________________
વીસમો પ્રકાશ ]
૭૫
[ આશી:સ્તવ इत्याज्ञाराधनपरा, अनन्ताः परिनिर्वृताः । निर्वान्ति चान्ये कचन, निर्वास्यन्ति तथाऽपरे ॥७॥ हित्वा प्रसादनादैन्य-मेकयैव त्वदाज्ञया । सर्वथैव विमुच्यन्ते, जन्मिनः कर्मपरात् ।।८।।
ફોનવિરાત્તિતમવારઃ
છે વિરાતિત નકારા: . पादपीठलुठन्मूर्ध्नि, मयि पादरजस्तव ।
चिरं निवसतां पुण्य-परमाणुकणोपमम् ॥१॥ (૭) ઘા = આવી આજ્ઞાનું પાલનમાં તત્પર ૩૦ = અનંત છે ૫૦ = ભૂતકાળમાં મોક્ષ પામ્યા છે, = અને અન્ય = બીજાઓ ઉત્તર = ક્યાંક ૧૩ નિ = વર્તમાનકાળમાં મોક્ષ પામે છે, તથા = તથા કરે = બીજાઓ નિ = ભવિષ્યકાળમાં મોક્ષ પામશે.
(૮) હે વીતરાગ ! ૦ = દેવને ૧૪ પ્રસન્ન કરવા માટે કરવી પડતી દીનતા (કે ખુશામત)ને દિલ્લા = છેડીને પચૈવ રઘ૦ = એક આપની આજ્ઞાથી જ ૪૦ = 9 ૦ = કમરૂપ પાંજરામાંથી સર્વથા = ફરી ન પુરાય તે રીતે ૧૦ = મુક્ત બને છે.
(૧) હે વિશ્વવંદ્ય! પ૦ ૧૧૫નધિ = આપના પાદપીઠમાં નમતા ૧૧૩. મહાવિદેહ ક્ષેત્રમાં. ૧૧૪. લૌકિક શિવાદિ દેવ પાસેથી ફળ મેળવવા તેમને પ્રસન્ન કરવા માટે
અનેક રીતે ખુશામત આજીજી કરવી પડે છે. જ્યારે વીતરાગ પરમાત્મા માટે તેવું નથી. વીતરાગ પરમાત્માની આજ્ઞાનું પાલન કરવાથી
ફળ મળે છે. ૧૫. શચિ = વિશેષગામમા