________________
દશમ પ્રકાશ ]
[ અભુત સ્તવ
॥ दशमप्रकाशः ।।
मत्प्रसत्तेस्त्वत्प्रसादस्त्वत्प्रसादादियं पुनः । इत्यन्योग्याश्रयं भिन्धि, प्रसीद भगवन् मयि ॥१॥ निरीक्षितुं रूपलक्ष्मी, सहस्राक्षोऽपि न क्षमः । स्वामिन् ! सहस्रजिह्वोऽपि, शक्तो न ते गुणान् ॥२॥
(૧) મ0 = હે ભગવાન! #o = મારી પ્રસન્નતાથી ૨૦ = આપને પ્રસાદ-મહેરબાની થાય. પુનઃ = અને રૂાં = આમારી પ્રસન્નતા યo = આપના પ્રસાદથી થાય. રૂતિ = આ પ્રમાણે ૧૦ = અ ન્યાશ્રયને મિપિ = ભેદી નાખે, મચિ = મારા ઉપર કહીર – પ્રસન્ન બને.
સેવક પ્રસન્ન બને તે ભગવાન પ્રસન્ન બને, અને ભગવાન પ્રસન્ન બને તે સેવક પ્રસન્ન બને. બેમાંથી એક પ્રસન્ન થાય તે બીજો અવશ્ય પ્રસન્ન થાય. પણ પહેલાં કોણ પ્રસન્ન બને ? અહીં સ્તુતિકાર ભગવાનને કહે છે કે હે ભગવાન ! મારી પ્રસન્નતા તે તુચ્છ છે. આપની પ્રસન્નતા જ મહત્ત્વની છે. આથી તુચ્છ મારી પ્રસન્નતાને અવગણને (સેવક પ્રસન્ન થયા પછી હું પ્રસન્ન બનું એ વિચાર છેડીને) પ્રથમ આપ પ્રસન્ન બને. આપ પ્રસન્ન બનશો એટલે હું અવશ્ય પ્રસન્ન બનીશ. એથી અન્યાશ્રય (સેવક પ્રસન્ન બને તે સ્વામી પ્રસન્ન બને સ્વામી પ્રસન્ન બને તે સેવક પ્રસન્ન બને) પણ દૂર થશે.
(૨) સ્થામિન = હે સ્વામી ! તે = આપની હo = રૂપશેભાને નિ = યથાર્થ રૂપે જોવા તo પિ = હજાર આંખવાળે પણ = ક્ષમા = સમર્થ નથી. તે = આપના ગુનાન=ગુણને વરવું = કહેવા ન૦ અપિ = હજાર જીભવાળા પણ ન રા: = સમર્થ નથી. ૭૬. અહીં પ્રસન્નતા એટલે સમભાવપૂર્વક ભગવાનની આજ્ઞાનું સમ્યગુ પાલન.