Book Title: Vitrag Stotra
Author(s): Rajshekharvijay
Publisher: Laheruchand Bhogilal Smarak Granthmala

View full book text
Previous | Next

Page 45
________________ આઠમા પ્રકાશ ] ४२ [એકાંતનિરાસ સ્તવ तेनोत्पादव्ययस्थेम-सम्भिन्नं गोरसादिवत् । त्वदुपज्ञं कृतधियः, प्रपन्ना वस्तु वस्तुसत ॥ २२|| इत्यष्टमप्रकाशः । બુદ્ધિ મુ=મુઝાય છે તે ૨૦ = ચાર્વાકના—નાસ્તિકના વિ॰= વિરાધને વાર્ઝવ = કે સં॰ = સ્વીકારને નમ્ર૦= વિચારવાની જરૂર નથી. ચાર્વાક અનેકાંતવાદના સ્વીકાર કરે છે કે વિરોધ કરે છે. એ વિચારવાની જરૂર નથી. કારણ કે ચાર્વાક આબાલ-ગોપાલ પ્રસિદ્ધ વાદિ પદાર્થોને પણ નહિ સમજી શકવાથી બુધિરહિત છે. પુધિરહિત માણુસની કિ`મત કેટલી ? ખુદ્ધિહીન માણુસ અનેકાંતવાદનેા સ્વીકાર કરે તે ય શું અને વિરાધ કરે તા ય શું ? (૧૨) હે ભગવન્ ! તેન = તેથી૭૨ ૦ = વિદ્વાનાએ વ॰ = = આપે પ્રરૂપેલો = ગારસ આદિની જેમ ૩૦ = ઉત્પત્તિ-વિનાશ સ્થિતિથી યુક્ત°3 વસ્તુસત્ = ૭૪= પારમાર્થિક વસ્તુ = વસ્તુનો ત્ર૦ = સ્વીકાર કર્યાં છે. ૭૨. ` અનેકાંતવાદ ( આઠમાથી દસમા શ્લાક સુધીમાં કહ્યું તેમ ) સર્વાંસંમત હાવાથી. અથવા અનેકાંતાત્મક જ વસ્તુ પારમાર્થિક હોવાથી. ૭૩. જેમ દૂધમાંથી દહીં બનતાં ગારસ દૂધરૂપે નાશ પામે છે, દધિરૂપે ઉત્પન્ન થાય છે અને ગેારસ રૂપે (સ્થિર) રહે છે, તેમ દરેક વસ્તુ પ્રત્યેક ક્ષણે પૂ પર્યાયરૂપે નાશ પામે છે, ઉત્તર પર્યાયરૂપે ઉત્પન્ન થાય છે, અને દ્રવ્યરૂપે વસ્તુરૂપે કાયમ રહે છે. આથી દરેક વસ્તુ ઉત્પત્તિ-વિનાશ-સ્થિતિશીલ છે. ઉત્પત્તિ-વિનાશ-સ્થિતિશીલ વસ્તુ જ પારમાર્થિક વસ્તુ છે. ૭૪. વસ્તુવૃત્ત્વા લત ( = વસ્તુલત ) વારમાર્થિમિત્તિ યાત્રનું।।

Loading...

Page Navigation
1 ... 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82