં સ્થિરતા કરે ત્યાં ભૂમિ ઉપર ધૂળ ન ઊડે એ માટે દેવો સુગંધી જળની વૃષ્ટિ કરે છે. ૩૯. કલ્પવૃક્ષો, દેવલેકનાં વૃક્ષ વગેરેનાં દેએ વિકલાં પુ હેવાથી દિવ્ય છે, અથવા દેએ વૃષ્ટિ-રચના કરી હોવાથી દિવ્ય છે. ૪૦. જળવૃષ્ટિ અને પુષ્પવૃષ્ટિ એ બંને જુદા અતિશય છે. ૪૧. વામાવતિગૂ વૃત્તિ-વર્તન ચેષાં......... Page #22 -------------------------------------------------------------------------- ________________ ચેાથે। પ્રકાશ [ દેવકૃત અતિશયા ૧૯ मूर्ध्ना नमन्ति तरवस्त्वन्माहात्म्य चमत्कृताः । तत्कृतार्थं शिरस्तेषां व्यर्थे मिथ्यादृशां पुनः ॥ १३ ॥ – ', जघन्यतः कोटिसङ्ख्यास्त्वां सेवन्ते सुरासुराः । માન્યસમાજપ્ટેડથ, ન મના અવ્યુાલતે ॥૪॥ इति चतुर्थप्रकाशः । - ૬૦ = ચત્ = કારણ કે ૫૦ = એક ક્રિય अपि = પણ ૬૦ = પવન પ્રતિકૂલતાને મુત્ક્રાતિ = છોડી દે છે. પવન સદા ભગવાનની સામેથી વાત નથી, પાછળથી જ વાય છે. એ પવન શીતળ, સુખસ્પર્શ અને સુગંધી હોય છે. તે એક યેાજન સુધી ભૂમિપ્રમાન કરે છે. આવા પવન દેવતાઓ વિધુતા હેાવાથી આ અતિશય દેવકૃત છે. (૧૩) વૃક્ષનમન :- હે કરુણાનિધિ ! સ્ત્ર૦ = આપના માહાત્મ્યથી ચમત્કાર પામેલાં ત॰ = વૃક્ષેા ( આપને ) મૂર્ખા = મસ્તકથી ૬૦ = નમે છે. સત્ તેથી તેષાં = તેમનું શિ: = મસ્તક જૈ = કૃતકૃત્ય પુન: = પણ મિ॰ = ( આપને નમસ્કાર નહિ કરનાર ) મિથ્યાદષ્ટિનુ શ: = મસ્તક વ્યર્થમ્ = નિરઅેક છે, છે. 1 જધન્યથી = – (૧૪) કાટિદેવ સંનિધાન – હે વિશ્વપૂજ્ય ! ૬૦ = પણ ઓછામાં એ છા) કો॰= એક ક્રોડ મુ॰ = દેવ-દાનવા માં = આપની સે॰ = સેવા કરે છે, (કારણ કે) મા= ણના પુંજથી મળી શકે તેવા અર્થે = કા માં મન્ત્રા અવિ= ઓછી બુદ્ધિવાળા પણ ૬ ૩૦ ઉપેક્ષા-આળસ કરતા નથી. ( તે પછી નિપુણ દેવા મહાપુણ્યાયથી મળેલી ભગવદ્ભક્તિમાં આળસ કેમ કરે?) આ પ્રકાશમાં દેવકૃત ૧૯ અતિશયામાંથી ૧૪ અતિશયાનું વર્ણન કર્યું છે. બાકીના અશાકવૃક્ષ, ચામર, સિંહાસન, દુંદુભિ અને છત્ર એ પાંચ અતિશયે પ્રાતિહા માં આવતા હોવાથી તેમના પાંચમા પ્રકાશમાં ઉલ્લેખ કર્યો છે, Page #23 -------------------------------------------------------------------------- ________________ પાંચમા પ્રકાશ ] २० | પપ્રમશઃ ।। [ આડે પ્રાતિહાર્ય गायन्निवालिविरुतै- नृत्यन्निव चलैदलैः त्वद्गुणैरिव रक्तोऽसौ, मोदते चैत्यपादपः ॥ १॥ आयोजन सुमनसो - Sधस्तान्निक्षिप्तबन्धनाः । જ્ઞાનુવી: સુમનનો, ફેશનોને વિન્તિ તેરા = આ अ० = - ભમરાઓના છે, અને (૧) [અશાકવૃક્ષ] હે સમતાસિ' ! સૌ = અશોકવૃક્ષ મો॰ = જાણે કે હર્ષ પામે છે. ( આથી ) ૦ = ( મધુર ) ગણગણ ધ્વનિથી યમ્ ચ = જાણે કે ગાઈ રહ્યો સ્વ: = પવનથી હાલતાં પાંદડાંઓથી નૃત્યન્ ફળ = જાણે રહ્યો છે. વ૦ = આપના ગુણાથી ગુણાના રાગથી ર૪ ચ = જાણે રક્ત છે.૪૨ ગાયન, નૃત્ય અને રકતતા-અનુરાગ એ હુનાં લક્ષણો છે. હર્ષિત જીવ ગાયનાદિ કરે છે. નૃત્ય કરી સમવસરણના મધ્યભાગમાં અરિહંતની કાયાથી માર ગણું ઊંચુ' અને ચેતરફ એક યોજન વિસ્તૃત-પળુ. અકક્ષ હોય છે. એને રંગ લાલ હેય છે. (૨)[પુષ્પવૃષ્ટિ−] હૈ વીતરાગ! તે= આપના તે = સમવસરણમાં દેવા ૦ सु० : જેમનાં ડીટાં નીચે કર્યાં છે એવાં જ્ઞા0 = પ્રમાણમુળ = પુષ્પો ૦ = ચેન્જન૪૪ સુધી જિ – વર્ષાવે છે. જાનુ = = ४२. अशोकवृक्षः सुरपुष्पवृष्टिर्दिव्यध्वनिश्वामरमासनं च । भामण्डलं दुन्दुभिशतपत्रं सत्प्रातिहार्याणि जिनेश्वराणाम् ॥ આ આઠ પ્રાતિહાર્યોનુ આ પ્રકાશમાં ક્રમશ: વર્ણન છે. ૪૩, ઘૂંટણ જેટલી ઊંચાઈ થાય તેટલાં પુષ્પા ( યાજન સુધી ) વર્ષાવે છે. ૪૪. અર્થાત્ સમવસરણની ભૂમિ સુધી, Page #24 -------------------------------------------------------------------------- ________________ પાંચ પ્રકાશ ] [ આઠ પ્રાતિહાર્ય मालवकैशिकीमुख्य-प्रामरागपवित्रितः । तब दिव्यो ध्वनिः पीतो, हर्षोद्ग्रीवैभृगैरपि ॥३॥ तवेन्दुधामधवला, चकास्ति चमरावली । હૃાાણિવિ વસ્ત્રાગ-વવિઘાચા કા मृगेन्द्रासनमारूढे, त्वयि तन्वति देशनाम् । श्रोतुं मृगाः समायान्ति, मृगेन्द्रमिव सेवितुम् ॥५॥ (૩) [ દિવ્ય ધ્વનિ-] હે વિશ્વવત્સલ ! તવ = આપને માત્ર = માલકેશથી આરંભી ગ્રામરાગ સુધીના રોગોથી પવિત્ર થયેલે તિવ્યો વરિ = દિવ્ય ધ્વનિ go = હર્ષથી ઊંચી ડેકવાળા મૃૌષિ = હરણેએ પણ વીત: = પીધો છે – ઉત્કંઠાપૂર્વક સાંભળ્યું છે.' ભગવાન માલકોશ રાગમાં દેશના આપે છે. ભગવાનના ધ્વનિને દેવ વીણા વગેરે વાજિંત્રોમાં પૂરે છે.-વીણા વગેરે માલકોશ રાગમાં વગાડે છે. બાથી ભગવાનને ધ્વનિ દિવ્ય છે. તે ધ્વનિ જન સુધી પહોંચે છે. (૪) [ ચામર] હે દયાસાગર ! સુર = જાણે ૩૦ = આપના મુખરૂપ કમલની સેવામાં તત્પર દંલા િહંસની શ્રેણિ ન હોય એવી તક = આપની સમક્ષ વીંજાતી રૂ૦ = ચંદ્રકિરણ સમાન શ્વેત ૨૦ = ચામરેની શ્રેણિ ૨૦ = શોભે છે. (૫) [ સિંહાસન] હે વિશ્વોપકારી! = આ૫ ૦૪૬ = સિંહાસન ઉપર ગા= આરૂઢ થઈને રે = ધર્મદેશને તo = કરે છે ત્યારે કૃr: = હરણે (પણ) શોતું = આપની વાણી સાંભળવા માટે (તથા) કૃમિત્ર સેવિતમૂ = સિંહની જેમ આપની સેવા કરવા માટે ૩૦ = આવે છે. ૪૫. સમવાયાંગ સૂત્રમાં બે ચારે વીજાય છે એ ઉલ્લેખ છે. - ૪૬. સિંહાસન આકાશ જેવા સ્વચ્છ સ્ફટિક રત્નનું હેય છે. Page #25 -------------------------------------------------------------------------- ________________ પાંચમે પ્રકાશ ] [ આઠ પ્રાતિહા २२ ', भासां चयैः परिवृतो, ज्योत्स्नाभिरिव चन्द्रमाः । चकोराणामिव दृशां ददासि परमां मुदम् ॥६॥ ટુન્નુમિનિયવિશ્વા !, પુરો જ્યોત્રિ પ્રતિષ્ણનમ્ । जगत्याप्तेषु ते प्राज्यं, साम्राज्यमित्र शंसति ॥७॥ तवोर्ध्वमूर्ध्व पुण्यर्द्धि-क्रमसब्रह्मचारिणी । छत्रत्रयी त्रिभुबन - प्रभुत्वप्रौढिशंसिनी ॥८॥ સિંહ જગલને રાજા ગણાય છે. આથી હરણાને સ્વામી ગણાય છે, આપ સિંહાસન (સિંહના ચિહ્નવાળા આસન) ઉપર બિરાજેલા હાવાથી હરણા જેમ પોતાના સ્વામી ગણાતા સિંહની સેવા કરવા આવે તેમ આપની સેવા કરવા આવે છે. (૬) [ભામ′ડલ–] હે વિભુ ! ૨૦ = ચંદ્ર ષ = જેમ ૨૦ = ચકારાને આનંદ આપે છે તેમ મારાં સવૈ: = કાંતિના સમૂહ (-ભામંડલ) થી પ૦ = યુક્ત આપ દશાં = સજ્જનોની દૃષ્ટિને ૧૦ મુઢું = પરમ આનંદ ૬૦ = આપા છે. = હું સમગ્રભુવનેશ્વર ! યોમ્નિ = (૭) [દુંદુભિ−] વ આકાશમાં છુ: = આપની આગળ ૬૦ = વાગી રહેલ ૐ = દુંદુભિઃ[ = જાણે જ્ઞ = જગતમાં આ૦ = ( સધળા ) દેવામાં તે = આપના ત્રા॰ = પ્રકૃષ્ટ સા॰ = અશ્વને શું = કહે છે. = (૮) [છત્ર-] હે જગત્પ્રભુ ! તેંચ = આપના મસ્તકે પુ॰ પુણ્ય સંપત્તિના ક્રમ સમાન૪૮ ર્ધ્વમુર્ધ્વ = ઉપર ઉપર રહેલાં ૪૦ = ત્રણ છત્રો ત્રિ॰ = આપના ત્રિભુવન પ્રભુત્વના ઉત્કર્ષને જણાવે છે. ૪૭. દુંદુભિના અવાજથી ભગવાનના આગમનની ખબર પડતાં ચા બાજુના પ્રદેશામાં રહેલા લોકો દર્શન-વંદન-વાણી શ્રવણ માટેોડી આવે છે. ૪૮. જેમ ત્રણ છત્રોમાં પછી પછીનું છત્ર મેટુ' હાય છે, તેમ ભગવાનને ક્રમશ: સમ્યગ્દર્શન, દેશવિરતિ, સર્વવિરતિ, વીસસ્થાનકની આરાધનપૂર્ણાંક Page #26 -------------------------------------------------------------------------- ________________ છઠ્ઠો પ્રકાશ ] || વિપક્ષ નિરાસ एतां चमत्कारकरी, प्रातिहार्यश्रियं तव । વિત્રીને છે , નાથ ! નિશ્ચાદશsfજ હિ? IS इति पञ्चमप्रकाशः । || પટરાદ | लावण्यपुण्यवपुषि, त्वयि नेत्रामृताअने । माध्यस्थ्यमपि दौस्थ्याय, किं पुनद्वेषविप्लवः १ ॥१॥ (૯) હ = ખરેખર! નાથ = હે નાથ ! તવ = આપની ૨૦ = ચમત્કાર કરનારી છતાં = આ કo = પ્રાતિહાય રૂ૫ સંપત્તિને અo = જોઈને બિo fજ = મિથ્યાદષ્ટિએ પણ છે.= કણ = ર૦ = આશ્ચર્ય પામતા નથી? મિથ્યાદષ્ટિઓ પણ બધા આશ્ચર્ય પામે છે. પ્રાતિહાર્યો પણ અતિશય વિશેષ જ છે. પ્રશ્ન-પ્રાતિહાર્યો પણ અતિશય છે તે અતિશયની સંખ્યા ૩૪ થી પણ વધારે થાય. જ્યારે શાસ્ત્રમાં તે અતિશયોની સંખ્યા ૩૪ છે. ઉત્તર-બાલજીના બેધ માટે સ્થૂલદષ્ટિએ શાસ્ત્રમાં ૩૪ અતિશનું વર્ણન છે. ભગવાનના અતિશય તે અનંતા છે. અશોકવૃક્ષ, પુષ્પવૃષ્ટિ અને દિવ્યધ્વનિ સિવાય પાંચ પ્રાતિહાર્યો તથા ધર્મચક્ર અને ઈન્દ્રવજ એ બે અતિશયે વિહારમાં પણ ભગવાનની સાથે ચાલે છે. (૧) હે દેવાધિદેવ ! = લાવણ્યથી પવિત્ર કાયાવાળા અને તેo = નેત્રમાં અમૃતના અંજન સમાન ચિ = આપના ઉપર શાહ = (ભદિક જેની) મધ્યસ્થતા-ઉદાસીનતા = પણ વી = (આપના તીર્થકર નામ કમને બંધ, તીર્થંકરના ભવમાં સર્વવિરતિની આરાધનાથી ક્ષપકશ્રેણિ દ્વારા કેવલજ્ઞાન, તીર્થકર સંપત્તિને ઉપભોગ અને મેક્ષ એમ પુણ્ય સંપત્તિ ઉત્તરોત્તર વિશેષ પ્રાપ્ત થાય છે. Page #27 -------------------------------------------------------------------------- ________________ છ પ્રકાશ ] ૨૪ [ વિપક્ષ નિરાસ तवापि प्रतिपक्षोऽस्ति, सोऽपि कोपादिविप्लुतः । अनया किंवदन्त्यापि, किं जीवन्ति विवेकिनः १ ॥२॥ ગુણોના જાણકારને) દુઃખ માટે થાય છે, વિં પુનઃ = તે પછી દેo = દેષથી-ઈર્ષ્યાથી (fac૪૬-) અસત્ય ની ઉદ્દઘોષણુ દુ:ખ માટે થાય. એમાં પૂછવું જ શું ? દેવિપ્લવ તે મહાદુઃખ માટે થાય છે. ભદ્રિક જ બીજા લૌકિક દેવોની જેમ અરિહંત પણ દેવ છે એવી મધ્યસ્થ બુદ્ધિ રાખે છે. આથી તેઓ બીજા દેને ત્યાગ કરીને અરહિત પરમાત્માનો સ્વીકાર કરતા નથી. તેમની આવી સ્થિતિથી અરિહંત પરમાત્માના ગુણના જાણકારને દુઃખ થાય છે. જેમ ચિંતામણિ જોયા પછી તેની ઉપેક્ષા કરનાર–તેને સ્વીકાર ન કરનાર મૂઢને જોઈને ચિંતામણિના ગુણોના જાણકારને “આ બિચારે નિર્ભાગ્ય શિરોમણિ છે, હાથમાં આવેલા ચિંતામણિને લેતા નથી.” આવું દુ:ખ થાય છે તેમ. આ પ્રમાણે મધ્યસ્થ બુદ્ધિથી પણ દુઃખ થાય છે તે અત્યંત મૂઢ છ દૈષ-ઈર્ષ્યા આદિથી ભગવાનના ગુણેમાં પણ દેશોનું આરોપણ કરે તે જોઈને કે સાંભળીને અરિહંત પરમાત્માના ગુણેના જાણકારને અતિશય દુઃખ થાય તે સહજ છે. (૨) હે નાથ ! તા = આપને ૫ = પણ ૪૦ ૦ = પ્રતિપક્ષ -સ્પર્ધા કરનાર છે, અને લોકપિ = તે (પ્રતિપક્ષ) પણ જો = (સામાન્ય મનુષ્યોની જેમ) ક્રોધાદિથી હેરાન થયેલ છે. અo = આવી fo = લેક્તિથી અપિ = પણ વિo = વિવેકી = આપના અને ઈતર દેના ભેદને જાણનારા જિ૯ ની = શું જીવે છે ? અર્થાત જીવી શકતા નથી. ” ૪૯. અથવા ક્રિનીતિ-પુસ્લિાં વીવનિતા બહુ જ દુઃખપૂર્વક જીવે છે. ક્રોધાદિથી યુક્ત બ્રહ્માદિ દેવ ભગવાનના પ્રતિસ્પધી છે એવી લેકકિત વિવેકી જીવથી સાંભળી શકાય નહિ. આથી તે આવી લેકે ક્તિને બંધ કરવા પ્રયત્ન કરે. તેમાં સફળ ન બને તો હૃદયમાં દુ:ખ અનુભવે-દુઃખપૂર્વક જીવે આ આ લેકને ભાવ છે. Page #28 -------------------------------------------------------------------------- ________________ ટ્ટો પ્રકાશ ૨૫ [ વિપક્ષ નિરાસ " विपक्षस्ते विरक्तश्चेत् स त्वमेवाथ रागवान् । ન વિપક્ષો વિપક્ષ: ત્રિ, ચોરો દ્યુતિમાનિ ? ॥૨॥ स्पृहयन्ति त्वद्योगाय यत् तेऽपि लवसत्तमाः । ચોમુદ્રાદ્રિાળાં, જેમાં સર્જાથયા? ક स्वां प्रपद्यामहे नाथं, त्वां स्तुमस्त्वामुपास्महे । ચત્તો દિ ન વસ્ત્રાતા, ત્રિમ:! મુિ ર્મદે ? ॥ (૩) હું વિશ્વખ ́ધુ ! સજ્જ = આપને વિષઃ = પ્રતિસ્પી શ્વેત = જો વિસ્ત: = રાગરહિત છે તેા સત્યમેવ = તે આપ જ છે. ( કારણ કે બધા વીતરાગ વીતરાગ રૂપે એક જ હાય છે. ) થ = હવે જો તે પ્રતિસ્પર્ધી ૬૦ = રાગવાળા છે તા 7 વિ પ્રતિસ્પર્ધી જ નથી. (વીતરાગના પ્રતિસ્પર્ધી રાગી શી રીતે હેઈ શકે? ) = શુ' ૬૦ = પતંગ ( —આગિયા ) યુo = સૂર્યના વિ૦ = પ્રતિસ્પર્ધી બને છે ? (૪) હૈ જગદીશ ! તે = તે ૪૦ = લવસપ્તમ દેવા વિ = પણ ૪૦ = આપના યાગને ( કેવલજ્ઞાનાદિ મેક્ષમા ને) ૩૦ = ઇચ્છે છે. ચો૦ = યાગનીપ૧મુદ્રાથી દરિદ્ર-રહિત ૫૦ = પરદર્શનીને તથૈયા = આપના. તે યાગની વાત પણ કચાંથી હોય ? ૫૨ અર્થાત પરતીકિ દેવા આપની ખાદ્ય યોગમુદ્રા પણુ પામ્યા નથી, તે આપના કૈવલજ્ઞાનાદિ યાગને તે શે પામે? અને તેથી આપના પ્રતિપક્ષ પણ કેવી રીતે હાઈ શકે ? = - ૭ w (૫) હે વિશ્વનાથ ! અમે ૬માં = આપને નાથં = મેગ-ક્ષેમ ૫૦, મનુષ્ય ભવમાં સાત લવ (લવ = લગભગ ૩૫ મિનિટ ) આયુષ્ય ઘટવાના કારણે કૈવલજ્ઞાન ન થવાથી અનુત્તર દેવલાકમાં ઉત્પન્ન થયેલા, ૫૧. પ ́કાસન, નાસાગ્ર ભાગે સ્થિર દૃષ્ટિ વગેરે યાગમુદ્રાથી, પર. મૂળ શ્લોકમાં રહેલ ચતુ પદના અર્થ બંને ટીકાકારોએ કર્યા નથી. પર તીથિ ભગવાનના પ્રતિપક્ષ કેમ નથી તે આ શ્લોકમાં જણાવ્યું છે. આથી અહી ચરૂ પદના યંત્ર-માય એમ હેતુ અ` કરવા ઠીક લાગે છે. Page #29 -------------------------------------------------------------------------- ________________ છઠ્ઠો પ્રકાશ ] || વિપક્ષ નિરાસ स्वयं मलीमसाचारैः, प्रतारणपरैः परैः । वश्वयते जगदप्येतत् , कस्य पूत्कुर्महे पुरः १ ॥६॥ નિચમુસાન, કળશભ-મક્ષચત્તોપમારો पभ्यास्तनन्धयप्रायान, को देवांश्चेतनः श्रयेत् ॥७॥ કરનારા નાથ તરીકે ઘ૦ = સ્વીકારીએ છીએ. સ્વાં = આપની સુન: = સ્તુતિ કરીએ છીએ. ત્યાં = આપની ૩૦ = ઉપાસના કરીએ છીએ. હિ= કારણ કે ચત્તો = આપનાથી ઘc = અન્ય કોઈ = ત્રાતા = રક્ષણ કરનાર નથી. [અમે આપની સ્તુતિ અને સેવા કેમ કરીએ છીએ એ ભગવાનને જણાવતાં સ્તુતિકાર કહે છે કે-] ફ્રિ : = અમે આપના સ્તવન સિવાય બીજું શું બેલીએ ? મુિ કુર્મ = આપની સેવા સિવાય બીજું શું કરીએ? (કારણ કે આપની સ્તુતિ જ વચનનું ફળ છે. આપની સેવા જ મનુષ્ય જન્મનું ફળ છે. આપની સ્તુતિ સિવાય બીજું કઈ વચનનું ફળ નથી અને આપની સેવા સિવાય બીજુ કોઈ આ જીવનનું ફળ નથી. આથી આપની સ્તુતિ અને સેવા સિવાય બીજું કશું જ કરવા લાયક નથી.) (૬) હે કૃપાસિંધુ ! વઘં = જાતે ૧૦ = મલિન આચારવાળા અને કo = લે કોને છેતરવામાં તત્પર : = પરતીર્થિક બ્રહ્માદિ દેવાથી અને યજ્ઞાદિમાં રત ગુરઓથી પ = જગતના લેકેપ પણ સંo = છેતરાય છે. આથી અમે આપના સિવાય બીજા વ = કેની પુt: = પાસે પૂo = પુકાર કરીએ? (૭) ૨૦ = બુદ્ધિશાળી # = કેણo – સદાપમુક્ત, (સ્વભાવથી જ મુક્ત સ્વરૂપ,) ૧૦ = જગતની (H-) ઉત્પત્તિ, ( -) પાલન ૫૩. આવી પ્રવૃત્તિથી પિતાના આત્માને તો ઠગે છે, વધારામાં બીજા લકોને પણ ઠગે છે એ જ શબ્દનો ભાવ છે. ૫૪. કર્મબદ્ધ છવ વિશિષ્ટ પુરુષાર્થથી કર્મ મુક્ત બનીને ઈશ્વર થાય છે એમ જૈનદર્શન માને છે. કેટલાંક દર્શને ઈશ્વર અનાદિકાળથી કમ મુક્ત છે એમ માને છે. Page #30 -------------------------------------------------------------------------- ________________ છઠ્ઠો પ્રકાશ ] ૨૭ [ વિપક્ષ નિરાસ ॥૮॥ कृतार्था जठरोपस्थ- दुःस्थितैरपि दैवतैः । માદશાન્તિ થતે, હાહા ! વૈવાÆિાઃ खपुष्पप्रायमुत्प्रेक्ष्य, किश्चिन्मानं प्रकल्प्य च । સમ્માન્તિ વેડે શેઢે વા, ન મેન્ડેનિર્વન: રે ISI અને (ક્ષય−) નાશ માટે પ્રયત્ન કરનારા અને ૬૦ = વધ્યાના પુત્રની જેમ અસત્" પહેવાન્ = દેવાના યેત્ = આશ્રય કરે ? • = (૮) હે જગન્નાથ ! IT = કેવી ખેદની બીના ! ૦ = દેવને માનનારા રે = બીજા માહાંધ થવા ૬૦ = પેટ અને (T-) ઇન્દ્રિયાથી વિટબણા પામેલા પિ = પણ હૈ = દેવતાએથી ( પેાતાને ) કૃતકૃત્ય માનતા ( માનીને ) ૬૭ = આપના જેવા ( સર્વોત્કૃષ્ટ દેવા ) તે નિo = અપલાપ કરે છે. અજ્ઞાન વા રાગી દેવાને સ્વીકાર કરીને મૌન રહ્યા ત તા હજી બહુ વાંધો ન હતા, પણ એ લેકે આગળ વધીને આપનામાં કોઈ વિશેષતા-મહત્તા નથી એમ કહીને આપના અપલાપ કરે છે એ બહુ ખેદની ખીના છે. (૯) હે દેવાધિદેવ ! À૦ = ધરમાં જ શૂર રે = પરવાદીએ ૬૦ = આકાશ કુસુમપ જેવું નિશ્ર્વિત્॰ = કર્યાંઈક ૩૦ = સ્વમતિથી કલ્પીને ૫૫. નિત્યમુક્ત હેવું અને જગતની ઉત્પત્તિ આદિ માટે પ્રયત્ન કરવા એ તેમાં વિરોધ હોવાથી—એ મને એક વ્યક્તિમાં ન ઘટતાં હાવાથી તે દેવા વધ્યાસુતની જેમ અસત્ છે. ૫૬. જે વસ્તુ કાઈ પણ પ્રમાણથી સિદ્ધ ન થાય તે વસ્તુ ન હેાય. જેમ કે આકાશપુષ્પ. પરવાદીઓએ કલ્પેલા આત્મા વગેરે પદાર્થો જેવા સ્વરૂપે કલ્પેલા છે તેવા સ્વરૂપે સિદ્ધ થતા નથી. જેમ આશ કુસુમ કોઈ પણ પ્રમાણથી સિદ્ધ ન થવાથી નથી, તેમ પરવાદીઓએ કલ્પેલા આત્મા વગેરે પદાર્થા જેવા સ્વરૂપે કલ્પેલા છે તેવા સ્વરૂપે કાઈ પણ પ્રમાણથી સિદ્ધ થતા ન હેાવાથી નથી. આથી અહીં ‘“ જીવુવન્નાયમ્ ’’ કહ્યું છે. Page #31 -------------------------------------------------------------------------- ________________ છઠ્ઠો પ્રકાશ ] [ વિપક્ષ નિરાસ #Hirદાયીવાનિવાળા दृष्टिरागस्तु पापीयान्, दुरुच्छेदः सतामपि ॥१०॥ प्रसन्नमास्यं मध्यस्थे, रशी लोकम्पृणं वचः । इति प्रीतिपदे बाढं, मूढास्त्वय्यप्युदासते ॥११॥ = અને માન = પ્રમાણ૫૭ wo= કલ્પીને (અમે જ તત્ત્વ મેળવ્યું છે એમ ફૂલાઈ જવાથી) = સ્વદર્શનમાં વા =કે તે સ્વદેહમાં પણ =સમાતા નથી. (૧૦) હે કૃપાળુ ! પરતીર્થિક દેવે, ગુરુઓ અને શાસ્ત્ર અનેક રીતે અપ્રમાણિક હોવા છતાં સારા માણસો પણ તેમાં વિશ્વાસ કેમ ધરાવે છે? હા, હવે સમજાયું. તેઓ દષ્ટિરાગથી બંધાયેલા છે. ૦ = કામરાગ અને સ્નેહ રાગ go= સહેલાઈથી નિવારી શકાય છે, તુ= પણ ૫૦ = પાપી ૫૮ ૫૦= દષ્ટિરાગ રતાપિ = સારા (તસ્વાતત્ત્વને વિવેક કરવાની શક્તિ ધરાવનાર) માણસોથી પણ ટુ = બહુકષ્ટથી દૂર કરી શકાય છે. કામરાગ =ઈદ્રિયેના શબ્દાદિ વિષયે અને વિષયેનાં સાધને પ્રત્યે રાગ. સ્નેહરાગ = પિતા વગેરે તથા પુત્ર વગેરે ઉપર પ્રેમ. દષ્ટિરાગ = રાગાદિ દેથી ખરડાયેલા દેવે વગેરે ઉપર ગાઢ રાગ. (૧૧) હે વીતરાગ! આ = આપનું મુખ =પ્રસન્ન છે. દશૌ=આપની આંખો મ = રીપથી રહિત છે. વર: = આપનું વચન રોળ = લેકપ્રિય છે. હૃત્તિ = આ પ્રમાણે છo = પ્રેમપાત્ર વ્યક્તિ = આપના ઉપર શનિ= પણ વાઢ = અતિશય મૂઢ: = દષ્ટિરાગથી મુંઝાયેલા પરતીર્થિકે go = ઉદાસીન રહે છે અનાદર ભાવ રાખે છે. ૫૭. સ્વમતિથી કપેલા “બધાં જ શરીરમાં એક જ આત્મા છે” વગેરે પદાર્થોને સિદ્ધ કરવા ખોટા પ્રમાણે ઉપજાવીને. ૫૮. મિથ્યાત્વાદિ પાપનું કારણ હોવાથી પાપી, Page #32 -------------------------------------------------------------------------- ________________ સાતમે પ્રકાશ ] ૨૯ [ જમ્તત્વનિરાસ तिष्ठेद्वायुवेदद्रि-ज्वलेजलमपि क्वचित् । तथापि प्रस्तो रागाद्यै-नप्तिो भवितुमर्हति ॥१२॥ રૂતિ પછાશઃ | (૧૨) હે વિશ્વવત્સલ! વરત= કદાચ વાયુ = વાયુ અપિ = પણ તિ = સ્થિર બને, અતિ = પર્વત પણ ત= ઓગળે, કરું = પાણી પણ ૩૦૦ = બાળે. તથાપિ = તે પણ ર૦ = રાગાદિ ષોથી ઘત્ત: = આક્રાંત બનેલ છવ ગાતા = આમ મ = થવાને 7 અતિ = યોગ્ય નથી. | | તમારાઃ | धर्माधर्मी विना नाङ्ग, विनाङ्गेन मुखं कुतः १ । मुखाद्विना न वक्तृत्वं, तच्छास्तारः परे कथम् १ ॥१॥ अदेहस्य जगत्सर्गे, प्रवृत्तिरपि नोचिता। न च प्रयोजनं किंचित, स्वातन्त्रयान्न पराया ॥२॥ (૧) ઘ = શુભાશુભ કર્મ વિના = વિના ન અ૪ = શરીર ન હોય અદર વિના = શરીર વિના મુd કુત: = મુખ ક્યાંથી હોય? મુરાદ્ fથના = મુખ વિના ૧૦ = વચન-આગમ ન હોય. ત = તેથી જે = અન્યદર્શનમાં માન્ય દેવો શા = ઉપદેશદાતા કે શાસ્ત્ર પ્રણેતા અર્થ = કેવી રીતે હોઈ શકે? આગમ કે ઉપદેશ વચનરૂપ છે, વચન મુખ વિના ન હય, મુખ શરીર વિના ન હૈય, શરીર શુભાશુભ કર્મ વિના ન હોય. કેટલાક ઈશ્વરને પ્રથમથી જ કર્મ રહિત માને છે. આથી શરીર-મુખ વિનાના તેમના ઈશ્વર ધર્મોપદેશ ન આપી શકે કે વચનરૂપ શાસ્ત્રોની રચના ન કરી શકે. આથી તેમના ઈશ્વર આગમપ્રણેતા કે ધર્મોપદેશદાતા નથી. (૨) શ૦ = શરીર રહિત ઈશ્વરની ૬૦ = વિશ્વના નિર્માણમાં Page #33 -------------------------------------------------------------------------- ________________ સાતમે પ્રકાશ ] ૩૦) [ જગત્કર્તવનિરાસ क्रीडया चेत्प्रवर्तेत, रागवानस्यात्कुमारवत् । कृपयाऽथ सृजेत्तर्हि, सुख्येव सकलं सृजेत् ॥३॥ પ્રવૃત્તિ = પ્રવૃત્તિ પણ 7 વરિતા = ઘટતી નથી. = બીજી વાત એ છે કે ઈશ્વરને વિશ્વ નિર્માણનું વિતિ = કેઈ બ૦૦ = પ્રયોજન નથી. પૂર્વપક્ષ : [વાતત્રથા 7 વાકાચા-] કૃતકૃત્ય હેવાથી ઈશ્વરને વિશ્વનિર્માણનું કેઈ પ્રયજન-વિશિષ્ટ હેતું નથી. ઈશ્વર સ્વતંત્ર છે. સ્વતંત્ર હવાથી ઈશ્વર પાયા = પરની આજ્ઞાથી પ્રવૃત્તિ કરતા નથી, કિંતુ વાતન્નાd = સ્વતંત્રપણે–સ્વેચ્છાથી પ્રવૃત્તિ કરે છે. આથી વિશ્વનિર્માણ સ્વેચ્છાથી કરે છે. વિશ્વનિર્માણનું કઈ પ્રયોજન ન હોવા છતાં ઈશ્વરને વિશ્વનિર્માણની ઈચ્છા થઈ જાય છે એથી વિશ્વનિર્માણ કરે છે. આ પૂર્વપક્ષને ઉત્તરપક્ષ ત્રીજી ગાથામાં છે. તે આ પ્રમાણે – (૩) ઉત્તરપક્ષ : જે ઈશ્વર સ્વેચ્છાથી વિશ્વનિર્માણ કરે છે તે ક્રીડા કરવાની ઈચ્છારૂપ વેચ્છાથી વિશ્વનિર્માણ કરે છે કે જગતના જીવો ઉપર દયા કરવાની ઇચ્છારૂપ છાથી વિશ્વનિર્માણ કરે છે? ઈશ્વર ત = જો શ૦ = ક્રીડા કરવાની ઈચ્છાથી ૬૦ = વિશ્વનિર્માણની પ્રવૃત્તિ કરે તે ૦ = ભીની રેતીમાં મહેલ વગેરે બનાવીને ક્રીડા કરતાં નાનાં બાળકોની જેમ પ = રાગી યાત્ત = બને. ઈશ્વર અને રાગી એ કદી સંભવિત નથી. આથી ક્રીડાથી ઈશ્વર વિશ્વનિર્માણ કરે છે એમ માની શકાય નહિ. અથ = ૫૯. શરીર રહિત છવ જેમ આગમપ્રણયન-ધર્મોપદેશ ન કરી શકે તેમ જગતનિર્માણ પણ ન કરી શકે એ “કવિ' શબ્દનો ભાવ છે. આગમપ્રણયન અને ધર્મોપદેશની જેમ વિશ્વનિર્માણ પણ શરીર વિના ન થઈ શકે. ૬૦. બુદ્ધિશાળીની પ્રવૃત્તિમાં ઈષ્ટની પ્રાપ્તિ કે અનિષ્ટને પરિહાર એ બેમાંથી કેઈ એક પ્રોજન હેય છે. ઈશ્વરને આ બેમાંથી એક પણ પ્રોજન નથી. ઈશ્વર સર્વ ઇચ્છાઓથી મુક્ત હોય છે. આથી ઈશ્વરને વિશ્વનિર્માણમાં કઈ પ્રજન નથી. Page #34 -------------------------------------------------------------------------- ________________ સાતમ પ્રકાશ ] ૩૧ [ જગત્કર્તવનિરાર दुःखदौर्गत्यदुर्योनि-जन्मादिक्लेशविह्वलम् । जनं तु सृजतस्तस्य, कृपालोः का कृपालुता ? ॥४॥ कर्मापेक्षः स चेत्तर्हि, न स्वतन्त्रोऽस्मदादिवत् । कर्मजन्ये च वैचित्र्ये, किमनेन शिखण्डिना ? ॥५॥ अथ स्वभावतो वृत्ति-रविता महेशितुः । . परीक्षकाणां तāष, परीक्षाक्षेपडिण्डिमः ॥६॥ હવે જે કથા = દયાથી 7 = વિશ્વનિર્માણ કરે ત્તર્ષિ = = ૧૦ = સંપૂર્ણ લેકને–જગતના બધા જ ને સુ સુખી જ મૃત્વ = બનાવે. (૪) દુઃa૦ = શારીરિક-માનસિક દુઃખ, દરિદ્રતા નરકાદિદુર્ગતિ અને જન્મ વગેરેથી થતા કલેશોથી ભયભીત 3નં = પ્રાણુઓનું વૃનત: = નિર્માણ કરતા તય પાટો: = તે કૃપાળુ (ઈશ્વર) તી . #o = શી દયા ? બલ્ક નિષ્કારણ નિર્દયતા જ છે. આથી કૃપાથી જગતનિર્માણ કરે છે એમ માની શકાય નહિ. (૫) રેન = હવે જે તમે કહેશે કે સ = ઇશ્વર ૪૦ = કર્મની અપેક્ષાવાળો છે, જેના શુભાશુભ કર્મ પ્રમાણે સુખદુઃખ આપે છે. તે = તે તે ઈશ્વર ૧૪૦ = આપણી જેમ ૪૦ = સ્વતંત્ર ન રહ્યો. જે પરતંત્ર હોય તે ઈશ્વર કેમ કહેવાય ? = = હવે બીજી વાત. તમારા જ કહેવા પ્રમાણે આ જગતમાં દેખાતું હૈ = વૈચિયjo = કર્મજન્ય હોવાથી-કર્મથી થતું હોવાથી શિo = નપુંસક-નકામાં = આ ઈશ્વરનું વિમ= શું કામ છે ? દેખાતી વિચિત્રતા કર્મથી થાય છે. એમાં ઈશ્વરને વચ્ચે લાવવાની જરા ય જરૂર નથી. . () પૂર્વ પક્ષ – મથ - હવે જે તમે કહેશે કે ૫૦ = ઈશ્વરની વૃત્તિ = વિશ્વનિર્માણ આદિ પ્રવૃત્તિ શ૦ = તર્ક કરવાને ગ્ય નથી* ૧. અરHવાણિવર માં રહેલ આ પદને અર્થ સ્વયે સમજી લેવું. Page #35 -------------------------------------------------------------------------- ________________ સાતમ પ્રકાશ ] ૩૨ [ જગતકનિરાસ सर्वभावेषु कर्तृत्वं, ज्ञातृत्वं यदि सम्मतम् । मतं नः सन्ति सर्वज्ञा, मुक्ताः कायभृतोऽपि च ॥७॥ ઇશ્વર શા માટે વિશ્વનિર્માણ આદિ પ્રવૃત્તિ કરે છે એ તર્ક–પ્રશ્ન જ કર ઠીક નથી. કારણ કે ૩૦ = ભગવાન સ્વભાવથી વિશ્વનિર્માણ આદિ પ્રવૃતિ કરે છે. સ્વભાવ અંગે પ્રશ્ન કરે અનુચિત છે. શું અગ્નિ ઉષ્ણ એમ છે એવો પ્રશ્ન થઈ શકે ? નહિ જ. કારણ કે અગ્નિને ગરમ સ્વભાવ છે. હિમ ઈશ્વરને વિશ્વનિર્માણ આદિ પ્રવૃત્તિ કરવાને સ્વભાવ છે. આથી ઈશ્વર વિશ્વનિર્માણ આદિ પ્રવૃત્તિ કેમ કરે છે એવો તર્ક અસ્થાને છે. ઉત્તપક્ષ:- િ= તો તે પ = તમારું આ કથન ૫૦ = પરીક્ષકને માટે રીક્ષા = ઈશ્વરની પરીક્ષાના નિષેધ માટે પટલ છે. ઈશ્વરની કેઈએ, પરીક્ષા કરવી નહિ એવું જણાવવા પટહની ઉષણ જેવું છે. (6) ચરિક જે ર૦ = સર્વ પદાર્થોમાં શા – જ્ઞાતાપણું (સર્વ પદાર્થોને જાણવું, એ જ ઈશ્વરનું #o = કર્તાપણું છે, એમ તમારું સં = માનવું હોય તે : મi = એ અમારે પણ સંમત છે. કારણ કે નઃ = અમારા નિત્ત સર્વજ્ઞા- ઈશ્વર સર્વજ્ઞ છે. અમારા સર્વજ્ઞ ઈશ્વરમાં કેટલાક પુર: = સર્વ કર્મોથી મુક્ત છે, કાયાથી રહિત છે. જ= અને કેટલાક શ૦ = કાયાને ધારણ કરનારા પણ છે. ૬૨. જેમ ઘરના ઉંબરામાં રહેલે દી ઘરમાં અને ઘર બહાર એ બંને સ્થળે પ્રકાશ પાથરે છે, તેમ અહીં એક જ નઃ પદને અવય મત અને | સર્વ: એ બંને પદો સાથે છે. આથી અનુવાદમાં રઃ પદ બે વાર કળ્યું છે. બીજે પણ જ્યાં જ્યાં એક જ પદ બે વાર લખ્યું હોય / ત્યાં ત્યાં આ પ્રમાણે સમજી લેવું. ૬૩. જૈન દર્શન જે ઈશ્વરને (સર્વ કર્મોથી મુક્ત) સિદ્ધ તરીકે ઓળખે છે, તેને વેદાંત વગેરે દર્શને વિદેહમુક્ત તરીકે ઓળખે છે. દેહથી Page #36 -------------------------------------------------------------------------- ________________ આઠમે પ્રકાશ ] ૩૩ એકાંતનિરાસ સ્તવ सृष्टिवादकुहेवाक-मुन्मुच्येत्यप्रमाणकम् । स्वच्छासने रमन्ते ते, येषां नाथ ! प्रसीदसि ॥८॥ રૂતિ સમાવશ: | અષ્ટમuar: सत्त्वस्यैकान्तनित्यत्वे, कृतनाशाकृतागमौ । स्यातामेकान्तनाशेऽपि, कृतनाशाकृतागमो ॥१॥ (૮) નાથ = હે નાથ! શેષાં = જેમના ઉપર ૦ = આ૫ પ્રસન્ન બને છે તે = તે છ યુતિ = આવા ૧૦ = અપ્રામાણિક કૃ = સૃષ્ટિવાદના કદાગ્રહને ૩૦ = છેડીને ૨૦ = આપના શાસનમાં ૨૦ = રમે છે-આ જ તત્ત્વ છે એમ માનીને આનંદ પામે છે. (૧) ૪૦ = વસ્તુ તત્ત્વને પ૦ = એકાંતે નિત્ય માનવામાં ૦ = કૃત–નાશ અને અકૃત-આગમ એ બે દોષો ચાતામ= થાય છે. વસ્તુતત્વને g૦ = એકાંત અનિત્ય માનવામાં અપિ = પણ છે =કૃત-નાશ અને અકૃતઆગમ એ બે દોષો થાય છે. આ વિષયને આપણે ઘટના દષ્ટાંતથી વિચારીએ. (૧) કૃતનાશ : જે વસ્તુ સર્વથા નિત્ય હેય તે જેમ નાશ ન પામે તેમ ઉત્પના પણ ન થાય, ઉત્પન્ન થયેલી જ હોય છે. આથી જે ઘટ એકાંતિ નિત્ય હેય-ઉત્પન્ન થયેલું જ હોય તે કુંભાર માટીના સ્થા, કેશ, કુશૂલ વગેરે આકારે તૈયાર કરીને ઘટ બનાવે છે, જે આપણે બધા પ્રત્યક્ષ શરીરથી રહિત બનીને જે મુક્ત બન્યા તે વિદેહમુક્ત. જૈન દર્શન જે ઈશ્વરને (શરીરધારી) અરિહંત-કેવલી તરીકે ઓળખે છે, તેને વેદાંત વગેરે દર્શને સદેહમુક્ત તરીકે ઓળખે છે. સદેહ મુક્ત એટલે શરીરધારી મુક્ત. વિદેહ મુક્ત એટલે સર્વ કર્મોથી મુક્ત. સદેહ મુકત એટલે રાગાદિ દેથી મુક્ત. Page #37 -------------------------------------------------------------------------- ________________ આઠમા પ્રકાશ ૩૪ [એકાંતનિરાસ સ્તવ आत्मन्ये कान्त नित्ये स्यान्न भोगः सुखदुःखयोः । કાન્તાનિત્યÒડષિ, ન મોન: પુલવુ:થયો: III જોઇએ છીએ, તેને વિનાશ થાય-તે આકારો નકામા થાય. કારણ કે ઘટ તેા ઉત્પન્ન થયેલે જ છે, અર્થાત્ ભારે બનાવેલા ઘટના આકાર —પર્યાયા ( ઘટ બનાવવામાં ઉપયાગી ન થવાથી ) નકામા થાય. આ પ્રમાણે વસ્તુને એકાંતે નિત્ય માનવામાં કૃતતા=કરેલાના નાશકૃતનાશ દોષ ઉત્પન્ન થાય. (૨) અકૃતાગમ : જો ધટ સર્વાંથા નિત્ય છે તા ધટના ૬૪ આકાર -પર્યાય. પણ સથા નિત્ય છે–કોઈએ બનાવ્યા નથી. આથી ધટના સ્થાસકાશ-કુશૂલ વગેરે આકારા-પર્યાય કર્યા વિના જ થયેલા છે. આ પ્રમાણે અકૃતનું–નહિ કરેલાનું આગમ-આવવુ થાય છે. એકાંતે અતિત્ય માનવામાં પણ એ જ દોષો— (૧) કૃતનારા : વસ્તુને એકાંત અનિત્ય માનનારા બૌદ્ધો દરેક વસ્તુને પ્રતિક્ષણ વિનાશશીલ માને છે. આથી પ્રથમ ક્ષણે વિદ્યમાન ઘટ ખીજી ક્ષણે નાશ પામે છે. એટલે કુંભારે કરેલા બટનેા નાશ થાય છે. આમ એકાંતે અનિત્ય માનવામાં પણ કૃતના-કરેલાને નાશ=કૃતનાશ ષ આવે છે. (૨) અમૃતાગમ : પ્રથમ ક્ષણે વિદ્યમાન ઘટ બનાવવા લાયક માટી બીજી જ ક્ષણે સર્વથા નાશ પામે છે. માટી નાશ પામવાથી સ્થાસ—કાશકુલ વગેરે આકારા બની શકે નહિ. માટીમાંથી તૈયાર થયેલા સ્થાસ-કાશકુશૂલ વગેરે પર્યાયે આપણે પ્રત્યક્ષ જોઈએ છીએ. તા એ કાંથી આવ્યા ? કર્યા વિના જ ટપકી પડચા એમ જ માનવું પડે ને? આમ એકાંતે અનિત્ય માનવામાં પણ અકૃતનું નહિ કરેલાનું આગમન રૂપ દોષ ઉત્પન્ન થાય છે. (૨) ૦૬૦ = આત્માને એકાંતે નિત્ય માનવામાં મુ॰ =સુખ-દુઃ ખને મો: = અનુભવ । ચાત્ = ન થાય. ૫૦ = આત્માને એકાંતે અનિત્ય માનવામાં પિ = પણ ૩૦ = સુખ-દુ:ખને મો૦ = અનુભવ 7 = ન થાય. જેમ ધટ વસ્તુ છે તેમ, ઘટના આકારો-પર્યાયો પણ વસ્તુ છે. વસ્તુને એકાંતે નિત્ય માનનારના મતે વસ્તુ માત્ર નિત્ય છે. આથી પર્યાયા પણ નિત્ય છે-કાઈએ કયા નથી. ૬૪. Page #38 -------------------------------------------------------------------------- ________________ આઠમે પ્રકાશ ] ૩૫ [ એકાંતનિવાસ સ્તવ पुण्यपापे वन्धमोक्षौ, न नित्यैकान्तदर्शने । पुण्यपापे बन्धमोक्षौ, नानित्यैकान्तदर्शने ॥३॥ એકાંત નિત્ય પક્ષમાં સુખ-દુઃખના અનુભવને અભાવ સુખ અને દુઃખ વિરોધી પદાર્થો હોવાથી એકી સાથે અનુભવી શકાય જ નહિ, ક્રમથી જ અનુભવી શકાય. ક્રમથી સુખ-દુઃખને અનુભવે તે આત્મા સર્વથા નિત્ય ન રહી શકે. કારણ કે સુખને અનુભવ કર્યા પછી દુ:ખનો અનુભવ કરનાર આત્મા સુખી રૂપે નાશ પામીને દુ:ખી રૂપે ઉત્પન્ન થાય. એ પ્રમાણે દુઃખને અનુભવ કર્યા પછી સુખને અનુભવ કરનાર આત્મા દુખી રૂપે નાશ પામે અને સુખી રૂપે ઉત્પન્ન થાય. આથી એકાંત નિત્ય આત્મા સદા એકલું સુખ જ ભોગવી શકે કે સદા એકલું દુઃખ જ ભેગવી શકે. આમ આત્માને એકાંત નિત્ય માનવામાં સુખ-દુઃખ એ બેને અનુભવ ન થઈ શકે. એકાંત અનિત્ય પક્ષમાં સુખ-દુઃખના અનુભવને અભાવ. પૂર્વે કહ્યું તેમ એકી સાથે સુખ-દુ:ખ બંને અનુભવી શકાય નહિ. કમથી પણ ત્યારે જ અનુભવી શકાય કે જે આત્મા બીજી (વગેરે) ક્ષણે રહેતો હોય. એકાંત અનિત્ય વાદીના મતે તે બીજી જ ક્ષણે આત્મા નાશ પામે છે. આથી એક જ છવ ક્રમથી સુખ-દુઃખ બંનેને અનુભવ કેવી રીતે કરી શકે ? (૩) નિ= આત્માને એકાંત નિત્ય માનનાર દર્શનમાં–મતમાં પુત્ર = પુણ્ય-પાપ અને પૈ = બંધ-મેક્ષ = = ઘટતા નથી. અo = આત્માને એકાંતે અનિત્ય માનનાર દર્શનમાં–મતમાં પણ g૦ = પુણ્ય-પાપ અને વં= બંધ-મોક્ષ - ઘટતા નથી. એકાંત નિત્ય દર્શનમાં પુણ્ય-પાપ અને બંધ-મોક્ષની અસંગતિ: જે વસ્તુ એકાંતે નિત્ય હેય તે સદા એકસરખી રહે. આથી જે આત્મા એકાંતે નિત્ય હોય તે સદા પુણ્યવાન-પુણ્યના ઉદયવાળો જ રહે, અથવા સદા પાપી-પાપના ઉદયવાળા જ રહે. આત્મા છેડે સમય પુણ્યવાન Page #39 -------------------------------------------------------------------------- ________________ આઠમ પ્રકાશ ] [ એકાંતનિવાસ સ્તવ क्रमाक्रमाभ्यां नित्यानां, युज्यतेऽर्थक्रिया न हि । एकान्तक्षणिकत्वेऽपि, युज्यतेऽर्थक्रिया न हि ॥४॥ અને છેડે સમય પાપી બને તે એકાંતે નિત્ય કક્યાં રહ્યો ?૬૫ એ જ પ્રમાણે એકાંત નિત્ય આત્મા સદા બંધાયેલું રહે કે સદા મુક્ત રહે. પ્રથમ બદ્ધ હોય અને પછી મુક્ત બને તે આત્માની એકાંતે નિત્યતા ક્યાં રહી ? આમ એકાંત નિત્ય આત્મામાં પુણ્ય-પાપ અને બંધ–મેક્ષ ન ઘટે. એકાંત અનિત્યદર્શનમાં પુણ્ય-પાપ અને બંધ-મોક્ષની અસંગતિઃ એકાંત અનિત્ય દર્શનમાં આત્મા એક જ ક્ષણ રહે છે. એક જ ક્ષણમાં પુણ્ય-પાપ એ બેને ઉદય કેવી રીતે ઘટી શકે?૬૭ એ પ્રમાણે એક જ ક્ષણમાં બંધ-મુક્તિ એ બને ન ઘટે. ૮ (૪) નિ = આત્મા વગેરે એકાંત નિત્ય વસ્તુમાં શ૦ = ક્રમથી કે અક્રમથી (યુગપત–એકીસાથે) ૧૦ = અર્થ ક્રિયા શુ ફ = ઘટતી જ નથી. g૦ = આત્મા વગેરે એકાંત અનિત્ય વસ્તુમાં ગવ = પણ ગુ0 f = અર્થક્રિયા ઘટતી જ નથી. ૬૫. અથવા પુણ્ય-પાપ શુભાશુભ ક્રિયાથી ઉત્પન્ન થાય છે. એકાંત નિત્ય આત્મામાં ક્રિયા (થા શ્લેકમાં કહેવાશે તમ) ઘટી શકતી નહિ હેવાથી પુણ્ય-પાપ પણ ઘટી શકતાં નથી. ૬. અથવા બંધ એટલે વિશિષ્ટ સંગ. સંગ એટલે અપ્રાપ્તિની પ્રાપ્તિ. આથી બંધ એટલે પૂર્વકાલીન અપ્રાપ્તિ રૂપ અવસ્થાને ત્યાગ અને પ્રાપ્તિરૂપ અવસ્થાનું થવું. એકાંત નિત્ય આત્મામાં આ ઘટે નહિ. આથી બંધ પણ ઘટે નહિ. બંધ વિના મોક્ષ પણ ન ઘટે. ૬૭. અથવા પ્રથમ ક્ષણે પુણ્ય–પાપને ઉત્પન્ન કરનાર આત્મા બીજી જ ક્ષણે નાશ પામી જવાથી પુણ્ય-પાપના ફળરૂપ સુખ-દુ:ખને અનુભવ ન થવાથી પુણ્ય-પાપ નિરર્થક બને છે. અથવા આત્માને બીજી ક્ષણે નિરન્વય (સર્વથા) નાશ થતા હોવાથી બંધ અને મોક્ષને આધાર એક જ આમા રહેતા નથી. જે આત્મા બધાયો હતો તેનો નિરન્વય નાશ થઈ જવાથી મોક્ષ કે ને ? જે બંધાય તે જ મુક્ત થાય. Page #40 -------------------------------------------------------------------------- ________________ આઠમે પ્રકાશ ] ૩૭ [ એકાંતનિરાસ સ્તવ અક્રિયા એટલે તે તે વસ્તુનું તે તે કાર્યાં, જેમ કે-ધટનું કા જલાહરણ હોવાથી ઘટની અક્રિયા જલાહરણ છે. પટનું કાર્યં આચ્છાદન હાવાથી પટની અક્રિયા આચ્છાદન છે. અક્રિયાકારિત્વ = અથ ક્રિયાનું કરવું ( – પોતાનું કાર્ય કરવું) એ વસ્તુનું લક્ષણ છે. અર્થાત્ જે અક્રિયા ( – પોતાનું કાર્ય ) કરનાર હાય તે જ વસ્તુ કે પદા' કહેવાય. જે વસ્તુમાં આ લક્ષણ ન ઘટે તે અસત્ હેાય. એકાંત નિત્ય કે એકાંત અનિત્ય વસ્તુમાં આ લક્ષણ ઘટતું ન હેાવાથી તે અસત્ સિદ્ધ થાય. એકાંત નિત્ય આત્મામાં અક્રિયાની અસંગતિ :— અક્રિયા એ રીતે થાય. ક્રમથી કે અક્રમથી-યુગપત્. એકાંત નિત્ય પદામાં બન્ને રીતે અક્રિયા ઘટતી નથી. દા. ત., સુખ-દુઃખને અનુભવ આત્માનું કાર્ય છે. આત્મા ક્રમથી સુખ-દુ:ખને અનુભવ કરે તેા નિત્ય ન રહે, કારણ કે પ્રથમ સુખનેા અનુભવ કરે પછી દુ:ખના અનુભવ કરે એટલે આત્માના સ્વભાવ બદલાઈ જાય. પ્રથમ સુખાનુભવના સ્વભાવ, પછી દુ:ખાનુભવને સ્વભાવ. એકાંત નિત્ય આત્મા આ પ્રમાણે સ્વભાવ ભેદવાળા ન હોય, કિંતુ સદા એક જ સ્વભાવવાળા હેાય. આ પ્રમાણે ઘટાદિ દરેક પામાં ક્રમથી ( જલાહરણાદિ) કાય કરવામાં સ્વભાવભેદ થાય છે. હવે જો ક્રમથી કાર્યો કરવામાં સ્વભાવભેદના યેાગે નિત્યત્વની હાનિ થવાના ભયથી અક્રમથી = એકી સાથે કાર્ય કરે છે એમ માનવામાં આવે તે તે પણ ઘટી શકે નહિ. કારણ કે દરેક કા ક્રમથી થાય છે એ પ્રત્યક્ષ દેખાય છે, જેમકે, આત્મા પ્રથમ સુખ અનુભવે છે, પછી દુઃખ અનુભવે છે. આત્મા સુખ– દુ:ખ ખ'તે એકી સાથે અનુભવતા નથી. એ પ્રમાણે કુંભાર પ્રથમ ઘડો, પછી ઘડી, પછી કથરોટ એમ ક્રમશઃ કાર્ય કરે છે. હવે ખીજી વાત. જો એકી સાથે જ બધાં કાર્યો કરી નાખે તે એક જ સમયમાં બધાં કાર્યો થઈ જવાથી બીજા વગેરે સમયેામાં કાઈ કાર્યં કરવાનુ રહેશે નહિ. એથી પદાર્થ અસત્ બની જશે.૧૯ આ પ્રમાણે એકાંત નિત્ય પદાર્થોં માં ક્રમથી કે અક્રમથી અક્રિયા (સ્વ-કા) ઘટતી નથી. ૬૯. જે કાર્ય કરે તે જ વસ્તુ સત્ છે. જે કાં ન કરે તે વસ્તુ નથી— અસત્ છે. અર્થાત્ જેમાં અક્રિયા-કાય હોય તે જ વસ્તુ કહેવાય, Page #41 -------------------------------------------------------------------------- ________________ ૩૮ આઠમે પ્રકાશ ] ( [ એકાંતનિરાસ સ્તવ यदा तु नित्यानित्यत्वरूपता वस्तुनो भवेत् । यथाऽऽस्थ भगवन्नैव, तदा दोषोऽस्ति कश्चन ।।५।। એકાંત અનિત્ય પદાર્થમાં અર્થ ક્રિયાની અસંગતિ– એકાંત અનિત્યના મતે દરેક વસ્તુ એક જ ક્ષણ રહેતી હોવાથી ક્રમથી અર્થ ક્રિયા (સ્વકાર્ય) ઘટી શકે નહિ. કર્તા એકથી વધારે સમય રહેતું હોય તે જ ક્રમથી અર્થ ક્રિયા ઘટે. અક્રમથી-એકીસાથે પણ અWક્રિયા ઘટી શકે નહિ. તેમાં પ્રત્યક્ષ વિરોધ છે. દરેક કાર્ય ક્રમથી થાય છે એ પ્રત્યક્ષ દેખાય છે. તથા એકી સાથે એક જ ક્ષણમાં બધાં જ કાર્યો થઈ જાય તે બીજી ક્ષણે પદાર્થ અર્થ ક્રિયાથી રહિત થઈ જવાથી અવસ્તુ-અસત્ બની જશે. આમ, એકાંત નિત્ય અને એકાંત અનિત્ય પક્ષમાં ક્રમથી કે અક્રમથી અર્થ ક્રિયા નહિ ઘટવાથી પદાર્થ અસત બની જાય છે. આથી એ બંને પક્ષે અસંગત છે.૭૦ (૫) મ૦ = હે ભગવંત! તુ = પણ ચરિત્ર જે થથા સાથ = આપે જે પ્રમાણે કહ્યું છે તે પ્રમાણે વસ્તુન: =દરેક વસ્તુનું નિ= કથંચિત નિત્ય અને કથંચિત અનિત્ય સ્વરૂપ મ0 = હેય, તવા = તો રજન = કઈ પણ રોષ = દેશ-વિરોધ ન વ = છે જ નહિ. પ્રશ્ન : વસ્તુને નિત્યાનિત્ય માનવામાં દેષ કેમ ન રહે? બલ્ક દેશે વધે! કારણ કે પૂર્વે નિત્યપક્ષમાં અને અનિત્યપક્ષમાં જે દોષ બતાવ્યા છે તે બધા જ નિત્યાનિત્ય પક્ષમાં આવે, નિત્ય પક્ષમાં તે કેવળ નિત્યપક્ષના જ અને અનિત્ય પક્ષમાં કેવળ અનિત્ય પક્ષના જ દે આવે, ત્યારે નિત્યાનિત્ય પક્ષમાં તે બંને પક્ષના દોષ આવવાથી દોષ વધે. - ઉત્તર : નિત્યાનિત્યતા એટલે નિત્યતા અને અનિત્યતાને સરવાળે નથી, કિંતુ તાણાવાણાની જેમ એકમેક થઈ ગયેલ એ બે વિલક્ષણ યોગ ૭૦. આ વિષયના વિશેષ બેધ માટે આ કલેકનું સંસ્કૃત વિવરણ, સ્યાદ્વાદમંજરી, સન્મતિતર્કટીકા વગેરે ગ્રંથનું અવલેકન કરવું. Page #42 -------------------------------------------------------------------------- ________________ આઠમે પ્રકાશ ] ૩૦ એકાંતનિવાસ સ્તવ गुडो हि कफहेतुः स्यामागरं पित्तकारणम् । द्वयात्मनि न दोषोऽस्ति, गुडनागरभेषजे ॥६॥ द्वयं विरुद्ध नैकत्रा-ऽसत्प्रमाणप्रसिद्धितः। विरुद्धवर्णयोगो हि, दृष्टो मेचकवस्तुषु ॥७॥ વિજ્ઞાનચૈમાવા, નાનાવાતિના इच्छंस्तथागतः प्राज्ञो, नानेकान्तं प्रतिक्षिपेत् ॥८॥ છે. કેટલીક એવી વસ્તુઓ હોય છે, કે જે એકલી હોય તે દેષ કરે, પણ બીજી વસ્તુની સાથે વિલક્ષણ યોગ થાય તે બંનેના દેને નાશ થાય અને નવો ગુણ પ્રગટે. આ જ વિષયને છઠ્ઠી ગાથામાં જણાવે છે– (૬) હિ= ૭૧ કારણ કે હું = એકલે ગેળ ૪૦ = કફનું કારણ ઘાતક બને, ના૦ = એકલી સૂઠ ૦િ = પિત્તનું કારણ બને. પણ સૂ૦ ૦ = સૂંઠ-ગોળ બંને મેળવીને બનાવેલી ગેળીમાં (ઔષધિમાં) રોષ = દેષ ન ગણિત = નથી. બલ્ક આમવાતને નાશ વગેરે લાભ થાય છે. (૭) શ૦ = વિરોધની સિદ્ધિ થઈ શકે એવું કોઈ સત્ય પ્રમાણ નહિ હેવાથી પત્ર = એક જ વસ્તુમાં દૃશં = નિત્યત્વ અને અનિત્ય એ બે વિદ્ધ = વિરુદ્ધ નથી. રિ= કારણ કે મેo = વિવિધ રંગવાળી વસ્તુઓમાં વિ૦ = કૃષ્ણ, શ્વેત વગેરે વિરુદ્ધ રંગોને વેગ 2 = પ્રત્યક્ષ જેવામાં આવ્યું છે. (૮) વિ= વિજ્ઞાનને ઘ = એક જ ગાવે = આકાર ( સ્વરૂપ) ના૦ = ઘટ-પટ આદિ જુદાં જુદાં સ્વરૂપેથી મિશ્ર બને છે એમ ફુo= ૭૧. પાંચમા શ્લોકમાં વસ્તુને નિત્યનિત્ય માનવામાં દેષ નથી એમ જણાવ્યું છે. વસ્તુને નિત્યાનિત્ય માનવામાં દેષ કેમ નથી એ પ્રશ્નના સમાધાન માટે આ શ્લેક છે. આથી અહીં “કારણ કે” અર્થમાં શબ્દ છે. વસ્તુને નિત્યનિત્ય માનવામાં કઈ દોષ નથી. કારણ કે એકલે ગેળ... Page #43 -------------------------------------------------------------------------- ________________ ૪૦ આઠમે પ્રકાશ ] [એકાંતનિરાસ સ્તવ चित्रमेकमनेकं च, रूपं प्रामाणिकं वदन् । योगो वैशेषिको वापि, नानेकान्तं प्रतिक्षिपेत् ॥९॥ इच्छन्प्रधानं सत्त्वाद्यै-विरुद्धैर्गुम्फितं गुणैः । साङ्खयः सङ्खथावतां मुख्यो, नानेकान्तं प्रतिक्षिपेत् ।।१०॥ ઈચ્છ-માનતિ પ્રાણા: = બુદ્ધિમાન તo = બૌદ્ધ ૪૦ = અનેકાંતવાદનું 7 go = ખંડન કરે નહિ-ખંડન કરી શકે નહિ. | ભાવાર્થ : જ્ઞાનદૈતવાદી બૌદ્ધ દરેક પદાર્થને જ્ઞાન સ્વરૂપ માને છે. એનું કહેવું છે કે જેવી રીતે અરીસામાં વસ્તુનું પ્રતિબિંબ પડવાથી અરીસે તદાકાર ભાસે છે. એમ જ્ઞાનમાં ય પદાર્થના આકારનું પ્રતિબિંબ સંક્રમિત થવાથી જ્ઞાન જય સ્વરૂપ બને છે. આથી તેના મતે એક જ વસ્તુ જ્ઞાન છે અને રેય પણ છે. અર્થાત્ એક જ વસ્તુમાં વિરોધી જ્ઞાનયત્વ ધર્મોને સમાવેશ થયે. આ અનેકાંતવાદ જ છે. આથી તેણે આ રીતે અનેકાંતવાદને સ્વીકાર કર્યો કહેવાય. અનેકાંતવાદને સ્વીકાર કરનાર અનેકાંતવાદનું ખંડન કરી શકે નહિ. આથી આ ગાથામાં કહ્યું કે –બુદ્ધિમાન બૌદ્ધ અનેકાંતવાદનું ખંડન ન કરે. (૯) રિવ્ર = જુદા જુદા રંગથી વિચિત્ર ઇ i = એક જ રૂપને = અનેક સ્વરૂપે gro = પ્રમાણ સિદ્ધ વત્ર= કહેતા ચોn: = નયાચિક ઘા = કે વૈ૦ = વૈશેષિક પણ અo = અનેકાંતવાદનું ઘ૦ = ખંડન ન કરે-ખંડન કરી શકે નહિ. ભાવાર્થ : નયાયિક અને વૈશેષિકે જુદા જુદા રંગથી વિચિત્ર (રંગબેરંગી) પટ આદિનું એક જ જ્ઞાન અનેક સ્વરૂપે માને છે. એ પટમાં શ્વેત, કૃષ્ણ આદિ અનેક વિરુદ્ધ ધર્મોનું જ્ઞાન થાય છે. તેમાં તેઓ વિરોધ માનતા નથી. આ રીતે એક જ રૂપને (રંગબેરંગી) અનેક રૂપે માનવાથી અનેકાંતવાદને સ્વીકાર કરનાર નિયાયિકો અને વૈશેષિકે કયા મોઢે અનેકાંતવાદને વિરોધ કરી શકે ? (૧૦) ૦ = પ્રકૃતિને લ૦ = સત્ત્વ, રજસ્ અને તમસૂ એ ત્રણ વિ૦ = રિસ્પર વિરુદ્ધ ગુ = ગુણેથી T૦ = યુકત ૩૦ = ઈચ્છત-માનતા Page #44 -------------------------------------------------------------------------- ________________ આઠમો પ્રકાશ ] ૪૧ [ એકાંતનિવાસ સ્તવ विमतिः सम्मतिर्वापि, चावार्कस्थ न मृग्यते । परलोकात्ममोक्षेषु, यस्य मुह्यति शेमुषी ॥११॥ રિસંવ મુરા = વિદ્વાનેમાં મુખ્ય સાંs = સાંખ્ય અo= અનેકાંતવાદને નgo = વિરોધ કરે નહિ–કરી શકે નહિ. | ભાવાર્થ : સાંખો આત્માને પુરુષ કહે છે. આ પુરુષ કશું જ કરતો નથી. આથી પુરુષ શુભાશુભ કર્મને કર્તા પણ નથી અને ભોક્તા પણ નથી, કિંતુ કમલપત્રની જેમ સર્વથા નિલેપ છે. તે પછી તે સંસારમાં પરિભ્રમણ કેમ કરે છે એ પ્રશ્નના સમાધાન માટે તેઓ કહે છે કે તેનું કારણ પ્રકૃતિ નામનું તત્ત્વ છે. પ્રકૃતિ જ શુભાશુભ કર્મોને કરે છે અને ભોગવે છે. પુરુષ ચેતન છે. પ્રકૃતિ જડ છે. આથી બંને તદ્દન જુદા છે. પ્રકૃતિ અને પુરુષ તદ્દન ભિન્ન હોવા છતાં ચેતન પુષમાં પ્રકૃતિનું પ્રતિબિંબ પડવાથી પુરુષને એવો ભ્રમ થાય છે કે “હું પ્રકૃતિ જ' છું. આથી પ્રકૃતિ જ શુભાશુભ કર્મોને કરનાર અને ભોગવનાર હોવા છતાં પુરુષને હું શુભાશુભ કમને કર્તા અને ભોકતા છું એ ભ્રમ થાય છે. પ્રકૃતિ સુખદુ:ખને અનુભવતી હોવા છતાં પુરુષને હું સુખી છું, દુઃખી છું એમ ભાસે છે. અર્થાત પ્રકૃતિના સુખદુઃખાદિ ધર્મો પુરુષને પિતાના માં ભાસે છે. એ જ પ્રમાણે ( પુરુષમાં પ્રકૃતિનું પ્રતિબિંબ પડવાથી) પ્રકૃતિને હું પુરુષ છું એ જમ થવાથી પુરુષને ચૈતન્ય ધર્મ જડ પ્રકૃતિમાં ભાસે છે. આ પ્રમાણે પુરુષ-પ્રકૃતિના ભેદની અજ્ઞાનતાના યોગે સંસાર છે. જ્યારે પુરુષને ભેદ (-પ્રકૃતિથી હું ભિન્ન છું એવું) જ્ઞાન થઈ જાય છે ત્યારે પુરુષ અને પ્રકૃતિ જુદા પડી જાય છે. આથી પુરુષને–આમાને સંસાર મટી જાય છે. હવે આપણે પ્રસ્તુત વિષયની વાત કરીએ. સાંખ્યો પ્રકૃતિને સત્ત્વગુણ, રજોગુણ અને તમોગુણ સ્વરૂપ માને છે. આ ત્રણે ગુણે પરસ્પર વિરોધી છે. એક જ વસ્તુમાં પરસ્પર વિરોધી ગુણોને સ્વીકારવાથી અનેકાંતવાદને સ્વીકાર થઈ જ ગયે. આ રીતે અનેકાંતવાદને સ્વીકાર કરનાર સાંખ્ય અનેકાંતવાદને વિરોધ કેવી રીતે કરી શકે ? (૧૧) ૫૦ = પરલેક, આત્મા અને મોક્ષમાં ચ = જેની શેo = Page #45 -------------------------------------------------------------------------- ________________ આઠમા પ્રકાશ ] ४२ [એકાંતનિરાસ સ્તવ तेनोत्पादव्ययस्थेम-सम्भिन्नं गोरसादिवत् । त्वदुपज्ञं कृतधियः, प्रपन्ना वस्तु वस्तुसत ॥ २२|| इत्यष्टमप्रकाशः । બુદ્ધિ મુ=મુઝાય છે તે ૨૦ = ચાર્વાકના—નાસ્તિકના વિ॰= વિરાધને વાર્ઝવ = કે સં॰ = સ્વીકારને નમ્ર૦= વિચારવાની જરૂર નથી. ચાર્વાક અનેકાંતવાદના સ્વીકાર કરે છે કે વિરોધ કરે છે. એ વિચારવાની જરૂર નથી. કારણ કે ચાર્વાક આબાલ-ગોપાલ પ્રસિદ્ધ વાદિ પદાર્થોને પણ નહિ સમજી શકવાથી બુધિરહિત છે. પુધિરહિત માણુસની કિ`મત કેટલી ? ખુદ્ધિહીન માણુસ અનેકાંતવાદનેા સ્વીકાર કરે તે ય શું અને વિરાધ કરે તા ય શું ? (૧૨) હે ભગવન્ ! તેન = તેથી૭૨ ૦ = વિદ્વાનાએ વ॰ = = આપે પ્રરૂપેલો = ગારસ આદિની જેમ ૩૦ = ઉત્પત્તિ-વિનાશ સ્થિતિથી યુક્ત°3 વસ્તુસત્ = ૭૪= પારમાર્થિક વસ્તુ = વસ્તુનો ત્ર૦ = સ્વીકાર કર્યાં છે. ૭૨. ` અનેકાંતવાદ ( આઠમાથી દસમા શ્લાક સુધીમાં કહ્યું તેમ ) સર્વાંસંમત હાવાથી. અથવા અનેકાંતાત્મક જ વસ્તુ પારમાર્થિક હોવાથી. ૭૩. જેમ દૂધમાંથી દહીં બનતાં ગારસ દૂધરૂપે નાશ પામે છે, દધિરૂપે ઉત્પન્ન થાય છે અને ગેારસ રૂપે (સ્થિર) રહે છે, તેમ દરેક વસ્તુ પ્રત્યેક ક્ષણે પૂ પર્યાયરૂપે નાશ પામે છે, ઉત્તર પર્યાયરૂપે ઉત્પન્ન થાય છે, અને દ્રવ્યરૂપે વસ્તુરૂપે કાયમ રહે છે. આથી દરેક વસ્તુ ઉત્પત્તિ-વિનાશ-સ્થિતિશીલ છે. ઉત્પત્તિ-વિનાશ-સ્થિતિશીલ વસ્તુ જ પારમાર્થિક વસ્તુ છે. ૭૪. વસ્તુવૃત્ત્વા લત ( = વસ્તુલત ) વારમાર્થિમિત્તિ યાત્રનું।। Page #46 -------------------------------------------------------------------------- ________________ નવો પ્રકાશ ] ૪૩ [ કલિકાલપ્રશંસા સ્તવ | | નવકારદ છે यत्राल्पेनापि कालेन, त्वद्भक्तेः फलमाप्यते । कलिकालः स एकोऽस्तु, कृतं कृतयुगादिभिः ॥१॥ सुषमातो दुःषमायां, कृपा फलवती तव । मेरुतो मरुभूमौ हि, श्लाघ्या कल्पतरोः स्थितिः ॥२॥ કાઢ: ગોતા સુધીāl, યુગેવાતાં ચીસ ! તન્ના त्वच्छासनस्य साम्राज्य-मेकच्छत्रं कलावपि ॥३॥ (૧) હે દેવાધિદેવ! ચત્ર = જે કાલમાં ત્યo = આપની ભક્તિનું કઈ = ફળ શ૦ = થેડા #o = સમયમાં પણ આo = મળે છે, તે = તે : = એક ૪૦ = કલિકાલ–દુઃષમાકાલ જ કરતુ = હે, કd ૦ = કૃતયુગ = સુષમા આદિ કાલથી સયું! આપની ભક્તિનું ફળ સુષમા આદિ કાળમાં પૂર્વ કાટિ વર્ષનું આયુષ્યથી જેટલું મળે છે તેટલું જ દુષમા કાળમાં સે વર્ષના આયુષ્યથી મળે છે. આથી અપેક્ષાએ સુષમા (ચોથા આરે ) આદિ કાળથી દુઃષમા (પાંચમે આર) ઘણો સારે છે. (૨) હે જિનેશ્વર ! સુo ૭૫ = સુષમા કાલથી (ચોથા આરાથી) ૮ ૦ = દુઃષમા કાળમાં-પાંચમા આરામાં તવ = આપની કૃ = મહેરબાની ૬૦ = વિશેષ ફળવાળી બને છે. હિ = કારણ કે ત = મેરુ પર્વત કરતાં No = મારવાડની ભૂમિમાં ૪૦ = કલ્પવૃક્ષની સ્થિતિ = વિદ્યમાનતા કાદવા = વધારે પ્રશંસનીય છે. (૩) શ = હે નાથ! ચરિ = જે શ્રાદ્ધ શ્રોતા = પરમ શ્રદ્ધાળુ શ્રોતા અને સુધીર્વાસા = આગમના રહસ્યને જાણનાર વક્તા એ બેને ગુo =સુયોગ થાય ત = તે જો કવિ = કલિકાલમાં પણ સ્ત્ર = આપના શાસનનું સાવ = સામ્રાજ્ય g૦ = એકછત્ર બને-સર્વત્ર પ્રસરે. ૭૫. સુષણ શબ્દને અર્થ બીજે આરે થાય છે. પણ પ્રસ્તુત પ્રકરણાનુસાર ચેથે આરે અર્થ ઘટે છે. ઘજશે પરમુદાયોપરાએ ન્યાયે સુષમાં શબ્દનાસ્થાને સુષમgષમાં શબ્દ સમજીને આરે અર્થ ઘટી શકે છે. Page #47 -------------------------------------------------------------------------- ________________ નવમે। પ્રકાશ ] [ કલિકાલપ્રશંસા સ્તવ ૪૪ युगान्तरेऽपि चेन्नाथ !, भवन्त्युच्छृङ्खलाः खलाः । वृथैव तर्हि कुप्यामः, कलये बामकेलये ||४|| कल्याणसिद्धये साधीयान्, कलिरेव कषोपलः । ', विनामिं गन्धमहिमा, काकतुण्डस्य नैधते ||५|| (૪) નાથ = હે સ્વામી ! ચેટૂ = જો યુ વ = સુષમાદિ ચોથા કાળમાં પણ ૬૦ = ઉદ્ધૃત ઘાઃ = દુતા મ૦ = હેાય છે, તર્દિ = તા ૦ = પ્રતિકૂળ આચરણવાળા યે = પાંચમા આરા ઉપર વૃચૈત્ર નિરર્થક જ ૐ = અમે કાપ કરીએ છીએ. = (૫) હૈ જગદીશ ! • = કલ્યાણની સિદ્ધિ (પરીક્ષા ) માટે ૬૦ = કસેાટી સમાન હિ: ૧ = પાંચમા આરે જ સા૦ = વધારે સારા છે. મિત્રના = અગ્નિ વિના ′૦ = અગરુના ñ॰ = ગંધને પ્રભાવ ૧૦ = વધતા નથી. ન સારી સામગ્રી હેાય, ઉચ્ચ આલખતા હોય તા આરાધના સુકર બને છે. સામગ્રી પૂર્ણ ન હોય, આલખતા પણ બહુ ઉચ્ચ ન હેાય તા આરાધના દુષ્કર બને છે. પાંચમા આરામાં સામગ્રીની અપૂર્ણતા અને બહુ ઉચ્ચ આલંબનેાને અભાવ હેાવાથી આરાધના દુષ્કર છે. આથી પાંચમા આરામાં સાધકના સત્ત્વની ખરી પરીક્ષા થાય છે. વિશિષ્ટ સત્ત્વ હેાય તે જ પાંચમા આરામાં-કલિકાલમાં આરાધના થઈ શકે છે. આથી કલિકાલમાં આરાધના કરનાર સત્ત્વશાળી છે એ સિદ્ધ થાય છે. માટે જ કલ્યાણની સિદ્ધિ માટે કલિકાલ વધારે સારા છે એમ અહીં કહ્યું. અહીં ચાળ શબ્દના સુવર્ણ અં પણ થઈ શકે, જેમ સુવણ ની પરીક્ષા માટે કસાટી જોઈ એ, કસોટીમાંથી પસાર થયેલું સુવર્ણ શુદ્ધ નક્કી થાય છે, તેમ આત્મકલ્યાણની પરીક્ષા માટે કલિકાલ કસોટી સમાન છે. કલિકાલમાં આરાધના કરનાર આત્મા સત્ત્વવ ત છે એમ નક્કી થાય છે. Page #48 -------------------------------------------------------------------------- ________________ નવમે પ્રકાશ ] [ કલિકાલપ્રશંસા સ્તવ निशि दीपोऽम्बुधौ द्वीपं, मरौ शाखी हिमे शिखी। શ્રી સુરાપ: બાતોડશે, પારાદના ગદ્દા युगान्तरेषु भ्रान्तोऽस्मि, त्वदर्शनविनाकृतः । नमोऽस्तु कलये यत्र, त्वदर्शनमजायत ॥७॥ बहुदोषो दोषहीनात्, त्वत्तः कलिरशोभत । विषयुक्तो विषहरात्, फणीन्द्र इव रत्नतः ॥८॥ इति नवमप्रकाशः। (૬) હે વીતરાગ ! જેમ કોઈને નિરિા રીપ: = રાત્રે દીપક મળી જાય, બધી ફ્રી = સમુદ્રમાં દ્વીપ મળી જાય, મરી પાવી = મારવાડની ભૂમિમાં વૃક્ષ મળી જાય, અને એ શિવ = ઠંડીમાં અગ્નિ મળી જાય તેમ, શૌ દુહાપ: = કલિકાલમાં દુર્લભ અર્થ = આ વ૦ = આપના ચરણકમળને રજકણ પ્રાત: = મેં પ્રાપ્ત કર્યો છે. અહીં જણાવેલાં ચાર દષ્ટાંતની આધ્યાત્મિક દૃષ્ટિએ ઘટના આ પ્રમાણે છે. મિથ્યાત્વ રૂપ રાત્રિના અજ્ઞાન રૂ૫ અંધકારમાં અથડાતા જીને કેવલજ્ઞાન રૂપ પ્રદીપથી માર્ગ બતાવવાથી ભગવાન દીપક સમાન છે. ભવરૂપ સમદ્રમાં ડૂબતા જીવોને બચાવવાથી ભગવાન દ્વીપ સમાન છે. આંતરિક રાગાદિક દોષ રૂપ તાપથી તપેલા છોને વિશ્રામ લેવા ભગવાન વૃક્ષ સમાન છે. મેહરૂપ કંડી દૂર કરવાથી ભગવાન અગ્નિ સમાન છે. (૭) હે દેવાધિદેવ ! = = આપના દર્શન (= સમ્યગ્દર્શન)થી વંચિત હું શુ = કલિકાલથી અન્ય કૃતયુગાદિ કાળમાં પ્રાનો = સંસારમાં ભમ્યો છું. આથી મને ચત્ર = જ્યાં ત્યo = આપનાં દર્શન ૧૦ = થયાં છે વસ્ત્ર = તે કલિકાલને નોડરતુ = નમસ્કાર હે ! (૮) રૂષ = જેમ વિ૦ = વિષધર #o = સર્પ વિ૦ = વિષહર ઉત્તર = રનથી શo = શોભે પામેલ છે, તેમ જ0 = ઘણું દષવાળ વઢિ = કલિકાલા o tષરહિત વત્તા = આપનાથી શ૦ = શભા પામેલે છે. Page #49 -------------------------------------------------------------------------- ________________ દશમ પ્રકાશ ] [ અભુત સ્તવ ॥ दशमप्रकाशः ।। मत्प्रसत्तेस्त्वत्प्रसादस्त्वत्प्रसादादियं पुनः । इत्यन्योग्याश्रयं भिन्धि, प्रसीद भगवन् मयि ॥१॥ निरीक्षितुं रूपलक्ष्मी, सहस्राक्षोऽपि न क्षमः । स्वामिन् ! सहस्रजिह्वोऽपि, शक्तो न ते गुणान् ॥२॥ (૧) મ0 = હે ભગવાન! #o = મારી પ્રસન્નતાથી ૨૦ = આપને પ્રસાદ-મહેરબાની થાય. પુનઃ = અને રૂાં = આમારી પ્રસન્નતા યo = આપના પ્રસાદથી થાય. રૂતિ = આ પ્રમાણે ૧૦ = અ ન્યાશ્રયને મિપિ = ભેદી નાખે, મચિ = મારા ઉપર કહીર – પ્રસન્ન બને. સેવક પ્રસન્ન બને તે ભગવાન પ્રસન્ન બને, અને ભગવાન પ્રસન્ન બને તે સેવક પ્રસન્ન બને. બેમાંથી એક પ્રસન્ન થાય તે બીજો અવશ્ય પ્રસન્ન થાય. પણ પહેલાં કોણ પ્રસન્ન બને ? અહીં સ્તુતિકાર ભગવાનને કહે છે કે હે ભગવાન ! મારી પ્રસન્નતા તે તુચ્છ છે. આપની પ્રસન્નતા જ મહત્ત્વની છે. આથી તુચ્છ મારી પ્રસન્નતાને અવગણને (સેવક પ્રસન્ન થયા પછી હું પ્રસન્ન બનું એ વિચાર છેડીને) પ્રથમ આપ પ્રસન્ન બને. આપ પ્રસન્ન બનશો એટલે હું અવશ્ય પ્રસન્ન બનીશ. એથી અન્યાશ્રય (સેવક પ્રસન્ન બને તે સ્વામી પ્રસન્ન બને સ્વામી પ્રસન્ન બને તે સેવક પ્રસન્ન બને) પણ દૂર થશે. (૨) સ્થામિન = હે સ્વામી ! તે = આપની હo = રૂપશેભાને નિ = યથાર્થ રૂપે જોવા તo પિ = હજાર આંખવાળે પણ = ક્ષમા = સમર્થ નથી. તે = આપના ગુનાન=ગુણને વરવું = કહેવા ન૦ અપિ = હજાર જીભવાળા પણ ન રા: = સમર્થ નથી. ૭૬. અહીં પ્રસન્નતા એટલે સમભાવપૂર્વક ભગવાનની આજ્ઞાનું સમ્યગુ પાલન. Page #50 -------------------------------------------------------------------------- ________________ દશમા પ્રકાશ ] [અદ્ભુત સ્તવ ૪૭ संशयान् नाथ! इरसेऽनुत्तरस्वर्गिणामपि । अतः परोऽपि किं कोऽपि गुणः स्तुत्योऽस्ति वस्तुतः ॥३॥ इदं विरुद्धं श्रद्धत्तां, कथमश्रद्दधानकः । आनन्दसुखसक्तिश्च विरक्तिश्च समं त्वयि ॥४॥ नाथेयं घटमानापि, दुर्घटा घटतां कथम् ? । उपेक्षा सर्वसत्त्वेषु, परमा चोपकारिता ||५|| (૩) નાથ = હે નાથ ! ૬૦ અતિ = અનુત્તર દેવાના પણ સં૦ = સંશયાને ણે = આપ દૂર કરો છે. જિં= શું શ્રુત : ૭૭ = આનાથી ૧૬: = બીજો જોડવ = કાઈ પણ કુળ: = ગુણ વસ્તુતઃ = પરમાથી તુત્યઃ = પ્રશસાપાત્ર શ્રુતિ = છે ? અર્થાત્ આપના ગુણામાં અનુત્તર દેવાના સશયાને દૂર કરવાના ગુણ સર્વોત્તમ છે. = (૪) હે વીતરાગ ! આ =આનંદરૂપ સુખમાં લીનતા = = અને વિ= વૈરાગ્ય એ બંને ચિ = આપનામાં સ$ =એક કાળે રહેલા છે. flo = વિરુદ્ધ (દેખાતી ) તું = આ બીના ૮૦ = અશ્રદ્ધાળુ માણસ થૈ = કેવી રીતે શ્ર૦ = માને? (૫) નાથ = હે નાથ ! આપ F॰ =સવ થવા ઉપર ૩૦ = માધ્યસ્થ ભાવ રાખેા છે. ૬=અને પરમા ૩૦ = પરમ ઉપકાર કરી છે. घ० अपि = આપના વિષે ઘટતી હેાવા છતાં દુર્ઘટા = ખીજામાં નહિ દેખાવાથી દુટ૯ ચ = આ બીનાથં = કેવી રીતે ઘટતાં = બટે ? ૭૭. અનુત્તર દેશના સંશયાને દૂર કરવાના ગુણથી. ૭૮. સુખસક્તિ સંગ રૂપ છે, જ્યારે વિરક્તિ સંગત્યાગ રૂપ છે. આથી એ બંને વિરુદ્ધ ભાસે છે. ૭૯. ઉપેક્ષા રાખનાર ઉપકાર કરતા નથી એમ લેાકમાં દેખાય છે. આથી આ ખીના દુટ છે. Page #51 -------------------------------------------------------------------------- ________________ ૪૮ દશમે પ્રકાશ ] [અદ્ભુત સ્તવ द्वयं विरुद्धं भगवंस्तव नान्यस्य कस्यचित् । निर्ग्रन्थता परा या च, या चोच्चैश्चक्रवर्त्तिता ।।६।। नारका अपि मोदन्ते, यस्य कल्याणपर्वसु । પવિત્રં ત વાહિં, વા વરિતું :? ના शमोऽद्भुतोऽद्भुतं रूपं, सर्वात्मसु कृपाऽद्भुता । सर्वाद्भुतनिधीशय, तुभ्यं भगवते नमः ॥८॥ રૂતિ રામદાશો (૬) મ0 = હે ભગવંત! એક તરફ આ૫નું પા = ઉત્કૃષ્ટ રિ૦ = નિગ્રંથપણું- ત્યાગ છે, જ= અને બીજી તરફ આપનું : = ઉચ્ચ પ્રકારનું જ = (ધર્મ) ચક્રવત પણું–સામ્રાજ્ય છે વિરુદ્ધ = ૮°વિરુદ્ધ ભાસતા દૂર્ઘ = આ બે ગુણ ત = આપનામાં જ છે, અ = બીજા ૦ = કઈમાં = નથી.' (૭) હે દેવાધિદેવ ! ૨૦ = જેના ૪૦ = ચ્યવન આદિ પાંચ કલ્યાણુક પર્વોમાં ના૦ = નરકના છ = પણ નો૦ = (એક મુહૂર્ત સુધી વેદના શાંત થવાથી) હર્ષ અનુભવે છે, ત૨ = તેના ૧૦ ૨૦ = પવિત્ર ચરિત્રનું ૩૦ = ( યથાર્થ) વર્ણન કરવા જ ક્ષ = કેણ સમર્થ છે. (૮) હે સમસ્તાદ્દભુતભવન ! રામોડતો = આપની સમતા આશ્ચર્ય કારક છે. અમુર કt = આપનું રૂપ અદ્ભુત છે. ર૦ = સર્વ જીવો ઉપર શrs(મુતા = આપની કરુણ અદ્ભુત છે. ૦ = સર્વ આશ્ચર્યોના નિધાનના સ્વામી અને મ =એશ્વર્યવાન તુર્થ = આપને નમ: =નમસ્કાર હે ! ૮૦. નિગ્રંથપણું સર્વ સંગના ત્યાગ રૂ૫ છે, જે જ્યારે નિગ્રંથ હોય તે ત્યારે જ ચક્રવત કેવી રીતે હોઈ શકે? આથી નિગ્રંથપણું અને ચક્રવતીપણું એ બે વિરુદ્ધ ભાસે છે. ૮૧. આ લેકમાં રહેલા બે ચા પદોને અર્થ વાક્યકિલષ્ટતાને કારણે અનુવાદમાં લીધે નથી, સ્વયં સમજી લે. અન્યત્ર પણ જ્યાં જ વગેરે પદોને અર્થ અનુવાદમાં ન લીધે ય ત્યાં સ્વયં સમજી લે. Page #52 -------------------------------------------------------------------------- ________________ અગિયારમો પ્રકાશ ] [ માહાતમ્ય સ્તવ | ઇશારા: .. निघ्नपरीषहचमू-मुपसर्गान्प्रतिक्षिपन् । प्राप्तोऽसि शमसौहिन्यं, महतां कापि वैदुषी ॥१॥ अरक्तो भुक्तवान्मुक्ति-मद्विष्टो हतवान्द्विषः । अहो ! महात्मनां कोऽपि, महिमा लोकदुर्लभः १ ॥२॥ (૧) હે જગન્નાથ ! ૧૦ = પરીસહની શ્રેણિને નિ = વિનાશકતાં અને ૩૦ = ઉપસર્ગોને ૦ = દૂર ફેંકતા ૮૨ આપ કા = સમતાની તૃપ્તિ પ્રાતઃ = પામ્યા અતિ = છે. ખરેખર ! મફત = મોટાઓની જૈતૂષા = ચતુરાઈ અપિ = કેઈ અપૂર્વ હેય છે. જે બીજાને હણી નાખે અને ફેંકી દે તેમાં સમતા ન હેય. પણ ભગવાને એવી ચતુરાઈ કરી કે જેથી બીજાને (પરીષહેને) હણીને અને (ઉપસર્ગોને) દૂર ફેંકીને જ સમતા પામ્યા. અથવા બીજાઓને હણી નાખનારને આ ક્રૂર છે એવો કાપવાદ થાય છે. પણ ભગવાને એવી ચતુરાઈ કરી કે જેથી, શત્રુઓને સંહાર કરવા છતાં આ ક્રૂર છે એવો કાપવાદ ન થયે, બકે આ બહુ શાંત છે એવી સુપ્રસિદ્ધિ થઈ. (૨) હે વિશ્વવંદ્ય ! અ = રાગ રહિત આપે મુળ = મુક્તિ (રૂપી કન્યા) ને મુo = ભેગવી, શ૦ = દૃષરહિત આપે gs:= કપાયાદિ શત્રુઓને હૃ૦ = મારી નાખ્યા. અદો = ખરેખર Ho = મહાત્માઓને મ. = મહિમા #ોડનિ = કોઈ અપૂર્વ છે. આથી જ તે સો = સામાન્ય દેવોને દુર્લભ છે. સામાન્યથી નિયમ છે કે રાગ વિના ભંગ ન થાય, અને દ્વેષ વિના શત્રુવિનાશ ન થાય. પણ ભગવાને તે રાગ વિના મુકિતરૂપી કન્યાને ભેગ અને દ્વેષ વિના કષાય રૂપ શત્રુઓને વિનાશ કર્યો. ૮૨. અહીં વિનાશ કરવો અને દૂર ફેંકવું એટલે સમતા પૂર્વક સહન કરવું. Page #53 -------------------------------------------------------------------------- ________________ પ0 અગિયારમો પ્રકાશ ]. [ માહામ્ય સ્તવ सर्वथा निर्जिगीषेण, भीतभीतेन चागसः । त्वया जगत्त्रयं जिग्ये, महतां काऽपि चातुरी ॥३॥ दत्तं न किञ्चित्कस्मैचिन्नात्तं किञ्चित्कुतश्चन । प्रभुत्वं ते तथाप्यतत्कला काऽपि विपश्चिताम् ॥४॥ यद् देहस्यापि दानेन, सुकृतं नार्जितं परैः । उदासीनस्य तन्नाथ !, पादपीठे तवालुठत् ॥५॥ (૩) હે વિપકારક ! નર્વથા = મન-વચન-કાયાથી નિ = નિઃસ્પૃહ ૨ = અને અ૦ = પાપથી મી = બહુ ભય પામેલા વયા = આપે = ત્રણે જગતના લેકેને = જીતી લીધા-આજ્ઞા કરીને સેવા કરનારા બનાવ્યા. મરાવ = મેટાએની ચતુરાઈ વિ = કેઈ અપૂર્વ હોય છે. જગતમાં દેખાય છે કે નિસ્પૃહ અને પાપભીરુ મનુષ્ય જગતને જીતતે નથી. પણ ભગવાને તે નિ:સ્પૃહ અને પાપભીરુ બનીને જગત ઉપર વિજય મેળવ્યો. (૪) હે વિશ! આપે ૪૦ = કોઈને શિકિદાર કંઈ ઢ = = આપ્યું નથી, ૩૦ = કાઈ પાસેથી શિકિત = કંઈ ન= લીધું નથી. તથાપિ = તે પણ તે = આપનું પત= આ મર્જ = એશ્વર્ય છે. ખરેખર ! વિ૦ = વિદ્વાની વસ્ત્ર = કળા ઝાડપિ = કાઈ અપૂર્વ હોય છે. જે બીજાને આશ્રયાદિ આપીને ઉપકાર કરે કે સ્વબળથી નિગ્રહ કરીને બીજાનું લઈ લે તે સ્વામી બને છે. ભગવાન તે (બાહ્ય )ઉપકાર અને નિગ્રહ કર્યા વિના સ્વામી બન્યા. (૫)નાથ = હે નાથ !: = બીજાઓએ તે = પિતાના શરીરના ૮૩ રાપિત્ર અર્પણથી પણ ચ= જે ૩૦ = સુકૃત + અ = પ્રાપ્ત ન ૮૩. બુદ્ધ ભૂખી થયેલી સિંહણને જોઈને દયાથી પિતાનું શરીર ખાવા માટે તેની પાસે મૂકી દીધું હતું. Page #54 -------------------------------------------------------------------------- ________________ : અગિયારમે પ્રકાશ ] પ૧ | માહામ્ય સ્તવ રાજયપુ નૃશન, સર્વાભિમુ ગ્રાહુના. भीमकान्तगुणेनोच्चैः, साम्राज्यं साधितं त्वया ॥६॥ सर्वे सर्वात्मनाऽन्येषु, दोषास्त्वयि पुनर्गुणाः । स्तुतिस्तवेयं चेन्मिथ्या, तत्प्रमाणं सभासदः ॥७॥ કર્યું ત= તે સુકૃત ૩૦ = મધ્યસ્થ તપ = આપના પ૦ = ચરણુ આગળ અ = આળયું. () હે ત્રિભુવનપતિ ! | = રાગાદિ શત્રુઓ ઉપર નૃ૦ = નિર્દય, ૩૦ = સર્વ જી ઉપર ૪૦ = દયાળુ અને મી. = ભીમકાંત ગુણવાળા ત્રયા = આપે : = ઉચ્ચ પ્રકારનું તા૦ = સામ્રાજ્ય • = મેળવ્યું. (૭) હે દેવાધિદેવ! તે = સર્વ ભાવે શ = અન્ય દેવતાઓમાં તોષા = દોષરૂપ છે, પુનઃ = અને રાશિ = આપનામાં ૩૦ = બધી રીતે Tળા: = ગુણ રૂપ છે. રવ = આપની ફર્થ = આ હતિ = સ્તુતિ = જે નિશા = અસત્ય હેય તત્વ = તે ર૦ = સભ્ય ૦ = પ્રમાણ છે. - ભાવાર્થ : કઈ આપણું અહિત કરે ત્યારે શાંત રહેવું એ કાયરતા છે એમ કહીને બીજાઓ ક્ષમાને દેષરૂપ બનાવે છે, જ્યારે ભગવાન ક્રોધ શત્રુનો વિનાશ કરવા ક્ષમા અવંધ્ય શસ્ત્ર છે એમ વિચારીને ક્ષમા ધારણ કરે છે. સાધુ બનવું એ ભિખારીને ધધો છે એમ માનીને બીજાઓ નિષ્પરિગ્રહતાને તિરસ્કાર કરે છે, જ્યારે ભગવાન સંગત્યાગનું મૂલકારણ માનીને તેનો આદર-સ્વીકાર કરે છે. આ પ્રમાણે ક્ષમા વગેરે જે જે ભાવે બીજાઓ માટે દેષરૂપ બને છે તે જ ભાવે ભગવાન માટે ગુણ રૂ૫ બને છે. આ હકીક્ત સત્ય હોવા છતાં જે કોઈને અસત્ય લાગતી હોય તે આ વિષયમાં વિદ્વત્તા, મધ્યસ્થતા આદિ ગુણોથી યુકત સભ્ય પુરુષે કહે તે પ્રમાણુ માનવું જોઈએ. અર્થાત હું કહું છું માટે સત્ય છે એમ નહિ, કિંતુ વિદ્વત્તા, મધ્યસ્થતા આદિ ગુણોથી મુક્ત સભ્ય પણ આ હકીકતને સત્ય કહે છે. Page #55 -------------------------------------------------------------------------- ________________ બારમો પ્રકાશ ] પર [ વૈરાગ્ય સ્તવ महीयसामपि महान् , महनीयो महात्मनाम् । अहो ! मे स्तुवतः स्वामी, स्तुतेर्गोचरमागमत् ॥८॥ સારવાર –––– | વારંવાર: | પપ્પાના પૂર્વ, તથા મૈથમg: .. यथेह जन्मन्याजन्म, तत्सात्मीभावमागमत् ॥ १॥ दुःखहेतुषु वैराग्यं, न तथा नाथ ! निस्तुषम् । मोक्षोपायप्रवीणस्य, यथा ते सुखहेतुषु ॥२॥ વિશાચ-રાઇ રાતં યથા તથા .. यथा मोक्षेऽपि तत्साक्षा-दकुण्ठितपराक्रमम् ॥३॥ (૮) ગણો = કેવું આશ્વર્ય! દg૦ = સ્તુતિ કરતા એવા = મને ૫૦ અપિ = દેવ વગેરે મોટાઓથી પણ મહાન = મોટા અને ૫૦ = ગણધર વગેરે મહાત્માઓના પ = પણ મ. = પૂજ્ય એવા હવામી = પરમાત્મા g: = સ્તુતિના જો = વિષયમાં બાળ = આવ્યા. અર્થાત મારું કેવું ઉત્તમ ભાગ્ય કે જેથી મેં આવા પરમાત્માની સ્તુતિ કરી. (૧) હે વૈરાગ્યનિધિ ! આપે પૂર્વ =પૂર્વભવમાં વૈ = વૈરાગ્યને ૫૦ = સારી રીતે સતત સેવનથી તથા = એવી રીતે મા – આત્મસાત કર્યો કે, યથા = જેથી રૂ ૪૦ = તીર્થંકરના ભવમાં ત = તે વૈરાગ્ય ગ• = જન્મથી = આત્મસાત મા = બની ગયે. (૨) નાથ = હે નાથ ! જો = મોક્ષના (સમ્યજ્ઞાનાદિ ) ઉપાયમાં તત્પર તે = આપને નિ = તાવિક વૈ = વૈરાગ્ય = સુખનાં કારણોમાં યથા =જે છે, તથા = તે સુદ = દુઃખનાં કારણોમાં ન = નથી. આપને ઈષ્ટવિયેગ આદિ દુ:ખનાં કારણો કરતાં સ્ત્રી આદિ સુખનાં કારણેમાં વિશેષ વૈરાગ્ય હોય છે. આથી જ આપને વૈરાગ્ય નિદgs = તાવિક હોય છે. Page #56 -------------------------------------------------------------------------- ________________ બારમો પ્રકાશ ] ૫૩ [ વૈરાગ્ય સ્તવ यदा मरुन्नरेन्द्रश्रोस्त्वया नाथोपभुज्यते । यत्र तत्र रतिनाम, विरकत्वं तदापि ते ॥४॥ (૩) હે વૈરાગ્યવારિધિ ! રવા = આપે વિ૦ = વિવેક રૂપ શાણથી વૈ૦ = વૈરાગ્ય રૂપ શસ્ત્ર તથા = તેવી રીતે શાસૈ = તીક્ષણ કર્યું કે પથા = જેથી સાક્ષાત = સાક્ષાત્ મોક્ષેડપિ = મુક્તિમાં પણ ત =તે બ૦ = અપ્રતિહત સામર્થ્ય રહ્યું. અર્થાત મેક્ષમાં પણ તેનું સામર્થ્ય અપ્રતિહત રહ્યું. (૪) નાથ = હે નાથ ! ત્વચા = આપ ચ = જ્યારે મ0 = દેવસંપત્તિ અને રાજસંપત્તિને ૩૦ = ઉપભોગ કરે છે તાડપિ = ત્યારે પણ તવ = આપને ૦િ = વૈરાગ્ય ભાવ હોય છે. કારણ કે અત્ર તત્ર રિન ૫ = આપને જ્યાં ત્યાં રતિ-સમાધિ હેાય છે. અર્થાત ભગવાન ઉપસ્થિત થયેલું આ મારું કર્મ ભોગવ્યા વિના છૂટે એવું નથી એમ જાણીને-વિચારીને સ્વર્ગલેક-મનુષ્યલેકનાં સુખ અનાસક્ત ભાવે ભગવે છે- તેમાં લેપાતા નથી. ૮૪. શસ્ત્રના પક્ષે મોક્ષેડર = અનેક વાર મૂકવા છતાં ઉપયોગ કરવા છતાં એ અર્થ છે. જે શસ્ત્ર બરોબર તીક્ષણ કરેલું હોય તે જ શસ્ત્ર અનેક વાર વાપરવા છતાં બુરું બનતું નથી. અથવા મોડપિ મૂકી દેવા છતાં ઉપયોગ ન કરવા છતાં એ અર્થ પણ થઈ શકે. જે શસ્ત્ર બરોબર તીક્ષણ ન કર્યું હોય તે વધારે સમય એમને એમ પડયું રહે તે કટાઈ જવાથી શક્તિહીન બની જાય છે, પણ જે શસ્ત્ર બરોબર તીક્ષણ કર્યું હોય તે ઉપગ ન કરવા છતાં જલદી કરાતું નથી. ૮૫. રાતિ શોમાળે, યત્ર તત્ર તવ તિ, જોડ ચત્ર ચર્થક રિત તત્ર તથૈવ રતિલr (અવસૂરિ) Page #57 -------------------------------------------------------------------------- ________________ બારમા પ્રકાશ ] [ વૈરાગ્ય સ્તવ ૫૪ नित्यं विरक्त: कामेभ्यो, यदा योगं प्रपद्यसे । अलमेभिरिति प्राज्यं, तदा वैराग्यमस्ति ते ॥ ५ ॥ सुखे दुःखे भवे मोक्षे, यदौदासीन्यमीशिषे । તદ્દા વૈજ્યમેવેતિ, ઝુત્ર ત્તિ વિવાન ? ॥૬॥ ટુલામ, મો ધર્મ, વૈરાગ્યે નિષ્ઠિતા: રે । ज्ञानगर्भ तु बैराग्यं, त्वय्येकायनतां गतम् ||७| (૫) હે વિરાગમૂર્તિ ! નિચ = સહા ૦ = પાંચ પ્રકારના વિષયાથી વિ॰ = વિરાગ પામેલા આપ ચ = જ્યારે ચñ = જ્ઞાન-દન–ચારિત્ર રૂપ યોગના ૬૦ = સ્વીકાર કરી છે. તદ્દા = ત્યારે અમિઃ = (દુ:ખહેતુ) આ વિષયેાથી સયુ કૃત્તિ = એમ વિચારતા તે = આપને ત્રા૦ = અતિશય ઉત્કૃષ્ટ ઐ૦ = વૈરાગ્ય ૬૦ = હાય છે. = (૬) હું વૈરાગ્યસાગર ! આપ ચા = ( દીક્ષા લીધા પછી ) જ્યારે યુદ્ધે દુ:વે = સુખ-દુઃખમાં અને મને મોક્ષે = સંસાર–મેાક્ષમાં શૌ મધ્યસ્થભાવ ફૂં = ધારણ કરા છે. તદ્દા = ત્યારે વૈ॰ = વૈરાગ્ય જ છે. કૃત્તિ = આ પ્રમાણે આપ ુત્ર =કયાં ૦િ = વિરાગીન ત્તિ = નથી ? આપ જન્મથી આરંભી દરેક અવસ્થામાં વિરાગી છે. ' = (૭) હું વીતરાગ ! રે = પરતીથિ કા દુ:॰ = દુ:ખગર્ભિત કે મો માહગર્ભિત થૈ = વૈરાગ્યમાં નિ॰ = રહેલા છે જ્ઞા॰ = = જ્ઞાનગભિત ચૈ૦ વૈરાગ્ય तु = તે યિ = આપનામાં ૬૦ = એકીભાવને તં = પામ્યુ છે • . = આત્મસાત્ બન્યું છે. વિયાગાદિના દુઃખથી થતા ક્ષણિક વૈરાગ્ય. દુ:ખગભિ ત = મેહગભિ ત = કુશાસ્ત્રમાં પ્રતિપાદિત અધ્યાત્મના શ્રવણથી થતો વૈરાગ્ય. જ્ઞાનગભિ ત = હૈયાપાદેયાદિના યથાર્થ જ્ઞાનથી થતા વૈરાગ્ય. Page #58 -------------------------------------------------------------------------- ________________ તેરમા પ્રકાશ ] પ औदासीन्येऽपि सततं, विश्वविश्वोपकारिणे । नमो वैराग्यनिघ्नाय तायिने परमात्मने ||८|| इति द्वादशप्रकाशः । [ હનિરાસ સ્તવ ।। ગયોવજ્ઞપ્રાણ: || अनाहूतसहायस्त्वं, त्वमकारणवत्सलः । अनभ्यर्थित साधुवं, त्वमसम्बन्धबान्धवः ||१|| = (૮) ૌ૦ વિ=મધ્યસ્થ ભાવ હોવા છતાં સતત = સદા વિ સમસ્ત જગત ઉપર ઉપકાર૬ કરનાર, જૈ= વૈરાગ્યમાં તપર અને तायिने = ભવભયથી દુ:ખી થયેલા જીવાનુ` રક્ષણ કરનાર ૧૦ = પરમાત્માને નમ: = નમસ્કાર હા ! આપ બના૦ = મેલાવ્યા વિના સહાય દાતા = = (૧) હે પ્રભુ! ä છે, = આપ અા૦ = સ્વાર્થ વિના વાત્સલ્ય ભાવવાળા છે. સ્ત્ર આપ અન૦ = પ્રાર્થના વિના સાધુ = પરહિત કરનારા છે. સ્ત્ર = આપ સંબંધ વિના બધુ છે. असं० = - ભાવા:– લેાકમાં સહાય માટે કાઈને આદરપૂર્વક ખેલાવવામાં આવે તા સહાય કરે. એટલાવ્યા વિના પ્રાયઃ કોઈ સહાય કરે નહિ, જ્યારે ભગવાન સહાય માટે ખેલાવ્યા વિના જ સહાય કરે છે. માતા વગેરે પુત્ર વગેરે ઉપર સ્વાથી વાત્સલ્યભાવ રાખે છે, જ્યારે ભગવાન કાઈ પણ જાતના સ્વા` વિના જ વાત્સલ્યભાવ રાખે છે. લાકમાં પ્રાયઃ વિનયપૂર્વક યાચના કરવામાં આવે તે ધનપ્રદાન આદિથી હિત કરે છે, જ્યારે ભગવાન પ્રાર્થના વિના જ મેાક્ષમાના દાનથી હિત કરે છે. લાકમાં પિતાદિના સબધથી બધુ બને છે, જ્યારે ભગવાન તા કોઈ જાતના સંબંધ વિના જ બધુનુ કાય કરવાથી બધુ છે. ૮૬. ધર્માંતી ના પ્રવત નથી. Page #59 -------------------------------------------------------------------------- ________________ તેરમા પ્રકાશ) ૫૬ अनक्तस्निग्धमनस-ममृजोज्ज्वलवाक्पथम् । अधौतामलशीलं त्वां शरण्यं शरणं श्रये ||२|| अचण्डवीरवृत्तिना, शमिना समवर्त्तिना । " { હેતુનિરાસ સ્તવ થયા ામમટચન્ત, ટિા: મેટા: ફા अभवाय महेशाया - Sगदाय नरकच्छिदे | अगजसाय ब्रह्मणे, कस्मैचिद् भवते नमः || ४ || (૨) હું વિભુ ! અન॰ = ( મમતારૂપ સ્નેહથી ) લેપાયા વિના સ્નિગ્ધ મનવાળા અમૃ॰ =૮૭ પ્રમાર્જન વિના ઉજજવળ વાણીવાળા, અધૌ = પ્રક્ષાલન કર્યા વિના નિર્માલ શીલવાળા અને શ્૦ = શરણ સ્વીકારવા યોગ્ય વાં= આપના શું = શરણે થયે = રહુ છું. = વક્ર (૩) હું વીશિરામણું! (૨૦૮૮ = ઉદ્ધતાઈ વિના પરાક્રમવાળા, ૬૦ = શાંત, સ૦૯= સમભાવવાળા થયા = આપે દિલ્હા: z = કમ રૂપ કટકાને જામ = અત્યંત (ફરી સંબંધ ન થાય એ રીતે ) કુટી નાખ્યા. અર્થાત્ ભગવાને ઉદ્ધતાઈ, ગુસ્સો અને અહુંકાર કર્યા વિના જ પરાક્રમથી કમાંના નાશ કર્યાં. = (૪) હે મહેશ ! ૬૦= ભવરહિત, મ૦ = મહાન ઈશ્વર, ૬૦ = રાગ રહિત, ૬૦ = ભવ્ય છવાની નરક ગતિને છેદનાર, આા૦ = કર્યાંરૂપ રજથી રહિત, વ્ર॰ = જ્ઞાનસ્વરૂપ અને ૦ = અનિર્વાચનીય સ્વરૂપવાળા મતે = આપને નમ: = નમસ્કાર હા. ૮૭. અહીં પથ શબ્દ અનુવાદમાં નથી લીધો. મુન્નામુદ્યોતનં વિનોવો वाक्पथो वाक्संचारो यस्य तम् । = ८८. वीरस्य व्रतं ૮૯. સમ વત્ત જેવં શી: સમથતી તેન રીવ્રત—પામ, નીવ્રતમશ્યામ્તીતિ રીવ્રતી, તેન Page #60 -------------------------------------------------------------------------- ________________ ૫૭ તેરમે પ્રકાશ ] [હતુનિરાસ સ્તવ अनुक्षितफलोदग्रा-दनिपातगरीयसः । असङ्कल्पितकल्पद्रोस्त्वत्तः फलमवाप्नुयाम् ॥५।। असङ्गस्य जनेशस्य, निर्ममस्य कृपात्मनः । मध्यस्थस्य जगत्त्रातु-रनकस्तेऽस्मि किङ्करः ॥६॥ આ લેકને આ સામાન્ય અર્થ છે. વિશેષ અર્થ આ પ્રમાણે છે – વીતરાગ ભગવાન બ્રહ્મા પણ છે, વિષ્ણુ પણ છે, અને મહેશ પણ છે. પરંતુ લૌકિક બ્રહ્મા, વિષ્ણુ અને મહેશથી વિપરીત છે. લૌકિક મહેશ ભવ -સંસાર સહિત છે, જ્યારે ભગવાન રમવા માગ = ભવરહિત મહેશ છે. લૌકિક વિષ્ણુ ગદા રાખે છે. જ્યારે ભગવાન સાથ૯૦ના દિને = ગદારહિત વિષણું છે. લૌકિક બ્રહ્મા રજોગુણયુક્ત છે, જ્યારે ભગવાન અનસાર ગ્રહણ = રજોગુણથી (અથવા કર્મરૂપ રજથી) રહિત બ્રહ્મા છે. ભવરહિત મહેશ, ગદારહિત વિષ્ણુ, રજોગુણ રહિત બ્રહ્મા અને અનિર્વચનીય સ્વરૂપવાળા આપને નમસ્કાર છે. (૫) હે વરકલ્પવૃક્ષ ! મg૦ = સિંચન વિના ફલેથી પરિપૂર્ણ, ન =પતન વિના ગુરુ, અને અહં = અચિંતિત વાંછિતાને પૂરનાર કલ્પવૃક્ષ સત્ત: = આપનાથી ૨૪ = અમૃત ફળ-મોક્ષ ફળ ઘા = પામું. (૬) હે જિનેશ્વર ! અસલી ગાય = સંગહિત હોવા છતાં સર્વ લેકેના સ્વામી, નિર્મન પામરઃ = મમત્વભાવ રહિત હેવા છતાં કૃપાળુ, મધ્યસ્થ કાત્રાતઃ =રાગ-દ્વેષ રહિત હોવા છતાં જગતનું રક્ષણ કરનાર તે = આપને અનg = કદાહરૂપ કલંકથી રહિત જિઃ = સેવક અસ્મિ = છું. ૯૦. નાછિ = વિષ્ણુ. ૯૧. વૃક્ષ પડી જાય ત્યારે બહુ જ ભારે હોવાથી ઉપાડી શકાય નહિ. વૃક્ષ જમીનમાં ઉભું હોય ત્યારે ઉપાડવાને પ્રશ્ન જ રહેતું નથી. આ દષ્ટિએ વૃક્ષ પતનથી ગુર-ભારે બને છે, જ્યારે ભગવાન તે પતન વિના-સ્વસ્વરૂપમાં રહેલા જ ગુરુ-ગૌરવને યોગ્ય છે. Page #61 -------------------------------------------------------------------------- ________________ સ્તવ તેરમે પ્રકાશ ] ૫૮ [ હતુનિરાસ સ્તવ अगोपिते रत्ननिधा-वृते कल्पपादपे । अचिन्त्ये चिन्तारत्ने च, त्वय्यात्मायं मयार्पितः ॥७॥ फलानुध्यानवन्ध्योऽहं, फलमात्रतनुर्भवान् । । प्रसीद यत्कृत्यविधी, किङ्कर्तव्यजडे मयि ॥८॥ રૂત્તિ ત્રયોરાબારા (૭) અને ત્રિનિધૌ = પ્રકટ રત્નનિધાન, રાતે પારે = વાડ રહિત કલ્પવૃક્ષ, ૬ = અને નિત્યે નિત્તાત્રે = અચિ તિત વાંછિત આપનાર ચિંતામણિ રત્ન ચિ = આપને જયા મેં અહં = આ બારમા = આત્મા મતિઃ = સમર્પિત કરી દીધું છે. (૮) હે દેવાધિદેવ! માન = આપ શ80 = સિદ્ધત્વમાત્ર કાય છે -સિદ્ધવ સ્વરૂપ છે. હું = હું શા.૯૨ = સિદ્ધત્વના ધ્યાનમાં અશક્ત છું. સિદ્ધત્વ સ્વરૂપ આપને મેં ક્યારે ય જોયા ન હોવાથી આપનું ધ્યાન કરવા અસમર્થ છું. આથી વિહાર = મારે શું કરવું એ વિષયમાં મૂઢ મચિ = મારા ઉપર ચ• =મારે જે કરવું જોઈએ તે વિષયમાં ઘણી = પ્રસન્ન બને. ४२. ज्ञानादीनां फलं सिद्धत्वं, तस्यानुध्यानं यथावस्थिततया स्मरणम् । ૯૩. સિદ્ધત્વ સ્વરૂપને પ્રાપ્ત કરવું એ કર્તવ્ય છે. આથી “મારે જે કરવું જોઈએ એ વિષયમાં પ્રસન્ન બને” એનો અર્થ એ થયો કે આપ મારા ઉપર એવી મહેરબાની કરે, જેથી હું સિદ્ધત્વ સ્વરૂપને પ્રાપ્ત કરું. Page #62 -------------------------------------------------------------------------- ________________ ચૌદમે પ્રકાશ ] [ ગશુદ્ધિ સ્તવ | ચતુરાવા . मनोवचःकायचेष्टाः, कष्टाः संहृत्य सर्वथा। लथत्वेनैव भवता, मनःशल्यं वियोजितम् ॥१॥ संयतानि न चाक्षाणि, नैवोच्छृङ्खलितानि च । इति सम्यकप्रतिपदा, त्वयेन्द्रियजयः कृतः ॥२॥ योगस्याष्टाङ्गता नूनं, प्रपञ्चः कथमन्यथा। आबालभावतोऽप्येष, तब सात्म्यमुपेयिवान् ॥३॥ (૧) હે ગિનાથ! જEા =જસાવદ્ય મ૦ = મન-વચન-કાયાની પ્રવૃત્તિને સર્વથા = સર્વ પ્રકારે ૦ = રેકીને મ= આપે ઝઝ૦ = મનને ઢીલું મૂકવા વડે જ બo = મનરૂપ શલ્ય વિ૦ = દૂર કર્યું. અર્થાત્ ભગવાને દબાણ કર્યા વિના સમજાવીને મન ઉપર વિજય મેળવ્યો. (૨) હે ગીશ! આપે અક્ષણ = ઈન્દ્રિયોને ન સંચાનિક બળાત્કારે નિયંત્રિત ન કરી = અને નૈવો = ઉચ્છખલ પણ ન જ બનાવી. કૃતિ = આ પ્રમાણે ત્વચા = આપે ૫૦ = ૯૫ સુંદર બુદ્ધિથી હુંo = ઈન્દ્રિયજય શત: = કર્યો. (૩) હે ગેશ! વોટ = કેગના અ = આઠ ભેદે પ્રશ્ન = પ્રપંચ જેવા લાગે છે. બ૦ = જે તેમ ન હોય તો તવ = આપને Us આ યુગ મા = બાલ્યાવસ્થાથી જ-જન્મથી જ વર્થ = શી રીતે ના = આત્મસાત્ ૦ = બની ગયો ? ગના ભેદને અભ્યાસ કર્યા વિના જ ભગવાનને બાળપણથી યોગ આત્મસાત બની ગયે. આથી વેગના ભેદ જણે નિરર્થક વિસ્તારરૂપ હેય એમ જણાય છે. ૯૪. હેતુસ્નાત જsa સાવઘાડા ૫. વરિપત્ર બુદ્ધિ ४६. नूनमिवार्थे, प्रपञ्च इव विस्तर इव प्रतिभासते । Page #63 -------------------------------------------------------------------------- ________________ ચૌદમા પ્રકાશ ] [ યાગશુદ્ધિ સ્તવ ૐo त्रिषयेषु विरागस्ते, चिरं सहचरेष्वपि । योगे सात्म्यमदृष्टेऽपि, स्वामिन्निदमलौकिकम् ॥४॥ तथा परे न रज्यन्त, उपकारपरे परे । યથાડવાિિનમવા-નફો! સર્વનૌજિમ્ | हिंसका अप्युपकृता, आश्रिता अप्युपेक्षिताः । રૂટ ચિત્ર પોત્રં તે, જે આ પર્યયુગ્રામ! ॥દ્દા (૪) હે દેવેશ! તે = આપનેરૂં = અનંતકાલ સુધી સ૦ વિ = પરિચિત પણ ત્રિ॰ = વિષયામાં ત્રિ૦ = વૈરાગ્યભાવ છે, અને દèડવિ = નહિ જોયેલા પણ ચોત્તે= યાગમાં સા॰= એકીભાવ છે. અર્થાત્ પરિચિત ઉપર તિરકાર-ઉપેક્ષાભાવ છે અને અપરિચિત ઉપર મૈત્રીભાવ છે. આથી નિદ્ = હે સ્વામી! ૐૐ = આપનું આ ચરિત્ર અ॰ = સામાન્ય લેાકેાથી ન જાણી શકાય તેવું છે. परे (૫) હે વીતરાગ વરે = પરતી િકા ૩૫૦ = ઉપકાર કરવામાં તત્પર = અન્ય સેવક વગેરે ઉપર પણુ તથા ન થતે = તેવા પ્રેમ રાખતા નથી, ચથા = જેવા પ્રેમ માન = આપ ૧૦ = અપકાર કરનાર ( કમઠ ગાશાળા વગેરે) ઉપર રાખા છે. અદ્દો = અહા ! સ = આપનું સધળુ' ચરિત્ર = અલૌકિક છે. ૯૭ (૬) હું અલૌકિકચરિત્ર ! આપે ત્રિસજ્જા વિ= ચંડકૌશિક વગેરે હિ સàા ઉપર પણ ૩૦ = ઉપકાર કર્યાં, અને ૦ = પાસે રહેનારા સર્વાનુભૂતિ, સુનક્ષત્ર વગેરે આશ્રિતાની અપિ = પણ ૩૦ = ઉપેક્ષા કરી–આપત્તિથી રક્ષા ન કરી. તે = આપના ચિત્રં = આશ્રય કારી ૐ = આ ત્રિ = ચરિત્રને ફૈ = કાણુ ૬૦ = પૂછે ? આપ આ પ્રમાણે કેમ કરે છે. એમ કાઈ પૂછે નહિ. = ૯૭. કર્મ ક્ષયમાં સહાયક બનવાથી ઉપકારી છે વગેરે વિચારણાથી, Page #64 -------------------------------------------------------------------------- ________________ ५२)प्राश ] [ मस्तिस्त तथा समाधौ परमे, स्वयात्मा विनिवेशितः । सुखी दुःख्यस्मि नास्मीति, यथा न प्रतिपन्नवान् ॥७॥ ध्याता ध्येयं तथा ध्यानं, त्रयमेकात्मतां गतम् । इति ते योगमाहात्म्यं, कथं श्रद्धीयतां परैः ? ॥८॥ इति चतुर्दशप्रकाशः ॥पञ्चदशप्रकाशः ।। जगज्जैत्रा गुणास्त्रात-रन्ये तावत्तवासताम् । उदात्तशान्तया जिग्ये, मुद्रयैव जगत्त्रयी ।।१।। (७) विभु ! त्वया = सापे ५० = ५२५ स. = समाधिमा आत्मा = यात्माने तथा = तवी रीते वि० = स्थि२ यो यथा = तथा सुखी दुःखी अस्मि नास्मि इति = सुभी छु दु:मी छु मे प्रमाणे अथवा सुमी नथी : नया को प्रभाव न प्र० = Mयु नलि. (८) लिनेश्वर ! ध्याता ध्येयं तथा ध्यानं = ध्याता, ध्येय अने ध्यान त्रयंत्र ए० गतं. ८ = मापनामा पनि पाभ्या छे-मे मानी गया 2. इति = आवा ते = सपना यो० = योगमाहात्म्यने परैः = भीनमा कथं = 8वी रीत श्र० = भाने ? (१) त्रातः = हे त्राता! तव = आना ज० = तने तना। अन्ये गुणाः = अन्य गुणे तावत् आसताम् = ६२ २१, उ० = आत्त ४८. ध्याता क्षेपकश्रेण्यारूढः, ध्येयं परमात्मतत्त्वम्, ध्यानं च ध्येयविषया एक प्रत्ययसन्ततिः ॥ एतच्च त्रयमप्यर्वाक् परिपच्यमानध्यानावस्थायां पृथग् भवति । क्रमेण च समुन्मीलिते ध्यानपरिपाके एकात्मतां याति-ध्यातृध्याने ध्येये एव निलोयेते । Page #65 -------------------------------------------------------------------------- ________________ પંદરમે પ્રકાશ ] [ ભક્તિસ્તવ मेरुस्तृणीकृतो मोहात् , पयोधिोऽपदीकृतः। गरिष्ठेभ्यो गरिष्ठो यः, पाप्मभिस्त्वमपोदितः ॥२॥ च्युतश्चिन्तामणिः पाणेस्तेषां लब्धा सुधा मुधा। यैस्ते शाशनसर्वस्व-मज्ञानात्मसात्कृतम् ॥३॥ यस्त्वय्यपि दधौ सृष्टि-मुल्मुकाकारधारिणीम् । तमाशुशुक्षणिः साक्षा-दालप्यालमिदं हि वा ॥४॥ અને શાંત કુ = મુદ્રાએ જ ૩૦ = ત્રણે જગતને વિશે = જીતી લીધું છે. ત્રણે જગતમાં બીજા કેઈમાં આપના જેવા આંતરિક ગુણે તે નથી, પણ આપના જેવી બાહ્ય મુદ્રા પણ નથી. (૨) હે દેવાધિદેવ! = જે 7 = પાપીઓએ gori = ઇન્દ્ર વગેરે મોટાઓથી પણ મહાન આપને ૨૦ = અનાદર કર્યો છે, તેમણે મોહાન = મેહથી મેર=મેરુપર્વતને તૃ૦ = તૃણ કરી દીધો છેમેરુની તૃણ રૂપે ગણના કરી છે, go = સમુદ્રને જો = ખાબોચિયું કરી દીધું છે સમુદ્રને ખાબોચિયા રૂપે જાણે છે. (૩) હે પરમાત્મા જૈ = જે અo = અજ્ઞાનીઓએ ૫૦ = આપના શાસનરૂપ સારદ્રવ્યને આ = સ્વાધીન d =ન કર્યું તેષાં = તેમના પાળે: = હાથમાંથી વિ૦ = ચિંતામણિ ચુત: = પડી ગયો, = મળેલું સુધા =અમૃત મુવા = નકામું ગયું. (૪) હે નાથ ! := જેણે વાઘણિ = આપના ઉપર પણ૯૬૦ = બળતા અગ્નિની જેવી (ઈર્ષ્યાથી લાલચળ મુખવાળી) = દૃષ્ટિ સૌ = રાખી છે. તે = તેને આo = અગ્નિ સાક્ષા= પ્રત્યક્ષ થઈને ....... .. ......વા = અથવા ફર= આ બ૦ = બલીને કરું = શું કામ છે? ૯૯. ઉમુ%= ઉંબાડિયું કે અંગારે. Page #66 -------------------------------------------------------------------------- ________________ પંદરમો પ્રકાશ ] [ભક્તિસ્તવ त्वच्छासनस्य साम्यं ये, मन्यन्ते शासनान्सरैः । विषेण तुल्यं पीयूषं, तेषां हन्त ! हतात्मनाम् ॥५॥ अनेडमूका भूयासुस्ते येषां त्वयि मत्सरः । शुभोदर्काय वैकल्य-मपि पापेषु कर्मसु ॥६॥ ભાવાર્થ : અહીં સ્તુતિકાર જરા આવેશમાં આવી ગયા છે. આવેશનું કારણ અરિહંત પરમાત્મા જેવા ઉપકારી ઉપર પણ અજ્ઞાનીઓની ઈષ્ય દષ્ટિ છે. જે ભગવાન ઉપર પણ બળતા અગ્નિની જેવી દૃષ્ટિ રાખે છે તેને અગ્નિ પ્રત્યક્ષ થઈને બાળી નાખો એવું સ્તુતિકારનું કહેવું છે. ભગવાન ઉપરની ભક્તિના યોગે સ્તુતિકારથી “જે આપના ઉપર બળતા અગ્નિ જેવી દષ્ટિ રાખે છે, તેને અગ્નિ પ્રત્યક્ષ થઈ ને” એટલું બેલાઈ જવાયું. પછી તેઓ બોલતા અટકી ગયા અને મનમાં જ મરણીતુ = બાળી નાખો એમ વિચાર્યું. આથી જ મૂળ લેકમાં મોત પદ નથી. સ્તુતિકાર “સામાન-પ્રત્યક્ષ થઈ ને ” એટલું બોલ્યા પછી ભગવાન ઉપર દ્વેષ રાખનારનાં અશુભ કર્મો જ અવશ્ય એનું ફળ આપશે, તે છ ઉપર આક્રોશ કર ઉચિત નથી....