________________
ચેાથે। પ્રકાશ
[ દેવકૃત અતિશયા
૧૯
मूर्ध्ना नमन्ति तरवस्त्वन्माहात्म्य चमत्कृताः ।
तत्कृतार्थं शिरस्तेषां व्यर्थे मिथ्यादृशां पुनः ॥ १३ ॥
–
',
जघन्यतः कोटिसङ्ख्यास्त्वां सेवन्ते सुरासुराः । માન્યસમાજપ્ટેડથ, ન મના અવ્યુાલતે ॥૪॥ इति चतुर्थप्रकाशः ।
-
૬૦ =
ચત્ = કારણ કે ૫૦ = એક ક્રિય अपि = પણ ૬૦ = પવન પ્રતિકૂલતાને મુત્ક્રાતિ = છોડી દે છે. પવન સદા ભગવાનની સામેથી વાત નથી, પાછળથી જ વાય છે. એ પવન શીતળ, સુખસ્પર્શ અને સુગંધી હોય છે. તે એક યેાજન સુધી ભૂમિપ્રમાન કરે છે. આવા પવન દેવતાઓ વિધુતા હેાવાથી આ અતિશય દેવકૃત છે.
(૧૩) વૃક્ષનમન :- હે કરુણાનિધિ ! સ્ત્ર૦ = આપના માહાત્મ્યથી ચમત્કાર પામેલાં ત॰ = વૃક્ષેા ( આપને ) મૂર્ખા = મસ્તકથી ૬૦ = નમે છે. સત્ તેથી તેષાં = તેમનું શિ: = મસ્તક જૈ = કૃતકૃત્ય પુન: = પણ મિ॰ = ( આપને નમસ્કાર નહિ કરનાર ) મિથ્યાદષ્ટિનુ શ: = મસ્તક વ્યર્થમ્ = નિરઅેક છે,
છે.
1
જધન્યથી
=
–
(૧૪) કાટિદેવ સંનિધાન – હે વિશ્વપૂજ્ય ! ૬૦ = પણ ઓછામાં એ છા) કો॰= એક ક્રોડ મુ॰ = દેવ-દાનવા માં = આપની સે॰ = સેવા કરે છે, (કારણ કે) મા= ણના પુંજથી મળી શકે તેવા અર્થે = કા માં મન્ત્રા અવિ= ઓછી બુદ્ધિવાળા પણ ૬ ૩૦ ઉપેક્ષા-આળસ કરતા નથી. ( તે પછી નિપુણ દેવા મહાપુણ્યાયથી મળેલી ભગવદ્ભક્તિમાં આળસ કેમ કરે?)
આ પ્રકાશમાં દેવકૃત ૧૯ અતિશયામાંથી ૧૪ અતિશયાનું વર્ણન કર્યું છે. બાકીના અશાકવૃક્ષ, ચામર, સિંહાસન, દુંદુભિ અને છત્ર એ પાંચ અતિશયે પ્રાતિહા માં આવતા હોવાથી તેમના પાંચમા પ્રકાશમાં ઉલ્લેખ કર્યો છે,