________________
ચૌદમા પ્રકાશ ]
[ યાગશુદ્ધિ સ્તવ
ૐo
त्रिषयेषु विरागस्ते, चिरं सहचरेष्वपि । योगे सात्म्यमदृष्टेऽपि, स्वामिन्निदमलौकिकम् ॥४॥ तथा परे न रज्यन्त, उपकारपरे परे । યથાડવાિિનમવા-નફો! સર્વનૌજિમ્ | हिंसका अप्युपकृता, आश्रिता अप्युपेक्षिताः । રૂટ ચિત્ર પોત્રં તે, જે આ પર્યયુગ્રામ! ॥દ્દા
(૪) હે દેવેશ! તે = આપનેરૂં = અનંતકાલ સુધી સ૦ વિ = પરિચિત પણ ત્રિ॰ = વિષયામાં ત્રિ૦ = વૈરાગ્યભાવ છે, અને દèડવિ = નહિ જોયેલા પણ ચોત્તે= યાગમાં સા॰= એકીભાવ છે. અર્થાત્ પરિચિત ઉપર તિરકાર-ઉપેક્ષાભાવ છે અને અપરિચિત ઉપર મૈત્રીભાવ છે. આથી નિદ્ = હે સ્વામી! ૐૐ = આપનું આ ચરિત્ર અ॰ = સામાન્ય લેાકેાથી ન જાણી શકાય તેવું છે.
परे
(૫) હે વીતરાગ વરે = પરતી િકા ૩૫૦ = ઉપકાર કરવામાં તત્પર = અન્ય સેવક વગેરે ઉપર પણુ તથા ન થતે = તેવા પ્રેમ રાખતા નથી, ચથા = જેવા પ્રેમ માન = આપ ૧૦ = અપકાર કરનાર ( કમઠ ગાશાળા વગેરે) ઉપર રાખા છે. અદ્દો = અહા ! સ = આપનું સધળુ' ચરિત્ર = અલૌકિક છે.
૯૭
(૬) હું અલૌકિકચરિત્ર ! આપે ત્રિસજ્જા વિ= ચંડકૌશિક વગેરે હિ સàા ઉપર પણ ૩૦ = ઉપકાર કર્યાં, અને ૦ = પાસે રહેનારા સર્વાનુભૂતિ, સુનક્ષત્ર વગેરે આશ્રિતાની અપિ = પણ ૩૦ = ઉપેક્ષા કરી–આપત્તિથી રક્ષા ન કરી. તે = આપના ચિત્રં = આશ્રય કારી ૐ = આ ત્રિ = ચરિત્રને ફૈ = કાણુ ૬૦ = પૂછે ? આપ આ પ્રમાણે કેમ કરે છે. એમ કાઈ પૂછે નહિ.
=
૯૭. કર્મ ક્ષયમાં સહાયક બનવાથી ઉપકારી છે વગેરે વિચારણાથી,