Book Title: Vitrag Stotra
Author(s): Rajshekharvijay
Publisher: Laheruchand Bhogilal Smarak Granthmala
View full book text
________________
ચૌદમે પ્રકાશ ]
[ ગશુદ્ધિ સ્તવ | ચતુરાવા . मनोवचःकायचेष्टाः, कष्टाः संहृत्य सर्वथा।
लथत्वेनैव भवता, मनःशल्यं वियोजितम् ॥१॥ संयतानि न चाक्षाणि, नैवोच्छृङ्खलितानि च । इति सम्यकप्रतिपदा, त्वयेन्द्रियजयः कृतः ॥२॥ योगस्याष्टाङ्गता नूनं, प्रपञ्चः कथमन्यथा।
आबालभावतोऽप्येष, तब सात्म्यमुपेयिवान् ॥३॥ (૧) હે ગિનાથ! જEા =જસાવદ્ય મ૦ = મન-વચન-કાયાની પ્રવૃત્તિને સર્વથા = સર્વ પ્રકારે ૦ = રેકીને મ= આપે ઝઝ૦ = મનને ઢીલું મૂકવા વડે જ બo = મનરૂપ શલ્ય વિ૦ = દૂર કર્યું. અર્થાત્ ભગવાને દબાણ કર્યા વિના સમજાવીને મન ઉપર વિજય મેળવ્યો.
(૨) હે ગીશ! આપે અક્ષણ = ઈન્દ્રિયોને ન સંચાનિક બળાત્કારે નિયંત્રિત ન કરી = અને નૈવો = ઉચ્છખલ પણ ન જ બનાવી. કૃતિ = આ પ્રમાણે ત્વચા = આપે ૫૦ = ૯૫ સુંદર બુદ્ધિથી હુંo = ઈન્દ્રિયજય શત: = કર્યો.
(૩) હે ગેશ! વોટ = કેગના અ = આઠ ભેદે પ્રશ્ન = પ્રપંચ જેવા લાગે છે. બ૦ = જે તેમ ન હોય તો તવ = આપને Us આ યુગ મા = બાલ્યાવસ્થાથી જ-જન્મથી જ વર્થ = શી રીતે ના = આત્મસાત્ ૦ = બની ગયો ?
ગના ભેદને અભ્યાસ કર્યા વિના જ ભગવાનને બાળપણથી યોગ આત્મસાત બની ગયે. આથી વેગના ભેદ જણે નિરર્થક વિસ્તારરૂપ હેય એમ જણાય છે.
૯૪. હેતુસ્નાત જsa સાવઘાડા
૫. વરિપત્ર બુદ્ધિ ४६. नूनमिवार्थे, प्रपञ्च इव विस्तर इव प्रतिभासते ।

Page Navigation
1 ... 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82