________________
: અગિયારમે પ્રકાશ ]
પ૧ | માહામ્ય સ્તવ રાજયપુ નૃશન, સર્વાભિમુ ગ્રાહુના. भीमकान्तगुणेनोच्चैः, साम्राज्यं साधितं त्वया ॥६॥ सर्वे सर्वात्मनाऽन्येषु, दोषास्त्वयि पुनर्गुणाः ।
स्तुतिस्तवेयं चेन्मिथ्या, तत्प्रमाणं सभासदः ॥७॥ કર્યું ત= તે સુકૃત ૩૦ = મધ્યસ્થ તપ = આપના પ૦ = ચરણુ આગળ અ = આળયું.
() હે ત્રિભુવનપતિ ! | = રાગાદિ શત્રુઓ ઉપર નૃ૦ = નિર્દય, ૩૦ = સર્વ જી ઉપર ૪૦ = દયાળુ અને મી. = ભીમકાંત ગુણવાળા ત્રયા = આપે : = ઉચ્ચ પ્રકારનું તા૦ = સામ્રાજ્ય • = મેળવ્યું.
(૭) હે દેવાધિદેવ! તે = સર્વ ભાવે શ = અન્ય દેવતાઓમાં તોષા = દોષરૂપ છે, પુનઃ = અને રાશિ = આપનામાં ૩૦ = બધી રીતે Tળા: = ગુણ રૂપ છે. રવ = આપની ફર્થ = આ હતિ = સ્તુતિ = જે નિશા = અસત્ય હેય તત્વ = તે ર૦ = સભ્ય ૦ = પ્રમાણ છે. - ભાવાર્થ : કઈ આપણું અહિત કરે ત્યારે શાંત રહેવું એ કાયરતા છે એમ કહીને બીજાઓ ક્ષમાને દેષરૂપ બનાવે છે, જ્યારે ભગવાન ક્રોધ શત્રુનો વિનાશ કરવા ક્ષમા અવંધ્ય શસ્ત્ર છે એમ વિચારીને ક્ષમા ધારણ કરે છે. સાધુ બનવું એ ભિખારીને ધધો છે એમ માનીને બીજાઓ નિષ્પરિગ્રહતાને તિરસ્કાર કરે છે, જ્યારે ભગવાન સંગત્યાગનું મૂલકારણ માનીને તેનો આદર-સ્વીકાર કરે છે. આ પ્રમાણે ક્ષમા વગેરે જે જે ભાવે બીજાઓ માટે દેષરૂપ બને છે તે જ ભાવે ભગવાન માટે ગુણ રૂ૫ બને છે.
આ હકીક્ત સત્ય હોવા છતાં જે કોઈને અસત્ય લાગતી હોય તે આ વિષયમાં વિદ્વત્તા, મધ્યસ્થતા આદિ ગુણોથી યુકત સભ્ય પુરુષે કહે તે પ્રમાણુ માનવું જોઈએ. અર્થાત હું કહું છું માટે સત્ય છે એમ નહિ, કિંતુ વિદ્વત્તા, મધ્યસ્થતા આદિ ગુણોથી મુક્ત સભ્ય પણ આ હકીકતને સત્ય કહે છે.