Book Title: Vitrag Stotra
Author(s): Rajshekharvijay
Publisher: Laheruchand Bhogilal Smarak Granthmala
View full book text
________________
પ0
અગિયારમો પ્રકાશ ].
[ માહામ્ય સ્તવ सर्वथा निर्जिगीषेण, भीतभीतेन चागसः । त्वया जगत्त्रयं जिग्ये, महतां काऽपि चातुरी ॥३॥ दत्तं न किञ्चित्कस्मैचिन्नात्तं किञ्चित्कुतश्चन । प्रभुत्वं ते तथाप्यतत्कला काऽपि विपश्चिताम् ॥४॥ यद् देहस्यापि दानेन, सुकृतं नार्जितं परैः ।
उदासीनस्य तन्नाथ !, पादपीठे तवालुठत् ॥५॥ (૩) હે વિપકારક ! નર્વથા = મન-વચન-કાયાથી નિ = નિઃસ્પૃહ ૨ = અને અ૦ = પાપથી મી = બહુ ભય પામેલા વયા = આપે = ત્રણે જગતના લેકેને = જીતી લીધા-આજ્ઞા કરીને સેવા કરનારા બનાવ્યા. મરાવ = મેટાએની ચતુરાઈ વિ = કેઈ અપૂર્વ હોય છે.
જગતમાં દેખાય છે કે નિસ્પૃહ અને પાપભીરુ મનુષ્ય જગતને જીતતે નથી. પણ ભગવાને તે નિ:સ્પૃહ અને પાપભીરુ બનીને જગત ઉપર વિજય મેળવ્યો.
(૪) હે વિશ! આપે ૪૦ = કોઈને શિકિદાર કંઈ ઢ = = આપ્યું નથી, ૩૦ = કાઈ પાસેથી શિકિત = કંઈ ન= લીધું નથી. તથાપિ = તે પણ તે = આપનું પત= આ મર્જ = એશ્વર્ય છે. ખરેખર ! વિ૦ = વિદ્વાની વસ્ત્ર = કળા ઝાડપિ = કાઈ અપૂર્વ હોય છે.
જે બીજાને આશ્રયાદિ આપીને ઉપકાર કરે કે સ્વબળથી નિગ્રહ કરીને બીજાનું લઈ લે તે સ્વામી બને છે. ભગવાન તે (બાહ્ય )ઉપકાર અને નિગ્રહ કર્યા વિના સ્વામી બન્યા.
(૫)નાથ = હે નાથ !: = બીજાઓએ તે = પિતાના શરીરના ૮૩ રાપિત્ર અર્પણથી પણ ચ= જે ૩૦ = સુકૃત + અ = પ્રાપ્ત ન ૮૩. બુદ્ધ ભૂખી થયેલી સિંહણને જોઈને દયાથી પિતાનું શરીર ખાવા
માટે તેની પાસે મૂકી દીધું હતું.

Page Navigation
1 ... 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82