SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ [ પ્રસ્તાવના । प्रावर्त्तन्त यतो विद्या, पुरुषार्थप्रसाधिकाः । यस्य ज्ञानं भवद्भाविभूतभावावभासकृत् ॥ ३ ॥ यस्मिन् विज्ञानमानन्दं ब्रह्म चैकात्मतां गतम् । ૬ શ્રદ્ધેયઃ સ ચ ધ્યેય:, પળ્યે શાળ ૨ સમ્ ॥ ૪ ॥ तेन स्यां नाथवांस्तस्मै, स्पृहयेयं समाहितः । તતઃ ધૃતાર્થો મુખ્યારું, મનેય તસ્ય જિદ્દઃ ॥ ૧ ॥ (૩) ચત: = જેનાથી પુ॰ = ધર્મ, અર્થ, કામ, અને મેક્ષ એ ચાર પુરુષાર્થાના ઉપાય બતાવનારી વિદ્યાઃ = શબ્દાદિ વિદ્યાએજ ત્રા॰ = પ્રવી છે. ચ॰ = જેનું જ્ઞાન =જ્ઞાન મ૦ = વમાન, ભવિષ્ય, અને ભૂત એ ત્રણે કાળના સમસ્ત ભાવાને પ્રકાશિત કરનારું છે. (૪) ૨૦=જેમાં નિo = કેવળજ્ઞાન ૦ = સ્વાભાવિક સુખ ૬ = અને ब्रह्म =પરમપદ એ ત્રણે ૬૦ = એકતાને તં = પામ્યા છે. ૬: = તે પરમાત્મા શ્ર૦ = ૫શ્રદ્ધા કરવા યોગ્ય છે, ૬ = અને ૬ઃ = તે પરમાત્મા ધ્યેયઃ = ધ્યાન કરવા યાગ્ય છે, ૬ = તથા f = તે પરમાત્માનુ` ૧૦ = શરણું go = હું સ્વીકારુ' છું. (૫) તેન = તે પરમાત્માથી ના૦ ચામ્ = હું સનાથ છુ . F = પરમાત્મામાં તલ્લીન બનેલા હું તસ્મૈ = તે પરમાત્માને ğ૦ = ચાહું છું. સત્ત: = તે પરમાત્માથી મૂળ = હું કૃતકૃત્ય છું. તથ્ય તે પરમાત્માના o મ૦ = હું દાસ છું. પ્રથમ પ્રકાશ ] ૪. દ્વાદશાંગીમાં સઘળી વિદ્યાઓ રહેલી હોય છે. દ્વાદશાંગીની રચના ( અર્થ થી ) અરિહંત ભગવાન કરે છે. આથી સમસ્ત વિદ્યા અરિહંત પરમાત્માથી પ્રગટી છે. પ. હું પણ તેવા બનું એવી ભાવનાપૂર્ણાંક સ્વહૃદયમાં પરમાત્મપ્રેમ પ્રગટાવવા જોઈએ. એ ભાવ છે. ૬. અવસૂરિમાં સ્થામ્ વગેરે વિથ–પ્રયાગામાં વર્તમાનકાળના અથ કર્યાં છે.
SR No.032681
Book TitleVitrag Stotra
Original Sutra AuthorN/A
AuthorRajshekharvijay
PublisherLaheruchand Bhogilal Smarak Granthmala
Publication Year1984
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy