Book Title: Vitrag Stotra
Author(s): Rajshekharvijay
Publisher: Laheruchand Bhogilal Smarak Granthmala

View full book text
Previous | Next

Page 75
________________ અઢાર ७२ સ્તવ પ્રકાશ ] [ કઠોરેક્તિ બગવાડ ગવુદ્ધિ-પરીક્ષા તાળે છે ममापि कृतमेतेन, वैयात्येन जगत्प्रभो ? ॥८॥ यदेव सर्वसंसारि-जन्तुरूपविलक्षणम् । परीक्षन्तां कृतधियस्तदेव तव लक्षणम् ॥९।। क्रोधलोभभयाक्रान्तं, जगदस्माद्विलक्षणः । न गोचरो मृदुधियां, वीतरागः कथञ्चन ॥१०॥ ફથદાવાગરા કાષ્ઠ, વગેરે વસ્તુ ઝ૦ = પ્રવાહની સામે થયા = વહે છે એ વાતને કયા યુવા = કઈ યુક્તિથી ઘ૦ = નિર્ણય થઈ શકે ? એ પ્રમાણે લૌકિક દેવનાં લક્ષણોથી વિલક્ષણ આપનામાં દેવત્વબુદ્ધિ શી રીતે થાય ? (૮) ૩૦ = હે વિશ્વગુરુ ! અથવા = અથવા મ૨૦ = અલ્પબુદ્ધિવાળા પરીક્ષકની પરીક્ષાઓથી-વિચારણાઓથી શરું = સર્યું, અને મમાપિ = મારે પણ તેન વૈ = આ (આપની પરીક્ષા સંબંધી) ધૃષ્ટતાથી કૃત્તિ = સર્યું. (૯) હે જિનેશ્વર ! સર્વ = સર્વ સંસારી જીના સ્વરૂપથી વિલક્ષણ ચટુ = જે કંઈ છે, તવ = તેને જ $ = વિદ્વાને તક ઢક્ષi = આપનું લક્ષણ g૦ = વિચારે. આપનામાં રહેલી સર્વ સંસારી જીવોના સ્વરૂપથી વિલક્ષણતા જ આપને દેવ તરીકે ઓળખવાનું લક્ષણ છે. (૧) વજન = સંસારી છે જે = ક્રોધ, લોભ અને ભયથી ઘેરાયેલા છે. ૦ = એ છથી વિ૦ =વિરુદ્ધ સ્વરૂપવાળા થી = વીતરાગ યવન = કોઈ પણ રીતે મૃ૦ = અલ્પબુદ્ધિવાળા લેકેના નોર ન = જોવામાં આવતા નથી.

Loading...

Page Navigation
1 ... 73 74 75 76 77 78 79 80 81 82