Book Title: Vitrag Stotra
Author(s): Rajshekharvijay
Publisher: Laheruchand Bhogilal Smarak Granthmala

View full book text
Previous | Next

Page 80
________________ વિસમ પ્રકાશ ] ૭૭ [ આશી:સ્તવ त्वदास्यलासिनी नेत्रे, त्वदुपास्तिकरौ करौ।। त्वद्गुणश्रोतृणी श्रोत्रे, भूयास्तां सर्वदा मम ॥६॥ Eાડપિ રિ તer, aહૂળગ્ર બરિા ममैषा भारती तर्हि, स्वस्त्येतस्यै किमन्यया ? ॥७॥ तब प्रेष्योऽस्मि दासोऽस्मि, सेवकोऽस्म्यस्मि किङ्करः । ओमिति प्रतिपद्यस्व, नाथ ! नातः परं ब्रुवे ॥८॥ સુધા જેવી કહી છે. ચંદ્રની સ્નાના પાનથી ચંદ્રવિકાસી કમળો નિર્નિમેષ-વિકસ્વર બને છે. આથી અહીં આંખને કમળની ઉપમા આપી છે. (૬) હે જગદાનંદન! મમ = મારાં નેત્રે = નેત્રો સર્વ = સદા યાત્ર = આપનું મુખ જોવાની લાલસાવાળાં મ. = બને. પી = મારા હાથ a૦ = સદા આપની સેવા કરનારા બને. 82 = મારા કાન ૩૦ = સદા આપના ગુણે સાંભળનારા બને. (૭) હે વિશ્વવિભુ! girs= કુંઠિત-જાડી પણ મમ = મારી gષા મા = આ વાણું યદિ = જે વ ત = આપના ગુણોનું ગ્રહણ-વર્ણન કરવા ન = ઉત્કંઠિત છે, તë = તો g૦ = એનું કર્વાદત્ત = કલ્યાણ હે ! મિજા = બીજી વાણીનું શું કામ છે? ભાવાર્થ-તીણ પણ બુદ્ધિ જે આપના ગુણેનું વર્ણન કરવા પરાડભૂખ હેય તે માટે જોઈતી નથી. આપના ગુણોનું વર્ણન કરવામાં ઉત્કંઠાવાળી જાડી-સ્કૂલ બુદ્ધિ પણ મારે બસ છે. (૮) હે નાથ! હું તવ = આપને 9ોડા = પ્રેગ (સંદેશવાહક ખેપિય) છું, વાવોલક્ષ્મિ = દાસ (ગુલામ) છું, સેવવોડમિ = સેવક છું, અમિ જિ: = નકર છું. નાથ = હે નાથ કોમિતિ ૦ = “હા” એમ કહીને “તું મારે છે” એમ મારે સ્વીકાર કરે. અત: = આનાથી વ= વધારે ન સુરે= હું કંઈ કહેતું નથી. | ભાવાર્થ :-આપ અગ્યનો સ્વીકાર કરતા જ નથી. આથી આપ મારો સ્વીકાર કરે એટલે હું યોગ્ય છું એ નક્કી થવાથી મારું અવશ્ય કલ્યાણ થશે. આથી મારે આપને “મારે સ્વીકાર કરે” એનાથી વધારે કંઈ જ કહેવું નથી. એનાથી વધારે કંઈ માગવું નથી.

Loading...

Page Navigation
1 ... 78 79 80 81 82