એમ વિચારી આગળ નહિ બેલવાની ભાવનાથી કહ્યું કે–ચારાણામિ દ વ = અથવા આ બેલીને શું કામ છે? (૫) હે સર્વજ્ઞ! ૨ = જેઓ સ્ત્ર = આપના શાસનને શ૦ = અન્ય દર્શને સાથે સાણં = સમાન બo = માને છે, go = અજ્ઞાનથી હણાઈ ગયેલા તેષાં = તેમને દુર = ખરેખર ! વી= અમૃત વિષેશ તુર્થ = વિષથી સમાન છે–અમૃત અને વિષ બંને સરખા જણાય છે. (૬) હે નાથ ! શેષાં = જેમને રાશિ = આપના ઉપર બo = અસૂયા છે, તે = તે લેકે ૧૦ = મૂંગા અને બહેરા મૂ૦ = બને. પ્રશ્ન: આ પ્રમાણે પરનું અહિત ચિંતવવું એ પરમ હિતસ્વી અરિહંત પરમાત્માના સેવકને ઉચિત ગણાય ? Page #67 -------------------------------------------------------------------------- ________________ પંદરમો પ્રકાશ ] [ભક્તિસ્તવ तेभ्यो नमोऽअलिर, तेषां तान्समुपास्महे । स्वच्छासनामृतरसै-रात्माऽसिच्यतान्वहम् ॥७॥ भुवे तस्यै नमो यस्यां, तव पादनखांशवः, चिरं चूडामणीयन्ते, महे किमतः परम् ? ॥८॥ ઉત્તરઃ આ અહિતચિંતન નથી, કિંતુ હિતચિંતન છે. કારણ કે To go = પાપ કાર્યોમાં વૈ૦ = ઈંદ્રિયોની ખામી પણ = ભવિષ્યના શુભ ફળ માટે થાય છે. ભાવાર્થ : ભગવાન ઉપર અસૂયા રાખનારા છે પરિપૂર્ણ ઈદ્રિવાળા હોય તે ભગવાનની નિંદા આદિ કરીને અનંત પાપને એકઠું કરે, પણ જે જીભ આદિ ઇન્દ્રિયની ખામીવાળા હેય તે નિંદાદિ પાપોથી બચી જાય. આથી એવા છે માટે ઈન્દ્રિયોની ખામી ઈચ્છવી એ અહિતચિંતા નથી, બલકે હિતચિંતા છે. (૭) હે અધીશ્વર ! : = જેમણે ૨૦ = આપના શાસન (= આજ્ઞા) રૂપ અમૃતરસથી કામ = પિતાના આત્માને શ૦ = પ્રતિદિન શ૦= સિંચન કર્યું છે, તે નમ:=તેમને નમસ્કાર છે. તેષાં ગઢિયંત્ર તેમને આ અંજલિ જેવી છે. તાન સ = અમે તેમની (પોતાના આત્માને પ્રતિદિન શાસનરૂપ અમૃતરસથી સિંચન કરનારાઓની) ઉપાસના કરીએ છીએ. આ સ્તુતિથી એ જણાવ્યું કે ભગવાન અને ભગવાનનું શાસન તે નમસ્કરણીય અને ઉપાસ્ય છે જ, પણ શાસનના આરાધકે પણ નમસ્કરણીય અને ઉપાસનીય છે. (૮) હે જગત્મભુ! ચહ્યાં = જે ભૂમિમાં તવ = આપના ૧૦ = ચરણનખનાં કિરણો નિ= લાંબા કાળ સુધી શૂટ = ચૂડામણિની જેમ શેભે છે,૬૦૦ તથૈ મુજે = તે (પવિત્ર) ભૂમિને નમ: = નમસ્કાર છે ! ૧૦૦. ચૂડામણિ લાલ હોય છે, ભગવાનના નખ પણ લાલ હેય છે. આથી પૃથ્વી ઉપર પડેલા નખ જાણે કે પૃથ્વીને ચૂડામણિ (= મસ્તકના મણિ) હેય તેમ શેભે છે. Page #68 -------------------------------------------------------------------------- ________________ सोणा ] [આત્મગહસ્તવ जन्मवानस्मि धन्योऽस्मि, कृतकृत्योऽस्मि यन्मुहुः । जातोऽस्मि त्वद्गुणग्राम-रामणीयकलम्पटः ॥९॥ इति पञ्चदशप्रकाशः। ॥ षोडशप्रकाशः ॥ त्वन्मतामृतपानोत्था, इतः शमरसोर्मयः । पराणयन्ति मां नाथ!, परमानन्दसम्पदम् ॥१॥ इतश्चानादिसंस्कार-मूछितो मूर्च्छयत्यलम् । रागोरगविषावेगो, हताशः करवाणि किम् ? ॥२॥ अतः = मानाथा परं = पधारे भाकिं ब्रू० = शु जाये ? अर्थात् આપના ચરણના સંબંધથી પૃથ્વી પણ નમસ્કાર કરવા યોગ્ય બની જાય છે, તે પછી બીજા ગુણે માટે શું કહેવું? બીજા ગુણે તે સુતરાં નમસ્કરણીય છે. () हे पात। ज0अ0 = भारे। म स छ, ध०अ० = ई पुश्यशाणी छु, कृ०अ० = ताथ छु यद् = ४।२९५ : मुहुः = वारवार स्व०* सापना भनाइ२ गुणसमूहमा (गु गावामा) मासात जातोऽस्मि = थये। छुः (1-२) नाथ = नाथ ! इतः= से त२३ त्व० = मापना मागम ३५ अभृतना पानथा उत्पन्न थयेटी समरसनी सरीमो मां = भने प०= विहान (आत्मसुप) ३५ सभी पo = पभाछ, (मीन होना प्रारम) च = सने इतः = मे त२३ अ0 = मनाहिनी वासनामाथी से ही रेसी रा० = २३५ स विषना वेग अलं = अतिशय मू० = भुपे छे. साथी हताशः ०१ = उताश मना हु किं करवाणि = शु ? *तव गुणसमूहमनोहरत्वे लम्पटो बद्धगृद्धिर्जातोऽस्मि १०१. यस्यामृतमापिबतोऽप्युरगविषावेगःप्रसरति, तस्य तन्निग्रहे किमपरमो. पयिकम् ? यस्य च परमवैराग्यप्रधानं जिनवचनं परिशीलयतो रागावेगः स्फुरति स तदपरं निग्रहोपायमपश्यन् भवत्येव हताशः (१ि१२९१माथी) Page #69 -------------------------------------------------------------------------- ________________ સેળો પ્રકાશ ] [આત્મગહસ્તવ रागाहिगरलाघ्रातो-कार्ष यत्कर्म वैशसम् । तद्वक्तुमप्यशक्तोऽस्मि, धिग्मे प्रच्छन्नपापताम ॥३॥ क्षणं सक्तः क्षणं मुक्तः, क्षणं क्रुद्धः क्षणं क्षमी । મોહા શીવાર્દૂ, તિઃ પાપમ્ કા. प्राप्यापि तव सम्बोधि. मनोवाकायकर्मजैः । दुश्चेष्टितैर्मया नाथ ! शिरसि ज्वालितोऽनलः ॥५॥ ત્રાસ વાત-મોરારિરિજી | रत्नत्रयं मे ह्रियते, हताशो हा! हतोऽस्मि तत् ॥६॥ (૩) હે સ્વામી ! ૦ = રાગરૂપ સપવિષથી ઘેરાયેલા મેં ચ = જે વૈ૦ = અનુચિત જ = કાર્યો આવકાર્ડ = કર્યા છે. તદુર તેને હનુમપિ = આપની પાસે કહેવાને માટે પણ કરારોડમિ = અસમર્થ છું. જે = મારા બ૦ = ગુપ્તપાપને [િ = ધિકાર છે. (૪) હે મોહવિજેતા ! જો સાર = હું ક્ષણવાર વિષયોમાં આસક્ત બનું છું, તે ક્ષણે મુw: = ક્ષણવાર વિષયમાં વિરાગ પામું છું, ક્ષળ રદ્ધ: = ક્ષણ વાર ગુસ્સે થાઉં છું, તે ક્ષણે ક્ષમી = ક્ષણવાર ક્ષમા રાખું છું. આ પ્રમાણે નોટ = મોહ વગેરે દેએ શી = વિનોદ માટે જ બહં= મને વ = વાનર જે ચપળ = કરી દીધું છે. (૫) વાવ = હે નાથ! તા = આપની સં = સમાન-સમ્યગ્દર્શન રૂપ સંબધિને પ્રાધ્યાપિ = પામીને પણ મા = મેં ૧૦ = મન-વચન-કાયાથી થયેલા ટુ = દુરાચારોથી શિ૦ = મારા મસ્તકે ૩૦ = અગ્નિ વાવ = સળગાવ્યો. અર્થાત દુર્ગતિનું દુ:ખ ઊભું કર્યું, (૬) ત્રા: = હે ત્રાતા ! ત્વયિ પિ ત્રાતા = રક્ષણ કરનારા આપ હેવા છતાં મો. = મહાદિ ચોરે = મારા ૩૦ = સમ્યગ્નાનાદિ ત્રણ રને gિ૦ = ચોરે છે. તત = તેથી સૂતારા = હું નિરાશ બની ગયો છું. હા = હાય ! હુતોડલ્પિ = (મહાદિ એરોએ) મને મારી નાખે છે. Page #70 -------------------------------------------------------------------------- ________________ સાળમે। પ્રકાશ ] [ આત્મગર્હસ્તવ ૬૭ भ्रान्तस्तीर्थानि दृष्टस्त्वं मयैकस्तेषु तारकः । तत्तवाङ्ग्रो बिलग्नोऽस्मि, नाथ! तारय तारय ||७|| भवत्प्रसादेनैवाह मियर्ती प्रापितो भुवम् । औदासीन्येन नेदानीं, तब युक्तमुपेक्षितुम् ॥८॥ ज्ञाता तात ! त्वमेवैकत्वत्तो नान्यः कृपापरः । नान्यो मत्तः कृपापात्र - मेधि यत्कृत्यकर्मठः ॥९॥ इति षोडशप्रकाशः । (૭) નાથ = હે નાથ ! પ્રાન્તતીર્થોનિ = હું બૌદ્ધ વગેરે ઘણાં દશામાં કર્યાં છું. તેવુ = તેમાં મયા = મે' હ્યુંઃ = એક આપને જ તા: દટ્ટ: = તારક તરીકે જોયા છે-જાણ્યા છે. તત્ = તેથી સવાશ્ત્રો = આપના જ ચરણે વિનોઽસ્મિ = વળગેલા છું. આથી નાથ = હે નાથ ! તા॰ તા॰ = મને સંસાર સાગરથી `તાર, તાર. ૧૦૨ (૮) હે કૃપાલુ ! મ૦ = આપની મહેરબાનીએ જ અઠ્ઠું = મને યતી' મુત્રં = આટલી સારી અવસ્થાએ ત્રાવિત: લાવી મૂકયો છે, આથી વાની = હવે સૌ= મધ્યસ્થ ભાવથી ૩૦ = ઉપેક્ષા કરવી એ તવ = આપના માટે 7 વિતમ્ = ઉચિત નથી. = ज्ञाता (૯) તાત = હે તાત ! મેનેજ = આપ જ એક (સ` ઉપાયાના) નાતા છેા. વત્ત; = આપનાથી અન્ય = અન્ય કોઈ ન TM = કૃપામાં તત્પર નથી. મત્તઃ = મારાથી અન્યઃ = અન્ય કાઈ • = કૃપાપાત્ર નથી. આથી હે દયાળુ ! ચ ૦ = આપનુ' જે કવ્ય છે તેમાં (નર્મદ=) તત્પર ષિ = થાઓ. અર્થાત્ કૃપાપાત્ર ઉપર કૃપા કરવી એ આપનુ વ્ય છે. આથી આપ કૃપાપાત્ર મારા ઉપર કૃપા કરા, જેથી હું સદુ:ખોથી મુક્ત બનુ ૧૦૨. ચતી વસ્તુવાતયોથામ્ । Page #71 -------------------------------------------------------------------------- ________________ સત્તરમો પ્રકાશ ] [शरस्त सप्तदशप्रकाशः स्वकृतं दुष्कृतं गर्हन्, सुकृतं चानुमोदयन् । नाथ ! त्वचरणौ यामि, शरणं शरणोज्झितः ॥१॥ मनोवाक्कायजे पापे, कृतानुमतिकारितैः । मिथ्या मे दुष्कृतं भूया-दपुनःक्रिययान्वितम् ॥२॥ यत्कृतं सुकृतं किञ्चिद्, रत्नत्रितयगोचरम् । तत्सर्वमनुमन्येऽहं, मार्गमात्रानुसार्यपि ॥३॥ सर्वेषामर्हदादीनां, यो योऽर्हत्त्वादिको गुणः । अनुमोदयामि तं तं, सर्व तेषां महात्मनाम् ॥४॥ (१) नाथ = नाथ ! श. = २२५२हित हु स्वकृतं दुष्कृतं = मा ४२८i हुत्यानी गर्हन् = l २ च = मते सुकृतं = सुस्त्यानी अ० = अनुमहिना ४२ते। स्व० = मापना यशाना शo = शरणे यामि = o४° छु. (२) भगत ! कृ० = ४२६१-४२१शु-मनमोहनथी म = मन-वयन -याथा थयेसा पापे = ५।५ विशे मे दुष्कृतं = भारे दुष्टत्यो हाय ते अप०१०३ = शथा नलि ४२वानी भावनापूर्व मिथ्या भूयात् = मिथ्या थाया. (3) ई वाधिदेव ! मा० अपि = ( मोक्ष) भाग २ अनुसनार ५५ २० = सम्पज्ञानाहि त्रय रत्ना संधी यत् = २ ४६ किञ्चित् = १८५ सुकृतं = सुकृत कृतं = में ४यु डाय तत् सर्व = ते सघणु सुत अहं = ई अ० = अनुमा छु. (४) हे प्रभु! अ० = सरिता तेषां = ते स० = सधा म० = भखामा-माना अo = मरिखतपाणु कोरे यः यः = २२ गुणः = गुहे। छ तं तं = ते ते सर्व = सधा शुशानी अ० = हु भनुमाना छु १०३. अपुनःकरणेन युक्तम् । Page #72 -------------------------------------------------------------------------- ________________ સત્તરમ પ્રકાશ ] [ શરણસ્તવ त्वां त्वत्फलभूतान् सिद्धांस्त्वच्छासनरतान्मुनीन् । त्वच्छासनं च शरणं, प्रतिपन्नोऽस्मि भावतः॥५॥ क्षमयामि सर्वान्सत्त्वान्, सर्वे क्षाम्यन्तु ते मयि । मैत्र्यस्तु तेषु सर्वेषु, त्वदेकशरणस्य मे ॥६॥ . एकोऽहं नास्ति मे कश्चिन्, न चाहमपि कस्यचित् । स्वद िशरणस्थस्य, मम दैन्यं न किचन ॥७॥ यावन्नानामि पदवी, परां त्वदनुभावजाम् । तावन्मयि शरण्यत्वं, मा मुञ्च शरणं श्रिते ॥८॥ इति सप्तदशप्रकाशः। (५) ई १२९५ ! हु त्वां = आपना, त्व० = आपना १९३५ सिखाना, स्व० मु० = मापनी आशाम रत मुनिमोना, च = भने त्व० = सापना क्यनना श० शरणे भा० = माथी प्र० अस्मि = २यो छु. (१) क्षमासागर ! सर्वान् सत्त्वान् = सघा वाने क्ष० = भभायु छु ते सर्वे = ते सधमा ७ मयि = भने क्षा० = क्षमा ४२. त्व० = मे मापना ॥ शरण २७। मे = भने तेषु सर्वेषु = त सवा ७ ५२ मत्री अस्तु = भैत्रीमा 1. (७) विवेश ! अहं एकः = हु. मेसो छु. मे कश्चिद् नास्ति = भाई नथी, च = सने अहमपि कस्यचिद् न = 8 ५५ ना नथा. त्व० = २॥पना यशुना शरणे २९सा मम = भने किचन दैन्यं न = ०१२॥ ५४ हीनता नथी. (८) १२९गतवत्स ! यावद् = orयां सुधा त्व० = मापनी पाथा थनारी परां = प्रष्ट पदवीं = भुति३५ ५वीन न आ० = पाभु नलि, तावद् = त्या सुधा शरणं श्रिते मयि = मापना २२ २७सा भारा विश शरण्यत्वं = २२९५ भावना मा मुश्च = मा५ त्याग કરશે નહિ, અર્થાત કૃપાદષ્ટિને ત્યાગ કરશો નહિ. Page #73 -------------------------------------------------------------------------- ________________ અઢારમા પ્રકાશ ] ૭૦ [ કઠોરોક્તિ સ્તવ अष्टादशप्रकाशः न परं नाम मृदुद्वेष, कठोरमपि किञ्चन । विशेषज्ञाय विज्ञप्यं, स्वामिने स्वान्तशुद्धये ॥१॥ न पक्षिपशुसिंहादि - वाहनासीनविग्रहः । न नेत्रवक्त्रगात्रादि - विकारविकृताकृतिः ॥२॥ न शूलचापचक्रादि-शखाङ्ककरपल्लवः । ના નામનીયા—પત્રિકાયનઃ ॥૨॥ न गर्हणीयचरित-प्रकम्पितमहाजनः । न प्रकोपप्रसादादि - विडम्बितनरामरः ॥४॥ * (૧) હૈ ત્રિભુવનસ્વામી ! વિ॰ = વક્તાના અભિપ્રાયને વિશેષ રૂપે જાણુનાર્ વામિને = સ્વામીને પણ્ = કેવળ ૧૦૪નામ મુરુ ત્ર જ્ઞ = કોમળ જ નહિ, કિ ંતુ શ્ર્વિન ડોમવિ પેાતાના કંઈક કઠોર પણ વા॰ = અંતઃકરણની શુદ્ધિ માટે વિ કહેવુ જોઈએ. = . = (ર) હે સ્વામી ! આપ ૬૦ ૬૧૦૫ = પક્ષી, પશુ અને સિંહ વગેરે ઉપર આરૂઢ થયા નથી. તે॰ ૬ = આપ નેત્ર, મુખ, શરીર વગેરેના વિકારાથી વિકૃત આકૃતિવાળા નથી. (૩) હું વિશ્વવ`દ્ય ! જૂ॰ ૬૧૦૬ = આપના હાથમાં ત્રિશૂલ, ધનુષ્ય, ચક્ર, વગેરે શસ્ત્ર હાતાં નથી. અ॰ 7 = આપ કામિનીની કમનીય કાયાનું આલિંગન કરવામાં આસક્ત નથી. (૪) હે નાથ ! ૧૦ ૧= આપે નિંદ્ય કાર્યાથી ઉત્તમ માણુસાને ભયભીત કર્યા નથી. ૬૦ 7 = આપે પ્રકાપ અને પ્રસાદ આદિથી મનુષ્યાને અને દેવાને વિડંબણા પમાડી નથી. ૧૦૪, નામ કૃતિ જોવામન્ત્રને 1 ૧૦૫. શિવલિાવિવેલુ શાહનેવુ પ્રાણીનઃ-ગાઢો ચિત્ર:-દાયો યર્થ નઃ | १०६. शूल चापचक्रादिशस्त्राणि अड्डे उत्सङ्गे ययोस्तौ शूलचापचक्रादिशखाङ्कौ, शूलचापचक्रादिशखाङ्कौ करपल्लवो यस्य सः । Page #74 -------------------------------------------------------------------------- ________________ અઢારમા પ્રકાશ ] [ કઠેરાક્તિ સ્તવ ૭૧ न जगज्जननस्थेम - विनाशविहितादरः । ન નાચવાચીન્તાવિ—વિનોવ્ઝસ્થિત્તિઃ ॥।। तदेवं सर्वदेवेभ्यः सर्वथा त्वं विलक्षणः । देवत्वेन प्रतिष्ठाप्यः, कथं नाम परीक्षकैः ॥ ६ ॥ ', अनुश्रोतः सरत्पर्ण - तृणकाष्ठादि युक्तिमत् । प्रतिश्रोतः 1: શ્રયવ્રુત્તુ, જ્યાં યુઢ્યા વ્રતીયતામ્ ? ।।