Book Title: Vitrag Stotra
Author(s): Rajshekharvijay
Publisher: Laheruchand Bhogilal Smarak Granthmala

View full book text
Previous | Next

Page 47
________________ નવમે। પ્રકાશ ] [ કલિકાલપ્રશંસા સ્તવ ૪૪ युगान्तरेऽपि चेन्नाथ !, भवन्त्युच्छृङ्खलाः खलाः । वृथैव तर्हि कुप्यामः, कलये बामकेलये ||४|| कल्याणसिद्धये साधीयान्, कलिरेव कषोपलः । ', विनामिं गन्धमहिमा, काकतुण्डस्य नैधते ||५|| (૪) નાથ = હે સ્વામી ! ચેટૂ = જો યુ વ = સુષમાદિ ચોથા કાળમાં પણ ૬૦ = ઉદ્ધૃત ઘાઃ = દુતા મ૦ = હેાય છે, તર્દિ = તા ૦ = પ્રતિકૂળ આચરણવાળા યે = પાંચમા આરા ઉપર વૃચૈત્ર નિરર્થક જ ૐ = અમે કાપ કરીએ છીએ. = (૫) હૈ જગદીશ ! • = કલ્યાણની સિદ્ધિ (પરીક્ષા ) માટે ૬૦ = કસેાટી સમાન હિ: ૧ = પાંચમા આરે જ સા૦ = વધારે સારા છે. મિત્રના = અગ્નિ વિના ′૦ = અગરુના ñ॰ = ગંધને પ્રભાવ ૧૦ = વધતા નથી. ન સારી સામગ્રી હેાય, ઉચ્ચ આલખતા હોય તા આરાધના સુકર બને છે. સામગ્રી પૂર્ણ ન હોય, આલખતા પણ બહુ ઉચ્ચ ન હેાય તા આરાધના દુષ્કર બને છે. પાંચમા આરામાં સામગ્રીની અપૂર્ણતા અને બહુ ઉચ્ચ આલંબનેાને અભાવ હેાવાથી આરાધના દુષ્કર છે. આથી પાંચમા આરામાં સાધકના સત્ત્વની ખરી પરીક્ષા થાય છે. વિશિષ્ટ સત્ત્વ હેાય તે જ પાંચમા આરામાં-કલિકાલમાં આરાધના થઈ શકે છે. આથી કલિકાલમાં આરાધના કરનાર સત્ત્વશાળી છે એ સિદ્ધ થાય છે. માટે જ કલ્યાણની સિદ્ધિ માટે કલિકાલ વધારે સારા છે એમ અહીં કહ્યું. અહીં ચાળ શબ્દના સુવર્ણ અં પણ થઈ શકે, જેમ સુવણ ની પરીક્ષા માટે કસાટી જોઈ એ, કસોટીમાંથી પસાર થયેલું સુવર્ણ શુદ્ધ નક્કી થાય છે, તેમ આત્મકલ્યાણની પરીક્ષા માટે કલિકાલ કસોટી સમાન છે. કલિકાલમાં આરાધના કરનાર આત્મા સત્ત્વવ ત છે એમ નક્કી થાય છે.

Loading...

Page Navigation
1 ... 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82