________________
૪૮
દશમે પ્રકાશ ]
[અદ્ભુત સ્તવ द्वयं विरुद्धं भगवंस्तव नान्यस्य कस्यचित् । निर्ग्रन्थता परा या च, या चोच्चैश्चक्रवर्त्तिता ।।६।। नारका अपि मोदन्ते, यस्य कल्याणपर्वसु । પવિત્રં ત વાહિં, વા વરિતું :? ના शमोऽद्भुतोऽद्भुतं रूपं, सर्वात्मसु कृपाऽद्भुता । सर्वाद्भुतनिधीशय, तुभ्यं भगवते नमः ॥८॥
રૂતિ રામદાશો
(૬) મ0 = હે ભગવંત! એક તરફ આ૫નું પા = ઉત્કૃષ્ટ રિ૦ = નિગ્રંથપણું- ત્યાગ છે, જ= અને બીજી તરફ આપનું : = ઉચ્ચ પ્રકારનું જ = (ધર્મ) ચક્રવત પણું–સામ્રાજ્ય છે વિરુદ્ધ = ૮°વિરુદ્ધ ભાસતા દૂર્ઘ = આ બે ગુણ ત = આપનામાં જ છે, અ = બીજા ૦ = કઈમાં = નથી.'
(૭) હે દેવાધિદેવ ! ૨૦ = જેના ૪૦ = ચ્યવન આદિ પાંચ કલ્યાણુક પર્વોમાં ના૦ = નરકના છ = પણ નો૦ = (એક મુહૂર્ત સુધી વેદના શાંત થવાથી) હર્ષ અનુભવે છે, ત૨ = તેના ૧૦ ૨૦ = પવિત્ર ચરિત્રનું ૩૦ = ( યથાર્થ) વર્ણન કરવા જ ક્ષ = કેણ સમર્થ છે.
(૮) હે સમસ્તાદ્દભુતભવન ! રામોડતો = આપની સમતા આશ્ચર્ય કારક છે. અમુર કt = આપનું રૂપ અદ્ભુત છે. ર૦ = સર્વ જીવો ઉપર શrs(મુતા = આપની કરુણ અદ્ભુત છે. ૦ = સર્વ આશ્ચર્યોના નિધાનના સ્વામી અને મ =એશ્વર્યવાન તુર્થ = આપને નમ: =નમસ્કાર હે ! ૮૦. નિગ્રંથપણું સર્વ સંગના ત્યાગ રૂ૫ છે, જે જ્યારે નિગ્રંથ હોય તે
ત્યારે જ ચક્રવત કેવી રીતે હોઈ શકે? આથી નિગ્રંથપણું અને
ચક્રવતીપણું એ બે વિરુદ્ધ ભાસે છે. ૮૧. આ લેકમાં રહેલા બે ચા પદોને અર્થ વાક્યકિલષ્ટતાને કારણે
અનુવાદમાં લીધે નથી, સ્વયં સમજી લે. અન્યત્ર પણ જ્યાં જ વગેરે પદોને અર્થ અનુવાદમાં ન લીધે ય ત્યાં સ્વયં સમજી લે.