ા (૫) હું વિભુ ! ૬૦ 7 = આપે સૃષ્ટિનું સર્જન, પાલન અને વિનાશ કરવામાં આદર કર્યા નથી. ૧૦૭ાન = આપે નટ આદિને ઉચિત નૃત્ય, હાસ્ય, ગીત આદિ વિલાસાથી આપની મુદ્રાને વિકૃત-વિકારવાળી બનાવી નથી. ૧૦૮ = = (૬) હે જગત્પ્રભુ! i = આ પ્રમાણે થૅ = આપ ૬૦ = સધળા દેવાથી સર્વથા = દરેક રીતે વિ : જુદા છે. તત્ = તેથી ૬૦ = પરીક્ષા ૐ = આપને દેવ તરીકે થૈ નામ ૦૯= કેવી રીતે ૬૦ = સ્થાપે ? અર્થાત્ લેાકપ્રસિદ્ધ દેવનાં શસ્ત્રાદિ લક્ષણા આપનામાં ન દેખાવાથી પરીક્ષા આપને “ આ દેવ છે” એમ દેવ તરીકે શી રીતે ઓળખે ? આપને દેવ તરીકે ઓળખવા એ પરીક્ષકે માટે બહુ જ કપરું કામ છે. કારણ કે— (૭) ૧૦ = પશુ†, તૃણુ, કાષ્ઠ આદિ વસ્તુ ॰ = પ્રવાહ પાછળ સત્ = તણાય છે એ વાત યુ = યુક્તિયુક્ત ૧૦ છે. પણ વસ્તુ = તૃણુ, ' - નિહાલા સૈઃ ૧૦૭. છાયાયનીતાઢ્યો કે વિવા:-નટવિટોપિતા ૩જીતા--પટ્ટુતા સ્થિતિઃ——મુદ્રા ચાય સઃ। ૧૦૮. ભગવાન ગૃહાવસ્થામાં પણ સ્વયં નૃત્યાદિ કરે નહિ અને નૃત્યાદિ જોવા ઉત્સુક ખતે નહિ; તેવા પ્રસંગામાં દાક્ષિણ્યતાદિથી નૃત્યાદિ જુએ તેા પણ રસ વિના જ જુએ. १०८ नाम इति कोमलामन्त्रणे । ૧૧૦. કારણ કે બધાને પ્રત્યક્ષ દેખાય છે. Page #75 -------------------------------------------------------------------------- ________________ અઢાર ७२ સ્તવ પ્રકાશ ] [ કઠોરેક્તિ બગવાડ ગવુદ્ધિ-પરીક્ષા તાળે છે ममापि कृतमेतेन, वैयात्येन जगत्प्रभो ? ॥८॥ यदेव सर्वसंसारि-जन्तुरूपविलक्षणम् । परीक्षन्तां कृतधियस्तदेव तव लक्षणम् ॥९।। क्रोधलोभभयाक्रान्तं, जगदस्माद्विलक्षणः । न गोचरो मृदुधियां, वीतरागः कथञ्चन ॥१०॥ ફથદાવાગરા કાષ્ઠ, વગેરે વસ્તુ ઝ૦ = પ્રવાહની સામે થયા = વહે છે એ વાતને કયા યુવા = કઈ યુક્તિથી ઘ૦ = નિર્ણય થઈ શકે ? એ પ્રમાણે લૌકિક દેવનાં લક્ષણોથી વિલક્ષણ આપનામાં દેવત્વબુદ્ધિ શી રીતે થાય ? (૮) ૩૦ = હે વિશ્વગુરુ ! અથવા = અથવા મ૨૦ = અલ્પબુદ્ધિવાળા પરીક્ષકની પરીક્ષાઓથી-વિચારણાઓથી શરું = સર્યું, અને મમાપિ = મારે પણ તેન વૈ = આ (આપની પરીક્ષા સંબંધી) ધૃષ્ટતાથી કૃત્તિ = સર્યું. (૯) હે જિનેશ્વર ! સર્વ = સર્વ સંસારી જીના સ્વરૂપથી વિલક્ષણ ચટુ = જે કંઈ છે, તવ = તેને જ $ = વિદ્વાને તક ઢક્ષi = આપનું લક્ષણ g૦ = વિચારે. આપનામાં રહેલી સર્વ સંસારી જીવોના સ્વરૂપથી વિલક્ષણતા જ આપને દેવ તરીકે ઓળખવાનું લક્ષણ છે. (૧) વજન = સંસારી છે જે = ક્રોધ, લોભ અને ભયથી ઘેરાયેલા છે. ૦ = એ છથી વિ૦ =વિરુદ્ધ સ્વરૂપવાળા થી = વીતરાગ યવન = કોઈ પણ રીતે મૃ૦ = અલ્પબુદ્ધિવાળા લેકેના નોર ન = જોવામાં આવતા નથી. Page #76 -------------------------------------------------------------------------- ________________ ઓગણીસમ પ્રકાશ ] ૭૩. [ આજ્ઞાસ્તવ | ઇલાતિતમપ્રવર: तव चेतसि वर्तेऽह-मिति वार्ताऽपि दुर्लभा । मच्चित्ते वर्तसे चेत्त्व-मलमन्येन केनचित् ॥१॥ નિJા શોપર વાંચિત, ચિત્ત તુષાડના રા प्रतायन्ते मृदुधियः, प्रलम्भनपरैः परैः ॥२॥ अप्रसन्नात्कथं प्राप्यं, फलमेतदसङ्गतम् ! । चिन्तामण्यादयः किं न, फलन्त्यपि विचेतनाः ? ॥३॥ (૧) હે પરમાત્મા ! આપના ચિત્તમાં હું ખરેખર વસું એ તો દુર્લભ છે જ, પણ તવ રેસિ = આપના ચિત્તમાં અણું વર્તે = હું વસુ કૃતિ વાર્તા િદુખા = એવી વાત પણ દુર્લભ છે. એટલે એની આશા રાખવી નકામી છે. હા, આપ મારા ચિત્તમાં વસે એ સુશક્ય છે. આથી રેત = જે સ્ત્ર = આપ ના = મા ચિત્તમાં વર્તરે = વસો તો મારે જ છે. = બીજા કશાથી કાઢ= સયું - બીજું કંઈ જોઈતું નથી. (૨) હે નાથ! ઘ૦ = છેતરવામાં તત્પર ઘ =કુતીર્થિક દેવ જાતિ = કેઈને જો = કેપથી નિ = નિગ્રહ કરીને ર = અને ક્રાંતિ = કોઈને તથા = પ્રસાદથી ખુશ કરીને કૃ = અ૯૫ બુદ્ધિવાળા લેકને v૦ = છેતરે છે. પણ આપ જેના ચિત્તમાં વસે છે તેને એ દે છેતરી શકતા નથી. આથી આપ મારા ચિત્તમાં વસે તે હું એમની છેતરામણીથી બચી જઉં. આથી જ મારા ચિત્તમાં આપના વાસ સિવાય મારે બીજું કંઈ જોઈતું નથી. આ પ્રમાણે બીજા કલેકને પ્રથમ શ્લોક સાથે સંબંધ છે. પ્રથમ શ્લેકમાં કરેલી માગણીનું કારણ બીજા શ્લોકમાં જણાવ્યું છે. (૩) પ્રશ્ન ઃ જે પ્રસન્ન થાય તે જ વાંછિત ફળ આપે. વીતરાગ દેવ રાગ-દ્વેષ રહિત હોવાથી પ્રસન્ન થતા નથી. એટલે જ = અપ્રસન્ન વીતરાગ પાસેથી 8 = વાંછિત ફળ = કેવી રીતે મળે ? ઉત્તર : હત બ = જે પ્રસન્ન થાય તે જ વાંછિત ફળ આપે એ કથન અસંગત Page #77 -------------------------------------------------------------------------- ________________ ઓગણીસમા પ્રકાશ ] ૭૪ बीतराग ! सपर्यातस्तवाज्ञापालनं परम् । આજ્ઞાડડવાના નિાદા ૨, શિવાય ૨ મવાય ચ ||૪|| आकालमियमाज्ञा ते, हेयोपादेयगाचरा । બાશ્રયઃ સર્વથા ય:, ઉપાદેયશ્ચ સંવરઃ ॥૧॥ आश्रवो भवहेतुः स्यात्, संवरो मोक्षकारणम् । इतीयमाईती मुष्टि-रम्यदस्याः प्रपञ्चनम् ॥६॥ છે. વિ॰ = ચિંતામણિ વગેરે વિ॰ = ચેતનારહિત-જડ હોવા છતાં નિ [ન્ત = શું ફળ આપતા નથી ? જેમ ચિંતામણિ વગેરે પ્રસન્ન ન થતા હાવા છતાં વિધિપૂર્વકની ઉપાસનાથી ફળ આપે છે, એમ વીતરાગ દેવ પણ વાંતિ ફળ આપે છે. = (૪) વી॰ = હે વીતરાગ ! ત આપની સ॰ - આપની આજ્ઞાનું પાલન શ્રેષ્ઠ છે—અ અધિક ફળ આપે છે. આજ્ઞા = આરાધેલી આજ્ઞા શિવાય = મેક્ષ માટે થાય વિદ્યા (આજ્ઞા) = વિરાધેલી આજ્ઞા મવાય – [ આજ્ઞાસ્તવ = પૂજાથી આ परं કારણ કે બાન્દ્રા છે. ૬= અને સસાર માટે થાય છે. (૫) હે તીથંકર ! આ॰ = સદા તે = આપની ફ્રે॰ = હેય–ઉપાદેય સંબંધી इयमाज्ञा =આ આજ્ઞા છે કે-આ॰ F ૢચ: = આસ્રવ તત્ત્વ સર્વ પ્રકારે ૧૧ ત્યાગ કરવા લાયક છે, = અને સું॰ ૬૦ ૩૦ = સંવર સર્વ પ્રકારે સ્વીકારવા ચેાગ્ય છે. f = (૬) આા૦ મ॰ યાત્ = આસ્રવ સંસારનું કારણ છે. - સવર મેાક્ષનું કારણ છે. વૃત્તિ = આ પ્રમાણે = આ શાર્હતી મુષ્ટિઃ = અરિહંતના સધળા ઉપદેશનેા સાર છે. • = ઉપાંગ આદિમાં કહેલું ખીજુ` ખધું અસ્યાઃ=એ સારતા ૬૦ = ૧૧૧. મન-વચન-કાયાથી તથા કરણ-કરાવણ-અનુમાદનથી. ૧૧૨. બાલવઃ સર્વથા ય રાàયશ્ચ સંવઃ એ આજ્ઞા મૈં મો . આજ્ઞા૧૧૨ અંગ વિસ્તાર છે. Page #78 -------------------------------------------------------------------------- ________________ વીસમો પ્રકાશ ] ૭૫ [ આશી:સ્તવ इत्याज्ञाराधनपरा, अनन्ताः परिनिर्वृताः । निर्वान्ति चान्ये कचन, निर्वास्यन्ति तथाऽपरे ॥७॥ हित्वा प्रसादनादैन्य-मेकयैव त्वदाज्ञया । सर्वथैव विमुच्यन्ते, जन्मिनः कर्मपरात् ।।८।। ફોનવિરાત્તિતમવારઃ છે વિરાતિત નકારા: . पादपीठलुठन्मूर्ध्नि, मयि पादरजस्तव । चिरं निवसतां पुण्य-परमाणुकणोपमम् ॥१॥ (૭) ઘા = આવી આજ્ઞાનું પાલનમાં તત્પર ૩૦ = અનંત છે ૫૦ = ભૂતકાળમાં મોક્ષ પામ્યા છે, = અને અન્ય = બીજાઓ ઉત્તર = ક્યાંક ૧૩ નિ = વર્તમાનકાળમાં મોક્ષ પામે છે, તથા = તથા કરે = બીજાઓ નિ = ભવિષ્યકાળમાં મોક્ષ પામશે. (૮) હે વીતરાગ ! ૦ = દેવને ૧૪ પ્રસન્ન કરવા માટે કરવી પડતી દીનતા (કે ખુશામત)ને દિલ્લા = છેડીને પચૈવ રઘ૦ = એક આપની આજ્ઞાથી જ ૪૦ = 9 ૦ = કમરૂપ પાંજરામાંથી સર્વથા = ફરી ન પુરાય તે રીતે ૧૦ = મુક્ત બને છે. (૧) હે વિશ્વવંદ્ય! પ૦ ૧૧૫નધિ = આપના પાદપીઠમાં નમતા ૧૧૩. મહાવિદેહ ક્ષેત્રમાં. ૧૧૪. લૌકિક શિવાદિ દેવ પાસેથી ફળ મેળવવા તેમને પ્રસન્ન કરવા માટે અનેક રીતે ખુશામત આજીજી કરવી પડે છે. જ્યારે વીતરાગ પરમાત્મા માટે તેવું નથી. વીતરાગ પરમાત્માની આજ્ઞાનું પાલન કરવાથી ફળ મળે છે. ૧૫. શચિ = વિશેષગામમા Page #79 -------------------------------------------------------------------------- ________________ વીસમે પ્રકાશ ] ૭૬ [ આશી:સ્તવ मददृशौ त्वन्मुखासक्ते, हर्षबाष्पजलोमिभिः । अप्रेक्ष्यप्रेक्षणोद्भूतं, क्षणाक्षालयतां मलम् ॥२॥ स्वत्पुरो लुठनैर्भूयान्मद्भालस्य तपस्विनः । कृतासेव्यप्रणामस्य, प्रायश्चित्तं किणावलिः ॥३॥ मम त्वदर्शनोद्भूताश्चिरं रोमान्चकण्टकाः । वदन्तां चिरकालोत्था-मसद्दर्शनवासनाम् ।'४॥ त्वद्वक्त्रकान्तिज्योत्स्नासु, निपीतासु सुधास्विव । मदीयैर्लोचनाम्भोजैः प्राप्यतां निनिमेषता ॥२॥ મારા લલાટમાં તવ = આપની = પુણ્ય પરમાણુના કણિયા સમાન વાળ = ચરણરજ નિ= મારે સંસારમાં વાસ થાય ત્યાં સુધી નિ = સ્થિર રહે. () હે દેવાધિદેવ ! ર૦૦ = આપનું મુખ જોવામાં લીન ૫૦ = મારી આંખો બ૦ = નહિ જોવા લાયક જેવાથી ઉત્પન્ન થયેલા મરું = પાપને દૂ૦ = હર્ષાશ્રુના જળની ઊર્મિઓથી ક્ષાર = ક્ષણવારમાં ક્ષ = ધોઈ નાખે ! (૩) હે સર્વજ્ઞ! ૦ = સેવા નહિ કરવા લાયકને પ્રણામ કરનારા ૪૦ = બિચારા = મારા લલાટને લ૦ = આપની આગળ ૪૦ = આળોટવાથી–નમસ્કાર કરવાથી થયેલી ૦િ = ચિહ (ક) શ્રેણી કા = પ્રાયશ્ચિત્ત રૂપ હ!! અર્થાત્ અસેવ્યને પ્રણામ કરવાથી લાગેલા પાપે દૂર કરો! (૪) હે પુરુષોત્તમ ! a૦ = આપના દર્શનથી થયેલા મ = મારા છે= રોમાંચ રૂપ કંટકે ૦િ = અનાદિ ભવભ્રમણથી થયેલી-પુષ્ટ બનેલી ૧૦ = કુદર્શનની કુવાસનાને વિર = જયાં સુધી હું સંસારમાં રહું ત્યાં સુધી ફ = પીડા કરે, અર્થાત્ પીડા પેદા કરીને બહાર કાઢી નાખે ! ' (૫) હે જિનેશ્વર ! સુધા, ધ્રુવ = અમૃત જેવી a૦ = આપની મુખકાંતિની સ્ના નિ = પીવામાં આવતાં મ = મારા = લેચન રૂપ કમળ નિ = નિર્નિમેષપણાને ઝ૦ = પામો–સ્થિર બને ! સુધાનું પાન કરનાર નિર્નિમેષ-અમર બને છે એવી લોકક્તિ છે. અમરની આંખે નિર્નિમેષ હેય છે. આથી અહીં મુખકાંતિની સ્નાન Page #80 -------------------------------------------------------------------------- ________________ વિસમ પ્રકાશ ] ૭૭ [ આશી:સ્તવ त्वदास्यलासिनी नेत्रे, त्वदुपास्तिकरौ करौ।। त्वद्गुणश्रोतृणी श्रोत्रे, भूयास्तां सर्वदा मम ॥६॥ Eાડપિ રિ તer, aહૂળગ્ર બરિા ममैषा भारती तर्हि, स्वस्त्येतस्यै किमन्यया ? ॥७॥ तब प्रेष्योऽस्मि दासोऽस्मि, सेवकोऽस्म्यस्मि किङ्करः । ओमिति प्रतिपद्यस्व, नाथ ! नातः परं ब्रुवे ॥८॥ સુધા જેવી કહી છે. ચંદ્રની સ્નાના પાનથી ચંદ્રવિકાસી કમળો નિર્નિમેષ-વિકસ્વર બને છે. આથી અહીં આંખને કમળની ઉપમા આપી છે. (૬) હે જગદાનંદન! મમ = મારાં નેત્રે = નેત્રો સર્વ = સદા યાત્ર = આપનું મુખ જોવાની લાલસાવાળાં મ. = બને. પી = મારા હાથ a૦ = સદા આપની સેવા કરનારા બને. 82 = મારા કાન ૩૦ = સદા આપના ગુણે સાંભળનારા બને. (૭) હે વિશ્વવિભુ! girs= કુંઠિત-જાડી પણ મમ = મારી gષા મા = આ વાણું યદિ = જે વ ત = આપના ગુણોનું ગ્રહણ-વર્ણન કરવા ન = ઉત્કંઠિત છે, તë = તો g૦ = એનું કર્વાદત્ત = કલ્યાણ હે ! મિજા = બીજી વાણીનું શું કામ છે? ભાવાર્થ-તીણ પણ બુદ્ધિ જે આપના ગુણેનું વર્ણન કરવા પરાડભૂખ હેય તે માટે જોઈતી નથી. આપના ગુણોનું વર્ણન કરવામાં ઉત્કંઠાવાળી જાડી-સ્કૂલ બુદ્ધિ પણ મારે બસ છે. (૮) હે નાથ! હું તવ = આપને 9ોડા = પ્રેગ (સંદેશવાહક ખેપિય) છું, વાવોલક્ષ્મિ = દાસ (ગુલામ) છું, સેવવોડમિ = સેવક છું, અમિ જિ: = નકર છું. નાથ = હે નાથ કોમિતિ ૦ = “હા” એમ કહીને “તું મારે છે” એમ મારે સ્વીકાર કરે. અત: = આનાથી વ= વધારે ન સુરે= હું કંઈ કહેતું નથી. | ભાવાર્થ :-આપ અગ્યનો સ્વીકાર કરતા જ નથી. આથી આપ મારો સ્વીકાર કરે એટલે હું યોગ્ય છું એ નક્કી થવાથી મારું અવશ્ય કલ્યાણ થશે. આથી મારે આપને “મારે સ્વીકાર કરે” એનાથી વધારે કંઈ જ કહેવું નથી. એનાથી વધારે કંઈ માગવું નથી. Page #81 -------------------------------------------------------------------------- ________________ कुर्या શુદ્ધિપત્રક [અનુસ્વાર વગેરે બરાબર ન ઊડ્યા હોય કે ખેડા ટાઈપ તટી ગયા હોય તેવી ભૂલો અહીં લીધી નથી, ત્યાં વાંચકે स्वयं सुपारी दे] પૃષ્ઠ પંક્તિ અશુદ્ધિ શુદ્ધિ यः रा . यः%3 कुयां આપ त्वं = या५ ७ . १४ તિય" ति० = तिय यो ८ १२ પ્રગટ न आ० = प्रगट १०. ८ यन्मनः यन्मनः १. २२ स्वाय%3 त्वयि वि. = (माद) (मोद) चक्रः चक्रुः अ० = २०८ मा० = मो० = ૨૧ ૧૬ हंसालि हंसालिः = च. ज्यो०प० = यांनीथी युग च. २५४ यत यत् वञ्चयते कच्यते ૨૯ ૧૧ नाङ्ग ૨૯ ૧૬ अङ्गन अङ्गेन सालयः साङ्घयः ४२ वस्तुसत वस्तुसत् શોભા शक्तो न शक्तो वक्तुं न ૪૮ ૧૧ પર ૬ पूर्व ૨૨ ૧૨ नाङ्ग શોભે Page #82 -------------------------------------------------------------------------- ________________ rss - 55 પૂ. મુનિરાજ શ્રીરાજશેખર વિજયજી મ. ના, સંપાદિત -અનુવાદિત પુસ્તકો ગ્રંથ સાઈઝ વિષય (1) ગુસ્તત્વવિનિશ્ચય ક્રાઉન 8 પેજી સટીક ગુજરાતી ભાવાનુવાદ (2) પંચસૂત્ર ,, 16 પેજી અર્થ સાથે મૂળ સુત્રો (3) ધર્મબિંદુ 9 અથ સાથે મૂળસૂત્ર (4) તવાર્થ સૂત્ર છે કે ગુજરાતી વિસ્તૃત વિવેચન (5) પ્રશમરતિ કૂલશ્કેપ ,, ગુજરાતી અર્થ-મૂળગાથાઓ (6) હારિભદ્રીય અ૦ , 95 a by y) , (7) જ્ઞાનસાર (8) વીતરાગસ્તાત્ર ક્રાઉન ,, (9) પંચાશક ભાગ-૧ ,, , , ટીકાને ગુજરાતી ભાવાનુવાદ (10) ) ભાગ-૨ ,, ,, (11) ભવભાવના , , ગાથાને (12) મૈત્રી સાધના 55 5 મંત્રી એ બલા મૈત્રી સંબંધી વિવેચન પૂજન્ય સાધુ-સાધ્વીજી મહારાજેને કંઠસ્થ કરવા કે અભ્યાસ માટે 3, 5, 6, 7, 8 નંબરના ગ્રંથની જરૂર હોય તો નીચેના સરનામે જણાવવાથી . તોપવામાં આવશે. શ્રી લહેરચંદ " " " " , , , , છે. શ્રી નગીનદાસ ક્રાઉન , ) - ) મુ. પાટણ-૧ ) , ટીકાનો ગુજરાતી ભાવ આવરણ : સુમતિ પ્રિન્ટિંગ પ્રેસ સેનગઢ-૩૬ 0 250