Book Title: Vitrag Stotra
Author(s): Rajshekharvijay
Publisher: Laheruchand Bhogilal Smarak Granthmala
View full book text
________________
દશમા પ્રકાશ ]
[અદ્ભુત સ્તવ
૪૭
संशयान् नाथ! इरसेऽनुत्तरस्वर्गिणामपि ।
अतः परोऽपि किं कोऽपि गुणः स्तुत्योऽस्ति वस्तुतः ॥३॥ इदं विरुद्धं श्रद्धत्तां, कथमश्रद्दधानकः । आनन्दसुखसक्तिश्च विरक्तिश्च समं त्वयि ॥४॥ नाथेयं घटमानापि, दुर्घटा घटतां कथम् ? । उपेक्षा सर्वसत्त्वेषु, परमा चोपकारिता ||५||
(૩) નાથ = હે નાથ ! ૬૦ અતિ = અનુત્તર દેવાના પણ સં૦ = સંશયાને ણે = આપ દૂર કરો છે. જિં= શું શ્રુત : ૭૭ = આનાથી ૧૬: = બીજો જોડવ = કાઈ પણ કુળ: = ગુણ વસ્તુતઃ = પરમાથી તુત્યઃ = પ્રશસાપાત્ર શ્રુતિ = છે ? અર્થાત્ આપના ગુણામાં અનુત્તર દેવાના સશયાને દૂર કરવાના ગુણ સર્વોત્તમ છે.
=
(૪) હે વીતરાગ ! આ =આનંદરૂપ સુખમાં લીનતા = = અને વિ= વૈરાગ્ય એ બંને ચિ = આપનામાં સ$ =એક કાળે રહેલા છે. flo = વિરુદ્ધ (દેખાતી ) તું = આ બીના ૮૦ = અશ્રદ્ધાળુ માણસ થૈ = કેવી રીતે શ્ર૦ = માને?
(૫) નાથ = હે નાથ ! આપ F॰ =સવ થવા ઉપર ૩૦ = માધ્યસ્થ ભાવ રાખેા છે. ૬=અને પરમા ૩૦ = પરમ ઉપકાર કરી છે. घ० अपि = આપના વિષે ઘટતી હેાવા છતાં દુર્ઘટા = ખીજામાં નહિ દેખાવાથી દુટ૯ ચ = આ બીનાથં = કેવી રીતે ઘટતાં = બટે ?
૭૭. અનુત્તર દેશના સંશયાને દૂર કરવાના ગુણથી.
૭૮. સુખસક્તિ સંગ રૂપ છે, જ્યારે વિરક્તિ સંગત્યાગ રૂપ છે. આથી એ બંને વિરુદ્ધ ભાસે છે.
૭૯. ઉપેક્ષા રાખનાર ઉપકાર કરતા નથી એમ લેાકમાં દેખાય છે. આથી આ ખીના દુટ છે.

Page Navigation
1 ... 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82