________________
નવો પ્રકાશ ]
૪૩ [ કલિકાલપ્રશંસા સ્તવ | | નવકારદ છે यत्राल्पेनापि कालेन, त्वद्भक्तेः फलमाप्यते । कलिकालः स एकोऽस्तु, कृतं कृतयुगादिभिः ॥१॥ सुषमातो दुःषमायां, कृपा फलवती तव । मेरुतो मरुभूमौ हि, श्लाघ्या कल्पतरोः स्थितिः ॥२॥ કાઢ: ગોતા સુધીāl, યુગેવાતાં ચીસ ! તન્ના
त्वच्छासनस्य साम्राज्य-मेकच्छत्रं कलावपि ॥३॥ (૧) હે દેવાધિદેવ! ચત્ર = જે કાલમાં ત્યo = આપની ભક્તિનું કઈ = ફળ શ૦ = થેડા #o = સમયમાં પણ આo = મળે છે, તે = તે : = એક ૪૦ = કલિકાલ–દુઃષમાકાલ જ કરતુ = હે, કd ૦ = કૃતયુગ = સુષમા આદિ કાલથી સયું!
આપની ભક્તિનું ફળ સુષમા આદિ કાળમાં પૂર્વ કાટિ વર્ષનું આયુષ્યથી જેટલું મળે છે તેટલું જ દુષમા કાળમાં સે વર્ષના આયુષ્યથી મળે છે. આથી અપેક્ષાએ સુષમા (ચોથા આરે ) આદિ કાળથી દુઃષમા (પાંચમે આર) ઘણો સારે છે.
(૨) હે જિનેશ્વર ! સુo ૭૫ = સુષમા કાલથી (ચોથા આરાથી) ૮ ૦ = દુઃષમા કાળમાં-પાંચમા આરામાં તવ = આપની કૃ = મહેરબાની ૬૦ = વિશેષ ફળવાળી બને છે. હિ = કારણ કે ત = મેરુ પર્વત કરતાં No = મારવાડની ભૂમિમાં ૪૦ = કલ્પવૃક્ષની સ્થિતિ = વિદ્યમાનતા કાદવા = વધારે પ્રશંસનીય છે.
(૩) શ = હે નાથ! ચરિ = જે શ્રાદ્ધ શ્રોતા = પરમ શ્રદ્ધાળુ શ્રોતા અને સુધીર્વાસા = આગમના રહસ્યને જાણનાર વક્તા એ બેને ગુo =સુયોગ થાય ત = તે જો કવિ = કલિકાલમાં પણ સ્ત્ર = આપના શાસનનું સાવ = સામ્રાજ્ય g૦ = એકછત્ર બને-સર્વત્ર પ્રસરે. ૭૫. સુષણ શબ્દને અર્થ બીજે આરે થાય છે. પણ પ્રસ્તુત પ્રકરણાનુસાર
ચેથે આરે અર્થ ઘટે છે. ઘજશે પરમુદાયોપરાએ ન્યાયે સુષમાં શબ્દનાસ્થાને સુષમgષમાં શબ્દ સમજીને આરે અર્થ ઘટી શકે છે.