Book Title: Vitrag Stotra
Author(s): Rajshekharvijay
Publisher: Laheruchand Bhogilal Smarak Granthmala

View full book text
Previous | Next

Page 58
________________ તેરમા પ્રકાશ ] પ औदासीन्येऽपि सततं, विश्वविश्वोपकारिणे । नमो वैराग्यनिघ्नाय तायिने परमात्मने ||८|| इति द्वादशप्रकाशः । [ હનિરાસ સ્તવ ।। ગયોવજ્ઞપ્રાણ: || अनाहूतसहायस्त्वं, त्वमकारणवत्सलः । अनभ्यर्थित साधुवं, त्वमसम्बन्धबान्धवः ||१|| = (૮) ૌ૦ વિ=મધ્યસ્થ ભાવ હોવા છતાં સતત = સદા વિ સમસ્ત જગત ઉપર ઉપકાર૬ કરનાર, જૈ= વૈરાગ્યમાં તપર અને तायिने = ભવભયથી દુ:ખી થયેલા જીવાનુ` રક્ષણ કરનાર ૧૦ = પરમાત્માને નમ: = નમસ્કાર હા ! આપ બના૦ = મેલાવ્યા વિના સહાય દાતા = = (૧) હે પ્રભુ! ä છે, = આપ અા૦ = સ્વાર્થ વિના વાત્સલ્ય ભાવવાળા છે. સ્ત્ર આપ અન૦ = પ્રાર્થના વિના સાધુ = પરહિત કરનારા છે. સ્ત્ર = આપ સંબંધ વિના બધુ છે. असं० = - ભાવા:– લેાકમાં સહાય માટે કાઈને આદરપૂર્વક ખેલાવવામાં આવે તા સહાય કરે. એટલાવ્યા વિના પ્રાયઃ કોઈ સહાય કરે નહિ, જ્યારે ભગવાન સહાય માટે ખેલાવ્યા વિના જ સહાય કરે છે. માતા વગેરે પુત્ર વગેરે ઉપર સ્વાથી વાત્સલ્યભાવ રાખે છે, જ્યારે ભગવાન કાઈ પણ જાતના સ્વા` વિના જ વાત્સલ્યભાવ રાખે છે. લાકમાં પ્રાયઃ વિનયપૂર્વક યાચના કરવામાં આવે તે ધનપ્રદાન આદિથી હિત કરે છે, જ્યારે ભગવાન પ્રાર્થના વિના જ મેાક્ષમાના દાનથી હિત કરે છે. લાકમાં પિતાદિના સબધથી બધુ બને છે, જ્યારે ભગવાન તા કોઈ જાતના સંબંધ વિના જ બધુનુ કાય કરવાથી બધુ છે. ૮૬. ધર્માંતી ના પ્રવત નથી.

Loading...

Page Navigation
1 ... 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82