________________
અગિયારમો પ્રકાશ ]
[ માહાતમ્ય સ્તવ
| ઇશારા: .. निघ्नपरीषहचमू-मुपसर्गान्प्रतिक्षिपन् । प्राप्तोऽसि शमसौहिन्यं, महतां कापि वैदुषी ॥१॥ अरक्तो भुक्तवान्मुक्ति-मद्विष्टो हतवान्द्विषः ।
अहो ! महात्मनां कोऽपि, महिमा लोकदुर्लभः १ ॥२॥ (૧) હે જગન્નાથ ! ૧૦ = પરીસહની શ્રેણિને નિ = વિનાશકતાં અને ૩૦ = ઉપસર્ગોને ૦ = દૂર ફેંકતા ૮૨ આપ કા = સમતાની તૃપ્તિ પ્રાતઃ = પામ્યા અતિ = છે. ખરેખર ! મફત = મોટાઓની જૈતૂષા = ચતુરાઈ અપિ = કેઈ અપૂર્વ હેય છે.
જે બીજાને હણી નાખે અને ફેંકી દે તેમાં સમતા ન હેય. પણ ભગવાને એવી ચતુરાઈ કરી કે જેથી બીજાને (પરીષહેને) હણીને અને (ઉપસર્ગોને) દૂર ફેંકીને જ સમતા પામ્યા. અથવા બીજાઓને હણી નાખનારને આ ક્રૂર છે એવો કાપવાદ થાય છે. પણ ભગવાને એવી ચતુરાઈ કરી કે જેથી, શત્રુઓને સંહાર કરવા છતાં આ ક્રૂર છે એવો કાપવાદ ન થયે, બકે આ બહુ શાંત છે એવી સુપ્રસિદ્ધિ થઈ.
(૨) હે વિશ્વવંદ્ય ! અ = રાગ રહિત આપે મુળ = મુક્તિ (રૂપી કન્યા) ને મુo = ભેગવી, શ૦ = દૃષરહિત આપે gs:= કપાયાદિ શત્રુઓને હૃ૦ = મારી નાખ્યા. અદો = ખરેખર Ho = મહાત્માઓને મ. = મહિમા #ોડનિ = કોઈ અપૂર્વ છે. આથી જ તે સો = સામાન્ય દેવોને દુર્લભ છે.
સામાન્યથી નિયમ છે કે રાગ વિના ભંગ ન થાય, અને દ્વેષ વિના શત્રુવિનાશ ન થાય. પણ ભગવાને તે રાગ વિના મુકિતરૂપી કન્યાને ભેગ અને દ્વેષ વિના કષાય રૂપ શત્રુઓને વિનાશ કર્યો. ૮૨. અહીં વિનાશ કરવો અને દૂર ફેંકવું એટલે સમતા પૂર્વક સહન કરવું.