Book Title: Vitrag Stotra
Author(s): Rajshekharvijay
Publisher: Laheruchand Bhogilal Smarak Granthmala
View full book text
________________
સ્તવ
તેરમે પ્રકાશ ] ૫૮ [ હતુનિરાસ સ્તવ
अगोपिते रत्ननिधा-वृते कल्पपादपे । अचिन्त्ये चिन्तारत्ने च, त्वय्यात्मायं मयार्पितः ॥७॥ फलानुध्यानवन्ध्योऽहं, फलमात्रतनुर्भवान् । । प्रसीद यत्कृत्यविधी, किङ्कर्तव्यजडे मयि ॥८॥
રૂત્તિ ત્રયોરાબારા
(૭) અને ત્રિનિધૌ = પ્રકટ રત્નનિધાન, રાતે પારે = વાડ રહિત કલ્પવૃક્ષ, ૬ = અને નિત્યે નિત્તાત્રે = અચિ તિત વાંછિત આપનાર ચિંતામણિ રત્ન ચિ = આપને જયા મેં અહં = આ બારમા = આત્મા મતિઃ = સમર્પિત કરી દીધું છે.
(૮) હે દેવાધિદેવ! માન = આપ શ80 = સિદ્ધત્વમાત્ર કાય છે -સિદ્ધવ સ્વરૂપ છે. હું = હું શા.૯૨ = સિદ્ધત્વના ધ્યાનમાં અશક્ત છું. સિદ્ધત્વ સ્વરૂપ આપને મેં ક્યારે ય જોયા ન હોવાથી આપનું ધ્યાન કરવા અસમર્થ છું. આથી વિહાર = મારે શું કરવું એ વિષયમાં મૂઢ મચિ = મારા ઉપર ચ• =મારે જે કરવું જોઈએ તે વિષયમાં ઘણી = પ્રસન્ન બને.
४२. ज्ञानादीनां फलं सिद्धत्वं, तस्यानुध्यानं यथावस्थिततया स्मरणम् । ૯૩. સિદ્ધત્વ સ્વરૂપને પ્રાપ્ત કરવું એ કર્તવ્ય છે. આથી “મારે જે કરવું
જોઈએ એ વિષયમાં પ્રસન્ન બને” એનો અર્થ એ થયો કે આપ મારા ઉપર એવી મહેરબાની કરે, જેથી હું સિદ્ધત્વ સ્વરૂપને પ્રાપ્ત કરું.

Page Navigation
1 ... 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82