________________
સાતમ પ્રકાશ ]
૩૧
[ જગત્કર્તવનિરાર दुःखदौर्गत्यदुर्योनि-जन्मादिक्लेशविह्वलम् । जनं तु सृजतस्तस्य, कृपालोः का कृपालुता ? ॥४॥ कर्मापेक्षः स चेत्तर्हि, न स्वतन्त्रोऽस्मदादिवत् । कर्मजन्ये च वैचित्र्ये, किमनेन शिखण्डिना ? ॥५॥ अथ स्वभावतो वृत्ति-रविता महेशितुः । .
परीक्षकाणां तāष, परीक्षाक्षेपडिण्डिमः ॥६॥ હવે જે કથા = દયાથી 7 = વિશ્વનિર્માણ કરે ત્તર્ષિ = = ૧૦ = સંપૂર્ણ લેકને–જગતના બધા જ ને સુ સુખી જ મૃત્વ = બનાવે.
(૪) દુઃa૦ = શારીરિક-માનસિક દુઃખ, દરિદ્રતા નરકાદિદુર્ગતિ અને જન્મ વગેરેથી થતા કલેશોથી ભયભીત 3નં = પ્રાણુઓનું વૃનત: = નિર્માણ કરતા તય પાટો: = તે કૃપાળુ (ઈશ્વર) તી . #o = શી દયા ? બલ્ક નિષ્કારણ નિર્દયતા જ છે. આથી કૃપાથી જગતનિર્માણ કરે છે એમ માની શકાય નહિ.
(૫) રેન = હવે જે તમે કહેશે કે સ = ઇશ્વર ૪૦ = કર્મની અપેક્ષાવાળો છે, જેના શુભાશુભ કર્મ પ્રમાણે સુખદુઃખ આપે છે. તે = તે તે ઈશ્વર ૧૪૦ = આપણી જેમ ૪૦ = સ્વતંત્ર ન રહ્યો. જે પરતંત્ર હોય તે ઈશ્વર કેમ કહેવાય ? = = હવે બીજી વાત. તમારા જ કહેવા પ્રમાણે આ જગતમાં દેખાતું હૈ = વૈચિયjo = કર્મજન્ય હોવાથી-કર્મથી થતું હોવાથી શિo = નપુંસક-નકામાં = આ ઈશ્વરનું વિમ= શું કામ છે ? દેખાતી વિચિત્રતા કર્મથી થાય છે. એમાં ઈશ્વરને વચ્ચે લાવવાની જરા ય જરૂર નથી.
. () પૂર્વ પક્ષ – મથ - હવે જે તમે કહેશે કે ૫૦ = ઈશ્વરની વૃત્તિ = વિશ્વનિર્માણ આદિ પ્રવૃત્તિ શ૦ = તર્ક કરવાને ગ્ય નથી* ૧. અરHવાણિવર માં રહેલ આ પદને અર્થ સ્વયે સમજી લેવું.