Book Title: Vitrag Stotra
Author(s): Rajshekharvijay
Publisher: Laheruchand Bhogilal Smarak Granthmala

View full book text
Previous | Next

Page 57
________________ બારમા પ્રકાશ ] [ વૈરાગ્ય સ્તવ ૫૪ नित्यं विरक्त: कामेभ्यो, यदा योगं प्रपद्यसे । अलमेभिरिति प्राज्यं, तदा वैराग्यमस्ति ते ॥ ५ ॥ सुखे दुःखे भवे मोक्षे, यदौदासीन्यमीशिषे । તદ્દા વૈજ્યમેવેતિ, ઝુત્ર ત્તિ વિવાન ? ॥૬॥ ટુલામ, મો ધર્મ, વૈરાગ્યે નિષ્ઠિતા: રે । ज्ञानगर्भ तु बैराग्यं, त्वय्येकायनतां गतम् ||७| (૫) હે વિરાગમૂર્તિ ! નિચ = સહા ૦ = પાંચ પ્રકારના વિષયાથી વિ॰ = વિરાગ પામેલા આપ ચ = જ્યારે ચñ = જ્ઞાન-દન–ચારિત્ર રૂપ યોગના ૬૦ = સ્વીકાર કરી છે. તદ્દા = ત્યારે અમિઃ = (દુ:ખહેતુ) આ વિષયેાથી સયુ કૃત્તિ = એમ વિચારતા તે = આપને ત્રા૦ = અતિશય ઉત્કૃષ્ટ ઐ૦ = વૈરાગ્ય ૬૦ = હાય છે. = (૬) હું વૈરાગ્યસાગર ! આપ ચા = ( દીક્ષા લીધા પછી ) જ્યારે યુદ્ધે દુ:વે = સુખ-દુઃખમાં અને મને મોક્ષે = સંસાર–મેાક્ષમાં શૌ મધ્યસ્થભાવ ફૂં = ધારણ કરા છે. તદ્દા = ત્યારે વૈ॰ = વૈરાગ્ય જ છે. કૃત્તિ = આ પ્રમાણે આપ ુત્ર =કયાં ૦િ = વિરાગીન ત્તિ = નથી ? આપ જન્મથી આરંભી દરેક અવસ્થામાં વિરાગી છે. ' = (૭) હું વીતરાગ ! રે = પરતીથિ કા દુ:॰ = દુ:ખગર્ભિત કે મો માહગર્ભિત થૈ = વૈરાગ્યમાં નિ॰ = રહેલા છે જ્ઞા॰ = = જ્ઞાનગભિત ચૈ૦ વૈરાગ્ય तु = તે યિ = આપનામાં ૬૦ = એકીભાવને તં = પામ્યુ છે • . = આત્મસાત્ બન્યું છે. વિયાગાદિના દુઃખથી થતા ક્ષણિક વૈરાગ્ય. દુ:ખગભિ ત = મેહગભિ ત = કુશાસ્ત્રમાં પ્રતિપાદિત અધ્યાત્મના શ્રવણથી થતો વૈરાગ્ય. જ્ઞાનગભિ ત = હૈયાપાદેયાદિના યથાર્થ જ્ઞાનથી થતા વૈરાગ્ય.

Loading...

Page Navigation
1 ... 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82