Book Title: Vitrag Stotra
Author(s): Rajshekharvijay
Publisher: Laheruchand Bhogilal Smarak Granthmala
View full book text
________________
અઢારમા પ્રકાશ ]
૭૦
[ કઠોરોક્તિ સ્તવ
अष्टादशप्रकाशः
न परं नाम मृदुद्वेष, कठोरमपि किञ्चन । विशेषज्ञाय विज्ञप्यं, स्वामिने स्वान्तशुद्धये ॥१॥ न पक्षिपशुसिंहादि - वाहनासीनविग्रहः । न नेत्रवक्त्रगात्रादि - विकारविकृताकृतिः ॥२॥ न शूलचापचक्रादि-शखाङ्ककरपल्लवः । ના નામનીયા—પત્રિકાયનઃ ॥૨॥ न गर्हणीयचरित-प्रकम्पितमहाजनः । न प्रकोपप्रसादादि - विडम्बितनरामरः ॥४॥
*
(૧) હૈ ત્રિભુવનસ્વામી ! વિ॰ = વક્તાના અભિપ્રાયને વિશેષ રૂપે જાણુનાર્ વામિને = સ્વામીને પણ્ = કેવળ ૧૦૪નામ મુરુ ત્ર જ્ઞ = કોમળ જ નહિ, કિ ંતુ શ્ર્વિન ડોમવિ પેાતાના કંઈક કઠોર પણ વા॰ = અંતઃકરણની શુદ્ધિ માટે વિ કહેવુ જોઈએ.
=
. =
(ર) હે સ્વામી ! આપ ૬૦ ૬૧૦૫ = પક્ષી, પશુ અને સિંહ વગેરે ઉપર આરૂઢ થયા નથી. તે॰ ૬ = આપ નેત્ર, મુખ, શરીર વગેરેના વિકારાથી વિકૃત આકૃતિવાળા નથી.
(૩) હું વિશ્વવ`દ્ય ! જૂ॰ ૬૧૦૬ = આપના હાથમાં ત્રિશૂલ, ધનુષ્ય, ચક્ર, વગેરે શસ્ત્ર હાતાં નથી. અ॰ 7 = આપ કામિનીની કમનીય કાયાનું આલિંગન કરવામાં આસક્ત નથી.
(૪) હે નાથ ! ૧૦ ૧= આપે નિંદ્ય કાર્યાથી ઉત્તમ માણુસાને ભયભીત કર્યા નથી. ૬૦ 7 = આપે પ્રકાપ અને પ્રસાદ આદિથી મનુષ્યાને અને દેવાને વિડંબણા પમાડી નથી.
૧૦૪, નામ કૃતિ જોવામન્ત્રને 1
૧૦૫. શિવલિાવિવેલુ શાહનેવુ પ્રાણીનઃ-ગાઢો ચિત્ર:-દાયો યર્થ નઃ | १०६. शूल चापचक्रादिशस्त्राणि अड्डे उत्सङ्गे ययोस्तौ शूलचापचक्रादिशखाङ्कौ, शूलचापचक्रादिशखाङ्कौ करपल्लवो यस्य सः ।

Page Navigation
1 ... 71 72 73 74 75 76 77 78 79 80 81 82